Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
Catalog link: https://jainqq.org/explore/032484/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતવર્ષ ભાગ ઓજો In Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરનું નિર્વાણ—સમાધિસ્થાન પરિચય પૃષ્ઠ ૧૯ર | સત નમો નમ : // Page #4 -------------------------------------------------------------------------- ________________ A II III III III III III In H I ાા ા ાા ાા ાા ા, યા ાા ાા ાા ા ા ા III IIHill आनन्दमानन्दकरं प्रसन्नं । ज्ञानस्वरुपं निजबोधरुपम् ॥ योगीन्द्रमीऽयं भवरोगवैद्यं । श्रीमद् गुरुं नित्यमहं नमामि ॥ ઈતિહાસને લેખક, ઐતિહાસિક વિગતને સંશોધક, એક મમતાળુ છતાં, કઠેર ચિકિત્સકની જેમ પુરાણી વસ્તુઓ–વિગતેનું પૃથ્થકરણ કરે છે, એની ઉપરની ધૂળ ધોઈ નાંખે છે, પક્ષપાત કે દુગંછાથી એ અસ્પૃશ્ય રહે છે. સાચા સંશોધક “પિતાનું” કે “પારકું' એવા ભેદ નથી પાડતે. Page #5 -------------------------------------------------------------------------- ________________ વિષય સંક્લના • સુખપૃષ્ઠ ૧ મુદ્રાલેખ • ૨ વિષય સંકલના અહંતાય નમો નમ: ૩ નામાભિધાન ... ૪ મુદ્રણ નિવેદન ૫ ગ્રંથની આદિ... ૬ ટૂંકાક્ષરી સમજ ૭ ગ્રંથની પ્રશસ્તિ ૮ ચિત્રાવલી પરિચય ૯ ગ્રંથનું હાર્દ યા ગ્રંથ પિતે Page #6 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. પૂ. ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીના એક હજાર વર્ષના પ્રાચીન ભારતવર્ષ ચાર વિભાગમાં ગાયાગેટ રાય (ભાગ બીજો) અતિ પ્રાચીન શિલાલેખા-સક્કા અને પ્રમાણભૂત ઇતિહાસવેત્તાના આધાર આપી ઐતિહાસિક દૃષ્ટિએ લખેલ તદ્દન નવીન હકીકત. આ પુસ્તક પરત્વે સર્વ પ્રકારના હક્ક પ્રકાશકોએ પોતાને સ્વાધીન રાખ્યા છે. લેખક ત્રિભુવનદાસ લહેરચંદ શાહ એલ. એમ. એન્ડ એસ. વડાદરા. પ્રકાશક શશિકાન્ત અન્ય કાં રાવપુરા ટાવર સામે હું વારા Page #7 -------------------------------------------------------------------------- ________________ મુદ્રકઃ અંબાલાલ વિલભાઈ ઠક્કર ધી લુહાણામિત્ર પિં. પ્રેસ, વડોદરા તા. ૫-૩-૧૯૩૬ પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૫૦ વિક્રમ સં. ૧૯૯૨ ઈ. સ૧૯૭૬ મ. સં. ૨૪૬૨ !! પાંચ ભાગના | આખારોટના છૂટક કિંમત પ્રથમ ભાગ રૂ. ૫ દ્વિતીય , ૩. છા તુતીય , . ૬ ચતુર્થ એ રૂા. ૬ કુલ રૂ. ૨૫ અગાઉથી ગ્રાહક પનારને ચાર વિભાગના એક ખાટના Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧ દ્વિતીય વિભાગ પુસ્તક બીજું ચાર ત્રીજો ખંડ સંપૂર્ણ ચેથ ખંડ અપૂર્ણ Page #9 -------------------------------------------------------------------------- ________________ અ. અધ્યાય અધિ. અધિકાર . આર્દ્ર આકૃતિ ૪. પ્રત્યાદિ ઈ. સ. ૪. સ. પૂ. ઉપેા. એ, બી, . સ. ખ. લે. ગુ. વ. સા. ટી. પારા. પારિ. ઇસવી સન ઇસવી સનની પૂર્વે ઉપાશ્ર્ચાત ખ઼ુદ્ધુ સંવત અજન સ્વત ખડલેખ ન. નખર પરિ. પરિચ્છેદ, પરિશિષ્ટ પારામા≠, પારિમાk પ્રક, ખંડ ગુજરાત વર્નાકયુલર સાસાઇટી અમદાવાદ ટીકા અથવા ટીપ્પણ પુ. પુસ્તક પૂ. પૃષ્ઠ ૫. પંડિત પ્ર. પ્રશ્ન પ્રકષ્ણુ અ. હિં. ઈ. E. H, I. “કાક્ષરની સમજ } ર્યું. એ. I. A. અ. હિ. . } યુ. સમુદ્દે વત મ. પૂ. મહાવીરની પૂર્વે મ, સ ́ મહાવીર સંવત મ. સ. પૂ. મિ. વિ. વિગેરે વિ. સં. સં. " મહાવીર સંવતની પૂર્વે મિસ્તર જે જે પુસ્તકાની મદદ લીધી છે. તેનાં નામની યાદી વિક્રમ સંવત સંવત્, સંવત્સર A. D. ઇસવી સન B. C. ઇસવી સન પૂર્વે ઘર મેં (બ્રટનેટ) ટીધ, અથવા ટીપ્પણ Intro. (ઇન્ટ્રોડક્ષન) પ્રવેશક, પ્રસ્તાવના P. (Page) પૃષ્ઠ Pp. (Pages) પૃષ્ઠ Pl. (Plate) પટ Prof. (Preface) પ્રસ્તાવના Prof. (ફેસર) અધ્યાપક, નિષ્ણાત પુરૂષ . E. (Book-Ediot) ખડકલેખ Vol. (volume) પુસ્તક, વિભાગ, ભાગ અર્લી હિસ્ટરી ઓફ ઇન્ડિયા; મિ. વિન્સેન્ટ સ્મિય મુ. કે. ઇ. ક્ર. ઇ. કે. : પ્રા, કુલ્ટઝ "" ઇં. કા. ઇ. છે. હિ. કા. 1. H. . ઇન્ડિયન હિસ્ટોરીકલ કવાટલિઁ નામનું ત્રિમાસિક પત્ર ઇન્ડિયન એન્ટીકવેરી ( માસિકપત્ર ) એન્શન્ટ હિસ્ટરી ઓફ્ ઇન્ડિયા ઃ ભાંડારકર એન્થટ રાઝ : સર કનિ’ગહામ પ્રસ્ક્રીપ્શન્સ કારપેરેટામ ઇન્ડીકસ : નિર્વાંગહામ 99 Page #10 -------------------------------------------------------------------------- ________________ ઓ. હિ. ઈ. તે 0. H. I. } ધી ઓકસફર્ડ હિસ્ટરી ઓફ ઇન્ડિયા. (૧૨૮) છે : ક. કે. કા. * કહઝ ક્રોનીકલ્સ ઓફ ધી કિંઝ ઓફ કાશ્મિર : પુસ્તક પહેલું : એમ. સ્ટાઇન. એમ. એ. ક. પ્રા. ભૂ. એન્શન્ટ જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા : કનિંગહામ , . . . કપસૂત્રની સુ(સુખ) બાધિકા ટીકાનું ભાષાંતર વિનયવિજયજી મહારાજની ક. સુ. સુ. આ ક. સુ. સુ.. બનાવેલી ઃ હિરાલાલ હંસરાજ, જામનગર, કે. હિ. ઇ. | કચ્છીજ હિસ્ટરી ઓફ ઇન્ડિયા પુ. ૧ લું. C. H. I . કો. આં.રે. ] C. A. R. કે કેઇન્સ ઓફ ધી આંધ્ર ડીનેસ્ટી : છે. રેસન એમ. એ. કે. ઈ. બ્રા. સી. જે. બી. કોઇન્સ ઓફ ઇન્ડિયા: સી. જે. બ્રાઉન. હેરીટેજ ઓફ ઇન્ડિયા સીરીઝ C. J. B. કોઇન્સ ઓફ એન્શન્ટ ઇન્ડિયા એન્ટાન્ટ કેઈન્સ ઓફ ઇન્ડિયાઃ સર કનિંગહામ C. A. I. કૌટિલ્યશાસ્ત્ર ( શિયાજીરાવ ગ્રંથમાળા પુષ્પ ૧૮૭) : જયસુખલાલ પુરૂ. છે. ૩. 2. જોશીપુરા એમ. એ. છે. ઈ | કોલેજ ઓફ ઇન્ડિયા મિસિઝ મેક. ડફ C. I. J ગુ. વ. . સી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનું રચેલું અશક ચરિત્ર. અશોક જ. આ. હિ. રી. સો, સુ } ધ જરનલ ઓફ ધી આંધ હિસ્ટોરીકલ રીસર્ચ સોસાઈટી. J. A. B. R. જ. એ. બિ. સી. સ. ધી જરનલ ઓફ ધી બિહાર રીસર્ચ સેસાઇટી. જ, બ, ૨, સે. જ. બો. છે. ર. ધી જરનલ ઓફ ધી બેબે બેંચ ઓફ ધી રોયલ એશિયાટિક સોસાઈટી. J. B,B. R. A. જ. . સે. | ૨. એ. સે. 3 ધી જરનલ ઓફ ધી રોયલ એશિયાટિક સોસાઇટી ઓફ લંડન J. R. A. S. જ. ૨. સે. બેં. બેં. એ. સે. ' ધી જરનલ ઓફ ધી રેયલ એશિયાટિક સોસાઈટી એર બેંગલ. J. B.A. S. પ્ર. એ. સે. બેં. તે Pro. J.B. A. S 1 પ્રેસીડીંગ્ઝ ઓફ ધી રોયલ એશિયાટિક સેસાઇટી ઓફ બેંગલ. જૈ. ને. ઈ. . J. N. I. જૈનીઝમ ઇન નોર્ધન ઇન્ડિયા : સી. જે. શાહ એમ. એ. / ಹರ ಹರ ವ<ರ ಹ લં« હ્રવં કંઈ નં- ૬ - ૪ គឺ 4 જં૦ કૅ =R * કેન્દ્ર * * બં જેવું હું રંä é જિં સં સં સં - គឺហំ Page #11 -------------------------------------------------------------------------- ________________ જે. એ. ૧. જૈ. ૧. પ્ર. જે. ૫. જૈ. સ. ઇ. I. I.S. I. J.S. I. લે. જે સાઈલે જૈન સાહિત્ય લેખ સંગ્રહ : જીનવિજયજી જે. સા. સશે. ૩. એ. ઈ. ત્રિ. શ. પુ. ચ. ત્રિ. શ. પુ. ના. પ્ર. સ. પરિ. રિ પ. પુરા. યુ. . B. I. ભ. બા. ત. લ, મા. ૬. ભા. ભા. ગા. રા. ભા. સા. ભા, ૪. પી. માં મ. જિ. લિ. ટા. મ.એ. મૌ, સા. ૪. રા. કુ. મુ. રામા. મ. રૂ. ઈ. સી. સ્મિ. મ. ૩. ૧. ૧. R W. W. રા. એ. સા. B. A, S. સે. યુ. ૪. S, B I જૈનીઝમ (પ્રે. ગ્લેઝાનાપ)નુ” ભાષાંતરઃ પી જૈનધમ પ્રસારક સભા, ભાવનગર શ્રી જૈનધર્મી પ્રકાશ ( માસિક પત્ર ) ભાવનગર શ્રી જૈન ( સાપ્તાહિક પત્ર ) ભાવનગર ફ્રી સ્ટડીઝ ન જૈનીઝમ ન સધન ઇન્ડિયા : બે ભાગમાં. પ્રો. રાવ } જૈન સાહિત્ય સંશાધક ( ત્રિમાસિક પત્ર ) : જિનવિજયજી, પુના. એન્શન્ટ જીએમારી આફ ઇન્ડિયા : ડે. એમ. એ. ત્રિશષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર : ભાવનગર નાગરી પ્રચારિણી સભાની પત્રિકા : બનાસ } પરિશિષ્ટ પ (હેમચંદ્રસરનુ) ભાષાંતર : જૈનધર્મ પ્રસારકસભાઃ ભાવનગર પુરાતત્ત્વ માસિક : શ્રી ગુજરાત વિદ્યાપીઠ સુધિર ઇન્ડિયા : પ્રો, રીઝ ડેવીસ ભરતેશ્વર બાહુબળી વૃત્તિનું ભાષાંતર; ભાવનગર, પ્રથમાવૃત્તિ. ભારતના પ્રાચીન રાજવંશ (મે ભાગ) : વિશ્વેશ્વરાય શઉ, એમ. એ. ધી ભારદ્ભુત સ્તૂપ : સર કનિ ગહામ ભાવનગર સ્ટેઇટના શિલાલેખા (સંસ્કૃત અને પ્રાકૃત)ઃ પ્રો, પિટસન એસ. એ. અશોકચરિત્ર : ડી. આર. ભાંડારકર ધી બિલ્સા ટાપ્સ : સર કનિંગહામ મથુરા એન્ડ ઇન્ટ્સ . એન્ટીવીટીઝ, ૧૯૦૧ મૌર્ય સામ્રાજ્યકા ઇતિહાસ : કાંગડી ગુરૂકુળના આચાર્ય શ્રી વિદ્યાભૂષણુ અલંકાર : અલ્હાબાદ ૧૯૩૦ ધી અશાક ઃ રાધા કુમુદ મુકરજી અશાક ઇન્ક્રપ્શન્સ : રામાવતાર શર્મા } માસ : લસ" ધ ઇન્ડિયા સીરીઝ : સ્મિથ રેઈઝ ઓફ્ ધી વેસ્ટન વર્લ્ડ' (બે ભાગ) : રૈવંરડ એસ. ખીલ શ્રી રાયલ એશિઆટિક સાસાટી (ગ્રેટશ્રીટન એન્ડ આયલેન્ડ)ના જરનલા સેક્રેડ બુક્સ ઓફ્ ધી ઇસ્ટ ( પુ. ૨૨ મું )ઃ હÖન જૈાખી Page #12 -------------------------------------------------------------------------- ________________ સં. જૈ. છે. દિ. સંક્ષિપ્ત જૈન ઇતિહાસ : કાસ્તાપ્રસાદ જૈન સુરત, ૧૯૯૦ વિ.સં. ભાગ ૨ હા. જૈ. હાર્ટ ઓફ ધી જૈનીઝમ : મિસિઝ સ્ટીવન્સન હા. બુ. ધી મેન્યુઅલ ઓફ બુદ્ધિઝમ : પ્રો. હાડ S: } ધી હિન્દુ હિસ્ટરી ઓફ ઇન્ડિયા ઃ એ. કે. મજમુદાર, કલકત્તા ૧૯૨૦ (અ) આ વસ્તુઓ સંપૂર્ણ વાંચી લીધી છે; જ્યારે (આ) આમાં આવતી સાક્ષીએ કે અવતરણેજ માત્ર ઉતારી લેવામાં આવ્યાં છે. (અ ) કલ્પસૂત્ર–દેવચંદ લાલચંદ સુબોધિકા સાથે. ગંગા માસિક : ખાસ પુરતાવઅંક : ૧૯૩૩ જૈન આગમસૂત્ર ( આચારાંગ, ઉત્તરધ્યયન : જાન્યુઆરી. નિશિથ ચૂર્ણિ). કલકત્તા યુનીવરસીટીના ચાર ભાષણઃ પ્રો. ભાંડારકર જૈનીઝમ, ન અલ લાઇફ ઓફ અશોક ઃ ચંદ્રગુપ્ત : ગ્રંથાંક ૧૩૯ : વડોદરા સાહિત્યમાળા. એડવર્ડ થોમ્સ. જૈન કાળગણના ( મુનિ શ્રી કલ્યાણવિજયજી, ટ્રાન્સલેશન્સ, એશિયાટિક સાઇટ: કર્નલ ટેડ. વિ. સં. ૧૯૮૭ દિવ્યાવદાન : કાવેલ એન્ડ નાઈલ જૈનતત્ત્વાદર્શ ભાગ ૨, ( વિદ્યાપ્રસારક વર્ગ; દીપવંશ. પાલીતાણું ). દિગ્નિકાય. જૈનપત્રને રૌય મહોત્સવ અંક. ધર્મપરિક્ષા : અમિતગતિ આચાર્ય. જૈનપ્રકાશ (ખાસ અંક : ૧૯૯૧ ને ચૈત્ર ) પરિશિષ્ટ પર્વ : હરમન જેકેબી. જૈન સંઘ ભેદ-નિબંધ; હિંદી જૈનપત્ર(બિરાર ). પ્રિન્સેસ જરનલ : પૃ. ૪. પ્રિન્સેસ યુસપુલ ટેબલ્સ. બુદ્ધિસ્ટ ઇન્ડિયા : બનહોફ. બુદ્ધિપ્રકાશ (ગુ. વ. સ.) પુ. ૭૬. બહત્કથાકોષ–હરિષણ આચાર્ય. મદ્રાસ ગવરમેંટ કેમ્યુનીક : ૧૯૩૧ ડીસેંબર. ભદ્રબાહુ ચરિત્ર-રત્નનંદિ. મહાન સંપ્રતિ : ભાવનગર. મઝિઝમ નિકાય. મહાવંશ ( કલંબ આવૃત્તિ) ૧૯૮૫. મદ્રાસ એપીગ્રાફિક રેકર્ડઝ; ૧૯૭૭. મેગેસ્થેનીઝ; હિંદ ( શિયાળ ગ્રંથમાળા ). માઇસેર એન્ડ મુગ: રાઈસ યુઈસનું. મુંબઈ સમાચાર : ૧૯૨૩ ને દિવાળી અંક. મેગેસ્થનીઝકા ભારતવષય વિવરણ-ઇગ્રેજીમાં, સંપ્રતિકથા : વડોદરા લાઈબ્રેરી. પુરાણ-અગ્નિપુરાણ: ગર્ગ સંહિતા : યુગપુરાણ, ( આ ) મસ્યપુરાણ, વાયુપુરાણ, વિષ્ણુપુરાણુ. અશોક ચરિત્ર; પાલીતાણામાં છાપેલું. મુદ્રારાક્ષસ. - અભિધાન ચિંતામણી-હેમચંદ્રસૂરિ. રાજવલિકથા : દેવચંદ્ર. અશોક-માઇસોર રીવાઇડએડિશન સેકંડ–વોલ્યુમ રાજસ્થાન : કનલ ટોડ એન્સાઈકલોપીડીયા ઓફ રીલીજીઅન્સ એન્ડ રાસમાળા : પુ. ૧ : લંડન ૧૮૫૬. એથીકસ. શત્રુંજય પ્રકાશ : ભાવનગર ૧૯૨૮. કથા સરિતસાગર. સિંહાલીઝ કોનીકલ્સ. Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ કોઈ પણ પુસ્તકના ખશ દેહનું વણુન કરતાં પહેલાં, લેખકને મજકુર પુસ્તકને અંગે એ પ્રકારની ખાખતા કહી લેવી પડે છેઃ (૧) અંદરના વિષયને સ્પર્શતી ન હાય, છતાં તેના ઘડતરને અંગે જણાવવા યાગ્ય હોય તેવી ખાખતઃ અને ( ૨ ) પુસ્તકની અંદર આવતા વિષયનેજ લગતી ટુક માહિતી કે જેથી પુસ્તકનુ હાર્દ તેમજ વસ્તુરેખન અંકિત થઈ જાયઃ આ બે પ્રકારમાંથી પ્રથમને “ ભૂમિકા ” અને બીજાને પ્રસ્તાવના”ના શીર્ષક નીચે વણુ વીશું. ( 7 ) ભૂમિકા, દરેક પુસ્તકનું પ્રકાશન વિશેષતઃ કાંઈક નવીનતા રજી કરવા માટેજ ડાય છે. નવીનતાના બે પ્રકારઃ ( ૧ ) તદ્ન નવીનજ હકીકત પ્રથમવાર રજુ કરવી તે અને ( ૨ ) જે વસ્તુ પ્રથમ જણાઈ ગઈ હોય, પણ હવે તેને નવાજ - સ્વરૂપમાં આળેખી બતાવવાની હાય તે. આ આખા પુસ્તકમાં જ્યાં ને ત્યાં નવીનતાજ ભરેલી હાવાથી અનેક ટીકાઓ ઉભી થશે એમ આગાહી કરી હતી અને તે ખરી પણ પડી છે, એટલુ ખુશી થવા જેવું છે કે તેના ખુલાસા યથાશક્તિ મે' પ્રથમ પુસ્તકની પ્રશસ્તિમાં આપી દીધા હતા. પ્રથમ પુસ્તકને બહાર પડી ગયાને દસ મહિના થયા છે. દરમ્યાન અનેક વ્રતપત્રમાં– દૈનિક, સાપ્તાહિક તેમજ માસિકમાં-અવલેાકના આવી ગયાં છે. તેની સંખ્યા લગભગ ત્રણેક ડઝન થવા જાય છે. સર્વેના અભિપ્રાય એક સરખાજ થયા છે ( જેનું તારણ આ પુસ્તકને અંતે આપ્યું છે તે જોઇ લેવા વિનંતિ છે ) માત્ર એકાદનેજ આ પુસ્તક અરૂચિકર થયુ છે. તેમના મનને ખળભળાટ થયા છે તે સારૂ તેમની મારી માંગવી તેજ રસ્તે મારે માટે ઉઘાડા રહે છે. કેટલાક વિશેષ ખુલાસા કરી દઉં”, પ્રથમના પુસ્તક સબંધી કરેલ નિવેદનમાં વાપરેલ પ્રશસ્તિ શબ્દ માટે, એક ભાઈને વાંધા આવ્યા છે. તેમણે પ્રશસ્તિના અર્થ માત્ર પ્રશંસાજ ગણી છે અને તેથી કોઇ લેખક પેાતાની પ્રશંસા પેાતાના સુખે કરે તે સભ્યતાથી વિરૂદ્ધ ગણ્યુ' છે. આ તેમના વિચાર સાથે હું પણ સંમત છું. પણ પ્રાચીન સમયે લેખકે, પુસ્તકની આદિમાં કે અ`તમાં, તથા શિલાલેખા અને તામ્રપત્ર કાતરાવનારા અંત ભાગમાંજ, પેાતાની તેમજ પેાતા સાથે સંબંધ ધરાવતી અનેક વ્યક્તિઓની ઓળખ આપતા હતા. તે પ્રથાને સાહિત્ય ભાષામાં અદ્યાપિ “પ્રશસ્તિ” શબ્દથીજ આષાય છે Page #15 -------------------------------------------------------------------------- ________________ અને તેવા આશયમાંજ મેં પણ તે શબ્દ વાપર્યો હતે. ભૂલ થતી હોય તે તે શબ્દ પાછો ખેંચી લેવાને વધે નથી. પ્રશ્નને છણવાની પદ્ધતિ બાબતમાં-સમર્થન કરતી હકીકતેજ આળેખી છે અને વિરૂદ્ધ * જતીને પડતી મૂકી છે, એમ કેઈકના ઉદ્દગાર છે. દરેક પ્રશ્ન સવળી અને અવળી જતી બને દલીલેથી તપાસ જોઈએ જ. તે વાત મને પણ સ્વીકાર્ય છે. પણ આ પદ્ધતિ, જ્યારે એકાદ વિષય હાથ ધરીને તે માટે નિબંધ લખતા હોઈએ, ત્યારે સંપૂર્ણતઃ અખત્યાર કરી શકાય છે, કેમકે તે સમયે લંબાણ થવાની કે કદ વધી જવાની બીક હોતી નથી. તેમ વળી એકજ વિષય હોઈને વિસ્તારથી ચર્ચા કરવાનું પરવડી પણ શકે છે. જ્યારે આ તે પુસ્તક રહ્યું. તેમાં અનેક વિષયોને સમાવેશ કરવાને હોય અને વળી દરેકમાં નવીન હકીકત જ રહી. એટલે જે નિબંધલેખનની પદ્ધતિએ ચર્ચા કરવા મંડાય તે, આ પુસ્તકના જે ચાર ભાગ અને બે હજાર પૃષ્ઠ થવાનાં કમ્યાં છે, તેનાથી કેટલાયગણું વધારે તેનું દળ થઈ જાય. આ એક વાત. હવે બીજી વાત,ઇતિહાસનાં અર્વાચીન અન્ય પુસ્તકો જુએ, તે તેમાં પણ આ શિલી જ ધારણ કરેલી દેખાશે. છતાંયે જ્યાં ખાસ ધ્યાન ઉપર લાવવા જેવી હકીકત સમજાઈ છે ત્યાં (જુઓ પ્રથમ પુસ્તકે, અવંતિપતિઓની વંશાવળી તથા ક ઉદયન અપુત્રિ મરણ પામ્યો છે તેની હકીકતઃ તેમજ આ પુસ્તકે, ચંદ્રગુપ્ત સમ્રાટની જ્ઞાતિ, તથા નવમાં નંદ સાથે તેને સંબંધ; સેંડ્રેકેટસ તે ચંદ્રગુપ્ત હોઈ શકે કે ? તેવા અનેક અને;) વિરૂદ્ધ જતી દલીલ પણ આપવામાં આવી છે જ. ત્રીજી વાત–ધારો કે મેં તે પ્રમાદ સેવ્યું અને કેઈ હકીકત મનઃ કપિત ઉપજાવી કાઢી અથવા તે મારા મંતવ્યને ટેકારૂપ થઈ પડે તેવીજ વસ્તુઓ માત્ર પ્રતિપાદિત કર્યે રાખી અને બીજી બધી જતી કરી કે તેના પ્રતિ આંખમીંચામણું કર્યા એક સ્થિતિ તે સર્વ માટે હરહમેશ ઉઘાડી ઉભી જ છે, કે તેમણે મારી હકીકતને ઉલટી મૂરવાર કરે તેવી દલીલો અને પુરાવા આપી તેડી પાડવી. આ રસ્તેજ ઉત્તમ ગણાય. બાકી ફલાણું આમ, ને ફલાણું તેમ, એમ મઘમ શબ્દો માત્ર જણાવવાનું કે અમુક સાચે ને અમુક ખેટે છે એમ ઉચ્ચાર્યો જવું, તે કાંઈ દલીલ નથી. તે તે પેલા જેવી વાત કહેવાય, કે જ્યારે કોઈ પ્રકારને ઉત્તર કે દલીલ ન મળે, ત્યારે કાં તે ગુસ્સે થઈને ગોકીર કરે કે હસાહસ કરી મૂકવી. તેમનાં મન તે એક જ વાત જચી ગયેલી ગણાય, કે બીજાઓ આવા વિચારના છે ને તમે તેમનાથી કેમ જદા પડે છે? જો કે તે સંબંધી મેં તેને કારણે પણ દર્શાવ્યાં છે, છતાં જ્યારે તે તપાસવાં જ નથી ત્યારે દેષ કેને? એથી વાત-એક વસ્તુ તરફ ધ્યાન ખેંચવા રજા લઉં છું. ઈતિહાસના નવ સર્જનમાં કેટલી સાવચેતી રાખવી પડે છે અને કઈ બાબત ઉપર મુખ્યપણે મદાર બાંધ રહે છે તે અર્વાચીન સમયના એક સમર્થ ઈતિહાસકાર મિ. વિન્સેટ સ્મિથે “અલ હિસ્ટરી ઓફ ઈન્ડીઆના પ્રવેશકનિવેદનમાં સારી રીતે જણાવ્યું છે. તેમાંને એકાદ મુદ્દો લઈને મારા પ્રથમ પુસ્તકમાં તે ઉપર મેં ખુલાસો પણ કર્યો છે. વળી તે મુદ્દો અત્રે યાદ આપું છું કે “A body of history must be supported upon a skeleton of chronology and without chronology History is impossible=ઇતિહાસના સ્થલ દેહને-મારતને હમેશાં સાલવારીના ખાને આધાર હો જ જોઈએ. તેવી સાલવારી વિના ઈતિહાસ ઉભો કરે તદ્દન અશકય છે.” કહે Page #16 -------------------------------------------------------------------------- ________________ વાની મતલબ એ છે કે, જ્યાં ને ત્યાં નવી હકીકત રજુ કરતાં, આખાએ પુસ્તકમાં સમયાવળી અને સાલવારીની મદદ વડે જ હું કામ લેતે ગયો છું. એટલે મારાં નિર્ણય કે અનુમાને અન્યથા ઠરાવવાનું કેઈને પણ સુતર થઈ પડે તેમ છે. તેમને અન્ય પુસ્તકના અભ્યાસની પણ વિશેષ જરૂર રહેતી નથી. બાકી કેટલાક મનુષ્યને એ સ્વભાવ જ પડી ગયો હોય છે કે, પોતાની માન્યતા ઉપર કાંઈક નવીન પ્રકાશ પડતાં જ હે હા કરવા મંડી પડે છે. તે રીતે સારી કહેવાય કે કેમ, તેને જવાબ તે વાચક જ આપશે. પાંચમી વાત-કેઈક ભાઈ એમ પણ દલીલ કરી શકશે કે લેખક પોતે જૈન ધર્મનુયાયી હોઈને પિતાના ધર્મના પ્રચારક તરીકેનું કાર્ય હાથ ધરી બેઠો છે. તેમને જણાવીશ કે તેમનું અનુમાન જ પ્રથમ દરજજે તે ખોટું છે, કેમકે ઈતિહાસકારને પક્ષપાતી બનવું પિષાય જ નહીં. તેમના વિચાર માટે એક લેખકના ઉદ્ગારે અત્ર રજુ કરીશ - ઇતિહાસકા કાર્ય સત્ય ઘટના કે પ્રગટ કરતા હૈ સત્ય ઈતિહાસ હી સજીવ ઈતિહાસ હૈ ઔર યહી ઈતિહાસ અને ઉદ્દેશ્યમેં સફલ હતા હૈઈતિહાસકે ભૂલકર કેઈભી રાષ્ટ્ર યા જાતિ જીવિત નહીં રહ સકતી પક્ષપાત ઈતિહાસકા શત્રુ હે” એક બીજા ગ્રંથકાર જણન્ને છે કે ” બીના જૈન ગ્રંથકા અધ્યયન કિયે, ભારતવર્ષ કા પ્રમાણિક ઈતિહાસ નહીં લિખા જા સકતા હૈ “ જો કે આ પ્રમાણે વસ્તુ સ્થિતિ છે. છતાં ઇતર ધમીઓ તરફથી બહાર પડતાં પુસ્તક નીહાળીશું તે તેમાં શું હોય છે? પિતપતાના ધર્મની મહત્તા જ ગાઈ હોય છે કે નહીં ? અલબત્ત, તે પુસ્તકો ઐતિહાસિક ન હોવાથી, ગમે તેવી વાતે તેમાં લખી શકાય અને ચાલી પણ જાય; પણ તે સ્થિતિ તેમને તથા રાષ્ટ્ર હિતને નુકશાનકારક જ છે. તેને બચાવ કરે રહેતું નથી. જ્યારે ઈતિહાસમાં તે નર્યું સત્ય જ આલેખાતું હોવાથી, તેમાં કઈ જાતની ચરમપિષી, ધમધતા કે ધર્માભિમાન પિષી શકાય જ નહીં. તેમાં તે કઠોર અને કડવું હોય, છતાંયે સત્ય જ કહેવું પડે છે. લેખકે માત્ર એટલી જ સંભાળ રાખવી જોઈએ, કે પિતાના વિચારો રજુ કરતાં, લેખિની ઉપરને સંયમ વિસરવો ન જોઈએ; તેમ કઈ ભાઈની ધાર્મિક લાગણી દુઃખાઈ જવી ન જોઈએ. (એમ તે આ બીજા વિભાગમાં કેટલીયે વાતે બૌદ્ધ ધર્મના ઈતિહાસ વિશે જણાવવી પડી છે, કે જે અત્યારે પ્રચલિત છે તેના કરતાં તદ્દન બીજી જ દિશામાં લઈ જનારી નીવડવા વકી છે.) આવા પ્રયત્નમાં હું કેટલે દરજજે સફળ થયો છું, તે વાચક વર્ગ જ કહી શકે. તેમ આ પુસ્તકના અંતે સર્વે અભિપ્રાયનું જે તારણ, તેના મૂળ શબ્દોમાં જ રજુ કર્યું છે તે ઉપરથી, પણ ખ્યાલ કરી શકાશે. જે જે વિષયનું પુસ્તક, તેમાં તેમાં પંકાતા કઈ વિદ્વાનના હાથે, પુસ્તકને આમુખ લખાવવાની પ્રથા વધારે વ્યાજબી છે, પ્રશંશા પાત્ર છે અને આદરણીય પણ છે. જેથી કરીને બિચારો લેખક, ચારે તરફથી આવી પડતી ટીકાઓની ઝડીઓના મારથી બચી જાવા પામે છે. તેમાંયે ખાસ કરીને ઉગતા લેખક માટે તે આવા પ્રકારને આસુખ એક મજબૂત ઢાલ સમાન જ નીવડે છે. મારે તે માર્ગ તરફ વળવાની ઈચ્છા કેટલેક અંશે હતી પણ ખરી. પણ બે ચાર નિષ્ણાત પાસે જતાં, કે જાણે શાં કારણથી-કે પછી તેમનાં મનમાં એમ ઉગી આવ્યું હોય, કે તેમ કરવા જતાં Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વળી કયાં આપણે નાહક પનાતી વહેારી લેવી ?–ગમે તે કારણ હાય, પણ તેમણે ના તેા પાડી જ દીધી હતી. એટલે વિશેષ પાસે જઇને સમયની બરબાદી કરવા પ્રયાજન નહાતું. અને મનમાં સન્તાષ ધર્યાં, કે પુસ્તકમાં ભારોભાર ટીપ્પણેા રજી કર્યાં છે, એટલે આમુખ નહી હોય તે પશુ ગરજ સરી જશે. હવે એકજ ખુલાસા—વિરૂદ્ધ જતી દલીલેા રજી કરવામાં નામાંકિત વિદ્વાનાનાં મ ંતવ્યેા તેમનાજ શબ્દોમાં કેટલેક ઠેકાણે ઉતારવાં પડયાં છે; તેથી કોઇના મનમાં એવા ભાસ થાય કે, લેખક પાતે જ્ઞાનમાં તેમનાથી ચડિયાતા થઇ જવા માંગે છે કે શું ? તે જણાવીશ કે, તેમાં કોઇની માનહાની કરવાના ઇરાદો હોય જ નહીં. પણ સ ંશાધન–અને ખાજના વિષય જ એવા છે, કે મુખ્ય મુંડે મતિભિ ના–તે પ્રમાણે ભિન્ન ભિન્ન મતા રજી કરી તેમાંથી સત્ય શેાધી કાઢવું રહે છે. એટલે તેવાં દૃષ્ટાંતા કે ઉતારાઓ ટાંકીને તે ઉપર ટીકા કરવા જતાં કાંઇ અવિનય થઇ ગયેલ નજરે પડે, તેા હૃદયની ભાવના કલુષિત ન લેખતાં, હું ખાળલેખક હેાઇ, વિચાર રજી કરવાની પહેતિની અજ્ઞાનતા છે એમ સમજવા વિનતિ કરૂં છું. (આ) પ્રસ્તાવના. ભૂમિકા સમાપ્ત કરી હવે પ્રસ્તાવના વિશે બાલીશ. આગળ જણાવી ગયા પ્રમાણે તેમાં તા આ પુસ્તકમાં આવતી ખાખતા વિષેજ ટૂંકમાં ખ્યાલ આપવાનુ` રહે છે. પ્રથમ પુસ્તકમાં સમગ્ર ભારત વર્ષનાં સાળે રાજ્યાના સક્ષિપ્ત ઇતિહાસ આપ્યા બાદ તે સમયના રાજમુકુટસમાં મગધસામ્રાજ્ય ઉપર આધિપત્ય ભાગવતા એવા શિશુનાગ અને નંદવંશના હેવાલ વિસ્તાર પૂર્વક સાદર કર્યાં છે. જ્યારે તેના જેવડા જ કદના આ આખાયે પુસ્ત કમાં કેવળ એકલા મૌર્ય વંશનીજ હકીકત આવશે. બલ્કે તે પણ કેટલીક બાકી રહી જતી હેાવાથી ત્રીજા પુસ્તકના આદિમાં અપાશે. અત્યાર સુધી બહાર પડેલ પ્રાચીન સમયના ભારતીય ઇતિહાસમાં, અન્ય વંશ કરતાં મૌર્ય સામ્રાજ્યની હકીકતનાં જરૂર મોટાં મોટાં ખ્યાન બહાર પડી ચૂકયાં છે. છતાં આ ગ્રંથમાં આપેલ હકીકત કરતાં તે ઘણાં જ ઘેાડાં છે. કદાચ જે મોટાં કદનાં પુસ્તકો બહાર પડયાં છે, તેમાં એકને એક હકીકત ઘણી જ લખાણુથી કાંતે અપાય છે અથવા તે ચાલુ આવતી ખાખતાનુ સ'ગ્રહસ્થાન મનાવી ખીચાખીચ ભરીને પુસ્તકનું દળ વધારી દેવામાં આવ્યુ હાય છે. જ્યારે આ ગ્રંથનું દળ માટુ' હાવા છતાં, અનેક વૃત્તાંતામાં ઘણીજ નવીન વસ્તુએ તેમજ જૂની વસ્તુઓને નવીન સ્વરૂપમાં રજુ કરવામાં આવી છે. તે નીચેના કેટલાક પારિગ્રાથી ખ્યાલમાં આવી જશે. આ વંશના રાજવીઓનાં રાજકીય જીવન ઉપર, તેમનાં ધર્મની તેમનાં ધાર્મિક જીવનની–જખરદસ્ત છાયા પડી છે; એટલે તે તત્ત્વની ગવેષણા કરવાનુ જે જતુ કરવામાં આવે, તા સારાયે વંશના રાજકીય ઇતિહાસ સમજ્યા વિનાના પડી રહે તેમ છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મૌય સમ્રાટામાં ચંદ્રગુપ્તને જૈન, ખિ'દુસારને વૈદિક અને અશાકને બૌદ્ધ ધર્માંનુયાયી લેખવામાં આવે છે. જ્યારે ખીજા સમ્રાટનાં તા નામ અન્ય વૃત્તાંત જાણવાનાં જ સાધના જ્યાં નથી, ત્યાં તેમનાં ધાર્મિક જીવનની તા વાત આકાશકુસુમવત્ રહી કહેવાય. તેમાં વળી વૈદિકમતને અપૌરૂષય ગણ્યા છે એટલે કે તેના પ્રણેતા કોઇ અમુક વ્યક્તિ ગણાતી નથી. જ્યારે બૌદ્ધ ધર્માંના પ્રવક શ્રી બુદ્ધદેવ અને જૈન ધર્મના તે સમયના પ્રવક શ્રી મહાવીર ગણાય છે. એટલે ધર્મ પ્રવતક તરીકે, તે આ છે મહાપુરૂષની જીવન ઘટનાએ આપણે તપાસવી રહે છે. તેમાંયે આ પુસ્તક તા ઇતિહાસનુ` હાઇ, તેમણે પ્રવતેલા ધર્મ-દર્શન-સિદ્ધાંતની માજી તરફ આપણે જરાએ દૃષ્ટિ કરવાની નથી: પણ જે ઘટનાએ તેમનાં જીવન ઉપર અસર કરી છે તથા ઐતિહાસિક સૃષ્ટિમાં ભાગ ભજવ્યેા છે તેનું દિગ્દર્શન તા કરવું જ જોઇએ. આ ખામતનુ એક નિરાળુ જ પ્રકરણ આ બીજા પુસ્તકને અંતે જોડવા માટે લખી રાખ્યું હતું. જેમ કોઇ ભાગના ઇતિહાસ સમજવામાં, તેના રાજવીનાં ધર્મજીવન ઉપચેાગી થાય છે, તેમ તેમના શિલાલેખા પણ કાંઇ આછે મહત્ત્વના ભાગ ભજવતા નથી. આ વંશના તેજ શિલાલેખા—ખડગ અને સ્તંભ ઉપર કોતરાયલા–જગમશહુર છે અને તેની સમજણ માટે અલાયદાં પુસ્તકા પણ અનેક લખાયાં છે. એટલે આપણે તે આ પુસ્તકમાં માત્ર તેમના નામ નિર્દેશજ કરીશું. ખાકી ઇતિહાસનાં સર્જનમાં સિક્કાઓના ફાળો અટળ અને અચૂક ગણાય છે. પણ તેવા કાઇ સિક્કા મૌ`વંશી સમ્રાટાના જણાયલા ન હેાવાથી, તેનુ વષઁન સવ કોઇ લેખકોએ છેડી દીધુ છે; અને મે પણ પ્રથમ તેા તેમજ કરેલુ` હતુ`. એટલે કે, પુસ્તકને અંતે ચેાથા ભાગમાં સર્વ સામાન્ય વધુ ન આપતા એક પરિચ્છેદ લખી રાખ્યા હતા; પણ વિશેષ અભ્યાસથી જ્યારે જણાયુ, કે મો વંશના સ્વતંત્ર સિકકા તા છેજ, ત્યારે તે વિષયને પણ આ બીજા પુસ્તકમાં જોડવાનું ઠરાવ્યું. આ પ્રમાણે ધમ પ્રવત કાની હકીકત અને સિક્કાને લગતું નિવેદન, અન્ને ને પુસ્તકના છેવટના પરિચ્છેદમાં જોડવાનુ` પ્રથમ ધારી રાખ્યું હતું. પશુ રાજાનાં જીવનવૃત્તાંત પ્રથમ લખવા અને તેમાં ખતાવેલ નિણૅયાની સાક્ષી અને પ્રમાણેા પાછળથી રજુ કરવાં, તે અનુચિત લાગતાં, તે અન્ને ખાખતા પુસ્તકના આદિમાં જ આપી દેવી રહી. આમ કરતાં કેટલાક પરિચ્છેદોની ગાઠવણી છેલ્લી ઘડીયે કરીને કરવી પડી. જેથી કેટલેક ઠેકાણે તેમાંની વાક્ય રચના દોષિત પણ રહી જવા પામી છે. તે સમયના જૈન ધર્મ પ્રવક શ્રી મહાવીર હતા. પણ તેમના અગિયાર ગણુધરામાંના પ્રથમનુ ગાત્રનામ ગૌતમ હતું. અને ૌદ્ધ ધર્મ પ્રવર્તીક શ્રી બુદ્ધદેવનું નામ પણ ગૌતમ ગણાય છે. આ બન્ને એકજ નામધારો તેમજ સમકાલીન હેાવાથી, પ્રાચીન ઇતિહાસકારે એ, તેમને એકજ વ્યક્તિ ધારી લેવાની ભૂલ કરી હતી; તથા એમ જણાવ્યુ હતુ' કે, બૌદ્ધ ધર્મમાંથીજ જૈન ધર્મ નીકળ્યા હતા. એટલે કે જૈન ધમ તે બોદ્ધ ધણુની એક શાખાજ છે. પણ અન્ને ગૌતમ સંબંધી માન્યતા વિશેની ગેરસમજૂતી દૂર થતાં એમ ઠરાવાયુ` કે, બન્ને ધર્માં એક બીજાથી ભિન્ન પણ હતા તેમ નિરનિરાળા પણ હતા. જ્યારે હવે વિશેષ ઉંડાણથી જોતાં મને એમ જણાયુ છે કે, ઉપરની અને માન્યતાની અપેક્ષાએ, બૌદ્ધ ધર્મ તા પાછળથીજ ઉદભવ્યા છે, એટલુ જ નહીં, પણ તે તે Page #19 -------------------------------------------------------------------------- ________________ F જૈન ધર્મ માંથીજ ઉત્પન્ન થયા છે. અને શ્રી બુદ્ધદેવ પ્રથમ જૈન સપ્રદાયના નિથ સાધુજ હતા. પણ તે ધર્મની દીક્ષા પાળવી દુષ્કર થઈ પડયાથી તેમણે તેના પરિત્યાગ કર્યાં હતા; અને સ્વેચ્છાએ નવીન ધમની કલ્પના ઉપજાવી કાઢી હતી. જેથી બૌદ્ધ ધર્મને ખરી રીતે જૈનધમની અનેક સિદ્ધાંતાની આછી પાતળી ઝાંખી બૌદ્ધ સૂત્રોમાં તરવરી આવતી દેખાય છે. આ મ`તન્ય ખરાખર સમજી શકાય તે માટે આખુંચે પ્રકરણ જરાક વિસ્તારથી લખવુ પડયું છે. તેમ સમર્થનમાં અનેક લીલા રજુ કરવી પડી છે. વળી અત્યાર સુધી જે ચિહ્નોને, શિલ્પાને અને સ્થાપત્યનાં ક્ષ્ચાને બન્ને ધર્મનાં અનેક વિધ સામ્યને લીધે તે સમયના જૈન ધર્મ પ્રવક શ્રી મહાવીર હતા. પણ તેમના અગિયાર નધરેમાંના પ્રથમનું ગાત્ર નામ ગૌતમ હતું. અને ૌદ્ધ ધર્મ પ્રવક શ્રી બુદ્ધદેવનું નામ પણ ગૌતમ ગણાય છે. આ બન્ને નામધારી તેમજ સમકાલીન ડેાવાથી, પ્રાચીન ઇતિહાસકારોએ, તેમને એકજ વ્યક્તિ ધારી લેવાની ભૂલ કરી હતી તથા એમ જણાવ્યું હતુ` કે, બૌદ્ધ ધર્માંમાંથીજ જૈન ધર્મ નીકળ્યા હતા એટલે કે જૈન ધર્મ તે બૌદ્ધધર્મની એક શાખાજ છે. પણ જ્યારથી અને ગૌતમની માન્યતા વિષેની ગેર સમજૂતી દૂર થતાં એમ ઠરાવાયું કે, મને ધર્માં એક બીજાથી ભિન્ન પણ હતા. તેમ નિરનિરાળા પણ હતા. જ્યારે હવે મને વિશેષ ઉંડણુથી જોતાં એમ જણાયું છે કે, ઉપરની બન્ને માન્યતાની અપેક્ષાએ, ખૌદ્ધ ધમ તેા પાછળથી ઉદ્દભવ્યા છે, એટલુંજ નહીં પણ તે તે જૈન ધમ માંથીજ ઉત્પન્ન થયા છે. અને શ્રી બુદ્ધદેવ પ્રથમ જૈન સંપ્રદાયના નિગ્રંથ સાધુ હતા. પણ તે ધર્મની દીક્ષા પાળવી દુષ્ક થઈ પડવાથી તેમણે તેના પરિત્યાગ કર્યાં હતા. અને સ્વેચ્છાએ નવીન ધની કલ્પના ઉપજાવી કાઢી હતી. જેથી બૌદ્ધ ધર્મને ખરી રીતે જૈન ધર્મની એક શાખા કહીએ તેા પણ ચાલે; અને તેથી કરીને જૈન ધર્મના અનેક સિદ્ધાંતાની આછી પાતળી ઝાંખી બૌદ્ધ સૂત્રમાં તરવરી આવતી દેખાય છે. આ મંતવ્ય ખરાખર સમજી શકાય તે માટે આખું પ્રકરણ, જરાક વિસ્તારથી લખવું પડયું છે. તેમ સમર્થનમાં અનેક દલીલા રજી કરવી પડી છે. તેમ વળી અત્યાર સુધી જે ચિહ્નોને, શિલ્પાને અને સ્થાપત્યનાં દૃશ્યાને અન્ને ધર્મનાં અનેક વિધ સામ્યને લીધે વિદ્વાનોએ બૌદ્ધ ધી ઠરાવ્યાં છે તે વાસ્તવિક રીતે જૈન ધર્મનાં છે. તે માટે પણ લગભગ ત્રણેક ડઝન પુરાવા આપ્યા છે. વળી ઉપરનું દૃષ્ટિબિ’દું સાખિત કરવા માટે સિક્કા-પ્રમાણેા જેવા સજ્જડ પુરાવા રજી કરવાની આવશ્યકતા લાગવાથી, આગળ લખી રાખેલ સિક્કા પ્રકરણને પાછા એ વિભાગે વહેંચી નાખી, કાંઇક વિસ્તાર પૂર્વક વિવેચન કરવું પડયુ છે. તેમાં પહેલા વિભાગે–દ્વિતીય પરિચ્છેદમાં સિક્કાને લગતી સર્વ સામાન્ય બાબત આપી છે અને ખીજા વિભાગે-તૃતિય પરિચ્છેદે-સ સિક્કાએનુ વિશેષ વર્ણન આપ્યું છે. તેમાં તે તે સિક્સને લગતી સર્વ વિદ્વાનાની માન્યતા પ્રથમ રજી કરી તેને લગતી ટીકાઓ તથા મારૂં મંતવ્ય પણ આપ્યું છે, જેથી વાચકવર્ગ ને ખન્નેની તુલના કરવાનું સુગમ થઈ પડે. અત્રે એક હકીકત જણાવવાની કે, સિક્કાઓને લગતાં અનેક પુસ્તકો અનેક રાજ્યા નાં અને અનેક ભાષામાં બહાર પડયાં છે. પણ ભારતીય સિક્કા માટેનાં અતિ જૂજ છે. તેમાંયે ખીજા Page #20 -------------------------------------------------------------------------- ________________ સમયના તે હજુ કાંઈકે વધારે મળી આવે છે ખરાં, પણ જે પ્રાચીન કાળને ઈતિહાસ અહીં અપાયે છે તેના સિકકા વર્ણવતાં ગ્રંથે મને તે ત્રણજ માલૂમ પડયાં છે. એટલે તે ત્રણમાંથી આ સમયમાં સમાવિષ્ટ થઈ જાય તેવા સવેને એકઠા કરી, કેઈ પણ જાતની નવીનતા રજુ કરે તેવા જુદા તારવી કાઢી આ પુસ્તકમાં ઉતાર્યા છે. મતલબ કે કઈ પણ જાતને પ્રાપ્ત થતે નવીન તરેહને સિકકે છોડી દેવામાં આવ્યું નથી. અને ધારું છું ત્યાં સુધી ગુજરાતી ભાષામાં સિકકાની હકીકત રજુ કરતું આ પ્રથમ જ પુસ્તક છે. એટલે વાચક વર્ગને તેના વાંચનથી નવીનતા સાથે રસિકતા પણ ઉત્પન્ન થશે. પુસ્તકના આદિમાં જ આ ત્રણ પરિચ્છેદે કેમ ઉતારવા પડયા તેને ઈતિહાસ આ પ્રમાણે વાચક સમક્ષ ધર પડે છે. તેમના મનમાં કદાચ એક સ્થિતિ એમ બંધાતી જતી હશે કે, આમાં લેખકે જન ધર્મનાં ગુણગાન ગાવાનું જ હાથ ધર્યું લાગે છે. તે ફરી ફરીને પણ અતિ નમ્ર ભાવે જણાવવા રજા લઉ છું કે પ્રથમ પુસ્તકની પ્રશસ્તિમાં જેમ જણાવાયું છે તેમ ઈ. સ. પૂ. ના દશમાં સૈકાથી માંડીને ઠેઠ મૌર્યવંશના વર્ણન સુધી તે જૈન ધર્મ પાળતા રાજકર્તાઓની રાજસત્તા એક ધારી ચાલી આવતી હતી એમ મને જણાયું છે. અને તે પ્રમાણેની મારી માન્યતા મેં વ્યકત કરી હતી. તેમ વળી શિલાલેખના, સિક્કાઓના અને અન્ય સાંપ્રદાયિક તથા વિદ્વાનોનાં બહાર પડેલ ગ્રંથની સાક્ષી તેમજ આધારેને, તેને હવે ટેકો મળતો હોવાથી તે માન્યતા દઢ થતી પણ જાય છે. પછી ફાવે તે મારા ઉપર ધમધતાને કે તેવા કેઈ અન્ય પ્રકારનો દોષ નંખાયા કરે છે તે માટે લાચાર છું. મને તે જે વસ્તુ સ્થિતિ ખરી લાગી તે વર્ણવવી જ પડી છે. અરે ઈ. સ, પૂ. ની પાંચ છ સૈકાની વાત તે ઘરે રાખે, પણ મોહનજાડેરે જેવી ઈ. સ. પૂ. અઢી અઢી હજાર વર્ષ જેટલી પુરાણી સંસ્કૃતિ પણ, જૈન ધર્મને લગતીજ છે એમ જ્યારે ત્યાંથી મળી આવતા શીલેના અને સિક્કાના પુરાવા વડે સંશોધન ખાતા તરફથી પુરવાર થતું જાય છે, ત્યારે આ ગ્રંથના એકલા લેખકના શિરેજ કાં તે બાબતને દેષ ઢળતા રહેવું પડે છે! (મેહનજાડેરેને લગતે એક પારિગ્રાફ દ્વિતીય પરિચ્છેદના અંતે પૃ. ૭૨-૭૩ ઉપર જે છે તે વાંચી જવા વિનંતિ છે). આ પ્રમાણે ત્રણ પરિચ્છેદ વિશેની પરિસ્થિતિ જણાવી. વીશેષ ભાગમાં શું શું વિશિષ્ટતાએ છે તેને ટૂંક પરિચય હવે આપું છું. (૧) સૌથી મહત્ત્વની અને ઉપયોગીતાની કોટિમાં ઉત્કૃષ્ટપદે મૂકી શકાય તેવી હકીકત સમ્રાટ પ્રિયદર્શિન અને અશોકને લગતી છે, અત્યાર સુધી આ બન્નેને એક જ વ્યક્તિ ધારી લઈને અશોક સમ્રાટ તરીકે તે બન્નેને ઓળખાવાયેલ છે. તેમજ જે જે પિયદર્શિનની કૃતિઓ છે તે તે સઘળી અશોકની ઠરાવાઈ છે. એટલે સ્વભાવિક છે કે આ કૃતિઓમાંથી–તેવી કૃતિઓ તે અનેક છે, પણ તેમાં ચે–સારી આલમનું ધ્યાન સર્વેથી વિશેષ ધ્યાન ખેંચી રહેલ એવા તેના વિધ વિધ લેખેને (મોટા, તથા નાના ખડક લેખ અને તેવા જ નાના મોટા સ્તંભ લેખોને) સમ્રાટ અશોક જે ધર્મ પાળી રહ્યો હતે તે બૌદ્ધધર્મના દ્યોતકરૂપે ગણી કાઢયા છે. જ્યારે સત્ય સ્થિતિ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તદ્દન ઉલટી જ છે. કેમકે પ્રિયદર્શિન તથા અશોક બને ભિન્ન જ વ્યક્તિઓ હોવાથી, તેમજ તે સર્વે પ્રિયદર્શિનના રચેલાં હેવાથી, પ્રથમ દરજજે તે સર્વે જે ધર્મને પ્રિયદર્શિન સમ્રાટ અનુયાયી હતે તે જન ધર્મને લગતાં જ ફરમાને છે. અને બીજે દરજે વર્તમાનકાળમાં જૈન ધર્મનાં મનાતાં રહેલાં ત કરતાં, તેમાં દર્શાવેલ ફરમાને અને તે કેટલાં શુદ્ધ સ્વરૂપે તે સમયે પ્રવૃર્તી રહેલાં હતાં, તેનું જ્ઞાન–ભાન ઈતર મતાનુલંબીઓ કરતાં, જેન પ્રજાને જ સારી રીતે તેમાંથી પ્રાપ્ત થતું દેખાય છે. ઉપરાંત તેઓને તેમના ધર્મનાં અનેક તીર્થ સ્થળ વિશે પણ નવીન જ પ્રકાશ ફેંકતા સમજાશે. (૨) ગ્રીક ઈતિહાસમાં આલેખેલી સેંડ્રેકેટસ નામની હિંદી સમ્રાટની જે વ્યકિતને સઘળા વિદ્વાનેએ ચંદ્રગુપ્ત ઠરાવી દીધો છે, તેને બદલે તે ચંદ્રગુપ્ત નહીં, પણ તેને પૌત્ર અશકવર્ધન હતું, એમ મારે ઠરાવવું પડયું છે. અને તેમ કરવામાં, તેમણે જે હકીક્તને આધારે તે નિર્ણય બાંધ્યો છે તેના મૂળ લખાણમાં કેવા શબ્દો છે, તે શોધી કાઢી વાચક વર્ગ પાસે શબ્દ શબ્દ અસલ રજુ કરીને, તે ઉપર ટીકાઓ સાથે ખરી વસ્તુસ્થિતિ તેના યથાર્થ સ્વરૂપમાં મેં સ્પષ્ટ કરી બતાવી છે. એટલે બૌદ્ધ સાહિત્યમાં વર્ણવાયેલ અશોકના જીવનમાંના કેટલાક પ્રસંગે, જે શિલાલેખમાં કોતરાયેલ હકીકતથી જુદા પડતાં માલૂમ પડે છે તે સર્વે ટપટપ આપમેળે બંધબેસતા થઈ જાય છે. જેવાં કે (1) અશોકના ધર્મ પરિવર્તનને સમય ખરી રીતે રાજ્યાભિષેકની પૂર્વેને છે છતાં શિલાલેખમાં રાજ્યાભિષેક બાદ અઢીથી નવમા વરસ સુધીમાં થયેલ જણાવાય છે. તેમ (સા) તેણે પિતાની રાણી તથા અનેક મનુષ્યની કલ્લ કરાવી નાંખ્યા ઉપરાંત નકલય જેવી સંસ્થા ઉભી કરાવી હતી. જ્યારે શિલાલેખમાં તેને કૌટુંબિક અને આત્મીય જને તરફ મમતા ભરી વર્તણુંક ચલાવતે બતાવવા ઉપરાંત, સર્વ મનુષ્યજાતિ તરફ વાત્સલ્યતા દર્શાવતે બતાવાય છે. આવી તે અનેક વિરોધ દર્શક હકીક્ત અદ્યાપિ પર્યત નજરે પડતી આવી છે અને તેમાં વિદ્વાનેએ તેનું સમાધાન કરવા મરજીમાં આવે તેવી દલીલ રજુ કર્યે રાખી છે. તે સર્વને અંત આવી જાય છે. (૩) અર્થશાસ્ત્રના પ્રખ્યાત રચયિતા અને મૌર્ય ચંદ્રગુપ્તના રાજે, મુખ્ય સૂત્રધાર, કર્મચારી અને રાજપુરેહિત ચાણક્યને, કેટલાકે ચાણક્ય, ચાણિજ્ય તેમજ કૌટિલ્ય, કુટિલ્ય કે તેને જ મળતાં નામેથી જે સંબંધે છે તે સર્વ ખોટું છે તથા તેનાં જન્મ અને મરણનાં સ્થાન, સ્થળ તેમજ સમયવિશે જે તદ્દન અજ્ઞાન દશા થતી રહી છે, તે સર્વ ઉપર ઐતિહાસિક દષ્ટિએ પુરાવા આપી સાક્ષાત્ નિર્દેશ કરી બતાવ્યું છે. (૪) સમ્રાટ બિંદુસારના આખા જીવન ઉપર અત્યાર સુધી જે ઘાટે પડદે પડી જ રહ્યો છે તે ઉંચકી નાંખી, અનેક હકીકતે બહાર આણી છે. (૫) ગ્રીક શહેનશાહ સિકંદર હિંદ ઉપર ચડી આવ્યું ત્યારથી શરૂ કરીને, તેના નીમેલા સરદારેએ ભારત ભૂમિના એક ખુણે અંધાધૂની જે ચલાવી મૂકી હતી ત્યાંસુધીને લગભગ પા સદીને ઇતિહાસ સ્પષ્ટપણે ભારતીય ઈતિહાસના પાને ચડે જ લાગતું જ નથી. એટલે આ હકીક્ત એક સ્વતંત્ર પરિરછેદે બતાવવામાં આવી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧દ ત્રીજા ખંડમાં વર્ણવાયેલ નવીન વસ્તુઓનું સ્વરૂપ ઉપર પ્રમાણે છે. જ્યારે આ ચતુર્થ ખંડ અશોક અને પ્રિયદર્શિનનાં જીવન ચરિત્રથી જ ભરપૂર બનેલ છે. તેમાં પણ નીચે પ્રમાણે નવીનતાઓ માલૂમ પડશે. (૧) પ્રથમ તે અશોક અને પ્રિયદર્શિનને ભિન્ન પાડવા માટે બૌદ્ધ સાહિત્યના તથા સમસામયિક અન્ય રાજકર્તાઓના સમય લઈ, તે બન્નેને સમય નિશ્ચિત કરી બતાવ્યો છે. અને જરૂર જોગી કેટલાયે અન્ય ચર્ચા કરી છે. અલબત્ત સઘળા મુદ્દા ચર્ચવા જઈએ તે એકદમ લંબાણ થઈ જાય માટે તેને વિસ્તૃત અધિકાર તે સમ્રાટ પ્રિયદર્શિનના જીવન ચરિત્રના સ્વતંત્ર ગ્રંથમાં જ આલેખવા ઉપર રાખે છે. (૨) આ પ્રમાણે નં. ૧ ની હકીકતે તારવીને ચાળી કાયા બાદ સમ્રાટ અશોકનું જીવન વૃત્તાંત તદ્દન નૂતન અને સ્પષ્ટ સ્વરૂપ ધારણ કરતું દેખાય છે. જેથી સાંપ્રદાયિક ઇતિહાસ પણ શુદ્ધ સ્વરૂપે સમજી શકાય છે. (૩) જેમ અશોકવર્ધનનું જીવન શુદ્ધ સ્વરૂપે સમજાતું થયું છે તેમ પ્રિયદર્શિનનું જીવન, તેના સામ્રાજ્યને વિસ્તાર તથા વહીવટ, પરદેશી રાજાઓ સાથેનાં સમકાલીન રાજત્વ અને મૈત્રીના પ્રભાવની હકીકત, વિગેરે, વિગેરે, અનેક બાબતે ઉપર એર એપ ચડતે નજરે પડે છે. આ સમ્રાટના વૃત્તાંત ઉપર એટલું બધું અજવાળું પડતું થયું છે, કે તેનાં જ ખાસ ત્રણ પરિચ્છેદ પાડવાં પડયાં છે. તેમાંથી (૪) પ્રથમમાં તેની અંગત બાબતો લેવાઈ છે. જેવી કે તેનાં નામની ઓળખ, તેની રાણીઓ, પુત્ર પુત્રીઓ, જમાઈ, વિગેરે પરિવારનું વર્ણન કરેલ છે. તે પછી, ચારે બાજુ તેણે કરેલ દિગ્વિજય યાત્રાનું વર્ણન આપ્યું છે તેમાં પણ ઘણી ઘણી એતિહાસિક નવીન અને રસિક બાબતે રજુ કરવામાં આવી છે. વળી તેણે હિંદની બહાર ઉત્તરમાં તિબેટ, ખોટાન, મધ્ય એશિયા વિગેરે દેશોમાં, જાતે જઈને લડાઈએ કરી હતી. તે, તેમ જ ૧૫૦૦ માઈલ જેટલા જગી વિસ્તારમાં લખાયેલી, અજોડ અને અદ્વિતીય એવી પેલી વિખ્યાત ચીનાઈ દિવાલનું કેવી રીતે નિર્માણ થવા પામ્યું હતું. ઈત્યાદી ઈ. અદ્યાપિ પર્યત જગતના કેઈ ઇતિહાસના પાને ચડી ન હોય તેવી તેવી અનેક હકીકતે શોધીને રજુ કરવામાં આવી છે. (૫) બીજામાં સમ્રાટ પ્રિયદર્શિનના પૂર્વ તેમ જ વર્તમાન જીવનને ઈતિહાસ આપી તેમને પરસ્પર સંબંધ, ઐતિહાસિક લક્ષણ સાથે જોડી બતાવ્યું છે. જે ઉપરથી તેણે આદરેલ ધર્મપ્રચારનાં કાર્યો (જેવાં કે ઘમ્મમહામાત્રા નીમવા, શિલાલેખે કેતરાવવા, સ્તંભલેખે ઉભા કરવા ) તથા લોકકલ્યાણના અનેક દિશાનાં-ધાર્મિક, સામાજીક અથવા નૈતિક, આર્થિક અથવા વ્યવહારિક તથા રાજકીય એમ સર્વ પ્રકારનાં–જે ક્ષેત્રો ઉભા કર્યા હતાં, તે ઉપર કાંઈ વળી અનેરેજ પ્રકાશ દીપી નીકળે છે. (૬) તેના જીવન વિશેનાં વર્ણનના છેલ્લા પરિચ્છેદમાં, તેણે કરેલી અનુપમ રાજ્ય વસ્થાને ખ્યાલ આવે છે. તેમાં તેણે કરેલ સામ્રાજ્યના લગભગ બે ડઝન જેટલા પ્રાંત જે પાડ્યા હતા, તેનાં નામ પ્રથમ આપી, તે ઉપર નિયત કરેલા સૂબાઓ, તેમનું ટૂંક જીવન અને પરિચય Page #23 -------------------------------------------------------------------------- ________________ २० ખાસ અભ્યાસ ચૈાગ્ય અનાવ્યાં છે. તે બાદ તેની કૃતિઓના વિષય હાથ ધર્યાં છે. તે વિવિધ પ્રકારની હાવા ક્ષતાં, વિદ્વાનાએ તેા કેવળ શિલાલેખ અને સ્તંભલેખા તરફ જ માત્ર દૃષ્ટિ ઠેરવી છે • તેના ઘટ સ્ફોટ કરો, તેવી અનેક કૃતિનુ ખૂબ રસપૂર્વક વર્ણન સાદર કર્યું છે. અને અંતમાં ચાર્લ્સ ધી ગ્રેઇટ, શાંમેન, સિઝર, નેપાલીઅન એનાપાર્ટ જેવા વિદેશી અને અકબર જેવા ભારતવર્ષી શહેનશાહેાની સાથે, એરીસ્ટોટલ તથા એકન જેવા મહાન તત્ત્વવેત્તા સાથે, અને ઇસા તથા યુદ્ધ જેવા ધર્મ પ્રવતકા સાથે, તેની તુલનાત્મક દૃષ્ટિએ સરખામણી કરી બતાવી છે. તેમાં કેટલાકની માન્યતા પ્રમાણે, પશ્ચિમની સ ંસ્કૃતિનુ' વહન પૂતરફ એટલે હિંદ તરફ થયુ' છે, જ્યારે ખીજા પક્ષની માન્યતા તેથી ઉલટ એટલે પૂર્વમાંથી પશ્ચિમ તરફ ગયુ` હાવાની થાય છે. આ એમાંથી કયા મત વિશેષપણે સ્વીકાર્યં કહી શકાય, તેની ચર્ચા ઠીક ઠીક કરી ખતાવી છે. સમ્રાટ પ્રિયદર્શિનનુ વૃત્તાંત છપાઈ રહેતાં, નિરધારિત ચેાજના પ્રમાણે પુસ્તકનું દળ પાંચસા પૃષ્ઠ લગભગે પહેાંચતાં, મૌર્ય વંશ હજી સંપૂર્ણ થયા નથી છતાં તેટલા ભાગ છેાડી દેવા પડ્યોછે. જે હવે ત્રીજા પુસ્તકના આદિમાં આપવા ધાર્યાં છે. તેના બે પરિચ્છેદ પાડવામાં આવશે. એકમાં, શેષ રહેતા મૌર્ય વંશના રાજવીઓની શોષિત નામાવલી રજી કરી, તેમનાં જીવનના ટુંક પરિચય આપીશ. તથા સાથે સાથે મૌર્ય સામ્રાજ્ય કેમ એકાએક તૂટી પડયું, તેનાં વિશિષ્ટ કારણાની દલીલ પૂર્વક તપાસ લઇશ અને બીજા પરિચ્છેદમાં પ્રથમ પુસ્તકે જે પ્રથા ગ્રહણ કરી છે, કે એક વંશનું વર્ણÖન પૂરૂ થતાં તેના સર્વાં રાજવીઓના જય પરાજ્ય ખતાવતું દિગ્દર્શન નકશાઓ જોડી કરી ખતાવવુ', ' તે રીત્યનુસાર તેનું વર્ણન કરી ખતાવીશ. એટલે પુસ્તક પહેલામાં, એ ખંડ અને દરેકના સાત સાત પરિચ્છેદ અપાયા છે. તેમ આ ખીજા ભાગમાં પણ એ ખ`ડ (ત્રીજો અને ચેાથેા) આપી, પ્રત્યેકના સાત સાત પરિચ્છેદ આપવા ધાર્યાં હતા. તેને બદલે હવે એ પરિચ્છેદ ઓછા આપવા પડયા છે, આ પ્રમાણે ખંડ ત્રીજાના સાત અને ખંડ ચેાથાના ચાર મળી અગિયાર પરિચ્છેદ્રના ટૂંક પરિચય છે. વળી પ્રત્યેક પરિચ્છેદનું ભીતર તપાસવા માટે તે તે પરિચ્છેદના પ્રારંભમાંજ સંક્ષિપ્ત સાર અગાઉની પેઠે આપવામાં આવ્યા છે, તથા વર્ણનમાં પારાગ્રાફેનાં શિર્ષક પણ ખાંધ્યાં છે. ઉપરાંત આ પુસ્તકે, દરેક પૃષ્ઠનાં મથાળે વિષયસૂચક નોંધ પણ આપી છે. આ પુસ્તકના ચાર ભાગ જે બહાર પડવાના છે તેમાં સૌથી મહત્ત્વના અને ઇતિહાસની દૃષ્ટિએ પણ અતિ ગૌરવાન્વિત આ ભાગ જ છે. કેમકે તેમાં (1) સિક્કા જેવી મહા ઉપયાગી ખાખત હાથ ધરી તેનાં ચિત્રપટ રજુ કરી, દલીલ પૂર્વક જે જે નિયા ખાંધવામાં આવ્યા છે તે સની યથાસ્થિત સમજૂતિ આપવામાં આવી છે (૨) અશોક વન અને પ્રિયદર્શિન વિશે તથા તેના શિલાલેખા, સ્તૂપા, પ્રચંડકાય મૂતિઓ, વિગેરેના સંબંધમાં અદ્યાપિ પર્યંત જે માન્યતા ચાલી આવી છે, તે સવં પ્રમાણ અને સાક્ષા આપી ઉથલાવી નાંખી છે (૩) તથા સે ડ્રેકેટસ ને ચ'દ્રગુપ્ત ઠરાવાયેા છે તે ખાખત તેમજ તેના રાજપુરોહિત પં. ચાણકય ઉર્ફે કૌટલ્યનાં નામ, જન્મ, કુળ, આદિ ખાખતમાં પશુ ઘણી ગેરસમજૂતિ દૂર કરી નાંખવામાં આવી છે. (૪) વળી Page #24 -------------------------------------------------------------------------- ________________ યવનપતિ અલેકઝાંડર તથા તેના સરદારને લગતી હકીક્ત વિશે જે તદન મૌન સેવાતું રહ્યું છે તેને લગતું એક તદ્દન નવું જ પ્રકરણ ઉમેર્યું છે અને (૫) સર્વથી ચડી જાય તેવું પ્રકરણ તે બુદ્ધદેવ તથા મહાવીરના ઇતિહાસને લગતું અને તે બને ધર્મ પ્રવર્તકેના ધર્મનાં સ્મારકોનાં દ, ચિહ્નો, શિલ્પકામ વિગેરેને સમજૂતી સાથે ઉકેલ બતાવ્યો છે. બા પ્રમાણે અનેક વિધ રસમય અને ઉપયોગી સામગ્રીથી આ દ્વિતીય ભાગ ભરચક બનાવવામાં આવ્યું છે. ત્રીજો ભાગ પણ લગભગ તેવી જ રીતે નવીન અને વિસ્મયમાં ગરકાવ કરે તેવી સામગ્રી પૂર્ણ બન્યો છે. જે સ્વયં હાથમાં આવતાં ખાત્રી કરી આપશે. આ પ્રમાણે પુસ્તક વર્ણનને મુખ્ય દેહ સંપૂર્ણ કર્યા બાદ, પાંચમે પરિ છે એવું નામ આપી, તેમાં મૂળ ઈતિહાસથી અલગ પડતી પણ તેની અંગભૂત ગણી શકાય તેવી હકીકતનાં ચાર પરિશિષ્ઠ ઉમેરવાં પડ્યાં છે (૧) ધર્માશોક” શબ્દ કોને લાગુ પાડી શકાય તેની ચર્ચાને લગતું (૨) સુદર્શન તળાવને લગતું (૩) સમ્રાટ પ્રિયદર્શિન સાથે કૌટુંબિક તેમજ રાજકીય સબંધ ધરાવતી દશરથ અને શાલિશુક નામે બે વ્યક્તિઓની ઓળખ આપતું () અને તેવી જ રીતે જે અન્ય એક વ્યકિત સબંધ ધરાવતી આવી છે પણ અદ્યાપિ પર્યત જેને તદન અંધકારમાંજ પડી રહેવા દીધી છે તેને લગતું; આ પ્રમાણે ચાર પરિશિષ્ટ જોયાં છે, અને તે દરેકમાં પણ, મૂળ પુસ્તકની પેટેજ, તદન નવીન હકીકત દેખા દઈ રહેલી માલુમ પડે છે. જે અત્રે વર્ણવવા કરતાં તે વાંચી જવાથી ખાત્રી થશે. છતાં એક ટકેર જરા કરી લઉં. કે છેલ્લાં બે પરિશિષ્ટમાં તે નવીન જ વસ્તુ ભરેલી છે. જ્યારે પહેલાં બેમાં, જેમ અશોક અને પ્રિયદર્શિન વચ્ચે ભેદ અને ભ્રમ ફેડી નંખાય છે, તેમાં પ્રથમ પરિશિષ્ટમાં સુદર્શન તળાવની રચનાનું કારણ તથા તેના કર્તા રૂદ્રદામન ક્ષત્રપને ગણવામાં આવ્યો છે તે બંને બીનાનું સ્વરૂપ ઉથલાવી નંખાયું છે. જ્યારે દ્વિતીય પરિશિષ્ટમાં તેજ પ્રમાણે ધર્માશેક નામની વ્યક્તિ જે ધરાતી આવી છે તેને બદલે તે પદવી એક નવીન વ્યક્તિને જ અપતી હોવી જોઈએ એમ સિદ્ધ કરી બતાવ્યું છે. પુસ્તક પૂરું કરાયા બાદ પ્રથમ ભાગની પેઠેજ, વંશાવળી તથા નામાવલી, તે બાદ સમયાવળી, શું અને કયાં? અને શુદ્ધિપત્રક તથા સર્વના અંતે, પુસ્તકના અંગે મળેલા અભિપ્રાયના ટુંક ઉતારા આપ્યા છે. આ પ્રમાણે પુસ્તકની સમાપ્તિ થાય છે. ધારું છું કે, આટલાં પગલાં લેવાથી વાચક વર્ગની દરેક પ્રકારની સુલભતા સચવાઈ રહેશે. છતાં નવીન સૂચનાઓ મળશે તે જરૂર તે ઉપર લક્ષ આપી, આદરણીય લાગતાં ત્રીજા પુસ્તકે તેને અમલ કરવામાં આવશે. હવે આ બીજા ભાગ સબંધમાં કેટલાક સામાન્ય વિચારે જણાવવા જરૂર જોઉં છું. (૧) આખાએ ગ્રંથનું મૂળ લખાણ ઈ. સ. ૧૯૨૮ સુધીમાં પૂરું થઈ ગયું હતું. જ્યારે તેની છપાઈ ઈ. સ. ૧૯૩૫ થી શરૂ થઈ છે. વચ્ચેના સાત વર્ષના ગાળામાં થયેલ શોધખેાળ અને સુધારા વધારા જે મારા વાંચવામાં આવ્યા છે, તે યથાસ્થાને આમેજ કરતો ગયો છું. તેમાં જે મોટા અને ખાસ ધ્યાન ખેંચવા લાયક દેખાયા છે, તે તે વિષયોને છૂટા પાડીને તેમના તેમના પરિચ્છેદના અંતે પરિશિષ્ટ” અને “વધુપ્રકાશ” તરીકે, અને કિંચિત જેવા હતા તેને ચાલુ લખાણની Page #25 -------------------------------------------------------------------------- ________________ અંદરજ જેડી દીધા છે. પણ તેમ કરવામાં કયાંક વાક્ય રચનાની અસંગતતા દેખાઈ આવે તે તેને પરિસ્થિતિને દેષ સમજી લેવા વિનંતિ છે, નહીં કે ઐતિહાસિક પરિસ્થિતિને. (૨) પ્રથમ ભાગની પ્રશસ્તિમાં કેટલાયે આક્ષેપે મારા શિરે આવી પડવાની મેં અટકળ દેરી હતી. તે અનુમાન સર્વથા નહીં તે મુખ્યત્વે તે સાચું જ પડ્યું છે. સારું થયું છે કે તેના ખુલાસા તેજ વખતે આપી દીધા છે, જેથી કરીને પુસ્તકમાં વર્ણવેલી ઐતિહાસિક વસ્તુ વિષે થતી ઘણીય ગેરસમજૂતી આપમેળે અટકી પડી છે. એટલે દરજજે પરમાત્માને આભાર માનું છું. આટલું જણાવી વિચાર રજુ કરવાની મુખ્ય સ્થિતિ તરફ પાછો વળું છું. (૩) પ્રાચીન સમયને ઇતિહાસ વર્ણવતાં સર્વ પ્રથે તપાસતાં માલૂમ પડશે કે, તેમણે ધર્મની અગત્ય વિષે લેશ પણ ઇસાર કર્યો નથી, અથવા કદાચ કોઈ ગ્રંથમાં ભૂલેચૂકે કાંઈ બે અક્ષર લખાઈ ગયા હશે. તે તે આધુનિક વિદ્વાન વર્ગ માં ઉતરી આવતી માન્યતા દર્શાવતા લખાણના આધારે, કે અધકચરી હકીકત ઉપરથી તારવણી કરીને જ; જ્યારે મારી તરફથી બહાર પડેલ બે વિભાગો (તેમજ હવે પછી બહાર પડવાના બે ભાગે મળી કુલ ચારે ભાગો) જોતાં વાચકની ખાત્રી થશે, કે તે વખતના સર્વ રાજકર્તાઓએ ધર્મને તે સર્વ પ્રવૃત્તિનું એક મુખ્ય અંગજ લેખ્યું છે, એટલું જ નહીં પણ તેમણે પિતાનાં જીવન પણ તદનુસારે ઘડી કાઢયાં છે. તે વાતની પ્રતીતિ સર્વે મોર્ય સમ્રાટેનાં જીવન ચરિત્રનાં વાંચન ઉપરથી આપણને મળી શકે છે. પછી ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશોક કે પ્રિયદર્શન-એમ ત્રણ કે ચારમાંથી ગમે તેનું દષ્ટાંત , અથવા તેમણે દરેકે ક ધર્મ પાળ્યું હતું તે વાત પણ એકવાર અલગ રાખે, છતાં એટલું તે સ્પષ્ટ તરી આવશે જ કે, તેમણે દરેકે ધર્મની અગત્ય ઉપર ભાર તે મૂક છે જ. એટલે કે તેમની સજજડ માન્યતા બંધાઈ ગઈ હતી કે, ધર્મની પિછાણ વિના મનુષ્ય જીવનની સફળતા છે જ નહીં. (૪) પછી ધર્મ કોને કહે, તથા તેને પ્રજાનાં કે માનવજાતિનાં કેવળ ઐહિક હિત સાથે જ સંબંધ છે કે, સાથે સાથે પરલૌકિક હિત સાધવા માટે પણ તે ઉપકારક ગણાય છે, તે બાબતની ચર્ચામાં ઉતરવાનું અત્ર સ્થાન પણ નથી, તેમ તે વિષય પણ આપણે નથી. છતાં એટલું જણાવવું તે આવશ્યક ભાસે છે જ, કે વર્તમાન કેળવણીકારની અને દરેક હિંદી યુનીવરસીટીના સંચાલકોની ખાતરી થઈ ગઈ છે, કે માત્ર બુદ્ધિ વિષયક (Intellectual and moral) કે મગજને સ્પર્શતી જ ( relating to head only; or developing the growth of visible senses only ) કેળવણી આપવાને અખતરે હવે વિશેષવાર લંબાવવાની જરૂર નથી. પણ સાથે સાથે સદ્દગુણી બનાવતી અને ચારિત્ર્યશીલ સંસ્કાર રેડનારી (developing (૧) ધર્મની વ્યાખ્યા આપણે પુ. ૧ ની પ્રશસ્તિમાં પૃ. ૨૧-૨૨ માં જણાવી છે. એક સમર્થ વિવેચક વળી જણાવે છે કે “ધર્મમાં કેળવણીનું સ્થાન પણ છે જ, ધર્મ એટલે વ્યકિતનું તેમજ સમાજનું ઘડતર ” ( જુઓ. તા. ૨૪-૧૦-૩૬ નું જન્મભૂમિ નામે મુંબઈ શહેરનું દૈનિક પત્ર ) ( ૨ ) આપણે ત્યાં Director of Public Instruction ને છેદે છે. નહીં કે Public Education al. Page #26 -------------------------------------------------------------------------- ________________ the spirit and growth of internal and invisible senses also ) 3079190 પણ અપાવવી જ જોઈએ. અથવા અંગ્રેજીમાં જેને Head and Heart ( મગજ તથા હૃદય) કહેવાય છે, તે બન્ને પ્રકારની [ Head (મગજ) તે Intellectual (બુદ્ધિવિષયક) અને Heart ( હૃદય તે Spiritual(અધ્યાત્મિક)] ધાર્મિક કેળવણી સિવાય સમ્રાટ પ્રિયદર્શિનના ખડક અને સ્તંભ લેખમાં કોતરાવાયેલી અને અનુભવ સિદ્ધ-પાર પડેલી–વિજ્ઞાન સ્થાપિત–પ્રાણીમાત્ર પરત્વેની વિશ્વબંધુત્વની ભાવના–ઉત્પન્ન થવાની નથી જ, તેથી મેં પણ ધર્મ વિષયની ચચને કાંઈક વિશેષ મહત્વ આપ્યું છે. વળી દેખાય છે કે, વૈદિક અને જૈન ધર્મ તે બે જ સનાતન ધર્મ પરાપૂર્વથી ચાલતા આવ્યા છે, તેમ જ આ પુસ્તકમાં પૃ. ૩૭ માં વર્ણવ્યા પ્રમાણે ઈલ્યુશન અને ઈલ્યુશનના સિદ્ધાંતાનુસાર, તે બે ધર્મ જ અદેવ તથા સજીવ રહેવાના હોય એમ વિજ્ઞાન જોતાં માલૂમ પડે છે. (૫) સમ્રાટ પ્રિયદર્શિનના લેખેને જે જે વિદ્વાનોએ ઉંડાણથી અભ્યાસ કર્યો છે. તે સર્વે એક અવાજે દાંડી પીટીને જાહેર કરે છે કે, તેણે વર્ણવેલાં ધર્મમાં સારા વિશ્વમાં બંધુત્વ ફેલાવવાની શકિત છે. પણ પ્રિયદર્શિનને અશોક ઠરાવી, તે સર્વ યશનું સમર્પણ સમ્રાટ અશોકના બૌદ્ધ ધર્મને લાગુ પડે છે. જ્યારે અશોક અને પ્રિયદર્શિન હવે જુદા કરતા હોવાથી, તેને યશ સમ્રાટ પ્રિયદર્શિનના જૈન ધર્મને આભારી ગણાશે. | (૬) જૈન ધર્મ કે વિશ્વવ્યાપી હતું અને હોઈ શકે તે હકીક્ત આ ઉપરથી ખુલ્લી થાય છે. તેણે પિતાની પાંખ પૂર્વ કાલે સારા જગત્ ઉપર પાથરી દીધી હતી. વર્તમાન કાળે જેમ માત્ર ગણ્યા ગાંઠયા માનવીઓ જ અને તે પણ માત્ર વણિક કેમના જ, તે ધર્મને અનુસરી રહ્યા છે તેમ તે સમયે નહોતું જ, આ સ્થિતિ શું સૂચવે છે? શું માનવતા પિતાને માર્ગ ભૂલી રહી છે, કે સુધારાના શિખરે ચડી ગઈ છે? (શિલાલેખની હકીકતમાં કે મોહનજાડેના અવશેષમાં જૈન ધર્મને અંશે નથી. આવું કહેનારાઓ અન્ય વર્ગમાંથી મળી આવે ત્યાં સુધી શોક કરવાનું કે અજાયબ થવાનું કાંઈ જ કારણ નથી. પણ ખુદ જૈન કહેવરાવવાને મગરૂબી ધરાવતા, તેમજ તેમને મશાલરૂપ થઈ દેરવનાર વર્ગમાંથી જ્યારે ઉપર પ્રમાણે કઈ વચ્ચન ઉચ્ચારે, ત્યારે તે શોકની અને અજાયબની અવધિ જ થઈ કહેવાય ને ? (૮) વળી આશ્ચર્યકારક તે એ છે, કે સર્વ પાશ્ચાત્ય પ્રજા જે મૂળે જૈન ધર્મ પાળનારી અને અહિંસા તત્વની પિષક હતી (જુઓ તે સર્વના સિકકાઓ તથા તેને લગતું વર્ણન–આ પુસ્તકમાં પૃ. ૬૨ થી ૧૩૨ સુધીનું વર્ણન) તે આજે બે અઢી હજાર વર્ષે પિતાને સુધરેલી અને સંસ્કૃતિમાં આગળ પડતી તથા પ્રગતિમાં મોખરે આવતી અને માનવતામાં રંગાયેલી જાહેર કરે છે. જ્યારે તેમનાં હૃદયે અહિંસાની ભાવનાથી કેટલાંયે દર પડી ગયાં છે તથા અન્ય પરાધીન પ્રજાને દાબવામાં અને કચડવામાં કેવી રીતે એકબીજા ઉપર હરિફાઈ કરવામાં મશગુલ બની રહ્યાં છે. હું એમ નથી કહેવા માંગતે કે તેમનાં પગલાં સ્તુત્ય છે કે અસ્તુત્ય છે, તે તે વખત પિતે જ કહી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આપશે. પણ તેમનું' અત્યારનુ વલણ અને પૂર્વ કાળે તેમની જે સ્થિતિ હતી, તે એ વચ્ચે ઉત્તર દક્ષિણુ જેટલા ક્રૂર પડી ગયા છે એ સાક્ષાત્ દેખાય છે કે કેમ, તે વાચક વર્ગ પાતે તાલ કરી શકશે. (૯) ઉપસ’હાર—ભૂતકાળના સારા ઇતિહાસ જ, પાને પાને વર્તમાન માન્યતાને પલટાવનારા માલૂમ પડી આવશે. અને તે પણ માત્ર ૪'તકથા અને વાર્તાઓના આધારે જ આ જાહેરાત કરી શકાય છે તેમ નથી, પણ સર્વ કાઇ માન્ય રાખી શકે તેવા પ્રમાણભૂત અને અજોડ તથા સચોટ પુરાવા અને સાક્ષીઓના સામર્થ્ય વડે બતાવાય છે. આટલુ જણાવી એક અભ્યાસીના શબ્દો ટાંકી અત્ર વિરમીશું. તેમના શબ્દો આ રહ્યાઃ-“ If nothing succeeds like success, the great triumph of Jainism in holding its own against its numerous rivals in the north, discredits the view, that Jainism, like Buddhism did not strike deep roots in North India, and that there was nothing like a Jaina period in the history of India.-During the glorious period of more than a thousand years, there was not a single dynasty in the north, whether great or small, that did not come under the influence at one time or other "= (પ્રત્યક્ષ ) ફતેહ તેજ પૂરતી સાખિતી ગણાય. ( કેમકે ) ઉત્તર ભારતવર્ષમાં પોતાને અનેક હરિફ ધર્માં સામે ટક્કર ઝીલતા જૈનધર્મ જે જીવંત અદ્યાપિ રહેવા પામ્યા છે, તે સ્થિતિ જ કહી બતાવે છે કે–ઉત્તર હિંદમાં જૈન ધર્મે ૌદ્ધધર્મની પેઠે ઘણાં ઊંડા મૂળ નાંખ્યા નહતાં તથા ભારતવર્ષના ઇતિહાસમાં જૈનયુગ જેવા કોઈ કાળ પ્રવર્ત્યાઁ જ નહેાતા આ પ્રમાણેની બન્ને માન્યતા ખાટી છે...મારૂ ટીપ્પણુ:-ખરી રીતે તેા જૈન યુગ જ હતા. પણ વિદ્વાનેાએ એને બૌદ્ધયુગનું નામ આપી દીધું છે. કેમકે તેમને જૈન ધર્મનાં ચિહ્નની કે અન્ય વસ્તુની ઓળખ જ નહેાતી અને નથી. વાસ્તવિકમાં તા ઔદ્ધયુગ જેવી કાઈ વસ્તુ જ નહાતી આ મારા કથન માટે પુસ્તક ૧ ની પ્રશસ્તિમાં રૃ. ૩૦-૩૧ ઉપર મિ. એ. કે મજમુદારની ખનાવેલી “ હિંદુ હિસ્ટરી ” નામક પુસ્તકના રૃ. ૭૦૨-૩ ઉપરનાં તથા મિ. વિન્સેંટ સ્મિથ કૃત ઓકસફર્ડ હિસ્ટરી ઓફ ઇન્ડિયાના પૃ. ૫૫ ઉપરનાં ઈંગ્રેજી અવતરણા વાંચા )——એક હજાર વર્ષથી વધારે દીધ યશસ્વી સમયમાં (પણુ ) ઉત્તર હિંદમાં કાઇ એવા રાજવંશ–ચાહે તા નાના કે માટા નહાતા, કે જે એક યા બીજા વખતે તે ધર્મની (જૈન ધર્મની ) હુક્માં આબ્યા ન હેાય ( મતલબ કે દરેક દરેક રાજવંશ વધતા ઓછા અંશે જૈન ધર્મ પાળતા હતા જ ). વિ. સ. ૧૯૯૨ વડાદરા } (૧) જૈનીઝમ ઇન નાન ઇન્ડીયા પૃ ૨૬૧, વિદ્યોપાસક ત્રિભુવનદાસ લહેરચંદ સાહુ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકોનું નિવેદન પુસ્તક પ્રકાશનમાં આદિથી અંત સુધી નડતી દરેક પ્રકારની મુશ્કેલીને જાતિ અનુભવ પ્રથમ વિભાગ પ્રસિદ્ધ કરવામાં થઈ ગયેલ હોવાથી, તેમજ વસ્તુનું લખાણ શુદ્ધ હસ્તાક્ષરે તે કયારનું તૈયારજ હતું એટલે જાહેર કરવાની હિંમત બાંધી હતી, કે હવેથી છ છ માસે દરેક વિભાગ બહાર પાડી શકીશું. પણ ઘણી વખત ન ધાર્યું બની જાય છે. વસ્તુ એમ હતી કે પ્રથમ પુરત, ભાવનગર મુકામે છપાવાયું હતું; એટલે ત્યાં અમુક વખત જાતે હાજરી આપવાની જરૂર પણ પડી હતી, જ્યારે આ પુસ્તક અત્રે વડેદરેજ છાપવાનું હોવાથી ઘણી અનુકૂળતા હતી. પણ પ્રેસવાળા તરફથી અનેકવિધ અને અણધારી અગવડો ઉભી થતાં બે એક ઠેકાણાં બદલવાં પડયાં હતાં, જેથી એક ધારી છાપનું લખાણ કદાચ નહી માલુમ પડે. તે દેશ માટે તેમજ જાહેર કર્યા કરતાં વિશેષ સમય લાગ્યો છે તે માટે ક્ષમા ચાહી, લગભગ બાર મહિને પણ આ દ્વિતીય ભાગ વાચક વર્ગના કરકમળમાં પરમાત્માની કૃપાથી મૂકી શકાય છે તે માટે હર્ષ પ્રદર્શિત કરીએ છીએ. બીજુ સમય બચાવવા મુફ રીડરની સેવા અનિવાર્ય ગણાય છે. ચાલુ લખાણ તપાસવા માટે પારંગત થયેલ કુફરીડરો મેળવી શકાય છે, પણ આ પ્રકારના કાર્યથી જ્ઞાત હોય તેવા હજુ સુધી મળ્યા ન હોવાથી, તે જે પણ અમારેજ ઉપાડે રહો. એટલે પુસ્તક પ્રકાશનમાં ઢીલ થવાનું તે પણ એક સબળ કારણ નીવડયું છે. * આ પ્રમાણે ઢીલ તે પુષ્કળ થઈ છે પણ કહેવત છે કે, જે થાય તે સારાને માટે. એટલે કે વિલંબ થવાથી, જાન્યુઆરીના પ્રારંભમાં પ્રગટ કરવાને બદલે ફેબ્રુઆરીની મધ્યમાં તેની તૈયારી થઈ રહી હતી. ત્યાં પ્રાંતઃ સ્મરણીય પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયાનંદ સૂરીશ્વરજીની શતાબ્દિ ઉજવવાના પ્રસંગની યાદ આવતાં, તે માંગલિક પ્રસંગે આ ગ્રંથ સમર્પણ થાય તે સમયાનુસાર ગણાય એમ મનમાં ફુરણા થઈ આવી-કેમકે મૌર્ય સમ્રાટેની જેવી ધર્મ પ્રીતિ હતી અને સમસ્ત મનુષ્ય પ્રાણી તરફ તેમની કલ્યાણ ઈચ્છતી મમતા હતી, તેવી જ બલ્ક તેથી આગળ વધી જાય તેવી આચાર્ય મહારાજની ધર્મપ્રચાર ભાવના તથા શંકાશીલ હૃદયેને ધર્મમાં વાળી દઢ કરવાની અદ્દભુત શક્તિ હતી; એટલે મૌર્ય સમ્રાટેનાં ધર્મપ્રેમને અનુરૂપ થઈ પડે તેવું જ, આ પવિત્ર આત્માનું ચારિત્ર હેઈને, પુસ્તકનું સમર્પણ અતિગ્ય ગણાશે એમ વસા મનમાં વસી ગયું. જેથી તેમના વિદ્યમાન પટ્ટધર આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભ સુરીશ્વરજીને તે વાત જણાવી. અને વસ્તુસ્થિતિ સમજાવતાં, તેમણે પ્રફુલ ચિત્તે અનુમતી આપવા Page #29 -------------------------------------------------------------------------- ________________ કૃપા કરી. તે માટે તેમના તે અનુગ્રહ માટે અતિ ઋણી છીએ. અને તેમની સંમતિ મળતાં પ્રગટ કરવાનું કાર્ય જન્મત્સવની શતાબ્દિ મિતિ ચૈત્ર શુકલ પ્રતિપદા સુધી લંબાવવું પડયું. આ પ્રમાણે વિલંબ થવાને ઈતિહાસ છે. સિક્કા ચિત્ર વિશે પણ બે અક્ષર જણાવી દેવા જરૂર છે. પ્રથમ તે સિકકાનું વર્ણન કરતે કે તેનાં ચિત્ર આપતો કે ગ્રંથ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થતું નથી, એટલે કેવળ વિદેશી લેખકો અને પુસ્તકે ઉપરથી જ અવલંબન લેવું રહ્યું તેમ સર્વ કઈ પિત પિતાના નિરધારીત ક્ષેત્રને આશ્રીને જ વસ્તુઓ રજુ કર્યા કરે. એટલે વિદેશી લેખકની કૃતિઓમાંથી પણ અમારે તે ચુંટણી જ કરવી રહી. અથવા તે તેવા પુરાણા સિકકાઓ સ્વતંત્ર રીતે મેળવી, તે ઉપરથી ચિત્ર-છબીઓ-કે ફોટાઓ લઈને બ્લેક બનાવવા રહ્યા. તેમાં જ્યાં એક સાધન ઉભું થાય ત્યાં બીજું ન મળે અને બીજું મેળવાય ત્યાં પ્રથમનું વળી ખસી જાય તેવી સ્થિતિ હોય છે. આ પ્રમાણે સર્વ સાધને સર્વ સમયે કે સર્વ સ્થાને એકત્રિત થઈ મળી રહે તે કામ અતિ દુષ્કર અને ખચળ છે. સર્વ શક્તિ અને સત્તા ધરાવનાર એક રાજકર્તી સરકારને પણ આવું કાર્ય જ્યારે ઉપરની કટિમાં જણાવ્યા પ્રમાણેનું થઈ પડે છે, ત્યારે અમારા જેવા મર્યાદિત સાધન અને શકિતવાળાનું તે ગજું જ કેટલું ગણાય? તે આપ સ્વયં વિચારી શકે છે. એટલે આ કાર્યમાં (સિકકાનાં ચિત્રપટ રજુ કરવામાં) અમને જોઈએ તેવી સફળતા ન મળી દેખાય, તે તે માટે સંયોગને આભાર માની અમને વાંચકે દર ગુજર કરશે. છતાં યે સિકકાનાં ચિત્રપટ બનાવી આપવામાં બ્લેક બનાવનારાઓએ જે ખંત બતાવ્યું છે તે માટે તેમને તે ઉપકાર જ માનીએ છીએ. સાથે સાથે જણાવી દઈએ કે, સિકાચિત્ર તથા તેની માહિતી રજુ કરવાથી પુસ્તકની સંગીનતામાં જેમ વૃદ્ધિ થવા પામી છે, તેમ તેની કિંમત પણ વધવા પામી છે. ચારે ભાગમાં આ બીજા ભાગનું મૂલ્ય જે વધારે રખાયું છે, તેનું કારણ પણ મુખ્યત્વે આ સિક્કાચિત્રે જ છે. આ પુસ્તકમાં સર્વ સામાન્ય હકીકતને સ્થાન મળેલું હોવાથી, આમ પ્રજાને તે ઉપયોગી થાય તે સ્પષ્ટ અને દેખીતું જ છે. પણ જ્ઞાનની ઈતિહાસિક દષ્ટિએ જોતાં, તેમાં પણ કેળવણી સાથે સંબંધ ધરાવતી સંસ્થાઓને પણ, તે વિશેષ માહિતી આપનારૂં થઈ પડવું જોઇએ એમ અમારી માન્યતા પ્રથમ બંધાઈ હતી. અને તે માન્યતા હવે સાચી પડી છે એમ જણાવતા અતિ આનંદ ઉત્પન્ન થાય છે. કેમકે આપણા મુંબઈ ઈલાકાની કેળવણીની સર્વશ્રેષ્ઠ કટિની સંસ્થા એવી છે મુંબઈ યુનીવરસીટી કહેવાય, તેણે પ્રથમ આ પુસ્તકને અપનાવ્યું. એટલે હિંમત ધરી આ વિષયમાં રસ લેતી અન્ય સંસ્થાઓ, જેવી કે પ્રીન્સ ઓફ વેલ્સ મ્યુઝીઅમ, કામા ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ, કર્વે યુનીવરસીટી, વનિતા વિશ્રામ, કેટલીક મુંબઈની હાઈસ્કૂલે, દાદર સુખડવાળા અને નેટીવ જનરલ કી લાઈબ્રેરી જેવી અનેક ખાનગી તેમ જ પબ્લીક લાઈબ્રેરી વિગેરે પાસે અમે પહોંચી ગયા. અને ત્યાં પણ તે જ સત્કાર મળે. એટલે વળી વિશેષ જોરમાં આવી, કેળવણી ખાતાના ડીરેકટર ઍફ પબ્લીક સ્કૂલન, એજ્યુકેશનલ ઇન્સ્પેકટર ઑફ ઈન ડીવીઝન, અનેક સ્ટેટેનાં Page #30 -------------------------------------------------------------------------- ________________ કેળવણી ખાતાંઓ, વિગેરેને અરજ કરવાનું મન થયું છે. તે દિશામાં પ્રયાસ આદરી ચૂકી છે અને પ્રભુ કૃપાથી સંતોષકારક પરિણામ આવશે એમ પણ જણાય છે. જે ઠીક ઠીક સર્વ ઠેકાણે થઈ ગયું, તે ઈચ્છા છે કે હિન્દીમાં અને અંગ્રેજીમાં આવૃત્તિઓ કાઢી, આ પુસ્તકને વિશેષ લેકગ્ય બનાવવું. આ પ્રમાણે દૂર દૂરની ઈચ્છા છે. પરમાત્મા તે ઈચ્છા પાર પાડે એવી પ્રાર્થના કરીએ છીએ. આવી રીતે પ્રથમ પુસ્તકને ઉપાડ થવામાં, ધારેલ સ્થળેથી ઓછું અને અણધારેલ સ્થળેથી વિશેષ ઉત્તેજન મળ્યું છે. તેમાં પણ કુદરતને જ કાંઈ ગુપ્ત સંકેત માલૂમ પડે છે. એકંદરે પરિણામ તે કરેલ ગણત્રી પ્રમાણે જ આવી રહ્યું છે. છતાં સહર્ષ જણાવવું રહે છે કે, જે પ્રેસ સંબંધી મુશ્કેલીઓ નડી નહોત, તે પ્રચાર કરવામાં વિશેષ સમય અને શક્તિના ગે વિશેષ સુંદર પરિણામ નીપજાવી શકાત. આ પ્રમાણે પુસ્તકની જે કદર વાચક વગે કરી છે, તે માટે તેમને જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. વળી જે જે ગ્રંથકારનાં પ્રકાશનેનાં વાંચનની મદદ લેવાઈ છે તથા જેમનાં ગ્રંથોના ઉતારાઓ ટાંકી બતાવ્યા છે, તેમજ જેમનાં પુસ્તકમાંથી ચિત્રોની નકલો કરવામાં આવી છે અથવા જેમનાં જ્ઞાનને, કૃતિઓને કે અન્ય સાધનને કઈ પણ રીતે ઉપયોગ લેવાયે છે તે સર્વને ખરા અંત:કરણ પૂર્વક આભાર માનીએ છીએ. પ્રથમ ભાગની માફક આ ભાગમાં પણ છે જે ચિત્રો-પરિચ્છેદનાં મથાળાનાં, કે પુસ્તકની અંદર આવતાં–નવીન ઉપજાવી કાઢવાં પડયાં છે, તે સર્વ આપણી ગરવી ગુજરાતના પ્રખ્યાત ચિત્રકાર શ્રીયુત સેમાલાલ ચુનીલાલ શાહે ચીતરી આપ્યાં છે તથા તેને લગતે ટૂંક પરિચય પણ તેમણે લખી આપે છે. તે માટે તેમને પણ આ તકે આભાર માન રહે છે. - આ પ્રમાણે સર્વ પક્ષને ઉપકાર માની અંતમાં જણાવવાનું કે-આખા પુસ્તકનાં પ્રકાશન આ સંબંધી જે જે વ્રુટિઓ કે અલના માલૂમ પડે, તે માટે વાચક મહાશયની ક્ષમા ચાહીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે તે તરફ અમારું ધ્યાન દોરવા કૃપા કરે. વડોદરા, રાવપુરા નમ્ર સેવક શશિકાન એન્ડ કુ. Page #31 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પરિચય નીચેના વર્ણનમાં પ્રથમને આંક, ચિત્રની અનુક્રમ સંખ્યા સૂચક છે. બીજો આંક તે ચિત્રને લગતે અધિકાર આ પુસ્તકમાં કયાં પાને લખેલ છે તે બતાવવા માટે છે. સર્વ ચિત્ર સંખ્યાના અનુક્રમમાં બેઠવ્યાં છે એટલે કયા પાને કયું ચિત્ર મૂકયું છે તે શેધી કાઢવું મુશ્કેલ નથી. કાંઈ વિશિષ્ટતા હોય અને આડું અવળું મૂકવું હોય તે તે હકીકત તે ચિત્રના પરિચય આપતી વખતે લખવામાં આવી છે. પંઠ ઉપર–કલ્પવૃક્ષ અથવા કલ્પદ્રુમ છે. તેનું પ્રાપ્તિસ્થાન તથા અન્ય હકીક્ત પુ. ૧ માં પૃ. ૪૧ ઉપર લખ્યા પ્રમાણે સમજી લેવાં. અત્રે તે એટલું જ જણાવવાનું કે, આખા સેટના ચારે ભાગના પૂંઠા ઉપર પ્રાચીનતા સૂચક ભિન્ન ભિન્ન ચિત્ર આપવાં એમ યોજના હતી. પણ લાંબા વિચારે એમ સુયુક્ત લાગ્યું કે આંખા સેટના ચારે ભાગના પૂંઠાની ઐક્યતા જાળવવી જેમ આવશ્યક ગણાય છે, તેમ પૂઠાંચિત્ર પણ તેજ પ્રમાણે એક અંગ હોઈને, સર્વ ઉપર તેજ રજુ કરવું, જેથી બાહા દેખાવ જોતાં તે સર્વ એક જ પુસ્તકનાં પુષ્પ છે એમ આપોઆપ નિરાળા તરી આવે. મુખ પૃષ્ઠ –જેમ પૂઠા ઉપરના ચિત્રને નિયમ કરાવ્યું, તેમ અહીં પણ તે જ નિયમ કરાવવાનું સૂચન હતું પણ પુસ્તકના અંતર દેહને તે પ્રકારે જે બાંધી લેવામાં આવે, તે વૈવિધ્ય પણ ન સચવાય તેમ આકર્ષક તત્ત્વને પણ અભાવ થઈ જાય માટે આ સ્થાને ભિન્નતા પણ સચવાય, તેમ પ્રાચીનતા પણ દર્શાવાય અને સાથે સાથે પૂજનીકતા, નવીનતા કે અન્ય પ્રકારની વિશિષ્ટતા પણ રજુ કરાય, તેવા હેતુથી આ ચિત્ર અહીં ઉતાર્યું છે. સામાન્ય પણે વિદ્વાનોમાં તેને “સાંચી સૂપ” તરીકે અને બૌદ્ધ ધર્મના એક અંગ તરીકે ઓળખાવાય છે. પણ મારી સમજમાં તે જૈન ધર્મનું સ્મારક છે. વળી અવંતિ પ્રદેશમાં સંચીપૂરી નામની નગરીના સ્થાને ઉભું કરાયેલ હોવાથી તથા સમ્રાટ ચંદ્રગુપ્ત તેના ઉપર દીપમાળ પ્રગટાવવા વાર્ષિક રૂ. ચાલીસ હજારનું દાન દીધેલું હોવાથી તેના જ ધર્મનું–જૈન ધર્મનું તે પવિત્ર તીર્થ ધામ હોવાનું સાબિત થાય છે. તે તીર્થ સ્થાન-તીર્થ ધામસિદ્ધાસ્થાન તરીકે અઘપિ ઓળખાતું હોવાથી, તેને જૈન ધર્મના અંતિમ તીર્થંકર શ્રી મહાવીરનું મેક્ષ સ્થાન માની “તાર નો ” શબ્દ વડે અર્થ સમપ્યું છે. વિશેષ અધિકાર માટે આ પુસ્તકે પૃ ૧૯૨ વાંચે. સમાધિસ્થાન ઉપર ચણેલ ઘુમટને બાહ્ય દેખાવ રજુ કરેલ છે. તેના વિશે ધી ભિન્સા Page #32 -------------------------------------------------------------------------- ________________ ટસ નામના પુસ્તકમાં પૃ. ૧૮૬ ઉપર આ પ્રમાણે શબ્દો છે – The total height of the building including the cupolas, must have been upwards of one hundred feet... The base of the Tope is surrounded by a massive colonnade, 1441 ft. in diameter from West to East and 151 ft. from North to South...(P. 187 ) The total height of the gateway (21204Log i 2112) is 18 ft. 2 in, and its breadth is 7 ft. 1. in. દુમટ–કળશ સહિત આખી ઈમારતની કુલ ઉંચાઈ એકસો ફીટથી વધારે હોવી જોઈએ. સૂપના ભેંય તળીયાને ફરતે ભારે વજનના અને સામાન અંતરે ઉભા કરેલ તંભેને કટ કરેલ છે. તે કેટની લંબાઈ પૂર્વથી પશ્ચિમ ૧૪૪ ફીટ અને ઉત્તરથી દક્ષિણ ૧૫૧રે બ્રિટની છે.....(પૃ. ૧૮૭) ચાર બાજુ જે ચાર પ્રવેશદ્વાર છે તે દરેકની એકંદર ઊંચાઈ ૧૮ ફીટે અને ૨ ઇંચની તથા પહોળાઈ ૭ ફીટ અને ૧ ઇંચની છે. (આટલાં વર્ણનથી આ સમાધિસ્થાનનાં કદ વિશે આ શો ખ્યાલ આવી શકશે.) સમર્પણ –વર્તમાન યુગના જૈન ધર્મના એક ધુરંધર આચાર્ય શ્રી વિજયાનંદસૂરી શ્વરજી અપનામ આત્મારામજી મહારાજનું, ઉપદેશ આપતી સ્થિતિમાં દેહ ચિત્ર રજુ કર્યું છે. તેમને વિશેષ પરિચય સમર્પણ પત્રિકામાં તથા ચિત્રની તળે આપે છે. (અ) ચિત્ર વિશેની થોડીક સમજાતી આ ટકી હકીકત ૬ થી - ૧ ૨ કવર કલ્પદ્રુમ (પરિચય પુ. ૧ પશસ્તિ પૃ. ૪૧) મુખપૃષ્ઠ શ્રી મહાવીરનું નિર્વાણ-સમાધિસ્થાન (પરિચય પૃ. ૧૯૨ તથા ઉપર પૃ.૨૮) સમર્પણ પૂજ્યપાદ શ્રી વિજ્યાનંદ સુરીશ્વરજી મહારાજ પ્રથમ પરિચ્છેદના મથાળે (શેભન ચિત્રની સમજૂતીમાં જુઓ) બૌદ્ધધર્મના પ્રવર્તક શ્રી બુદ્ધદેવ અને તેમના સમકાલીન જૈનધર્મના પ્રવર્તક શ્રી મહાવીર : આ બન્નેનાં ચિત્રો પાસે પાસે રજુ કર્યા છે એટલે આ બન્નેની મૂર્તિ એમાં કયાં કયાં તફાવત રહે છે તેની તુલના કરી શકાય. ૧૨ શ્રી મહાવીરના સમાધિસ્થાન (સાચીસ્તૃપ) નું પ્રવેશદ્વાર છે. પૂર્વના સમયે દેવાલયનાં પ્રવેશદ્વાર એવી રીતે બનાવાતાં કે, પ્રવેશકને હમેશાં પિતાનું શિર જરાક નમાવીને જ (પૂજ્ય ભાવ બતાવવા, અને વંદન નમસ્કાર કરવાની સ્થિતિ ધારણ કરાય પટે) પ્રવેશ કરવાનું બની શકેઃ આ ૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ 'સૂપના પ્રવેશદ્વારની ઉંચાઈ વિગેરે આકૃતિ નં. ૨ ના વર્ણનમાં આવી છે તે જુઓ. આ ઉપરથી તે સમયના મનુષ્યનાં દેહમાનની ઉંચાઈને ખ્યાલ બાંધી શકાશે તથા શ્રી મહાવીરને દેહ-સાત હાથ=૧ ફીટ ઉંચે હવાનું શાસ્ત્રકાર જણાવે છે, તે સત્યપૂર્ણ છે તે કથનની પણ પ્રતીતિ થશે. •૮ ૪૬ દ્વિતીય પરિચ્છેદનું મથાળું (જુએ શેભન ચિત્રની સમજૂતીનું વર્ણન) ૯ ૭૪ તૃતીય , સિક્કાચિત્રોનાં પટનાં પાંચ નંગ આપ્યાં છે તેમાં આકૃતિ ન. લ્પ છે તેમાં થોડાક સિકકાની એક જ બાજુ જ્યારે મોટા ભાગે તે બન્ને બાજુ રજુ કરવી પડી છે. તેનાં - છટક ચિત્રો છૂટક ચિત્રો ગણતાં ૧૮૦ ઉપર થાય છે. દરેક સિકકા ચિત્રોની સંપૂર્ણ , માહિતી તૃતીય પરિછેદે પૃ. ૭૪ થી ૧૩ર સુધી ૫૮ પૃષ્ઠોમાં આપી છે. વળી થોડીક માહિતી પ્રસ્તાવનામાં પૃ. ૧૫ થી ૧૭ ઉપર આપી છે. ૧૦ ૧૩૩ ચતુર્થ પરિચ્છેદનું મથાળું (જુએ શોભન ચિત્રની સમજૂતીમાં) ૧૬૩ પંચમ પરિચ્છેદનું મથાળું. સમજૂતી માટે જુઓ શેભન ચિત્રને પરિચય. બિંદુસાર જન્મઃ સમ્રાટ ચંદ્રગુપ્તની પટરાણીનું પેટ ચીરીને અંદર રહેલ આઠ માસને ગર્ભ પં. ચાણક્ય ખેંચી કાઢે છે. ૨૦૨). ગોમટ સ્વામી ભદ્રબાહુ સ્વામીની પ્રચંડ કાય મૂર્તિ છે. મહિસ્ર રાજ્ય હસન ૩૭૩ જીલ્લામાં (ચંદ્રગિરિ) પર્વત ઉપર ખડી કરવામાં આવેલ છે. ૫૬ ફીટ ઊંચાઈ છે. સારી મૂર્તિનાં ભિન્ન ભિન્ન અગે પાંગનું માપ એવું તે પ્રમાણસર સાચવીને ઘડતર ઘડવામાં આવ્યું છે કે, વિશ્વભરનાં પ્રર્યટન કરનાર પ્રેક્ષકે તેને નિહાળીને છક પામી જાય છે. તે કૃતિ બેનમુન છે અને ખાસ કરીને એટલા માટે કે, પા-૬ ફીટની મનુષ્યનાકદની ઊંચાઈ પ્રમાણે જે તે પ્રતિમા હોય અને જમીનની સપાટી ઉપર બેઠાં બેઠાં ઘડી કાઢવાની હોય તે હજુ સહેલું કામ છે. પણ પર્વતના શિખર ઉપર કે જ્યાં ઘડનાર કારિગરને ઉભા રહેવાનાં અને પાલક બાંધવાનાં કે તેવા અન્ય સાધનેને અભાવ, તેમાં વળી મનુષ્ય કરતાં દશ દશ ગણું કદ મોટું અને તે પણ સર્વ અંગે પાંગ કયાંય પણ બીનજરૂરી ટે માર્યા સિવાય એક ધાર્યા પ્રમાણસર ઘડી કાઢવા. તે કાર્ય અદૂભૂત, પારાવાર અને અસીમ કૌશલ્યતાનું ગણવું રહે. આ મતિ કેની હોઈ શકે, કયારે બનાવાઈ, કેમ અને કેણે તેની સ્થાપ્ના કરી વિગેરે હકીકત માટે આકૃતિ. નં. ૩૪ નું પૃ. ૩૫૯ તથા પૃ. ૩જ ઉપરનું વર્ણન જ એ. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : 2 ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૧ } ૨૦૫ ૨૨૬ ૨૨૮ ૨૪૩ ૨૩૧ ૨૪૭ ૨૪૮ 31: ષષ્ઠમ પરિચ્છેદનું મથાળું——શાલન ચિત્રના પરિચયે તુ. સપ્તમ હિંદ ઉપર ઇ. સ. પૂ. ૩૨૭માં ચડી આવનાર પ્રથમ પરદેશી અલેકઝાંડર ધી ગેઇટ નામે યવન—ગ્રીક શહેનશાહ હતા તેનું મહેરૂં છે. તેનાં જીવનનું વર્ણન આ સપ્તમ પરિચ્છેદમાંથી મળી આવે છે. "" "" યવન શહેનશાહ અલેકઝાંડરના મુખ્ય સરદાર સેલ્યુકસ નિર્કટારના ચહેરા છે. શહેનશાહના મરણ બાદ તેણે તેના મુલક ખથાવીને પેાતાના સ્વતંત્ર વ་શની સ્થાપ્ના કરી હતી. અને 'િ જીતી લેવા બારેક વર્ષ સુધી તેણે નિષ્ફળ પ્રયત્ન કર્યાં બાદ, અંતે તે વખતના હિંદી સમ્રાટ અશોકવનની સાથે સંધી કરી, પેાતાની દિકરીને તેની સાથે પરણાવી દીધી હતી. વિશેષ અધિકાર અશાકવનના ચરિત્ર જુઓ. સમ્રાટ શેક પાખમાં થયેલ મળવા સમાવવા જ્યારે જાય છે અને યવન સરદારાએ અંદર અંદર કાપાકાપી કરવા માંડી છે ત્યારે તેને એક માટા હાથી જગલમાં મળે છેઃ જેણે પોતાની સૂંઢ વડે અશાકને ઉચકીને પેાતાની પીઠ ઉપર બેસાર્યાં છે તે પ્રસંગનું આ ચિત્ર છે. ચતુર્થાં ખંડ પ્રથમ પરિચ્છેદનું મથાળું—શાલન ચિત્રના પરિચયમાં જી સમ્રાટ અકવન અને તેની રાણીના મહેારાં છેઃ પૂર્વ સમયના મહાન પુરૂષોનાં ચિત્ર જ્યારે દેરવાના પ્રસંગ આવે છે ત્યારે વિદ્વાના કળાકારોપેાતાની કલ્પનાના તરંગે તે ચિત્રો ઉભાં કરે છે. અને તેથી ભિન્ન ભિન્ન ક્ષેત્રી ચિત્રા એકજ વ્યક્તિનાં હોવા છતાં, કોઇ પણ જાતની સામ્ય વિનાનાં નજરે પડે છે. મે પશુ અશાકવનનાં કેટલાક ચિત્રો આ પ્રમાણેની કેટિનાં વનમાં મૂકાય તેવાં જોયાં છે. જ્યારે અત્રે રજુ કરેલ ચિત્ર તે કક્ષાની બહારનું જ છે. અલબત્ત તેમાંયે કલ્પના બુદ્ધિનું જોર તેા પૂરવું જ રહ્યું છે. પશુ કેવળ તરંગવશ ન મનતાં ભારર્હુતસ્તૂપ’ નામના કળાના અને સ્થાપત્યના ભ’ડાર રૂપ જે ઘુમટ ઉભે છે તેમાં ચિત્રાયેલ ચાર પાંચ ચહેરાની સ્થિતિ વિચારીને, તે કાનાં કાનાં હાઇ શકે તેટલા દરજ્જે કલ્પના દોડાવીને આ ચિત્રો તેમાંથી આબેહુબ ઉતારી લીધાં છે. એટલે જીવંત ચહેરાઓને વિશેષ મળતા આવે તેવાં આ ચિત્રોને કહી શકાશે, સતરસે અઢારસા વરસ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૨૯૪ - ૨૭૮. " ઉપરનાં તે ચિત્રો છે. રાજારાણીના પહેરવેશ, ઘરેણાં, શરીરના ઘાટ, ટા, ઈત્યાદિ ઈ; અનેક બાબતેને અભ્યાસ કરાય તેવી સ્થિતિ તેમાંથી તારવી શકાશે. પિતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ બૌદ્ધ દીક્ષા લીધી તે બાદ તેમનાં નેતૃત્વ નીચે, જે માટે બૌદ્ધસંઘ સમ્રાટ અશોકવર્ધને સિંહલદ્વીપ મક હતું, તેને દરિયા તટે વિદાયગિરિ આપતું-સફળ સફર ઈચ્છતી વખતનું દશ્ય છે. અશોકને યુવરાજ અને સમ્રાટ પ્રિયદર્શિનને પિતા-કુમાર કુણાલ જ્યારે અવંતિ પ્રદેશને સૂ હતું અને તેર વર્ષની ઉમરે ત્યાં અધ્યયન કરતે હતું, ત્યારે તેની જ ઓરમાન માતા અને અશોક સમ્રાટની પટરાણી તિષ્યરક્ષિતાએ પ્રપંચ રચી, પાટલિપુત્રથી સમ્રાટના સિલસિકકા સાથે હુકમ લખી આ કુમાર કુણાલની આંખે ઉડી નંખાવી હતી, તેને અમલ કરતે કુમાર કુણાલ નજરે પડે છે. દ્વિતીય પરિછેદ-જુએ શેભન ચિત્ર કુમાર કુણાલ તથા તેની રાણી કંચનમાળાના ચહેરા છે જે હકીક્ત ઉપરમાં નં. ૨૦–૨૧ના ચિત્રો ઉતારવાને અંગે કારણભૂત છે, તે જ અહીં પણ લાગુ પડે છે. ૨૪ ર૮૦ I ૨૮ ૨૮૮ સમ્રાટ પ્રિયદર્શિનને વચ્ચે વચ્ચે ગઠવી, ઉપરમાં તેના દાદા સમ્રાટ અશોક તથા દાદીમા રાણી પદ્માવતીને બતાવ્યા છે તે નીચે તેના પિતા કુમાર કુણાલ તથા જનેતા રાણી કંચનમાળાને બતાવી છે. માયાદેવીનું સ્વપ્નઃ માયાદેવીને ગૌતમ બુદ્ધદેવની માતા માનીને, તેમના જન્મ સમયનું આ દશ્ય ઠરાવાયું છે. પણ બુદ્ધદેવના જન્મસ્થાને તે નથી મળી આવ્યું. તેમજ તેમની જનેતાનું નામ માયાદેવી શી રીતે ગોઠવાયું તે કઈ વસ્તુને ખુલાસો મળતું જ નથી તેમ હાથી જાતિનું જ પ્રાણી શા માટે સ્વપ્નામાં આવ્યું, તેને સંબંધ પણ એકે બૌદ્ધ ગ્રંથમાંથી મળી આવતું નથી. આ પ્રમાણે આ ચિત્રને બૌદ્ધ ધર્મને સાથે સંબંધ ધરાવતું માની લેવાને અનેકાનેક મુશ્કેલીઓ આવી પડે છે. જ્યારે મારી ધારણા પ્રમાણે તે દશ્ય શું છે, તેને ખુલાસે પૃ૨૮૮ અને ૨૬૮ ઉપર આપે છે. સમ્રાટ પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિ રાજાનું પિતાનું મહેણું છે. તે જોતાં જ તે વ્યક્તિની પ્રતિભા, તથા તેજ ઝળકી ઉઠતું નજરે પડે છે અને ભલે મેં તે ૨૯ ર૪ Page #36 -------------------------------------------------------------------------- ________________ ચિત્રને ઉપરના નં. ૨૦, ૨૧, ૨૫ અને ૨૬ ની પેઠે ઉધૃત કર્યું છે, છતાં આપણી પાસે હવે તે સમ્રાટ પ્રિયદર્શિનનું સારૂં એ જીવન વૃત્તાંત સરખાવી લેવા માટે જ્યારે તાદશ પડયું છે ત્યારે તે ચહેરાની ભવ્યતા સાથે તેને મેળવી લેવાને અને તેની ચૂંટણી–પસંદગી કે અનુમાન કરવામાં કાંઈ ભૂલથાપ આપણે ખાધી છે કે કેમ ? તે બને સ્થિતિ વિશે કાંઈક જોરદાર અભિપ્રાય ઉચ્ચારવાને શક્તિમાન થઈએ છીએ. 20. ૩૧૨ ૩૧ ૩૨ ૩૨૪ ૩૫૧ ૩૫૯ ૩૫૯ ધૌલી–જાગૌડાના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે સમ્રાટ પ્રિયદર્શિને રાજ્યાભિષેક બાદ નવના વર્ષે કલિંગદેશ ઉપર જે ચડાઈ કરી હતી અને જેનાં પરિણામે લાખો મનુષ્યજીવની હાની, ખાનાખરાબી અને હાલહવાલી થતી નજરે નિહાળી સમ્રાટનું હૃદય કંપી ઉઠયું હતું તથા પિતે વૃત્તધારી શ્રાવક બન્યું હતું તેનું દશ્ય છે. તૃતીય પરિચ્છેદનું મથાળું–શભચિત્ર વર્ણન જુઓ. ચતુર્થ પરિચ્છેદનું મથાળું, , , પ્રિયદર્શિનની અનેક કૃતિઓ બતાવતું ચિત્ર છે. તેનું વર્ણન તે પૃષ્ઠ ઉપરજ અપાયું છે. પ્રચંડ કાય મૂર્તિ સમ્રાટ પ્રિયદર્શિને આવી અનેક મૂર્તિઓ ઉભી કર્યાનું મારા અભ્યાસથી મને જણાયું છે. કેટલી સંખ્યા તેની હશે તે હાલ તે નિશ્ચિતપણે કહી શકો નથી, પણ અત્યાર સુધીમાં –૧૦ ને પત્તે મને છે. તેમાંની સાત વિશે આ પુસ્તકમાં સારા કર્યા છે. બાકી વિસ્તારપૂર્વક વર્ણન સમ્રાટ પ્રિયદર્શિનના સ્વતંત્ર પુસ્તકમાં આપવામાં આવશે. આ પ્રચંડકાય મૂતિ અત્રે દાખલ કરવામાં બે હેતુ છે, એક તે પ્રિયદર્શિનનું જીવનચરિત્ર લખાય છે માટે તેની કૃતિ તરીકે તે ઠેકાણેજ દાખલ કરવી જોઈએ અને બીજું આ ચિત્રની બેઠક પાસે એક માણસ ઉભું છે, એટલે મનુષ્યનું કદ તે ઉભેલ મૂતિ પાસે કેટલું ગણું નાનું છે, તેને અંદાજ કાઢી તે મૂર્તિની ઉંચાઈનું માપ સહેજે કાઢી શકાય તે હેતુ પણ છે. નં. ૧૩ વાળી મૂર્તિ ૫૮ ફીટ ઉચી છે, જ્યારે આ મૂતિ ૩૫ ફીટની છે. નં. ૧૩ ની ઉંચાઈને ખ્યાલ તે તેને નજરે જોયા સિવાય આવી શકે તેમ નથી પણ આની બાબતમાં તેમ નથી જ. ચિત્ર જોઈને પરસ્પરની ઉચાઈની ગણત્રીને હિસાબ કરીને પણ સ્વયં તેને ખ્યાલ બાંધી શકાય તેમ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૩૬ ૩૭ ૩. ૩૭૦ ૩૮૮ ૩૪ સમ્રાટ પ્રિયદર્શિનની કૃતિ છે; અને જેના ચિતાર અગાઉની આકૃતિએમાં અપાઈ ગયા નથી તેવી બાકી રહેતી વસ્તુઓમાંથી જે એ ત્રણ ખાસ લક્ષ ખેંચી રહી છે. ( અભ્યાસની દૃષ્ટિએ તેમજ કળાની દૃષ્ટિએ ) તે અહીં બતાવવામાં આવી છે. તેને લગતી સૂચના પ્રથમ પુસ્તકમાં પણ અપાઈ ગઇ છે. અને આમાં પણ યથાસ્થાને આપી છે. બાકી વિશેષ વિસ્તાર પૂર્વક તા સ્વતંત્ર પુસ્તકે આપવામાં આવશે. પંચમ પરિચ્છેદનું મથાળું—શાલન ચિત્રે જુએ. (બ) શાભન ચિત્રા વિષેની સમજુતી શોભન ચિત્રો ઉભાં કરવાની અને દરેક પરિચ્છેદનાં મથાળે તેની તેની વસ્તુને ન્યાય આપતાં દશ્ય। દાખલ કરવાની વૃત્તિ કેમ ઉદ્દભવી તેને લગતું ટૂંક ખ્યાન પ્રથમ પુસ્તકે આપી જવામાં છે. એટલે અહીં પિષ્ટપેષણ કરી વખત લેવા જરૂર નથી. હવે પ્રત્યેકની સમજૂતી આ પ્રમાણે છે. તૃતીય ખડ પ્રથમ પરિચ્છેદ—ભગવાન બુદ્ધ નાગાધિરાજની ચે પેલી પાર સૂર્યના દેશમાં ( પૂર્વ દેશો ચીન, જાપાન વિ. ) પરવરતા દેખાય છે. મહાવીરના જીવન પુષ્પા હજીએ અહીં પાંગર છે. અને તેઓશ્રીના પુનિત પગલાંને અંજલિ દેતા હૈાય તેમ જૈન સાધુઓ પગપાળા જ સુસાફરી કરે છે. કવિ બેઠા બેઠા દુનિયાનાં ચક્કર જુએ છે, પચાવે છે અને પત્ર ઉપર સૂત કરે છે. આજે પણ આપણે હજારા વર્ષોં પહેલાંની દુનિયા સીનેમાસૃષ્ટિ જેમ આંખ આંગળ જોતા હોઈએ તેમ કલ્પી શકીએ છીએ. દ્વિતીય પરિચ્છેદ— રાજા કાલસ્ય કારણુ મ્. જુના કાળમાં રાજા જ સ`કારણેાના મૂળ પુરૂષ મનાતા. અને સિક્કા તે તેનાં નામના જ હેાયને ? રાજાનું મુખ્ય કાર્યાં પ્રજાનું રક્ષણ અને રાજ્ય સુવ્યવસ્થાથી વ્યવહાર સુગમ રાખવા. જુદી જુદી જાતના અને છાપના સિક્કા, જુદા જુદા રાજાની રૂચીભેદોના પુરાવા છે. તૃતીય પરિચ્છેદ—સિકકાના પૂર્વ સ્વરૂપે, સુવર્ણાદિ ધાતુઓ અને તેનું સિકકામાં વ્યવહારની સુગમતા ખાતર રૂપાન્તર, અને તે સિક્કા ઉપર રાજ્યનાં, ધર્મનાં વિ. નાં ચિહ્ન આ સની સૃષ્ટિ, જમાના જૂની મનુષ્યની વૃત્તિ દેખાડી આપે છે. ચતુર્થ પરિચ્છેદ-રાજા ચદ્રગુપ્ત પાતાની સ્વપ્ન સૃષ્ટિમાં પડયા છે. જગતની ઋષીએ વસ્તુઓના મેડા વહેલા નાશ જ નિર્માચા છે અને દુનિયા તેને વાસ્તવદર્શીન કહે છે. તે Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સ્વપ્ન પણ એવી જ કોઈ વસ્તુ છે કે તેની ક્ષણભંગુરતા પણ તે કાળે ભૂલી જ જવાય છે, તે સ્વપ્નને સ્વપ્ન કહી કેમ કાઢી નાંખી શકાય ? સર્વજ્ઞાન પીને તૃપ્ત થયેલા રાજા ચંદ્રપ્ત ગુરૂના ચરણે સેવે છે. સદ્દગુરૂ તેને અંગીકાર કરે છે. અને બને દક્ષિણ તરફ ચાલી નીકળે છે. પંચમ પરિચ્છેદ કેઈકનાં જીવન, સંતેના સહવાસથી ઉજવલ થઈ જાય છે અને કંઈકના જીવનનાવ જીવજંતુ જેવાં પામર પ્રાણીનાં દષ્ટાંતથી પાર ઉતરી જાય છે. ડોસી અને તેના દીકરાની વાતે ચંદ્રગુપ્તના જીવનમાં કાંઈ એ છે મહત્વને પાઠ ભજવ્યું નથી ? ચંદ્રગુપ્તની સગર્ભા રાણીથી ઝેર લેવાઈ જાય છે. ગર્ભના જીવને બચાવવા ચાણકય રાણીનું મૃત્યુ ઈચ્છે છે. શત્રુ જયની યાત્રા અને યતિ-સંન્યાસની પરીક્ષા ધર્મજીવનાં મહત્વનાં અંગ છે ષષ્ઠમ પરિછેદ–તે વખતે લડાઈઓ અને યુદ્ધો સર્વ સામાન્ય હતાં. આપણા રાજાઓ પાયદળ, હયદળ અને ગજદળ ઉપર નિર્ભર રહેતા અને રથને ઉપગ પણ સપ્રમાણ થતું જ. ચાણકયનું તેનું સજાણ મૃત્યુ અને તેના વેર બદલાની તીવ્રતા તેના દુશ્મનને પણ તેજ રસ્ત વિદાય દે છે. સપ્ત પરિચ્છેદપરાજીત પિરસ રાજા પિતાની તલવાર અલેકઝાંડરને સેપે છે. વીરને શોભતી રીતે અલેકઝાંડર પિરસને તેની તલવાર પાછી મેંપી તેને રાજ્યાસને બેસાડે છે. પરદેશીથી સન્માનિત પિરસ તેના જ દેશબંધુના હાથે ખૂનને ભેગા થઈ જાય છે. મગધપતિ રાજ્યગાદી જીતી લે છે. ચતુર્થ ખંડ પ્રથમ પરિવછેરાજા અશોકનું જીવન અનેકવિધ રંગે રંગાયેલું છે. અસામાન્ય ચમત્કારે પણ તેના જીવનનાં સામાન્ય બનાવે થઈ ગયેલા. હિંસક સિંહ પણ તેને થાક ઉતારવા તેને ચાટે છે. એમ કહેવાય છે કે નાનપણમાં અશોક મહ ર અને પાપી રાજા હતે. નરકાગાર તેનું તે માટેનું સાધન હતું. તેના આખા જીવનમાં તેના પુત્ર કુણાલની અંધ દશા એ તિવા કરૂણતાને પ્રસંગ છે. દ્વિતીય પરિચ્છેદ–બાળક પ્રિયદર્શિનને લઈને અશોક ગાદીએ બેસતે અને તેના નામે રાજ્ય રાજ્યપૂરા ચલાવતે. પરંતુ એ બધાં કાર્યો સાથે તેની ધર્મસરિતાનાં પુર એટલા જ વેગથી વહેતાં હતાં. તેની દીકરી સંઘમિત્રા ધર્મનું જ્ઞાન પ્રસારવા સિલેન જાય છે. તેને જમાઈ તેમજ બીજી દીકરી (?) નાગાધિરાજને ખેળો ખૂંદી નેપાળમાં ધર્મનાં બીજ નાખે છે. તૃતીય પરિચ્છેદ – ઉક્તિ છે કે રાજા પ્રિયદર્શિન પૂર્વભવમાં ભિખારીને બાળક હતે. સાધુઓના આશ્રયથી તેનું જીવન ઉજવલ બને છે. પૂર્વ ભવના સ્મરણને વારસે લઈને અવતરેલા પ્રિયદર્શિનને, પૂર્વ જન્મના ગુરૂઓ જોઈને અંતર ઉમિ ઉભરાય છે, અને તે તેને પગે લાગે છે, ઘણું પાપથી ઘેરાયેલું હદય ધર્મસ્થાને મંદિરે વિ, બંધાવી માર્ગ ખુલે કરે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ–પશ્ચાતાપનાં આંસુથી ઘવાએલું હૃદય પ્રિયદર્શિનને ઘણાં રૂડાં કાર્યો કરવા પ્રેરે છે. તેનાં સ્મરણ રૂપ કંઈક સ્તૂપ, મંડપ, મંદિરે, ધર્મશાળાઓ, કુવા, વા, શિલાલેખે, રસ્તાઓ, દેવળે આજે ય તેના સાક્ષી બની ઉભાં હેય તેમ લાગે છે. પંચમ પરિચ્છેદ–ગુરૂ ઉપદેશથી ભિંજાયેલે રાજા ચંદ્રગુપ્ત ગિરનારજીની યાત્રાએ ગયા છે. અને પિતાની ઉપસ્થિતિમાંજ, તે પર્વતની તળેટીમાં સુદર્શન તળાવ બંધાવતે નજરે પડે છે. મજુરો બંદ બાધતાં અને જળતરંગ હિલેાળા ખાતાં દેખાય છે. નકશા દરેક વંશનું વૃત્તાંત પૂર્ણ થતાં, તેના પ્રત્યેક રાજવીને રાજ્ય વિસ્તાર દર્શાવતે નકશો આપી, દિગ્દર્શન કરાવવાની પ્રથા દાખલ કરી છે. તે આ પુસ્તકે કયાંય નજરે પડતી નથી કેમકે હજુ મૌર્યવંશનું વૃત્તાંત ચાલે છે. ત્રીજા પુસ્તકના પ્રથમના બે પરિચછે તેને લગતા થશે એમ ધરાય છે. એટલે બીજા પરિચ્છેદમાં નકશા આપવામાં આવશે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ” છે ૧૫૪ ° ° (U તૃતીય ખંડ વિષય પૃષ્ઠક વિષય પ્રથમ પરિચ્છેદ ચતુર્થ પરિચ્છેદ ધર્મપ્રવર્તકે એ માનવતાની કરેલી દોરવણી મૌર્યવંશ કુદરત જેવી વસ્તુ છે તેનો સ્વીકાર ૨ તે વંશને સત્તાકાળ અને નામાવલીની શુદ્ધિ ૧૩૪ મહાપુરૂષોનાં નિષ્કમણે . ગૌતમ બુદ્ધનો સમય નિર્ણય ચંદ્રગુપ્ત ” વિશે અન્ય હકીકત તેની જાતિ, ઉત્પત્તિ વિગેરેનો હેવાલ ૧૩૮ કેટલાક પ્રશ્નો તથા શંકાઓ રાજ્યારંભની સાલનો નિર્ણય ૧૪૨ બૌદ્ધ ધર્મનો વિસ્તાર રાજ્યકાળ, આયુષ્ય અને ઉમર વર્તમાન બંધારણનું ઘડતર કરનાર કોણ? સેં કોટસ તે ચંદ્રગુપ્ત ખરે કે ! કુદરત સાથે વ્યવહારનો સંબંધ પંચમ પરિચ્છેદ લેખનકળા અને વ્યાકરણનો પ્રારંભ ચંદ્રગુપ્ત બ્રાહ્મણ ધર્મનું સનાતનપણું ૩૩ ચાણકય અથવા કોટલ્ય ૧૬૪ જૈન અને બૌદ્ધધર્મનાં ચિન્હની પ્રશ્નોતરી ૩૭ કૌટિલ્ય અર્થનો ભેદ અને ઉપત્તિ ૧૭૧ (પરિશિષ્ટ રૂપે) અર્થશાસ્ત્રની મહત્તા દ્વિતીય પરિચ્છેદ બિંદુસાર જન્મ તથા ચંદ્રગુપ્તનું વન ૧૭૯ ચંદ્રગુપ્તના ધર્મસંબંધી વિશેષ હકીકત ૧૮૧ સિકાઓ (Coins) શાશ્વનું હોવા છતાં કાળના ઝપાટામાં ૧૮૫ સામાન્ય હેતુ અને ઉત્પત્તિ તેને પરદેશી સાથે સંબંધ હતો કે ? સિક્કાના પ્રકાર સંચીપુરી નામ કેમ પડ્યું ? ૧૯૨ સિક્કાના સમયની માહિતી ૫૧ ૫. ચાણક્યનો ધર્મ ૧૯૬ સિકકાને લગતી અન્ય માહિતી પર ચંદ્રગુપ્તના ગાદી ત્યાગનું કારણ ૨૦૧ તેની ધાતુ તથા ધાર્મિક ચિન્હો ૫૫ ચિન્હ કોતરવાતાં હેતુઓ તથા વિચારણા ષષ્ઠમ પરિચછેદ ખાસ ખાસ ચિન્હની વિશિષ્ટતાઓ ચંદ્રગુપ્ત (ચાલુ) અને બિંદુસાર મેહન જાડેરાના સીલ વિશે Uર રાજનીતિ શાસ્ત્રના કેટલાક નિયમો અને સુત્રો ૨૦૬ તૃતીય પરિચ્છેદ બિંદુસાર તેનાં વિવિધ નામ, ઉમર, આયુષ્ય, સિકકાઓ (ચાલુ) અને કુટુંબ પરિવાર સિકકાઓને લગતું વર્ણન તથા માહિતી ૭૫ મહાઅમાત્ય ચાણકયજી વિશેષ પ્રકાશ (સિકકાઓનો ઉમેરે) ૧૨૪ શુકલતીર્થની મહત્તા તથા કથળ નિર્દેશ ૨૨૦ સિકકાના નિરીક્ષણ ઉપરનો સાર ૧૩૨ બિંદુસારનો ધર્મ તથા રાજ્ય વિસ્તાર ૨૨૩ { ૧૮૯ 2 ૨૧૫ ૨૧૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ વિષય સપ્તમ પરિચ્છેદ્ર યવન સત્તાધીન હિ દેશીની નજરે હિંદ ચતુર્થ ખંડ પ્રથમ પરિચ્છેદ અશાક વન રાજ્ય અમલ, આયુષ્ય અને ઉપનામે રાજ્યાભિષેક પહેલાંના ચાર વ ગાદી પહેલાનું જીવન રાજ્ય અમલની સાલાને નિર્ણય તેના કુટુંબ પિરવાર નાઁલય વિષે તેને ધ રાજ્ય વિસ્તાર અને આનંદ તે સમયની લગ્ન પ્રથા ઉપર કાંઇક પ્રકાશ અશોક અને પ્રિયદર્શિન ભિન્ન છે. અશાકનુ અવસાન દ્વિતીય પરિચ્છેદ પ્રિયદ્મશિન : સ’પ્રતિ મહારાજ જન્મ, નામ, રાજયકાળ અને આયુષ્ય તેનુ` રાજકુટુંબ, પુત્ર પુત્રી પિરવાર રાજધાનીનું સ્થાનાંતર દિગ્વિજય યાત્રા ઉપાસક પણાને ઉદય નેપાલનુ” રાજ્ય અને દેવપાળના અમલ અન્ય સમકાલીન રાજકર્તાઓ પ્રખ્યાત ચીનાઈ દીવાલને અંતિહાસ એક મે અન્ય પરિસ્થિતિ પૃષ્ઠાં ૨૨૭ ૨૪૮ ૨૬૧ ૨૫૩ ૨૫૫ ૩૫૯ २१७ ૨૬૯ ૨૭૪ ૨૮૧ ૨૮૨ ૨૮૫ ૨૮૪ ૨૯૫ ૩૦૨ ૩૦૪ ૩૧૨ ૩૧૬ ૩૭ ૩૧૮ ૩૨૦ ૩૮ વિષય તૃતીય પરિચ્છેદ પ્રિયદર્શિન (ચાલુ) તેના પૂર્વ જન્મ : તથા સાંપ્રત જીવન ઉપર તેની અસર ધયાત્રા અને રાજ્ય વ્યવસ્થાનાં સૂત્રોનું ગ્રંથન ઉત્તરાવસ્થાનું જીવન અને તેના ધમ પ્રિયદર્શિનના ધર્મની વિશિષ્ટતા-સ્યાદવાદ ૩૪૨ તેણે લીધેલા લાકકલ્યાણના વિધવિધ માર્ગો ૩૪૪ ૩૨૮ ૩૩૦ ચતુથ પરિચ્છેદ પ્રિયદર્શિન (ચાલુ) પરિશિષ્ટો તેની રાજ્યવ્યસ્થાના વિશેષ પરિચય તેની કૃતિઓ શિલાલેખા સ્ત ભલેખા રૂપા પ્રચંડકાય મૂર્તિ આ દુનીયાના સૌથી મેાટા ભાલની સરખામણી સંસ્કૃતિનાં સરણુ સુદર્શન તળાવ અન્ય શાસા સાથે તેની સરખામણી પચમ પરિચ્છેદ પૃથ્થક ધર્માંશાક બિરૂદ્ધારક રાજાઓનું સુદર્શન તળાવ વિષેનુ દશરથ અને શાલિશુક સંબંધીનુ જાલૌક (કાશ્મીરપતિ) સબંધીનું કેટલાક અતિહાસીક ખીનાઓમાં સુધારાનું સુચન વંશાવળી સમયાવી ૩૨૫ ૩૫૨ ૩૫૯ ૩૦ ૩૬૭ ३७० 303 ૩૦૭ ૩૭૮ ૩૮૨ ૩૮૨ ૩૮૯ ૩૯૩ ૩૯૭ ૪૦૨ ૪૮ ૪૧૧ ૪૧૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ 卐 卐 卐 તૃતીય ખંડ 卐 卐 卐 Page #43 --------------------------------------------------------------------------  Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પરિચ્છેદ ધમાં પ્રવતકાએ કુદરતને સમજી લઈ, માનવતાની કરેલી દારવણી ટૂંકસાર-કુદરતના ચમત્કાર-મહાપુરૂષોનાં એકથી વધારે સંખ્યામાં થયેલ નિષ્ક્રમણેાના ઇતિહાસ-ખૌદ્ધધર્મના સ્થાપક શ્રી ગૌતમ બુદ્ધના જીવનખનાવના સમયના કરી આપેલ પા નિ ય-જૈનધમ ના ચરમતીથ કર શ્રી મહાવીરના તે તે બનાવના સમયની આપેલી સરખામણી-તે બન્ને મહાપુરૂષોને લગતી અન્ય ઉપયાગી હકીકતાની કોઠારૂપે કરેલી રજુઆત અને તે સંબધી દર્શાવેલા વિચારો-તેમાંથી તારવેલુ પૃથ્થકરણ અને ઉદ્ભવતા પ્રશ્નનોની હારમાળા– ભરતખંડમાં તેમજ તેની બહાર બૌદ્ધધર્મના થયેલ વિસ્તાર અને તેમાં નિમિત્તભૂત કારણેાની તપાસ–મહાપુરૂષોનાં ચ્યવન સમયે તેમની માતાને આવતાં સ્વપ્નાની સમજૂતિવન્ત માન સમયના સર્વાં વ્યવહારિક બંધારણનું ઘડતર-ગણતંત્રની વિશિષ્ટતા અને તે સમયના સિકકાઓ લેખનકળા અને વ્યાકરણના પ્રારંભ-કુદરત અને ૦ચવહારના સબંધ-બ્રાહ્મણ ધમ: વૈદિક ધર્મનુ સાખિત થયેલુ સનાતનપણું—માનવીની ઉત્તમતા તેના જન્મ અને વય કરતાં, તેની સંસ્કૃતિ અને વિદ્યા ઉપર વધારે અવલખાયમાન ગણાય છે, તેનુ પ્રરૂપણ-નજરે પડતા ઘણાં શિલ્પ અને તેનાં દક્ષ્ચા, સિકકાઓ, શિલાલેખા, વર્ણના વિગેરે જે બૌદ્ધધર્મી મનાયા છે તેને લગતા થાકખ ધ મુદ્દાઓની વિચારણા— Page #45 -------------------------------------------------------------------------- ________________ કુદરતની [ પ્રાચીન એ ખુશી થવા જેવું છે કે સામાન્ય જનતાને ત્રિકાળાબાધિત સિદ્ધાંત કદાપિ પણ અન્યથા થવાને જે કેવળ જડવાદની આંધી નથી. કુદરત જેવી વસ્તુ ચડી હતી તેમાંથી પીછેહઠ આ નિયમે કાળતલ ચાલ્યા કરે છે. જેમાંની છે એમ સ્વીકારવું થઈને થોડાંક વર્ષો થયાં કેટલીક હકીકત પ્રથમ વિભાગે, પ્રથમ ખંડે પ્રથમ જ રહે છે. કેટલેક અંશે ચિતન્યવાદને પરિચ્છેદે દષ્ટાંત પૂર્વક સમજાવી પણ છે, તથા તે નાદ લાગવા માંડ્યો છે. તેથી નિયમને અનુસરીને લોકસ્થિતિ કેવી થઈ રહી હતી, કુદરત જેવી વસ્તુ પણ છે એમ પરોક્ષ વા અપ- તેને પરિચય તેના દ્વિતીય પરિચ્છેદે કરાવી પણ રોક્ષ માનવા તરફ તેમનો ઝેક વળતે જાય છે. ગયા છીએ. તે પછીના પ્રથમ ખંડના સર્વ પરિચ્છેદ સંસારનું ચક્ર બે પ્રકારનાં તવેથી ગતિમાન (તૃતીય વજીને) અખિલ ભારતવર્ષમાં પ્રવર્તી થઈ રહે છે. એક કુદરત પ્રેરિત અને બીજું રહેલ રાજકીય સ્થિતિ દર્શાવવામાં જ રેકયા છે. તે મનુષ્યકૃતઃ સઢ ચઢાવેલ વહાણ પવનની દિશાએ પછી દ્વિતીય ખંડના છે એ પરિચ્છેદે, તે સમયે જ હંકારાતું હોય તે જેમ તેને વિશેષ ગતિમાન સાર્વભૌમ જેવા ગણાતા મગધ સામ્રાજ્યનું વર્ણન નિહાળી શકાય છે તેમ છે ઉપરના બને તો આ કરવા કામે લગાડયા છે. આ સામ્રાજ્ય ઉપર અનેક સંસારચક્રને (કુદરત પ્રેરિત અને મનુષ્યકૃત) વંશના કુળદીપકે એ પિતાપિતાની સત્તા જમાવી એક જ દિશા ગામી બનાવી રહ્યાં હોય તે લેકે છે તેમાં સૌથી પ્રથમ મોટે નાગવંશ હતા અને તે સુખી અને પ્રગતિના માર્ગે આગળ વધતા હોય પછી તેની જ એક શાખા–અથવા ના નાગવંશ તેમ અનુભવ થતો રહે છે. પણ વહાણ જો પવનની હતું. આ બે વંશનું વિવેચન અપાઈ ગયું છે. ઉલટી દિશાએ જ જવા માંડે તે મનુષ્ય પ્રયત્નને હવે ત્રીજો મૌર્યવંશ આવે છે. લોકસ્થિતિ ઉપર અંગે તે આગળ તે વધે છે જ પણ તેને અનેક તેના પ્રભાવ અને વ્યક્તિત્વની અસર એટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે અને છતયેિ જે ઊંડી અને જબર થવા પામી હતી કે, તેના પડયા પ્રમાણમાં ફળ દેખાવું જોઈએ તે પ્રમાણમાં મળતું હજુ પણ આપણે સેવતા રહ્યા છીએ. એટલે આ દેખાતું નથી. તેવી જ રીતે સંસારચક્રને ગતિમાં આખો વિભાગ તેમના રાજ્યના વર્ણનમાં જ મૂકનારા ઉપરના પદાર્થો જે એક બીજાની વિરુદ્ધ જનાશ હોય તે, સંસારનું શકટ આગળ વધતું સંપૂર્ણ કરાય તે પણ સકારણ કહી શકાશે. આવી તે દેખાય છેજ પણ અનેક વિટંબણુ અને ઉપા- પ્રબળ અસર જે થવા પામી છે તે કાંઈ તેમના ધિઓથી ભરેલું હોવા ઉપરાંત તેની પ્રગતિ પણ રાજ્યઅમલના વિશિષ્ટ તત્ત્વનું જ માત્ર પરિણામ ગોકળગાયના જેવી જ અનુભવાય છે. વળી તેમાં હતું એમ નથી. તે નું મૂળ બીજ તે કયારનુંયે પણ પ્રગતિ ત્યારે જ દેખાય છે જયારે, મનુષ્યકૃત રોપાઈ ગયું હતું પણ તે બીજાને આ વંશના ભૂપઉપાયે કુદરત પ્રેરિત તરવા કરતાં પ્રમાણમાં વિરોધ તિઓના રાજવહીવટની કુશળતાને લીધે વારિસિં. સબળ અને સધન હોય અને ઉલટી સ્થિતિ પ્રવર્તે ચનથી નવ પલ્લવિત કરવામાં આવ્યું હતું એટલું તે પ્રગતિને સ્થાને અવનતિ જ દશ્યમાન થાય. તે આપણે સ્વીકારવું જ રહે છે. આ એક સિદ્ધાંત થયો, અને તેને અનુભવ જન- ઉપર જણાવેલ બીજારોપણનું કાર્ય કુદરતે તાને પ્રત્યક્ષ વા પરાક્ષ એક યા બીજે સમયે, થયો પિતાના સનાતન સિદ્ધાંતાછે, થાય છે અને તે પણ રહેવાને જ, તે મહાપુરૂષનાં નુસાર, મહાપુરૂષોના ઉદ્દભવ નિર્કમાણે સજીને જનતા સમક્ષ (૧) મહાપુરૂષનાં નિષ્ઠમણું કુદરત કાંઇ પિતાની Page #46 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ] દોરવણું કરી બતાવ્યું હતું. તે ચાર મહાપુરૂષેમાંના કેટલીક સમજુતી આપણે પ્રથમ વિભાગે કરાવી બે સામાજીક ક્ષેત્રી હતા અને બે ધાર્મિક ક્ષેત્રી ગયા છીએ. એટલે તેમના માટે કોઈ વિશેષપણે ન હતા, પણ સને આશય એક જ માર્ગ-લોક- લખતાં અહીં તે માત્ર ઉલ્લેખ કરીને જ અટકીશ. કલ્યાણને-હોવાથી સર્વેના પ્રયાસ તે તરફ જ પણ તેમણે આદરેલ પુરૂષાર્થનાં પરિણામ કેવાં વળેલ હતા. અને દરેકે પોતાપોતાને હિસ્સો તેમાં આવ્યાં હતાં તેને લગતા કેટલાક અહિંદી વિદ્વાનોનાં સેંધાવ્યો–પૂર્યો છે. મત * રજુ કરવાની જરૂર દેખાવાથી તેમના અસલ રાજક્ષેત્રમાં ઘૂમી રહેલા બે વ્યક્તિઓને પરિ. શબ્દો જ ઉતારીશું. બાકી વિશેષ કરીને આ પરિચય તથા તેમની ઉત્પત્તિ સાથેની તેમના કાર્યની છેદમાં બે ધાર્મિક મહાપુરૂષોને અંગેની હકીકત જ મેજને માટે નથી કરતી. પણ સકારણ કરે છે. તે માટે જુઓ ભાગ ૧ લો પૃ. ૬. ટી. નં. ૧૦. परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे આ આશય પ્રમાણે ઇ. સ. પૂ. ૮ મી સદીમાં વૈદિક મતના ઋતિકારના અને જૈન મતના ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથના ઉદ્દભવ થયા હતા. પાછો બીજે જ તેવો સમય ઇ. સ. પૂ. ની છઠ્ઠી સદીના પ્રારંભમાં થયો હતો. અને તે વખતની જ આ વાત આપણે અત્રે કહી રહ્યા છીએ. (૨) જુએ ઉપરની ટીકા નં. ૧ માં બીજા સમય સંબંધી હકીકતવાળો ભાગ. (૩) આ ચાર મહાપુરૂષોનાં નામ તથા તે વખતની સ્થિતિ અને તેમના ઉદ્દભવ વિશે જુઓ ભાગ પહેલે, પૃ. ૨૪૯. (૪) જ રે, સે. બેં ૧૮૯૮ના એન્યુઅલ પ્રોસીડીંગ્સમાંથી પ્રેસીડન્ટ તરીકે મી. હેનલે જે પ્રવચન કર્યું છે તેના અસલ શબ્દો આ પ્રેમાણે છે – P. 51 Another point clearly brought out by the inscriptions is the position of the lay element in the Jain community I have already remarked that, that element formed an integral part of the Jain organization, and shown the very important bearing of this point on the fortunes of this order- P. 45 With the Buddhists—his position was exactly the reverse. In this matter Buddhism made a fatal mistake, પૃ. ૫૧ -શિલાલેખ ઉપરથી, જે એક બીજો મુદ્દો સ્પષ્ટ રીતે તરી આવે છે તે, જૈન સંપ્રદાયમાં તેમના શ્રાવકોના મરતબા વિષેનો છે. હું આગળ જણાવી ગયો છું (તે શબ્દો નીચે ઉતાર્યા છે) કે જેનેના બંધારણમાં શ્રાવકને દરજજો એક મહત્વનું અંગ હતું; અને તેમણે સંપ્રદાયના અસ્તિત્વના વિષય પરત્વે અગત્યને ભાગ ભજવ્યો છે--(પૃ. ૪૫)(જ્યારે) બૌદ્ધધર્મમાં (તમને શ્રાવકને) દરજજે તદ્દન ભિન્ન પ્રકારનેજ હતોઆ બાબતમાં બૌદ્ધધમે વિનાશકારક ભૂલ કરી હતી. કહેવાને તાત્પર્ય એ છે કે જૈનધર્મના બંધારણમાં, શ્રાવક અને શ્રાવિકાનું પણ સન્માન કરીને ચાર પ્રકારના સંધની સ્થાપના કરેલી છે. જ્યારે બૌદ્ધધર્મમ; તેમની અવગણના કરીને કેવળ ભિક્ષુક અને શિક્ષણ (સાધુ-સાધ્વી) એમ દ્વિવિધ સંઘની રચના સ્વીકારાઈ છે. અને આ ખામીને લીધે જ બૌદ્ધધર્મ વિનાશને પો છે. જ્યારે જૈન ધર્મ અદ્યાપિ પર્યત ટકી રહ્યો છે, આ પ્રમાણે પ્રમુખ ડે, નેલનું મંતવ્ય કર્યું છે, ટીપણુ-આ મંતવ્ય તદન સાચુજ છે ને ઇતિહાસમાં નોંધાયેલા બનાવોથી પૂરવાર થઈ શકે છે. અત્રે એક વાતની ચેતવણી આપવાની જરૂર લાગે છેઃ જૈન સંપ્રદાયમાં અત્યારે એક પક્ષ તરફથી શ્રાવક અને શ્રાવિકા વર્ગની ઉપેક્ષા થઈ રહી છે. તે પક્ષ, પ્રમુખ હોનેલ મહાશયના ઉપરના શબ્દથી કાંઈક સાવધ બને અને પિતાને રાહ બદલે બીજું કથનJ. N. I, P. 76:-With all these schisms and divisions in the Jaina church It is remarkable that Jainism is still a living seet, where as the Buddhists have disappeared from India " Its strength Page #47 -------------------------------------------------------------------------- ________________ કુદરતની [પ્રાચીન આલેખીશું. ધાર્મિક મહાપુરુષે છે એટલે તેમણે કૃતિકાને સમય તથા જૈન ધર્મના ત્રેવીસમાં પ્રરૂપેલા ધર્મની, તેમણે સમજાવેલ તત્વજ્ઞાનની કે તીર્થકર શ્રી પાર્શ્વનો સમય ઇ. સ. પૂ. ની આઠમી તેમણે અંકિત કરેલ દર્શનની માહિતી આપવાના સદીને છે. જે સામાન્ય મંતવ્ય વર્તમાનકાળે છીએ એમ રખે માનતા. તે આ પુસ્તકની મર્યા- ચાલ્યું આવે છે કે, આ પ્રમાણે ખરું પણ છે. તેમાં દાની બહારની વાત છે. તેમ અમે તેના અધિકારી વૈદિક સાહિયે પિતાના શ્રતિકારના સમય વિશે કાંઇ પણ નથી. અત્રે તે તેમના જીવનમાં જે અનેક નિર્ણયાત્મક મત ઉચ્ચાર્યો નથી. જ્યારે શ્રી પાર્શ્વના ઐતિહાસિક તત્વો ભરેલાં છે, તેમાંના કેટલાંક સમય વીશે તે પુસ્તક પહેલામાં પૃ. ૯૭ માં આપણા વિષયને સ્પર્શતા હોવાથી તથા તેમાંથી જણાવ્યા પ્રમાણે સર્વે જૈન ગ્રંથે એકમતજ છે. કેટલાક નિયમ-સૂત્રોના ઉકેલની ચાવી મળતી તેમની એમ માન્યતા છે કે શ્રી પાર્શ્વ જ્યારે કુમાર હોવાથી, તેમાંના ડાકની સમજૂતિ આપીશું. તથા પણે મહાલતા હતા ત્યારે, તેમને વૈદિક મતના એક લેક સ્થિતિ ઉપર તેમના ધાર્મિક ઉપદેશ અને કમઠ નામે તાપસ સાથે મેળાપ થવાને પ્રસંગ કુદરતી સંજોગોથી શું શું અસર થવા પામી હતી ઉભો થયો હતો. તે કમઠ તાપસ એક વૃક્ષની તેને કાંઈક ચિતાર આપીશું. મોટી શાખાએ ઉધે મસ્તકે લટકી રહી, નીચે અગ્નિ પણ તે સમજવાને એક બીજી હકીકત જાણી સળગાવી પંચાગ્નિ તપ તપતા હતા. તે અગ્નિમાં લેવાનું પ્રાસંગિક ગણાશે. ઉપરમાં જે ચાર મહા- હેમાતા એકાદ કાષ્ટમાં, મેટ રિંગ ગરી ગયેલહતે પુરૂષોનો ઉદભવ કહ્યો છે તેને લગતા ટીપણુમાં જેથી અંદર રહેલ ભોરિંગ તે કાષ્ટ સળગતાં, જીવિતવ્ય નોંધ કરી છે કે, તે પહેલાં પણ એક બીજું માટે આકુળ વ્યાકુળ થઈ રહ્યો હતો. તેવામાં લોકના નિષ્ક્રમણ થઈ ગયું હતું. જો કે નિષ્ક્રમણ થવાના શેરબરથી કુતુહળતા જેવાની ખાતર, ત્યાં હાથી સિદ્ધાંતને અનુસરીને તે, તેવાં કેટલાયે નિષ્ઠમણે ઉપર બેસીને આવી ચડેલ પાર્ધકુમારે, પિતાના પૂર્વના સમયે થઈ ગયાં હશે. આપણે તે સાથે જ્ઞાનથી કષ્ટમાં રહેલ સપની જીંદગી ભયમાં છે સંબંધ નથી. પણ આ પુસ્તકની આપણી મર્યાદામાં એમ જોઈ લઈ, પોતાના એક નેકર દ્વારા તે લાકડું જે આવી શકે તેની વિચારણા તે આપણે જરૂર કઢાવી લઈ, આસ્તેથી ફાડી કરીને તે સપને મુક્ત કરવી જ રહે છે. કરાવ્યું હતું. કથા તે લાંબી છે પણ અહીં એટલું ટીપણ નં. ૧ માં જણાવ્યું છે કે, વૈદિક જણાવવાનું કે તે સમયે વેદધર્મ પ્રણીત હિંસક and persistence are centred in its power of enlisting the interest of the laity and of forming these into a corporation' (Elliot P. 122.) (૫) પુ. ૧ લું. પૃ. ૯૭ માં નીચે પ્રમાણે સમય નિર્ણત કરી બતાવ્યો છે. શ્રી પાર્શ્વ જન્મ ઇ. સ. પુ. ૮૭૭–દીક્ષા ઇ. સ. ૫ ૮૪૭ (ત્રીસ વર્ષની ઉંમરે) - નિર્વાણ ઈ. સ. પૂ. ૭૭૭ (પોતાની ૧૦૦ વર્ષની ઉંમરે, અને શ્રી મહાવીરની પૂર્વે ૨૫૦ વર્ષે). (૬) જુઓ ક, સે. સુ. પૃ. ૧૦૬ (૭) જૈનધર્મ, જ્ઞાનના પાંચ પ્રકાર માને છે (૧) મતિજ્ઞાન-મતિ, બુદ્ધિ પ્રમાણેનું જે જ્ઞાન. આ જ્ઞાન જન્મથી પણ હોઈ શકે. જેને જૈન ધર્મમાં જાતિસ્મરણજ્ઞાન કહે છે (એટલે જે વ્યક્તિને પોતાના પૂર્વ ભવ વિશેની માહિતી હોય છે તે) તેને સમાવેશ આ મતિજ્ઞાનમાં થઈ શકે છે. (૨) શ્રુતજ્ઞાન-કુત એટલે સાંભળવાથી, ગુરૂના ઉપદેશથી, પુસ્તકના પડન પાઠનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય તે (૩) અવધિજ્ઞાન-અવધિ એટલે હદ. અમુક હદ સુધીનું જે જ્ઞાન, સંપૂર્ણપણે નહીં તેવું જ્ઞાન (૪) મન:પર્યવ જ્ઞાન-કેઇ વ્યક્તિને Page #48 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] દોરવણું કાર્યો-યો વિગેરે પૂર જોશમાં ચાલી રહ્યા હતા અને લેકેની અનુમોદનાના વિષયરૂપ થઇ પડ્યું હતા. જ્યારે આ પ્રમાણે સ્થિતિ હોય ત્યારે, તે પ્રકારનાં કાર્યોને ઉપદેશ તે તે સમયની પૂર્વે વિશેષ નહીં તે એકાદ બે સદી પૂર્વને તે માનવોજ રહે છે. અને જે તે કબુલ કરીએ તો, વૈદિક શ્રુતિકારોને સમય શ્રી પાર્શ્વના સમકાલીનપણે નહીં, પણ કમમાં કમ તે પૂર્વે દોઢ બે સદીનો સ્વીકાર રહે છે એટલે કે ઈ. સ. પૂ. અગીઆરમીથી દશમી સદીમાં તેઓ થઈ ગયા કહેવાશે. આ પ્રમાણે હિંસક કાર્યોને એક કાળ ઈ. સ. પૂ. ૯ મી સદીના મધ્ય ભાગમાં પ્રવર્તી રહ્યો હતો એમ વૈદિક અને જૈન સાહિત્ય ઉપરથી સાબિત થાય છે. તે વખતે બૌદ્ધમતનું અસ્તિત્વ જ નહોતું એટલે તેમનું કેઈ દષ્ટાંત લેવાનું કે તે ઉપર વિચાર કરવાનું રહેતું નથી. આ સમયે ઉપર ટાંકેલ કુદરતના સિદ્ધાંતાનુસાર પહેલું નિષ્ક્રમણ થયું હતું અને શ્રી પાર્શ્વકુમારે પાછળથી દીક્ષા લઈ, કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ ઉપદેશ આપી પ્રજાજનને ખરા રાહ પર ચડાવ્યા હતા; તેમજ જૈન ધર્મની જે માન્યતા છે કે તેઓ તેવીસમાં તીર્થકર છે, તે તીર્થંકરપદને તેમણે શોભાવ્યું હતું. અને પાકનાથને સ્વીકાર જ્યારે શિલાલેખથી પણ સાબિત થાય છે ત્યારે તે ઘટનાને ખરા ઐતિહાસિક તત્ત્વ તરીકે માન્ય રાખવું પડશે, એટલે કે જન સાહિત્યમાં આવેલી હકીક, પુરાણગ્રંથની માફક મોટા ભાગે સત્યથી ભરપૂર હોય છે. જે કયાંય ફેર પડતા દેખાય છે તેમાં તેમના કથનને કાંઈ દેખ હેતે નથી, પણ આપણેજ મતિદેવ છે, કે તે લેખકને આશય સંપૂર્ણ સમજી શકાતું નથી. આ પાર્શ્વનાથની પાટ પરંપરાએ પાંચમી પેઢીએ કેશિ નામના મુનિ થયા હતા. તે દેશલ પતિ રાજા પ્રસેનજિત-બૌદ્ધ ગ્રંથને રાજ પસાદિના ધર્મગુરૂ હતા તેમજ શ્રી મહાવીર, શ્રીગૌતમ બુદ્ધ, રાજા શ્રેણિક વિગેરે બીજા નિષ્કમણુ વખતના મહાપુરૂષોના સમકાલીન પણ થયા હતા તથા રાજા પ્રસેનજિતને જૈન ધર્મ બનાવ્યો હતો. આ સઘળી હકીકત પુ. ૧ પહેલામાં પૃ. ૮૦ અને આગળમાં સાબિત કરી શક્યા છીએ. આ પ્રમાણે બે નિષ્કમણો થયાં જણાયાં છે. મનમાં રહેલ પર્યાય વિશેનું જ્ઞાન અને (૫) કેવલ્યઅથવા કેવળજ્ઞાનઃ તદ્દન શુદ્ધ સ્વરૂપમાં અને સંપૂર્ણ પણાએ કરીને યુક્ત એવું જ્ઞાન. - આ પાંચમાંનાં પહેલાં ત્રણ જ્ઞાન, તીર્થકરને જે ઇવ હોય તેમને જન્મની સાથે જ ઉત્પન્ન થયેલ હોય છે એથું જ્ઞાન દીક્ષા લેતી વખતે ઉત્પન્ન થાય છે અને પછી અનેક તપસ્યા કરીને બાકી રહેલ કમ ખપાવી નાખે ત્યારે પાંચમું જ્ઞાન જે કૈવલ્ય તે પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આ પાંચમાં જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેમનું જ્ઞાન અધૂરું ગણાય અને અધૂરાં જ્ઞાને આપેલ ઉપદેશ ખામીવાળો જ ગણાય. તેથી કોઈ કાળે તે ખેટે પણ કરે. અને પોતાને ઉપદેશ, અથવા પોતે ઉચ્ચારેલું વાક્ય કઈ દિવસ ખેટું ઠરાવવું પડે તે માટે જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈને ઉપદેશ પણ દેતા નથી. અને ઉપદેશ ન લે તે પછી શિષ્ય તો કયાંથી જ કરે. મતલબ કે કેવળજ્ઞાન પામ્યા પહેલાં તીર્થકરને જીવ પોતાના શિષ્ય તરીકે કોને સ્વીકાર કરતા નથી. (મહાવીર અને શાળા, ગુરૂ શિષ્ય મનાય કે કેમ તે પ્રસંગ ને સાથે આ કથન સાથે સરખા.) શ્રી પાર્શ્વ કુમારનો છવ, ભવિષ્યમાં તીર્થકર થવાને હોવાથી, જન્મથી જ પ્રથમનાં ત્રણ જ્ઞાન યુક્ત તે હતા. અને તે જ્ઞાન આધારે જ આ સ્થિતિ તેમના જાણવામાં આવી હતી. (૮) જુઓ પૃ. ૧ ટી. ૧. (૯) આ પહેલું નિષ્ક્રમણ અને શ્રી મહાવીર તથા બુદ્ધદેવના સમયનું તે બીજુ નિષ્ક્રમણઃ જુઓ પૃ. ૧ ટી. ૨. (૧૦) જુએ. ગાંધાર અને તક્ષશિલાના લેખે. તેમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ કુદરતની [ પ્રાચીન બીજા નિષ્કમણુમાં ચાર મહાપુરૂ થયાનું કહી ગયા છીએ. બેની પ્રવૃત્તિ બીજા નિષ્ક્રમણ સામાજીક ક્ષેત્રો પરત્વે ધી ની વિશેષ વિગતો હતી, અને બેની ધાર્મિક આ ક્ષેત્રે હતી. આપણે ધાર્મિક ક્ષેત્રીઓનેજ વિચાર કરવાનું છે. તેમનાં નામ શ્રી મહાવીર અને શ્રી ગૌતમ બુદ્ધ. શ્રી મહાવીરે જે ધર્મની પ્રરૂપણા કરી તેને જૈન ધર્મ કહેવાય છે અને શ્રી ગૌતમ બુદ્ધના ધર્મને તેમના નામ ઉપરથી બૌદ્ધ ધર્મ કહેવાય છે. તેમને લગતા બીજા પ્રતને વિચારાય તે પહેલાં, તેમના સમયને લગતે નિર્ણય કરી લેવાની આવશ્યકતા છે. કેમકે તેમાંના એકના એટલે જૈન ધર્મના અનુયાયીઓ પિતાના ધર્મ પ્રવતકના સંવતસર માટે ચોક્કસ આંક ૧ મૂકી શકે છે, જ્યારે બીજાવાળા શંકાશીલ હેય એમ સમજાય છે. શંકાશીલવાળાની શંકાઓનું નિવારણ કરી લેવું તે પ્રથમ દરજે ઉપયોગી લેખાશે. બૌદ્ધધર્મના દર્શનને અંગે ગમે તેટલું ઉપ ગી સાહિત્ય બહાર પડયું ૌતમ બુદ્ધના હશે પણ ઐતિહાસિક સમય નિર્ણયની દૃષ્ટિથી જે કાંઈ ભેડા ઘણા ગ્રંથ માનનીય પદ ભોગવી આવશ્યકતા રહ્યા છે તેમાં અગ્રપદે તે દીપવંશ, મહાવંશ, દિબાવદાન, અશકાયદાન, સિંહાલીઝ ક્રોનીકલ્સ આદિ પુસ્તકેજ છે. અને તત પશ્ચાત તે ઉપરથી તેનો અનુવાદિક ગ્રંથે અનેક ભાષામાં તૈયાર થયા છે. પણ તે સર્વેમાં પ્રાયઃ બે સમયને લગતીજ વિવેચીકાઓ નજરે પડે છે. પ્રથમ બુદ્ધ ભગવાનના જીવન સમયની કે તેની આસપાસના પચીસ પચાસ વર્ષની અને બીજી તે બાદ, લગભગ બે સદીનો આંતરો મૂકી દઈને, મૌર્યવંશી રાજ અમલ શરૂ થયો તે અરસાથી માંડીને, અશકવર્ધન સમ્રાટના રાજ્યનો અંત આવ્યો તે સમય સુધીનીઃ તે બાદ ઠેઠ ઈસ્વીસનની શરૂઆત થયા પછીના સમયની હકીકત તે અનેક મળી આવે છે. પણ આ પુસ્તકના કાર્યક્ષેત્રમાં તેને સમાય તે નથી એટલે તે વાતને છેડી દઈએ. ઉપરના બે વિભાગોમાં ઐતિહાસિક હકીકતનું જ્યાં જ્યાં નિરૂપણ કરાયું છે ત્યાં ત્યાં ગ્રંથકારાએ, વાચકવર્ગને તેની સત્યતાની ખાત્રી થાય તે માટે તેજ હકોની સાથે, બુદ્ધ (બૌદ્ધ) સંવતની સાલનો ઉપયોગ કર્યો છે. પણ જુદા જુદા પ્રદેશના ગ્રંથમાં, એકજ ઐતિહાસિક ઘટનાનું વર્ણન કરતાં છતાં, તેની સાથે બુદ્ધ સંવતને અક ભિન્ન ભિન્ન દર્શાવ્યા છે. તેથી એક પ્રકારે વાચક (૧૨) પાર્શ્વનાથ શ્રી પાર્શ્વનાથનું નામ આપ્યું છે તે વખતે તે પ્રદેશમાં જૈન ધર્મ ફેલાયેલ હતા તેની સાક્ષી પૂરે છે. માણિક્યાલ ને સ્તૂપ તે સમયને હાઈ તે પણ તે ધમનેજ માન રહેશે (જુઓ ૫.૧ લું પૃ. ૩૮, તથા ૩૧૨ નાં ટીપણે). (૧) શુભ (૨) હરિદત્ત (૩) સમુદ્ર () સ્વયંપ્રભ - વિદિતા વિહિતાશ્વ (૧૧) આ પુસ્તકના ચારે ભાગમાં ટકેલા અને સાહિત્યમાંના અનેક ઉદાહરણ જોઈ શકાશે. એકાદ બેને અત્ર નિદેશ કરીશું. જૈન સાહિત્ય માટે-જુઓ પુ.૧ ૯ પૃ. ૨૦૨ ઉ૫૨ ટાંકેલ પરિશિષ્ટકારનું કથન, વેદિક સાહિત્ય માટે જુઓ શુંગ વંશની હકીકત તથા શક પ્રજાના વૃત્તાંત ત્રીજા પુસ્તકમાં. (કેશળપતિ પ્રસેનજિતના પ્રતિબંધક) બુદ્ધકાતિ(પાછળથી ગૌતમ બુદ્ધઃ બૌદ્ધ ધર્મના સ્થાપક ) જલાયન (મુગલાચન) શૌરીપુત્ર, Page #50 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] દરવણું વર્ગને તે હકીકતની સત્યતાને નિર્ણય કરવામાં આપણને બરાબર સમજાય તે માટે ઉત્તમ માર્ગ તે મુશ્કેલી ઉભી થાય છે એટલું જ નહીં, પણ જ્યારે એજ દેખાય છે કે, કેઈ પણ રીતે, બુદ્ધ સંવતને પાશ્ચાત્ય વિદ્વાનોએ તેમજ અન્યતર પ્રાચીન વિદ્યા ચક્કસ નિર્ણય મેળવે જોઈએ જ. એક વખત વિશારદેએ સેંટસ એટલે મૌર્યવંશી સમ્રાટ જે તેને પત્તો, પાકે પાયે હાથ લાગે તે, ગણિતના ચંદ્રગુપ્ત છે એમ ઠરાવી" તેના સમકાલીન તરીકે આંકડાના મેળથી, જે બનાવો પુરવાર કરી શકાય ગ્રીક શહેનશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટને ચક્કસ તે સર્વને, ઐતિહાસિક માળાના મણુકા તરીકે કરી, અન્ય ઐતિહાસિક પ્રસંગને તે તે પ્રમાણે શૃંખલાબદ્ધ ગોઠવવામાં લેશમાત્ર આંચકે ખાવે ગુંથવાના પ્રયત્ન કર્યો છે ત્યારે તે તે મુશ્કેલીઓને નહિ પડે. અને તેમ થયું એટલે તે સર્વેની ગવેષણ ઉકેલ થવાને બદલે એર ઉમેરેજ થતો રહ્યો છે. તેમજ સમન્વય કરશે તેટલોજ સૂતર થઈ પડશે. તેમાં વળી વિશેષ ઉમે થવાનું બીજું એક માટે તે બાબત પ્રથમ હાથ ધરીએ. કારણ એ સંભવિત છે કે, જ્યારે આ બધી સિંહાલીઝ ક્રોનીકસ્મh૮ ગૌતમ બુદ્ધના ઐતિહાસિક ઘટનાઓ બની તે વખતે, તેને જીવનના મુખ્ય બનવાની લિપિબદ્ધ કરવાને કાંઈ સાધન નહોતાં, તેમ તેના સમય વિશે સાલ, દેવાહના રાજા આવશ્યકતા પણ નહોતી. તેને લિપિબદ્ધ કરવાનું વિચારણા અંજનના સંવતને અનુલપ્રથમમાં પ્રથમ જે કંઈ પ્રયાસ સેવા છે તે, તે ક્ષીને નીચે પ્રમાણે આપી છે. બનાવો બન્યા બાદ છ સાત સેકા વીત્યા બાદજ૧૭, (૧) તેમને જન્મ (Birth) અં. સં. હોઇ શકે છે. એટલે. ભલે છ સાત સૈકા પછીના ( અંજન૧૯ સંવત ) ૬૮. લેખકેએ, સ્વમતિ અનુસાર ભૂતકાળના બનાવાને ( ૨ ) સંસાર ત્યાગ ( Great Renunયાચિત સ્વરૂપ આલેખીને તદન પ્રમાણિકપણેજ ciation) અં. નં. ૯૭, (૯૭-૬૮) ૨૯ પિતાની લેખિની ચલાવી હશે, છતાં વાંચનારને તે વર્ષની ઉમરે એવાજ આભાસ-વિભ્રમ થાય છે કે તેમાં કેટલીયે (૩) ધર્મોપદેશક, ધર્મ પ્રવર્તક (Attain હકીકત જાણી જોઈને ક્ષેપકજ થયેલી છે. આ બધી ment of Buddhahood) અં. સં. ૧૦૩, ભાંજગડમાંથી નીકળવાને, અને ખરી વસ્તુ રિથતિ (૧૦૪-૬૮) ૩૫ વર્ષની ઉમર.. - સ હાલા (૧૩) આ સંવતના આંક માટે આગળ ઉપર જુએ. (૧૪) મો. સા. ઇ. પૃ. ૫૪:-( બૌધેકા) ગ્રંથ પરસ્પર વિરૂદ્ધ તથા અસંભવ બાતોસે પરિપૂર્ણ છે. મહાવંશ ઔર દીપવંશ કુછ લિખતે હૈ, ઔર દિવ્યા વદાન તથા અન્ય ઉત્તરીય ગ્રંથ કુચ્છ, આર દેને ઉત્તરીય ઔર દક્ષિણીય બૌદ્ધ સાહિત્યમેં અત્યંત ભેદ હૈ. (૧૫) આ નિર્ણય ઉપર આવવાને તેમણે કઈ સંગીન દલીલ કે કારણ રજુ કર્યા દેખાતાં નથી. કેવળ એક વ્યકિતએ અનુમાનિક નિર્ણય બાંધ્યો, એટલે ઉત્તરોત્તર તેને અનુસરવામાં આવ્યું છે, છતાં જે અનુ- માનને લીધે તેઓ આ ઠરાવ ઉપર આવ્યા છે તેની ચર્ચા આપણે તો કરવી જ રહે છે. તે અશકાનના ચરિત્રને લગતી હોઈ ત્યાં કરવામાં આવી છે. ત્યાં જુઓ. (૧૬) લિપિને ઉપયોગ ગ્રંથ રચવામાં કયારથી થયો સંભવી શકે તે માટે જુઓ પુ. ૧ લું છે. ૩૭ તથા આ પુસ્તક આગળ ઉપર, (૧૭) ઇ. સ. ની ત્રીજી ચોથી સદી પહેલાં કદાચ ગ્ર લખાયા હશે. પણ હાલમાં તે ઉપલબ્ધ થતાં નથી, માનવાનું કારણ છે કે, તેવા ગ્રંથો તિબેટ કે ચીન દેશમાંથી મળી પણ આવે. Page #51 -------------------------------------------------------------------------- ________________ કુદરતની [ પ્રાચીન (૪) નિર્વાણ. જ્ઞાનપ્રાપ્તિઃ (Freedom એક બીજી હકીકત એમ નીકળે છે કે રાજા from the bondage of worldly allure- અજાતશત્રના રાજ્યકાળે આઠમા વર્ષે ગૌતમબુદ્ધનું onents) અં. સં. ૧૨૭ (૧૨૭-૬૮ ) = ૫૯૨૦ અને તેનાજ રાજકાળે બીજા વર્ષે શ્રી મહાવીરનું વર્ષની ઉમરે. નિર્વાણ થયું છે. હવે શ્રી મહાવીરનું નિર્વાણ (૫) પરિનિર્વાણ મેલ. (Total free- ( અહીં નિર્વાણ એટલે દક્ષિણુના બૌદ્ધ ગ્રંથમાં dom from the shackles of this worldly જ્ઞાન પ્રાપ્તિને નિર્વાણ શબ્દથી ઓળખાવે છે તેમ life ) . સં. ૧૪૮ (૧૪૮-૬૮) = ૮૦ નહીં, પણ મૃત્યુ-મરણ, અથવા જેમને તેઓ પરિવર્ષની ઉમરે. નિવ તરીકે લખે છે તે સમજવું) ઈ. સ. પૂ. આ ઉપરથી એટલું સિદ્ધ થઈ ચૂકયું કે શ્રી પર૭-૬ નું મનાય છે, એટલે આ હિસાબે શ્રી ગૌતમબુદ્ધ, પિતાની ૨૦ વર્ષની ઉમરે સંસાર ત્યાગ ગૌતમ અને શ્રી મહાવીરના:મરણુવચ્ચે (રાજ્યકાળનું કર્યો છે. ૩૫ વર્ષની ઉમરે ધર્મોપદેશ દેવા માં આઠમું વર્ષ અને બીજું વર્ષ બેની બાદબાકી કરતાં છે. પ૭ વર્ષની ઉમરે (૫૮ ને બદલે ૫૭-જુઓ ૮ - ૨) = લગભગ છ વર્ષનું અંતર હતું ૨૪ આ પૃષ્ઠ ટી. ન. ૨૦) તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એમ કરાવાય છે. અને શ્રી મહાવીરનું મરણ અને ૮૦ વર્ષની ઉમરે તેમને દેહવિલય થયે બુદ્ધના કરતાં વહેલું નીપજેલું હોવાથી, બુદ્ધિનું મરણ એટલે મેક્ષપદને પામ્યા છે. પ૨૬ – ૬ ( અથવા ૫૭ - ૬ ) = ઈ. સ. (૧૮) ઇ. એ. પુ. ૩૨ પૃ. ૨૨૮, (૧૯) હિસાબ ગણતાં આ સંવત ઈ. સ. પૂ. ૬૬૮ (ઇ. સ. પુ. ૬૦૦+૧૮૩૬૬૮ ) માં શરૂ થયો ગણી શકાશે. (૨૦) કેટલાકના મતે તેમની ઉંમર તે વખતે ૧૫૭ વર્ષની હોવાનું જણાવ્યું છે.(જુઓ આગળ ઉપર) કેમકે નિર્વાણ અને પરિનિર્વાણુ વચ્ચેનું અંતર ૨૩ વર્ષ જણાવે છેહવે જે ૫૯ ને આંક લઇએ તો, તફાવત ૨૧ વર્ષને (૮૦ - ૫૯ = ૨૧) રહે છે, અને ૫૭ વર્ષને લેવાય તેજ ૮૦ – ૫૭ = ૨૩ વર્ષનું અંતર માન્ય થઈ રહે છે.. (૨૧) કે. હ. ઈ. પૃ. ૧૫૬ (૨૨) ઇ. એ. પુ.૩૭ પૃ. ૩૪૨: કે. હી. ઇ. પુ. ૧ પૃ.૧૫૭૩ ઇ. એ. ૧૯૧૪ પૃ.૧૩૨ જેમાં પ્રો. કાજીઅરે મહાવીરનો સમય ' એ નામને માટે નિબંધ લખે છે, વળી આ પુસ્તકના પહેલા ભાગમાં પૃ. ૮૮ જુઓ. (૨૩) જુઓ સે. બુ. ઇ. પુ. ૨૨ મું (જેમાં છે, હરમન જેકેબી લખે છે કે, “ The belief of the two Jaia sects, both the Swetamber and the Digamber, is unanimous, as regards Lord Mahairas death B. C. 26.”-જન સંપ્રદાયના બે વિભાગ, વેતાંબર અને દિગંબર બને, ભગવાન મહાવીરના નિર્વાણ (ઇ. સ. પૂ. પર૧) બાબતમાં તો એકજ મત છે (એટલે કે બીજી અનેક બાબતોમાં આ બન્ને સંપ્રદાયની માન્યતામાં ભલે ફેર હશે છતાં શ્રી મહાવીરના નિર્વાણના સમય વિશે તો એકમત જ છે, મતલબ કે આ સમય વિશે કોઈને શંકા છે જ નહીં) વળી જુઓ હા.જે. ની પ્રસ્તાવના પૃ.૧૪: હેમચંદ્રસુરિનું પરિશિષ્ટ પર્વ: ઇ. ક. પૃ. ૩૭ (Nirwana 476 years before Vikrama, વિક્રમની પહેલાં ૪૭૦ વર્ષે નિર્વાણ-વિક્રમ સંવત તે ઈ સ. ૫ ૫૭ ગણાય છે એટલે તેમાં ૪૭૦ ઉમેરતાં ઈ. સ. પૂ. પર૭ આવી રહેશે ). ડો. સ્ટીવન્સને લખેલુ કલ્પસૂત્ર, પ્રસ્તાવના પૃ. ૮ અને તેનું ટી. નં. ૯૬ઃ જ. એ. એ. સ. પુ. ૯ બી) માં ડો, ભાઉદાજીએ લખેલ મેરૂતુંગ આચાચની ઘેરાવલી. પૃ. ૧૪૯ઃ જ. રે.સ. ના ટ્રાન્સલેશન પુ. ૩, પૃ. ૩૫૬ કનલ માઈલ્સનું લખાણઃ ઈ એ. પુ. ૪૩, ૫. ૧૩૨. ડોકટર જાલ કાપેટીઅરનું લખાણુ. (૨૪) ખરી રીતે, છ વર્ષને બદલે છ વરસ અને છ માસનું એટલે સાડા છ વર્ષનું અંતર Page #52 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ | દોરવણી પૂ. ૫૨૦ માં થયું ગણી શકાશે. અને તેમનું આયુષ્ય ૮૦ વર્ષનું હોવાથી તેમને જન્મ ઇ. સ. પૂ. ૬૦૦ માં ગણુ રહે છે. ૨૫ તેમ મહાવીરનું આયુષ્ય ૭૨ વર્ષનું અને મરણ ઇ. સ. પૂ. ૫૨૭ માં ગણાયું છે એટલે તેમને જન્મ . સ. પૂ. પ૨૭ + ર = ૫૯૮-૯ કહેવાશે. વળી તેમણે ૩૦ વર્ષની ઉમરે એટલે ૫૯૮-૩૦ = ૫૬૮ માં દીક્ષા લીધી હતી૨૭ અને તે પછી બાર વર્ષે એટલે ઈ. સ. પૂ. ૫૬૮ - ૧૨ = ૫૫૬ માં તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી.૧૮ હવે આ બન્ને મહાત્માઓનાં જીવન પ્રસંગે નીચે પ્રમાણે સરખાવી શકાશે. ઉમર ૨૯ ૌતમબુદ્ધ ઉમર | મહાવીર (૧) જન્મ = ઈ. સ. પૂ. ૬૦૦ | ૦ | (૧) જન્મ = ઇ. સ. ૫, ૫૯૮-૯ (૨) દીક્ષા. સંસાર ત્યાગ, ૫૭૧ | (૨) દીક્ષા = " ૧૬૮ (૩) ધર્મોપદેશક તરીકે ,, ૫૬૪-૫ ૩૬ (૪)નિર્વાણ, જ્ઞાનપ્રાપ્તિ, ૫૪૪-૩ ૫૭ ૪૨ | (૪) કૈવલ્યપ્રાપ્તિ , ૫૫૬ (૫) પરિનિર્વાણ, માક્ષ, પર... ર | (૫) નિર્વાણ, મેક્ષ કે પર૭-૬ (મે માસ) (નવેંબર) ઉપરના કોષ્ટકથી એ પણ સ્પષ્ટ થાય છે કે, તેમનું મરણ કા વર્ષ પહેલાં થયું હોવાથી બન્નેની મહાવીર પિતાના આખા જીવન દરમ્યાન ગૌતમ- ઉમર વચ્ચે ૧+ ૬ = ૮ વર્ષને ફેર રહ્યો છે. બુદ્ધના સમકાલીન પણે ૨૯ વર્તતા હતા. પણ તેમને એટલેજ મહાવીરનું આયુષ્ય ૭૨ વર્ષનું અને જન્મ, ગૌતમબુદ્ધ કરતાં ૧ વર્ષ પછી, અને ગૌતમબુદ્ધનું ૮૦ વર્ષનું કહેવાય છે. આ ઉપરથી બીજે મુદ્દો પણ સ્પષ્ટ થાય છે કે, બુધ સંવત ઈ. સ. પૂ. પર થી જે ઉત્તર હિંદવાળા ગણે છે૩૦ તે તેમના પરિનિર્વાણથી છે, અને ઈ. સ. પૂ. ૫૪૩ થી જે દક્ષિણ હિંદવાળા ૧ ગણે છે, કેમકે બુદ્ધ નિર્વાણ, વૈશાખ સુદ ૧૫ એટલે મે માસને મધ્ય સમય ગણાય છે. જ્યારે શ્રી મહાવીરનું નિર્વાણ કાર્તિક વદ ૦)) (પૂર્ણિમાંત મહિનાની ગણત્રીએ) અથવા આશ્વિન વદ ૦)) (અમાસાંત મહિનાની ગણત્રીએ લેખાય છે. એટલે તે, નવેંબર માસને મધ્ય સમય થયો કહેવાય. મેનો મધ્ય અને નવેંબરને મધ્ય એટલે છે માસનું અંતર વધ્યું ગણુય જેથી કરીને છ વર્ષ + છે માસ-૬ વર્ષનું અંતર છે (જુઓ પુ. ૧લું પૃ. ૨૪૫) જેથી કરીને રાજા અજાતશત્રનો રાજ્યાભિષેક પ૨૮ ના મે માસમાં થયો ગણાશે. અને બુદ્ધ નિર્વાણું(પરિનિર્વાણ) ઇ. સ. પૂ. ૫૨૦ ના મે માસમાં અને મહાવીર નિર્વાણ ઇ. સ. પૂ. ૫૨૭ ના નવેંબરમાં થયું કહેવાશે. (૨૫) ઉપરનું ટી. નં. ૧૯ જુઓ. (૨૬) ઉપરનું ટી. નં. ૨૩ જુઓ. (૨૭) જુઓ જૈન સાહિત્ય તથા આ ગ્રંથનું પુ. ૧ પૃ. ૩૯૬ (૨૮) જુઓ પુ. ૧ પૃ. ૩૯૭ (૨૯) જુઓ દિગ્નિકાય, પૃ. ૧૧૭, ૨૦૬, મઝિમનિકાય, II, ૨૪૩: ઇ. એ. ૧૯૧૪ પૃ. ૧૭૭, “ While Baddua stayed at Sangam, the report was brought to him, that his rival Mahavira died at Pawa. (એટલે સમજાશે કે, મહાવીર જ્યારે મરણ પામ્યા ત્યારે ગૌતમબુદ્ધની હયાતી હતી જ) (૩૦) ચીન, તથા તિબેટની પ્રજા અને તેમના ગ્રંથ મહાવંશમાં મુખ્યતઃ આ ગણત્રીથી કામ લેવાયું છે. (૩૧) સિંહાલીઝ, બરમઝ અને સિયામી પ્રજા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છે તે તેમના નિર્વાણુથી છે. એટલેજ ઉત્તર અને દક્ષિણ હિંદના બૌધ લેાકેાની ગણત્રીમાં ખુદ્દ સ’વતના સમય વિશે ૨૩ વર્ષનું અંતર રહેલુ' જણાય છે. અહીં આપણે બન્ને મહાપુરૂષોનાં કેટલાક જીવન-મનાવાના સમય નિય કરી લીધે ખરા, પણ ઐતિહાસિક તત્ત્વ તારવવામાં, બનેલા બનાવાની કુદરતની સમય સિવાય અન્ય હકીકતા કાંઈ એકલી સાલ અથવા સમયજ પૂરતાં માની શકાય નહીં, પણ જેમ અન્ય હકીકતાની આવશ્યકતા પશુ હાય છે, તેમ આ મહાપુરૂષોનાં જીવન સાથે જોડાયેલી કેટલીક વીગતો પણ આપણે જાણી રહે છે. પ્રથમ ગૌતમમ્રુદ્ધ વિશે કહીશું. આટલું સવ સૌંમત અને સિદ્ધ પણે જણાયું છે કે તેમનુ સંસારીપણાનું નામ સિદ્ધા કુમાર હતું, તેમના પિતાનું નામ શુદ્દોદન અને જન્મદાત્રી માતાનું નામ યશોધરા હતું. રાજા શુદ્ધોદન, હાલના નેપાળ દેશના જે પ્રદેશ, પશ્ચિમે હિમાલયની તળેટી પાસે આવેલ છે ત્યાંના રાજા હતા. તેમની રાજધાનીનુ શહેર તે વખતે કપિલવસ્તુના નામથી ઓળખાતુ હતું. હાલ તે તે ભગ્નાવશેષ થઇ રહ્યું છે. તે શાકય જાતિના ક્ષત્રિય હતા. અને તેમનુ ગાત્ર કાશ્યપ ( કે ગૌતમ-૨ એમાંથી એક ) હતું. માતા યશોધરાનુ” મહિયર ગાત્ર શું હતું તે પ્રાચીન પુસ્તામાં જો કે જણાવાયું લાગતું નથી પણ વર્તમાનકાળના ગ્રંથા પ્રમાણે ગૌતમ ગેાત્ર લેખાય છે. શુદ્ધોદન રાજાની મેાટી ઉમર થઇ ( લગભગ તથા તેમના ગ્રંથ દીપવંશમાં આ પ્રમાણે મુખ્યતઃ ગણત્રી કરાઇ છે. (૩૨) જોકે કુમારનું નામ ગૌતમબુદ્ધ તરીકે પ્રસિદ્ધ છે. એટલે કે તેમના નામ સાથે ગૌતમ શબ્દ જોડાયા છે ( તેથી અહીં શ`કામય લખીને કૌસમાં તે શબ્દ લખ્યા છે ) પણ તેમ શામાટે થયું હૅાય, તેને લગતા ખુલાસે આગળ ઉપર જુએ ટી, ન', ૪૬ તથા ૪૭, [ પ્રાચીન સાઠ વર્ષની કે કદાચ તે ઉપરની પણ હતી ) ત્યાં સુધી કુમાર સિદ્દાના જન્મ થયો નહાતા, કુમારને સમયાનુસાર કેળવણી આપી, રાજ કારભાર માટે ચેાગ્ય બનાવવામાં આવ્યા હતા. અને ઉમરે આવતાં સારા ખાનદાન કુટુંબની યશાદા નામે ક્ષત્રિય કન્યા સાથે પાણિગ્રહણુ કરાવ્યું હતુ, સંસાર સુખ ભાગવતાં એક પુત્ર રત્ન તેમને સાંપડયું હતું, તે બાળક બહુ નાની ઉમરના હતા અને પારણામાં ઝુલતા હતા, તેવે સમયે રાજકુમારી સિદ્ધાર્થનું મન, અમુક સ ંયોગાને લીધે, સંસારથી ઉદ્વગ્ન થયું હતું. જેથી સર્વેને ઉંઘતા મૂકીને ભરરાત્રીના પેતે રાજમહેલમાંથી બહાર નીકળી પડયા હતાં. આ વખતે તેમની ઉમર ૨૯ વર્ષની હતી ( આ બનાવ ઇ. સ. પૂ. ૫૭૧ માં બન્યા હતા. જીએ પૃ. ૯ ). અહીં સુધી ત્રણે વૈદિક, બૌધ, અને જૈન સપ્રદાયના સાહિત્ય ગ્રંથે એકમતના છે. હવે પછીની હકીકતમાં ઔધર્મી પ્રથા કેટલીક ખાખતામાં જુદા પડે છે, તેમનુ કથન સામાન્યત: એમ છે કે, ૨૯ થી ૩૬ વર્ષની ઉમરની વચ્ચેના સાતેક વ ( એટલે કે ઇ. સ. પૂ. ૫૭૧ થી ૫૬૪ સુધી ) તેમણે પટનમાં ગાળ્યા. આ સમય દરમ્યાન તેમણે કાઇને ઉપદેશ કે ખાધ આપ્યાજ નથી.૩૩ પછી સખ્ત તપશ્ચર્યાં કરવા તરફ મન વહ્યું. અને ગ ંગા નદીના કાઈ તટ પ્રદેશમાં રહી તપશ્ચર્યા આદરી. તથા સમાધિપૂર્વક ચિંતવન, મનન અને વિચારણા કરતાં કરતાં, પોતાની ૫૭ વર્ષની ઉમર થઇ તે વખતે ( ઇ. સ. પૂ. ૫૪૩ )તે નિર્વાણુ૪ પામ્યા. એટલે કે તેમની સંસાર–ગ્રંથીનું છેદન થવા પામ્યુંપ જે (૩૩) જીએ નીચેનુ' ટીણ ન. ૩૭. (૩૪) મુદ્દે ગ્રંથામાં જ્ઞાન પ્રાપ્તિને નિર્વાણ અને દેહ વિલયને પરિનિર્વાણ કહે છે, જ્યારે જૈન ગ્રંથામાં દેહ વિલયનેજ નિર્વાણ ( અથવા મેક્ષ પણ ) કહે છે. ( જુએ નીચેની ટી, નં. ૩પ. ) (૩૫) જ્ઞાન પ્રાપ્તિ થઇ ( જેને જૈન ગ્ર ંથા કૈવલ્ય જ્ઞાન કહે છે ) એટલે તે વ્યક્તિએ માટે મેાક્ષ જવાનુ Page #54 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] દરવણી સ્થળે તે નિર્વાણ પામ્યા તે સ્થાન ગયા નામે શહેર જે બિહાર પ્રાંતમાં, પટ્ટણ જીલ્લામાં, પટણા શહે- રની દક્ષિણે થોડા કેસ ઉપર આવેલું છે, તેની પાસે હતું. આ એકવીસ વર્ષના અંતરમાં (ઈ. સ. પૃ. ૫૬૪ થી ૫૪૭ સુધીના ) એટલે કે પોતાની ૩૬ થી ૧૭ વર્ષની ઉમર થઈ ત્યાં સુધીમાં ઘણાએને પ્રતિબોધ આપી, પિતાના શિષ્યો બનાવ્યા હતા. જેમાં કેટલાક પિતાના જૂના શિષ્ય પણ હતા. આવા શિષ્યોમાં સાધુ તરીકે-શૌરિપુત્ર અને મુલાયન ૮ તથા આનંદ વિગેરે મુખ્ય હતા–વળી મગધપતિ રાજા બિંબિસારને પોતાની ૩૬ વર્ષની ઉમરે (ઈ. સ. પૂ. ૫૬૪) પોતાને ભક્તશ્રાવક બનાવી બિંબિસારની રાણી ક્ષેમાને ધીમે ધીમે પ્રતિબોધ પમાડી બૌદ્ધ ધર્મની ભિખુણી બનાવી હતી. (બીજા અનેક શિષ્યો અને શિષ્યાઓ તેમજ ભક્તો બનાવ્યા હતા. પણ આપણે તે બધાનાં નામો સાથે નિસબત નથી એટલે છડી દઈએ છીએ) અને છેવટે, આત્માનું ચિંતવન કરતાં, પોતાની ૮૦ વર્ષની ઉમરે ઇ. સ. પૂ. ૫ર માં વિદેહ દેશમાં આવેલ કુશીનાર-કુશિનગરમાં પરિનિર્વાણ પદને પામ્યા હતા. પિતાની સાધુ અવસ્થામાં (એટલે કે ઈ. સ. પૂ. ૫૭૧ થી; કે પોતે ઇ. સ. પૂ. ૫૬૪ માં ધર્મ પ્રવર્તક તરીકે જીવન શરૂ કર્યું ત્યારથી; કે પિતાને ઇ. સ. પૂ. ૫૪૩ માં જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યારથી એમ કયાંય સ્પષ્ટીકરણ બતાવાયું નથી ) કેઈ કાળે પણ, જૈન ધર્મના નિર્માણ થઈ ચૂકયું જ ગણાય. અને તેમ નિરધાર થયો એટલે ફરી ફરીને સંસારમાં જન્મ ધારણ કરવાની ગ્રંથીનું છેદન થઈ ગયું કહી શકાય. આ આશયથી જ્ઞાન પ્રાપ્તિને નિર્વાણ શબ્દવડે સંબંધી શકાય. અને જ્ઞાન પ્રાપ્તિને જે નિર્વાણ શબ્દથી ઓળખવાનું ઠરાવાય તો દેહ વિલયને પછી જુદું નામ આપવું જ રહે. અને તેથી તેને સર્વથા-સર્વ રીતે-સદાને માટે મુક્તિ મળી છે તેમ દર્શાવવા માટે પરિ, ઉપસર્ગ જોડીને “પરિ નિર્વાણુ” શબ્દ વપરાય તે તેટલે દરજજે વ્યાજબી જ છે. ( જુઓ ઉપરની ટી. નં. ૩૪.). (૩૬) પોતાના સંસારી માતાપિતા, સ્ત્રી પુત્ર આદિ જે બૌદ્ધધમી થયા હતા તે ઇ. સ. પૂ. પ૬૪ પછીને સમય જાણો. કેશળપતિ રાજા પ્રસેનજિત તથા મગધપતિ બિંબિ- સાર જે બૌદ્ધ ધર્મ પાળતા થયા હતા. તેમને માટે જુઓ પુ. ૧ પૃ. ૩૯૬ માં આપેલી ઈ. સ. પૂ. ૫૬૪ ની હકીકત. (૩૭) એમ કહેવાય છે કે તેમણે ખરા જ્ઞાન માટે ધ્યાન ધરવા માંડયું અને તપશ્ચર્યા કરવાનું શરૂ કર્યું એટલે તેમના કેટલાક શિવે તેમને છોડીને ચાલ્યા ગયા હતા; પણ પાછું તેમને જ્ઞાન થયું ત્યારબાદ આમાંના કેટલાક શિષ્યો પાછા આવી મળ્યા હતા, આથી કરીને મેં અહીં “જૂના” શબ્દ વાપર્યો છે. ઉપરની ટી. નં. ૩૩ નું લખાણ સરખા. ત્યાં કહ્યું છે કે તેમણે કેઈને ઉપદેશ દીધો જ નથી એટલે કે તેમને કે ઈ શિષ્ય નહોતે. જ્યારે અહીં એમ કહ્યું કે, તેમને જૂના શિષ્યો હતા-આ બંને કથનો સત્ય કચારે કહી શકાય કે જ્યારે તે શબ્દનો અર્થ એમ કરીએ કે, તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ અને પોતાને બૌદ્ધ ધર્મ પ્રવર્તાવ્યા તે પહેલાં તેમણે કોઈને ઉપદેશ આપ્યો નહોતો તેમજ શિષ્ય કર્યો નહોતો. એટલે કે, પોતાના બૌદ્ધ ધર્મને ઉપદેશ નહોતો આપ્યો તેમજ તેમના શિષ્ય બનાવ્યા હતા અને તેટલે દરજજે તે સ્થિતિ માન્ય પણ રહે, કેમકે જે ધર્મ પતે સ્થાપે, તેની સ્થાપના ન થઈ હોય ત્યાં સુધી તે ધમને ઉપદેશ પણ શી રીતે અપાય કે શિષ્ય બનાવાય ?). એટલે પછી એમ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, જે શિષ્ય તેમને છોડી ગયા હતા તે શિષ્યો કેણ હતા ? ક્યો ધર્મ પાળતા હતા (પૃ. ૬. ટી. નં. ૧૨ માં જૈન માન્યતા પ્રમાણેનું વૃક્ષ આપ્યું છે તે સરખા) અને ૨૯ થી ૩૬ વર્ષની પિતાની ઉમર થઈ ત્યાં સુધી કયા ધર્મના પોતે અનુયાયી હતા ? (આના ખુલાસા માટે આગળ ઉપર જુઓ). (૩૮) કેટલાક બૌદ્ધ ગ્રંથોમાં જળાયન લખ્યું છે આ નામ હોવાનું વિશેષ સંભવિત દેખાય છે. (સરખાવો ઉ૫ર ટી. નં. ૧૨) (૩૯) જુઓ પુસ્તક ૧ લું પૃ. ૨૫૫-૫ છે." . (૪૦) જુઓ.પુ. ૧ લું છે. ૨૫૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મહાન ઉપદેશક શ્રી મહાવીરને રૂબરૂમાં મળ્યાજ નથી.૪૧ આ પ્રમાણેના ભાવા વાળા અધિકાર બૌધ ગ્રંથામાં આલેખેલ મળે છે. વળી આ સર્વ સંમત ૧ ર ૪ บ પેાતાનું નામ પિતાનુ માતાનું જન્મસ્થાન ગોત્ર(પિતાનું) માતાનું(ગોત્ર) ,, કુદરતની '' ગીતમયુદ્ધ સિધ્ધાથ શુદ્ધોદન યશાધરા ૪ કપિલવસ્તુ * પ ૫% ગૌતમ૪૭ (૪) શામાટે મળ્યા નથી તે માટે કારણ શકાય તેમ છે, કેટલીક ચર્ચા નીચેની ટી. નં. ૬૦ માં કરી છે. વળી વિશેષ માટે આગળ પૃ. ૧૫ ઉપર પ્રેક્ષ ૨. નું વÎન તથા તેનાં ટીપણાની હકીકત જુએ. (૪૨) ગૌતમ બુદ્ધને લગતી હકીકતા ઉપરમાં કેટલીક ચર્ચા ગઇ છે, જ્યારે ઠંડીની ચર્ચા કરવાની જરૂર પણ રહેતી નથી અને જેની જર જેવું છે તે ટીપમાં બતાવી છે. (૩) તેમને લગતી બાબતા જે ચવાની હરો તે આ પિŔહેઠે, હવે પછી લખારો. કેટલીક પુરક પડેલામાં આવી ગઇ છે. તેને અહીં ઉતારવામાં વાંધો નથી. થી નીચેના રીંપણમાં પણ જણાવી છે (૪૪) અર્વાચીન ગ્રંથેામાં, માયાદેવીનું નામ જણાવાયુ' છે, પણ તે માટેના આધાર જણાવાતા નથી. સબવ છે કે, ખારડુ રૂપબાળી જગ્યાએ માયાદેવીના સ્વપ્નનું એક ચિત્ર છે. અને આ સ્વપને બૌ ધમના સંખવામાં આવે છે તે ઉપરથી વિદ્વાનોને અનુમાન કરી માન્યું કેમ કે, તે સ્વપ્નવાળા માયાદેવી તે પેતેિજ ગૌતમ બુદ્ધની માતા હશે. આ પ્રમાણેજ બન્યુ હાય તા તે મજબૂત પુરાવો કહી ન શકાય. કેમકે, જે ભારપુત રૂપના પુરાવા તેઓ ર્યું છે તે ભારદ્ભુત સ્તૂપજ બૌધ ધમના ઠરાવાતા ન હોય તા ? [ પ્રાચીન હકીકત આપણને, જૈન ધર્મના પ્રચારક શ્રી મહા વીરની હકીકત સાથે સરખાવવાને સુગમ પડે તે સ` હેતુથી, કાઠા રૂપે નીચે પ્રમાણે રા કરીશું. મહાવીર ૪૭ વમાન પ સિદ્ધા ત્રિશલા ક્ષત્રિય કુડપામ પર મતલબ ૐ માયાદેવી તે ગાતમબુની માતા છે, એમ વર્તમાન બૌદ્ધ સાહિત્યમાંથીજ હકીકત પ્રાપ્ત થાય છે, નહીં કે પ્રાચીન સાહિત્યમાંથીઃ અને તેવીજ રીતે, વર્તમાન દરેક સાહિત્ય કથામાં તે પ્રમાણે બની રહે છે. (૪૫) કપિલવસ્તુ હોવાનું બરાબર સમય છે, પણ યસ વસિષ્ઠ ૫૩ અરોકના રૂમીન્ડીઆઇ અને નિશ્ચિય સ્તંભા જે સ્થાને પ્રભા છે તે સ્થાને તેમનાં જન્મ સ્થાન તરીકે વર્તમાનકાળે આળખાવાયાં કરે છે તે ખરાખર લાગતું નથી ( તે માટે, ટી, ન, ૪૪ માં ટાંકેલ કારણ સુ, વિરોધ અધિકાર, સમ્રાટ પ્રિયદર્શનના નૃત્તાંત લખીશું. ) (૪૬) સભા છે ૐ, કશ્યપજ ગોત્ર દ્વા ુ એકએ પણ જ્યારે ‘ગાતમબુ' એવા નામથી પ્રસિદ્દ છે એટલે ♦ કચગાત્ર ’ માટે કાંઇક શંકા ઉભી થાય છે. ( જીએ ટીપણુ ૩૨ તથા ૪૭, ) (૭) માતાનુંગાત્ર ગામ હાય તા પણ સદાય - કુમાર સાથે તે ગાત્ર કેમ જોડવામાં આવે તે સમજી રાકાતુ નથી. કેમકે પુરૂષ હમેશાં પોતાના પિતાના માત્રથીજ ઓળખાય છે અને તેજ રાત્ર પાવાના નામ સાથે એક છે, પ્રાચીન સમયે એક રીવાજ હતા ખરા કે રાજકુમારો પોતાની માતાના ગોત્રના નામથી ઓળખાતા. પણ તે કચારે બનતુ કે, રાજાને અનેક રાણી અને અનેક પુત્રા હોય ત્યારે પણ આઠલ તા સુવિદિત છે કે, બોન શબ્દને ઘણી રાણીનો પણ નર્કાતી તેમ અનેક મારી પણ નડતા. એટલે માતાનું ગાત્ર પેાતાની સાથે જોડવાને કાંઇ કારણજ રહેતું નથી. એવી પણ દલીલ કરવામાં આવે કે શુષ્પાદનને પુત્રો તા થયા હશે પણ તે કોઇ હૈયાત નહેતા માટે, સિહાય કુમારને આળખવા માટે તેમની માતાનુ ગાત્ર એડવામાં આવ્યું હતુ' તા જવાબ એમ આપી શકાય કે, એક તા આ લીગજ ગલત છે, કેમકે ઇતિહાસમાં પ્રથમ તા તેવી રાઇ નાં નથી છતાં એક બાગી માની હતો કે Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ભારતવર્ષ) દોરવણી જાત૮ (ક્ષત્રિયોમાં) શાકય નાત ૫૪ જમ સાલ ઈ. સ. પૂ. ૬૦૦ ઈ.સ.પૂ ૫૯૮૫૫ સ્ત્રિનું નામ યશોદા યશોદા દીક્ષાનો સમય તથા ઉમર ૨૯ વર્ષની ઉમર ૫૭૧ ૩૦ વર્ષની ઉમર =૫૬૮ ૧૬ ૧૧ જ્ઞાન પ્રાપ્તિને સમય તથા ઉમર. ૫૯ વર્ષની અ =૫૪૧ ૪૨ ,, =૫૫૬ ૫૭ ૧૨ જ્ઞાન પ્રાપ્તિનું સ્થાન ગયા શહેર ઋજુ વાળા નદીને કાંઠે ૫૮ ૧૩ નિર્વાણ સ્થાન કુશીનગર મધ્યમ અપાપા પાવાપુરી પ ૧૪ નિર્વાણ (પરિનિર્વાણુ) નો સમય તથા ઉમરઃ ૮૦ વર્ષ ની ઉમર =પર૦ ર વર્ષની ઉમર = પર૭ ૧૫ લંછન (ઓળખવા માટેનું ચિન્હ.) નથી (જણાયુંનથી)૪૯ ૧૬ દેહમાન (શરીરની ઉંચાઈ) જણાયું નથી૫૦ સાત હાથ=આશરે ૧૧ ફીટ. તેને ઘણું પુત્ર થયા હતા. તો રાણીની સંખ્યા કેમ ક્યાંય જણાવાઈ નથી. માત્ર જે જણાવાયું છે તે એટલુજ કે તેમને બે રાણીઓ હતી. એક બુદ્ધદેવની જન્મદાત્રી માતા અને બીજી અપરમાતા, કે જેમણે તેમને પાળીને * ઉછેર્યા હતા. પણ ત્યાં તે આ. બંનેને એકજ ગોત્રની હોવાનું લેખાવ્યું છે, એટલે કે બને માતા ગૌતમ ગોત્ર નીજ હતી. તો પછી ઓળખ માટે તે શબ્દ જોડે તેમાં કાંઈ સાર્થક થતું જ નથી. એટલેકે બેમાંથી ગમે તે રાણીના પુત્રને ગૌતમ લગાવી શકાય. વળી બીજે મુદે, જે તેમની માતાનું ગોત્ર જોડાયું હોય તો, જેમ અન્ય રાજવંશી કુમારની બાબતમાં બન્યું છે તેમ તેમનું નામ, બુદ્ધ ગૌતમીપુત્ર, અથવા બહુ તો ગૌતમ બુદ્ધ એમ લખાય પણ ગૌતમબુદ્ધ લખી નજ શકાય. આવા અનેક કારણથી બુદ્ધદેવનું ગોત્ર કશ્યપ હોય કે ગૌતમ” તે શંકાસ્પદ બને છે. વર્તમાનકાળના વિદ્વાનેએ કશ્યપ અને ગૌતમ એમ બને ત્રો તેમને લાગુ પડતું હોવાનું જણાવ્યું છે, પણ તેનું કારણ વળી ઉપર નં. ૪૪ ના ટીપણુમાં જણાવ્યું છે તેમ સંભવે છે. એટલે આ પ્રશ્ન એ થયો કે પિતાનું ગોત્ર ગૌતમ હોય અને માતાનું કશ્યપ હેય. તો હજી તેમને ગૌતમ બુદ્ધ કહી શકાય ખરૂં, ગમે તેમ, હો, પણ આ પ્રશ્ન વિશેષ પ્રકાશ માંગે છે જ. (૪૮) જે વર્ણમાં જન્મ થયો તે જાત, અથવા જાતિ એમ અહી વણ સૂચક ગણવું. અથવા વધારે સારું એ છે કે વણતો ક્ષત્રિયજ: પણ તેમાં અનેક વંશ, કળે, -race, stock-આદિ હોય તે દર્શાવવા પૂરતો આ શબ્દ છે. વર્તમાન કાળ જાતિ અથવા જ્ઞાતિ શબ્દ જે રૂપમાં વપરાય છે તે અર્થમાં અહિં વપરાયો નથી, (જુઓ ૫ ૧૯ ૫, ૨૫.). જેનું નામ (૪૯) બૌદ્ધધર્મમાં હમેશાં મૂતિજ સ્થાપન કરવાને રીવાજ છે. એટલે તે આપોઆપ ઓળખી શકાય છે. જેથી તેમની ઓળખ માટે લંછનની જરૂર રહેતી નથી. બીજું બૌદ્ધધર્મમાં જ્યારે એકજ પ્રવર્તક છે પછી તેને સ્થાપક કહે આદ્યપુરૂષ કહે, પ્રણેતા કહો, કે જે કહો તે, એકજ વ્યકિત છે એટલે તેમની ઓળખ માટે કોઈ લંછન કે ચિન્હની જરૂર રહેતી નથી; જ્યારે જૈન ધમમાં ૨૪ તીર્થંકર મનાય છે જેથી કરીને તેમની ઓળખ માટે આવાં લંછન આવશ્યક છે જ. (૫૦) તેમની ઉંચાઇ લખાઈ હોય તો અમારા વાંચવામાં આવી નથી. પણ સંભવ છે કે, મહાવીરના જેટલી જ લગભગ હશે, કેમકે બને સહમયી છે તેમજ સરખા જ આયુષ્યવાળા છે. (૫૧) વર્ધમાન તેમનું પૂરું નામ છે. મહાવીર નામ ગુણજન્ય નામ છે.(જૈન ગ્રંથકારેની જે એક ખાસિયત પડી છે. તેને આ એક વધુ દૃષ્ટાંત છે, જુએ પુ ૧૫ ૮૩.) (૫૨) આ સ્થળ માટે જુઓ પુ. ૧ પૃ. ૧૨૩. (૫૩) જુઓ. ગંગામાસિક, ૧૯૩૧ જાન્યુઆરીને અંક પૃ.૨૧૦ (પ્રવાહ૧ તરંગ. ૩): ક સુ.સુ. ટી. પૃ. ૨૯, (૫૪) બૌદ્ધ મંમાં મહાવીરને આ કારણથી જ નાતપુત કહીને સંબોધ્યા છે. (૫૫) ૫.૧ ૫. ૧૩૨. (૫૬) ૫.૧ ૫. ૧૩૦. . (૫૭) પુ. ૧ પૃ. ૭૮, ૧૧૪, ૧૩૦, ૧૯૭, ૨૫૩, ૨૫૯. (૫૮) પુ. ૧ પૃ. ૩૦૨ ટીક નં. ૪?. (૫૯) પુ. ૧, ૫, ૭૭ જુઓ. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જ્યારે જૈન પ્રથામાં૧૦ નીચે પ્રમાણેના નિષ્ક નીકળે તેવી હકીકત લખાયત્રી છેઃ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની પાંચમી પાટે થયેલ સ્વયં પ્રભુના કાષ્ઠ વિહિતાય૧૧ નામના શિષ્ય હતા. તેમની પાસે રાજા શુધ્ધોદનના કુમાર શાય સિધ્ધાર્થે દીક્ષા૨ લીધી હતી. તેમનુ” નામ તેવખતે શુકતિ રાખ્યું હતું. તેમણે સાતેક વર્ષે દીક્ષા પર્યાય પાળ્યા હતા. તેમાં જલાયન અને શારિપુત્ર નામે બે શિષ્યો તેમને થયા હતા. પશુ કાળે કરીને, સરયૂ નદીના કાંઠે કાઇ પલાસી નગરે તપ કરતાં ક’ટાલ્યા, એટલે જેમ રૂષભદેવના સમયમાં તેમના પૌત્ર કુદરતની (૬) દિગંબર ાચાય અમિતગત જે નવમી સદીમાં થઇ ગયો છે તેમના ધમ પરીક્ષા નામે થથમાં. અધ્યાય ૧૮ શ્લાક ૬૮, જીએ. આ સંબધા આગ્રા શહેરમાંથી પ્રગઢ થતા શ્વેતાંબર ડિવી જૈન પત્રમાં એક મેડી લેખમાલા છપાઇ એ તેમાં, વરાડ પ્રાંતના અકાલા સ્થિત ચતિજી ખાળચ`દ્રજીએ ચર્ચા કરી છે. તેના ૧૯-૭-૩૪ ના અંકમાં પુ. ૮ “ જૈન-સધ-ચંદ્ર " નું મથાળું બાંધી, ઉપરના ધર્મ પરિક્ષા ગ્રંથના આધાર તથા લેાક ટાંકી પેાતે પ્રતિપાદન કર્યું" છે, તે શ્ર્લાક આ પ્રમાણે છે. रुष्टः श्री वीरनाथस्य तपस्वी मॉंडिलायनः । शिष्य श्री पार्श्वनाथस्य विदधे बुद्ध दर्शनम् ॥ યાગનાથના રિધ્ધિ મૌટિલાયને તપસ્વી મહાવીરી દીપિત થઇને પોતાના ઔષધમ' ધારણ કર્યું-ચલાન્યા. [ પ્રાચીન મરિચિએ, વાચિત કલ્પીત ધમ' આરંભ્યા હતા, તેમ આ મુદ્દકીર્તિએ પણ જનવેશન ત્યાગ કરી, પેાતાના નામ ઉપરથી ઉપરથી મુમત૨ ચલાવ્યા. સૂઝતા આવાર મળા થતા શા માટે પોતાને ન કલ્પે ! કેમકે આત્મા ક્ષણિક છે તેમ જગતની દરેક વસ્તુ ક્ષણિક છે તેથી કરનાર કાઇક અને ભોગવનાર પણ કાઈક ઠરે છે. પછી તે હિંસામય હાય કે ન પણ હાય. તેથી માદિ મુઋતુ મળી શકે તો ખાવા પીવામાં શું દ્વેષ છે! બાવા પ્રકારના તેમના સિધ્ધાંતો હતા. બુદ્વીતિ ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી ચઉદ વર્ષ સુધી ૪ શ્રી મહાવીર છવત આમ જાય લખીને લેખક મહારાવે જણાવ્યું છે કે પાનાથ ૪ ધ્ધિ લાલ રંગ કે વસ્ત્ર પહેનતે થે ઔર મહાવીરો કુબ્બી સંબંધ વર્ક નહીં. રખતે ચ । ઔર પ્રીતને કા ભી રહતે થે હું આ કૃપાથી ત્રણ યાતના સાર નીકળે છે-૧, બુધ્ધતિ તેજ મૌડિલાયન અને તેજ ગૌતમ બુદ્ધનું જૈન વિક્ષિત સાધુ તરીકેનું નામ. ૨. પાશ્વના શિષ્યા લાલ રંગના કપડા પહેરતા હતા અને ૩. પાશ્વ ના શિષ્યામાંના કેટલાક મહાવીરથી ગુસ્સે થઇને તેમની સાથે સ ંબંધ રાખતા નહાતા-ઉપરમાં પૃ. ૧૨માં જે બૌદ્ધ થાની હકીકત આધારે જણાગ્યું છે કે, ગૌતમ બુદ્ધ પણ કાળે જૈનધમના ઉપદેશક શ્રી મહા વારને પાતાની આખી જીંદગીમાં રૂબરૂમાં માજ નથી, તા તેનું કારણુ અને જે દર્શાવાયુ છે તેમાંનું હવા સબવે છે ? વળી બીન” સુષિત કારણ માટે આમળ ઉપર પ્રશ્ન ખીજો, તેને લગતું વિવેચન તથા ટીપણા વાંચે. ( ૧૧ ) નુ પૃ. ૬. ટી. ન. ૧૨ ની વ’શાયળી. ( ૧૨ ) એટલે કે પાંચ નાયના સંતાનીચા કહેવાય, પાશ્વનાથ પોતે ચાર મહાનોની પ્રરૂપણા કરતા હતા, ગૌતમબુધ્ધ પાતે પ્રચાર કરેલા. બૌધ્ધમાં પણ ચાર વૃત્તા ( જેને તે ધર્મના ગ્રંથામાં અય કહેવામાં આવ્યા હૈ ) ના ઉપદેશ આપ્યા ( Dr. D. R, Bhandarkar ', 187 માં Dr, Buhlor નો આધાર ઢાંકી આ પ્રમાણે કહેલું છે ). આ ઉપરથી એમ અનુમાન લઇ શકાય કે બુધ્ધકીતિ મૂળે પાર્શ્વનાથના સાધુ હશે અને તેમના પૂર્વ અભ્યાસને લીધે, આ નવીન ધર્માંમાં પણ તે મતની કાયા તેમણે દાખલ કરી છે. થળી આ પરિચ્છેદમાં ભાગળ હપર જુઓ, (૬૩) પાતાનું નામ ખુદ્દકીતિ હતું, તેથી પેાતાના નવીન ધમનું નામ બૌધ મત પાયું. હાય, બીછ કલ્પના એમ છે કે, બુદ્ધ એટલે ડાહ્યો માણસ=પ્રજ્ઞ: જેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે તે અને તેવા મારો પ્રાપ્લાધમાં તે બૌધમ એટલેકે બુદ્ધ શબ્દ તે વ્યક્તિગત કે વિરોધ. નામ નહી", પણ બુધ્=પ્રશ્ન; એમ સામાન્ય નામ હાય, આ બે પ્રમાણેના ભાવા માં તે ધમ નુ નામ પાડયું હાય. અંજન સંવત પ્રમાણે બુદ્ધ (૬૪) ઉપર પૃ. ૮ માં Page #58 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] દરવણું હ્યા છે. (કૈવલ્ય અવસ્થામાં વિચર્યા છે) કરવું તેમાં પણ આતિમોટું સાહસ ખેડવા જેવું જ કહી શકાય. એટલે કે તે પ્રશ્ન હાથ ધરવામાં કે તેની આ પ્રમાણે ઉપરનાં પૃષ્ઠોમાં, આપણે બુદ્ધ ભગ ઉંડાણમાં ઉતારવામાં મોટું જોખમ રહેલું છે. તેમ વાનના સમયને એટલે કે બીજી બાજુ ઉભી થતી શંકા કે પ્રનોનું જે સમય તથા બુદ્ધ સંવતનો પાકો નિર્ણય નિરાકરણ કે યથોચિત સમાધાન થતું નથી તે હકીકતનું કરી બતાવ્યો છે. તેમજ આપણી મુશ્કેલીને તેડ કેમે કર્યા નિકળી શકે પૃથકકરણ, તેમના જીવનને લગતી કેટલીક નથી. એટલે આપણે માટે ઉત્તમ માર્ગ એજ છે કે હકીકતે જે સર્વ સંમત જે પુરાવાઓ કે હકીકત ઈતિહાસના પાને ચડી તથા સપ્રમાણુ હતી તે,૬૫ તેમજ મતભેદ વાળી ચૂક્યાં છે તેમને તેલ સાદી સમજમાં તેમજ તર્કહતી તે પણ દર્શાવી દીધી છે. તેમાં પણ બુદ્ધ સંવતના બુદ્ધિમાં ઉતરી શકે અને માન્ય થાય તેટલા પૂરતેજઅંગે જે કોઈ ગેર સમજુતિ કે શંકા હજુએ કરવો; કે જેથી તેટલા દરજે તે પ્રશ્નોની નાજૂઇતિહાસમાં ઉભી થતી દેખાશે તે તેનું નિરાકરણ કાઈ માટે અંશે નિર્મૂળ થઈ જાય. તેમજ વિદાતે સહેજે આપણે કરી શકીશું જ. વળી જે હકીકતા સર્વમાન્ય છે તે વિશે તે કઈ જાતનું પૂછવા નોને અને વાચક વર્ગને પ્રાર્થના કરવાની છે કે, તેઓએ પણ તેવા પ્રશ્નોનો ઉત્તર શાસ્ત્રીય આધાર પણું રહેતું જ નથી. પણ જ્યાં ભિન્નમત પડયો છે ટાંકીને જ ઘટિત રીતે વાળવા. ત્યાં કોઈક સમાધાનીને માર્ગ કાઢજ રહે છે. અને આ મતભેદ ખુદ બુદ્ધ ભગવાનના જીવન અન્ય કોઈ ગ્રંથના આધારે આવા પ્રશ્ન ઉભા વિશેજ પડે છે. કરવાને બદલે, ખુદ બૌદ્ધ એક ધર્મોપદેશકના અથવા ધર્મના આદિ સંચાલક પ્રશ્રના તથા ગ્રંથોમાં જે લખાણે મળી મહાપુરુષના જીવન વિશે કોઈ જાતને મત ઉચ્ચા શંકાઓ, આવે છે તેને અનુલક્ષીનેજ, પ્રશ્ન કરીશું. રવો તે રહ્યો પણ તેમ કરવા પ્રયત્ન સેવવા સરખું નિર્વાણ તેમની ૫૯ વર્ષની ઉમરે એટલે ૬૦૦-પ૯ ઈ. સ. પૂ. ૫૪૧ ઠરી શકે છે; અને મહાવીર નિર્વાણ ઇ. સ. પૂ. પર૭ છે એટલે ૫૪૧–૫૨૭=૧૪ વર્ષનું અંતર બરાબર આવી રહે છે. મતલબ કે અંજન સંવતની હકીકત તથા જૈન ગ્રંથની હકીકત એક બીજાને મળતી આવી રહે છે. હવે બુદ્ધનું પરિનિર્વાણ ઇ. સ. પૂ ૫૨૦ છે જેથી નિર્વાણ અને પરિનિર્વાણુ વચ્ચેનું અંતર ૫૪૧-૫૨૦: ૨૧ વર્ષનું ગણવું રહે છે. પણ પૃ. ૮ ટી. નં. ૨૦ તથા ૫ ૧૦ ની હકીકતમાં જણાવ્યું છે કે, બૌદ્ધગ્ર માં તે અંતર ૨૩ વર્ષનું લખાવ્યું છે. તે કયું સાચું તે પ્રશ્ન ઉભો થાય છેઃ બૌધ્ધ ગ્રન્થને રચના કાળ કાંઈ અંજન સંવત જેટલો પ્રાચીન નથી. તેમ અંજન સંવતની હકીકતને બૌધ સાહિત્યથી સ્વતંત્ર એવા જૈના સહિત્યનું સમર્થન મળે છે, એટલે તે મત વધારે માનનીય કહી શકાય. માટે ૨૩ વર્ષનું અંતર ન ગણતાં ૨૧ નું જ ગણવું તે વધારે વ્યાજબીગણાય. અને તેમ કરીએ તે નિર્વાણનો સમય ઈ. સ. પુ. ૫૪૧ લેવો જોઈએ, પણ પુસ્તક પહેલામાં અમે ઈ. સ. પૂ. ૫૪૩ (બૌધ સાહિત્ય પ્રમાણે) લીધો છે. હવેથી ઈ. સ. પૂ. ૫૪૧ ગણવામાં આવશે. આ ઉપરથી હવે એમ પણ સિદધ થાય છે કે ઉત્તર હિંદ અને દક્ષિણ હિંદના બૌધગ્રંથમાં બુધસંવત વિશેની જે માન્યતા પ્રચલિત છે તે સપ્રમાણ નથી. (૬૫) સર્વસંમત તથા મતભેદવાળી હકીકતના , સ્પષ્ટીકરણ માટે ઉપરમાં પૂ. ૧૦ થી ૧૩ સુધીનું , વર્ણન વાંચે. Page #59 -------------------------------------------------------------------------- ________________ 1 પ્રશ્ન (૧)–આ પ્રશ્ન ઉપરમાં (પૃ. ૧૨. ટી. ન. ૪૭ માં) ચર્ચાઇ ગયા છે. છતાં ટૂંકમાં જણાવીશું કે, જ્યારે શાક્ય કુમાર સિદ્ધાર્થનું ગોત્ર કશ્યપ છે, ત્યારે તેમના નામ સાથે ગોતમ કે જે અન્ય ગેાત્રનુ નામ છે. તે શબ્દ કયાંથી જોડાયા ! કે પછી તેમની માતાજીનુ" મઢિયર ગેાત્ર ગોતમ હતુ, અને જેમ કેટલાક રાજકુમારા પોતાની અપર માતાનાં અન્ય કુમારાથી પોતાની ઓળખ જુદી પાડવા માટે, પોતે બધા પિતૃપક્ષે તે સગાત્રીયજ ગણાય, છતાં માતાના ગાત્રના નામની સાથે પોતાનું નામ જોડતા નૃતા, જેમ કે વિસપુત્ર, ગાતમપુત્ર ઇત્યાદિ !-તેમ સિદ્ધાર્થ કુમારે પણ શું ગોતમ નામ જોયુ કરી ? તે કે સિદ્ધાના સંબંધમાં આવુ. ક્રય બનવા પામ્યાનું ઇતિહાસના પાને નોંધાયુ નથીજ: અરે, રાોદન રાજાને આ રાણીના કે અન્ય રાણીના પેટે બીજા પુત્રોજ કર્યાં થયા હતા કે, સિંહા કુમારને તેમાં નામ-મહિયર ગોત્રી-જગાડવાની જરૂર રહે!૬૭ કુદરતની (૬૬) ત્રુઓ ઉપર ટીકા નં. ૭૨, ૪૬ તથા ૪૭. (૬૭) એટલે અનુમાન થાય કે, તેમનું ગેાત્ર ગૌતમજ હશે. પણ કશ્યપતા તેમના પછીના બૌધ્ધ ગ્રંથ કારાએ કરી દીધું દેખાય છે! છતાં અસલ અને પ્રાચીન બૌધ્ધ ગ્રંથામાંથી આ ખાખત ઉપર પ્રકાશ પતા હોય તો તપાસ કરવી જરૂરી છે, ( ૧૦ ) ક્ષસ ફ્ ઇન્ડીઆ સીરીઝનું રોક નામનું પુતક જુઓ. ખાસ કરીને તેમાં પૃ.૪૦, ૫૪, ૨૦૦ વિગેરેની હકીકત, તથા મીન્ડીઆઇના શિલાલેખ ગાર્ટના ટીપા જાઓ. વા નીચેના ડી. નં. ૬૯ થી હકીકત સારી સરખાવા (૬૯) Asoka ( Rulers of India sorbes ) P. 54. (The relation of the cult of the * Former Buddhas " to the religion of Gautama, as already observed, is a subject concerning which very little is known: [ પ્રાચીન પ્રશ્ન (૨) ‘મુદ્દ” શબ્દ પોતાના નામ કે પોતાના ધર્મની સાથે એડવાનું શાકય મારને, પ્રત્યેાજન શુ' ? કારણુ કે શુદ્ધ શબ્દ તેમના નામ કે ગોત્ર સાથે કે કોઈ બીજી રીતે કયાંય સબંધ ધરાવતા હોય એમ જúાતું નથી ! ( ઢા, હજી જૈન પ્રથાનુસાર, તેમનુ" જૈન સાધુ તરીકેનુ નામ ખુદ્દકીર્તિ તુજ તેથી કદાચ પોતે બુદ્ધ શબ્દ જાળવી રાખ્યા ક્રાય ) બાકી, Previous Buddhas or Former Buldhać આવા શબ્દોના પ્રયોગ બહુમ થય માં મુખ્ય ભગવાનના પૂર્વ ભવાનાં વૃત્તાંત વધુ વતાં કરવામાં આવ્યા છે; એવા આશયમાં કે, મુ=પ્રાજ્ઞ પુરુષ. તે તેના પછી મુદ્દતે એક સામાન્ય નામ જેવું જ થઇ ગયું ને એમજ ય તા, ભગવાન બુદ્ધ જેવા મહાત્મા, પોતાના નામ અને સ્વપ્રરૂપીત ધમની સાથે માત્રુ સર્વ સામાન્ય નામ જોડવાનું પસંદ જ કેમ કરે ! કે પછી “ગૌતમ, છુટ, બૌદ્ધધમ'' વિગેરે બિરૂ, તેમના અનુયાયીઓએજ માત્ર પસંદ કરીને ગાવી દીધાં હરી ? લસ ઓફ ઇટી સીરીઝનુ અરોક નામનુ પુસ્તક પૂ. ૫૪ માં લખેલ છે કે-પૂર્વના મુખ્ય મહાત્મા સાથે ગૌતમબુધ્ધના ધન કેવા સબંધ હાઇ શકે તે આગળ જણાવી ગયા પ્રમાણે એવા વિષય છે કે જે ખામત થાડીજ માહિતી મળી આવી છે, હવે તે યુદ્ધ સ્થાપકજ છે. તેા પછી Former Buddhas જેવા શબ્દ તેમને માટે વાપરવાની જરૂર શી ? એટલે સાબિત થાય છે કે બુધ્ધ એટલે બૌધ્ધના અનુયાયી નહી, પણ બુધ્ધ = Talented, Genious, Possessing knowledge ( પ્રજ્ઞ: થાય; અને આવા ભાષામાંજ બુધ્ધ શબ્દના વપરાશ ખડક લેખમાં થવાથી વિદ્વાને ભૂલથાપમાં પડયા હોય એમ માનવાનુ કારણ મળે છે. અને તે આધારે તેમણે ખડક લેખને પણ બૌધમા હાવાનું ઠરાવી દીધુ દેખાય છે. વળી વિશેષ અધિકાર પ્રિયદશિનના જીવન ચરિત્રમાં લખાયું ત્યાંથી જોઇ લેવુ Page #60 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ નં. ૫-પૃષ્ઠ ૧૨ આકૃતિ નં. ૭–પૃષ્ઠ ૧૯૨ આકૃતિ , ૬-પૃષ્ઠ ૧૨ Page #61 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ૨. ૧૨-પૃષ્ઠ ૧૮૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ ઇ ભારતવર્ષ ]. દોરવણી પ્રશ્ન (૩). મહાત્મા બુધે, ર૮ વર્ષની ઉમરે અત્ર જૈન ધર્મને એક સિદ્ધાંત (Hypothe દીક્ષા લીધી, ત્યારથી ૩૬ વર્ષની ઉમર થઈ ત્યાં sis) યાદ આવે છે. તે એમ છે કે, કોઈ તીર્થકર સુધી કોઈને ઉપદેશ આપ્યોજ નથી: પણ તે બાદ પિતાની છઘસ્થ અવસ્થામાં (એટલે જ્યાં સુધી ધર્મોપદેશક તરીકે તેમણે કામ ઉપાડી લીધું છે; તે ઠેઠ પિતાને જ્ઞાનપ્રાપ્તિ થઈ ન હોય ત્યાં સુધી) કદી પ્રતિ પિતે નિર્વાણ પામ્યા તેમના શબ્દમાં પરિનિર્વાણું બોધ કરતા જ નથી.૭૦ અને જ્યારે પ્રતિબોધ કરપામ્યા એમ કહીએ) ત્યાં સુધી પ્રસંગે પાત તે તાજ નથી ત્યારે તેમને શિષ્ય હોયજ કયાંથી?એટલે પ્રમાણે વર્તાવ કર્યો ગયા છે ને અનેક શિષ્યો તથા જે કેટલાક વિદ્વાનો આજીવિકા મતના સ્થાપક મં ખલી ભકતજને મેળવ્યા છે. પુત્ર ગોશાળાને મહાવીરના શિષ્ય તરીકે ઓળખાવે તે પહેલાં સાત વર્ષ તેમણે શા માટે કોઈને છે૭૧ તેઓ ખરી વસ્તુસ્થિતિ શું હોઈ શકે, તે આ ઉપદેશ આપ્યો નહીં ! કદાચ એમ જવાબ દેવાય સિદ્ધાંત ઉપરથી સમજી શકશે. કે પિતાને પરિપકવ જ્ઞાન ન થાય ત્યાં સુધી બીજાને - ગોશાળાને મેળાપ મહાવીરે દીક્ષા લીધી તે બાદ બોધ ન દે. તે કારણ એક રીતે જોતાં તે ઉચિત ત્રીજા વર્ષથી થયો હતો અને પછીના છ વર્ષ સુધી છે! તે સામો પ્રશ્ન એ થાય છે કે, પરિપકવજ્ઞાન તે તેમની સાથે કર્યો હતો. દરમ્યાન મહાવીરે તે મૌન--અથવા જેને સંપૂર્ણજ્ઞાન-કહેવાય તે, તેમને છે. વૃત્તજ લીધું હતું એટલે શાળાને કાંઈ પણ ઉપદેશ સ. પૂ. ૫૪૩ (અથવા અન્ય મતે ઈ. સ. પૂ. ૫૪૧ રૂપે બોલે તે અસંભવીત હતું; પણ ગોશાળાને માં પિતાની ૫૯ વર્ષની ઉમરે) માં પ્રાપ્ત થયું છે. પિતાને, મહાવીરની સાથે વિહાર કરતાં કરતાં, અનેક તે પિતાની ૩૬ વર્ષથી ૧૯ વર્ષની ઉમર થઈ તેની સુખ સગવડ મળતી હતી તેથી પોતે મહાવીરના વચ્ચેના ૨૩ વર્ષના અંતરમાં, જ્યાં સુધી પિતાને શિષ્ય છે એમ જનતાને જાહેર કરતે હતે.. સંપૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ થઈ નહોતી ત્યાં સુધી શા માટે બાકી મહાવીરે કઈ દીવસ ગોશાળાને શિષ્ય પ્રતિબોધ આપતા રહ્યા ! પ્રતિબંધ જે આપવો તરીકે સ્વીકારેલ જ નથી. વળી તેઓ તેને શિષ્ય બનાવે ઉચિત માન્યો હતો તે, પ્રથમના સાત વર્ષ શા માટે પણું શી રીતે? કારણ કે પોતે કેવલ્યજ્ઞાનને પામેલા પ્રમાદિપણે અથવા નિર્પેક્ષ રહ્યા? તથાપિ જે તે નહીં હોવાથી ( સર્વજ્ઞ થયેલ નહીં હોવાથી). સાત વર્ષમાં પ્રતિબોધ આપેજ હોય તે, પિતાના પોતાની પ્રરૂપણા શાસ્ત્ર વિરૂદ્ધ થઈ જવાની તેમને અપૂર્ણ જ્ઞાનને લીધે, તે પ્રતિબંધ-અથવા પિતાના હમેશાં ભીતિ રહ્યાં કરે? અને આ સિદ્ધાંત ધર્મની જે પ્રરૂપણા પોતે કરી હોય તેમાં કયાંય કાંઈક બુદ્ધિગમ્ય તથા યુકિતસંયુકત હોઈ સત્ય પણ દેત્પત્તિનો સંભવ ખરો કે નહીં ! જે પણ દેખાય છે. એટલે ઉપર જે આપણે વદસંભવ હોય તે, મહાત્મા બુદ્ધ જેવા આદિ સંચાલક વ્યાધાત જેવા પ્રશ્રની પરંપરા ઉભી થતી જોઈ પુરૂષ તેવું ભૂતપણું ચલાવી લ્ય ખરા કે ! આવા ગયા છીએ તેને આ જૈન સિદ્ધાંતની કસોટીથી અનેક પ્રશ્નોની પરંપરા ઉદભવે છે. ને તે દરેક તપાસી જોઈએ છીએ તે સહજ બેલાઈ જવાય પ્રશ્નોત્તર વદવ્યાઘાત જેવા થઈ જાય છે. છે કે જૈન સિદ્ધાંતમાં સત્યાંશ ભરેલું છે. (૭૦ ) જુઓ પૃ. ૫. ટી. ૭. માત્ર રૂપ થયેલા શિષ્ય ગેસલે આવા શબ્દો છે. ' (૧) ક. સ. ટી. પૃ. ૮૬ “ગશાળે ભગવાનને કહ્યું કે (૭૨) આ આખું પ્રકરણ વિસ્તાર પૂર્વક સમ્રાટ હું તમારે શિષ્ય છું આવા શબ્દો છે.” મહાવીર પોતે પ્રિયદર્શિનનાં જીવન અધિકારે આપણે ચર્ચીશું: અત્યારે મૌનધારી છે તે તે બોલતાજ નથી ગશાળે પિતાની એટલું જ જણાવીશું કે, મથુરાના સ્તરને સદા મેળે બધું બેલ લેલ કરે છે. વળી પૂ. ૨૨ માં “આભાસ પાશ્ચાત્ય વિદ્વાનોએ જૈન ધર્મને હેવાનો સ્વીકાર્યો છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કુદરતની પ્રશ્ન ( ૪ ) યુદ્દ ભગવાનના એ શિષ્યાનાં નામ જલાયન તથા શારિપુત્ર જણાવાયાં છે. બોધ ગ્રંથા આ બંને સાધુપુરૂષોને પોતાના અનુયાયી લેખે છે, જ્યારે જૈન ગ્રં થા પેાતાના સાધુ લેખે છે. આ વાતના નિવેદ્ય લાવવા માટે આપણે ગ્રંથાના આધાર કારે મુકીતે, શિલાલેખના કાઇ પુરાવા મળી આવે છે કે કેમ તે તપાસીએ. સર નિ’ગહામ સાહેબના ધી બિલ્સાટાપ્સ નામક ગ્રંથમાં, સાંચી સ્તૂપાનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તેમાં કેટલાકમાંથી જે પત્થર–મ'નુષા જડી આવ્યા છે તેના ઉપર આ સાપુરૂષોનાં નામેા કાતરાયેલ નજરે પડ્યાનું લખાણુ છે. હવે જો આ સાંચી સ્તૂપો-ધી ભીલ્સા ટાપ્સ જૈન ધર્મનાજ હાવાનુ સિદ્ધ થઇ જાય તાર પછી જલાયન અને શારિપુત્ર પણુ જૈન સાધુજ હતા એમ . આપાપ પૂરવાર થઇ ગયું કહેવાય. (આ માટે વળી આગળ જીએ) અને શિલાલેખના પુરાવા કરતાં કાષ્ઠ વિશેષ પ્રબળ પુરાવાની તે જરૂરી ગણાયજ નહીં એટલે ઉપર કત સાપુરૂષો જૈન હતા. એમ નિશ ંકપણે કહી શકાશે, પ્રશ્ન (૫)જેમ ઉપર પૃ. ૧૭ માં, તથા મહારાજ બિ બિસારના કા ધમ હતા તેના ઉકેલ કર્વામાં, (જુએ પુ. ૧. પૃ. ૨૫૪)જૈન સિદ્ધાંત અથવા તા પછી તેનીજ પ્રતિકૃતિ જેવા જે સાંચી સ્તુપ છે (વસ્તુઓની કાતરણી, નકશા, કારીગરી, સ્થાપત્ય, વિગેરે આબેહુબ મળતુ જ છે)તેને શા માટે જૈન સ્તૂપ ન કહેવા, તે વાંચક વર્ગ ને વિચારવા સાંપુ છું. આ સ્તૂપેામાં રાન ચંદ્રગુપ્ત, તથા રાજા હાલ શાલિવાહનનાં નામેા છે, કે જે રાજાએ જૈન તરીકે સિધ્ધ થયા છે. તે હકીકત પણ ખતાવે છે કે, સાંચીના સ્તૂપા જૈન ધર્મ નાજ છે. | પ્રાચીન નિયમની મદદ આપણુને ઉપયાગી થઇ પડી હતી તેમ તેના ખીજા કેટલાક નિયમા પણ મદદરૂપ થવા વકી છે. તેમનું એક સૂત્ર એવુ છે કે, તેઓ જેમને શલાકા પુરૂષ-મહાપુરૂષ-ગણે છે (જેવાકે, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળભદ્ર-રામ, ચક્રવર્તિ, અને તીથ કર) તેમાંના કાઇ વર્ગના પુરૂષ એકજ ક્ષેત્રમાં એકજ સમયે એકથી વધારેની સંખ્યામાં હાઇજ ન શકે, તો પછી, એ પ્રશ્ન થાય છે કે મહાવીર અને શાકયકુમાર—જેમને ખુદ્દ ભગવાનના નામથી ઓળખવામાં આવે છે, તે અને જો સમાન પદવીના પુરૂષ! હાય તે એકજ સમયે જ બુદ્રીપના ભરત ક્ષેત્રમાં કેમ ઉત્પન હાઇ શકે ? અને એટલું તે ચેાક્કસ છે કે, જેમ જૈનમતાનુયાયીઓ મહાવીરનું સન્માન કરે છે તેટલુજ સન્માન બૌધમતાનુયાયીએ ભગવાન બુદ્ઘનું કરે છે. તા પછી શું સિદ્ધાંત ખેલ્ટા કે બંનેના એક સરખા દરજ્જો નથી એમ ગવું ? વળી ઔર વિશેષ એક નિયમને અંગે પ્રશ્ન ઉભા થાય છે. તે એમ છે કે, પાલ્લ્લા તીથ કરના જે જે સાધુ નિંદ્યમાન હેાય તે સર્વે, વર્તમાન તીર્થં કરના સધુ તરીકે પેાતાને આળખાવતા થઇ જાય છે. હવે જેમ આપણે ઉપર પ્રશ્ન ૪ તથા ૫-માં જોઇ ગયા છીએ, તેમ જૈન કથનામાં જો સત્યાંશ (૭૩) આવા સિધ્ધાંતાને જે કોઇ કાળે અપવાદ નીકળવાનેા હાય તા તેવું ભવિષ્ય કથન પણ ન સૂત્રમાં સૂચવાય છે; આવા અપવાદી મનાવાને તેમની રૂઢ ભાષામાં “અચ્છેરૂ” શબ્દ કહીને ઓળખાવે છે: તેવાં નવ અચ્છેરાં થવાનુ જણાવ્યું છે (જુઓ નીચેની ગાથા ) જેમાં પ્રસ્તુત કથનને લગતુ અચ્છેરૂ પાંચમુ છે, આ નિયમને અનુસરીને જો બુધ્ધદેવ અને મહાવીર બન્નેનાં અસ્તિત્ત્વ એક સાથેજ થવાનાં હેત તા, તેનેા પણ ઉલ્લેખ કરવામાં આવતેજ. પણ તેમ થયું નથી એટલે અહીં પ્રશ્ન ઉભેા કરવા પડયા છે. અચ્છેરાંની નેાંધ માટે કહ્યું. સુ. સુ. ટી. પૃ. ૨૧ જી. उवसग्ग गज्भहरणं इत्थीतिथं अभाविआ परिसा । कहस्स अवरकंका; अवरयणं चंद्रसुराणं ॥१॥ વિસ જીપત્તી, સમાયો, સદસય વિદ્યા । असंजयाणपुआ, दसविअण तेणकालेण ॥२॥ આમાં દશ અચ્છેરાનાં નામ લખ્યાં છે, ખીન્ન સાથે આપણે અહીં સબંધ નથી એટલે તે છેડી દઇએ, પણ કૃષ્ણનામના વાસુદેવનું અપરકકા નગરીએ જવાનું અચ્છેરૂ અપવાદ રૂપે પાંચમું લખ્યું છે. એટલે કે, અપરક'કામાં એક વાસુદેવ છે ત્યાં ખીજા વાસુદેવ કૃષ્ણ તેની હૈયાતીમાં જઇ શકેનહી પણ અપ Page #64 -------------------------------------------------------------------------- ________________ દારવણી ભારતવર્ષ ] ભરેલું છે તાતા, સાધુ મુદ્દકીતિ વિગેરે પાશ્વનાથના સતાનીઆજ કહેવાય, તથા જેવું મહાવીરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું (ઇ. સ.પૂ. ૫૫૬)ને તે અહંનપદી વિભૂષિત થયા કે, પ્રથમ તકે, પાર્શ્વનાથના સર્વે વિદ્યમાન સાધુએ મહાવીરના શિષ્યા તરીકે૭૪ પોતાને જાહેર કરી દે. જ્યારે આપણને પ્રતિહાસ તે શીખવે છે કે, બુદ્ધ પોતે ઇ. સ. પૂ. ૫૬૫ થી એટલે કે મહાવીર અર્જુન થયા તે પૂર્વે નવ વર્ષથી જુદાજ મતના ઉપદેશ કરવા મંડી પડયા હતા. પણ મહાવીરને કેવળજ્ઞાન થવાનુંજ છે અને તે છેલ્લા તી ́કર થવાના જ છે એટલી તેા સર્વ કાઇ સાધુ કે શ્રાવકને જાણુ હતી જ. એટલે જો પોતે જૈન સાધુ તરીકે ચાલુ રહે તેા, મહાવીરને પોતાના ગુરૂ તરીકે તેમણેસ્વીકારવા પડેજ. આ બધી વસ્તુસ્થિતિ ટાળવા કાજે તા, તેમના પથના પલટા થયા નહી હાય ને ? જો કે આમ બનવાનુ કાંઇજ પ્રત્યે:જન નથી. કારણ કે દરેકજણને પોતપાતાના મતાનુસાર વવાની છૂટ હાય છે, એટલે જીદ્દ ભગગ્નને પોતે પોતાના અભિપ્રાય મુજબ પોતાના મતની પ્રરૂપણા કરી હાય તે વ્યાજખી દીસે છે.૭૫ પશુ જેવુ તેમને પણ કેવળજ્ઞાન ઉપજ્યું એટલે કે, પોતે સર્વજ્ઞ થયા (ઇ. સ. પૂ. ૫૪૧) એટલે તેમને પણ સર્વ વસ્તુઓના દ્રવ્ય, ગુણ, પર્યાયનું ભૂત વર્તમાન તેમજ ભવિષ્યકાળ સંબંધી સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું કહેવાયજ. અને આવું સાપણું-પછી તે જૈન મતવાળાને સાધુ હાય કે બૌદ્ધ મતના હાય કે વાદરૂપે જવાના છે આ પ્રમાણે તે અપવાદ ગણાયેા છે, (૭૪) અને આ પ્રમાણે બન્યું પણ છેજ. વધારે આધે ન જતાં, મહાવીરના સમયનેાજ બનાવ લેઇએ; કાશળપતિ રાજા પ્રસેનજીતના ગુરૂ, કેશિમુનિ, જે પાર્શ્વનાથના સંતાનીચા, હતા તેમણે તુરતજ, ગૌતમ ગણધર (મહાવીરના પટ્ટ શિષ્ય ) ને મળી, કેટલાક આચારવિચારને ફડચા કરી, પેાતે સર્વે મહાવીરના શિષ્ય છીએ એમ જાહેર કરી, તેમની સમાચારી પાળવા મંડયા હતા. (૭૫) બૌદ્ધમ માં ચાર મચ પ્રરૂપ્યા છે ( જીએ ૧૯ ચાહે તો અન્યેતર મતને હાય, પણ તે સર્વેને એકજ પ્રકારનું જ્ઞાન હાય, તેમના જ્ઞાનમાં કિંચિત પણ ફેરફાર હોઇ શકે નહીં. એટલે મુદ્દભગવાનનું સજ્ઞપણું અને મહાવીરનું સત્તપણું—તે ખેની જ્ઞાન કાટીમાં ભેદ હાઈજ ન શકે, તે પછી બન્નેની ધ પ્રરૂપણા નિરાળી પણ કેમ હોઇ શકે ! કે પછી બુદ્ધ ભગવાનને ખરી રીતે જોતાં પેાતાને તે સજ્ઞપણ પ્રાપ્ત થવાને લીધે મતમતાંતર જેવું કાંઇ રઘુ જ નઙેતું. પણ તેમના અનુયાયીઓએજ એમને એમ ચલાવ્યે રાખ્યું હતું ? આ પાછલા અનુમાનને ટેકારૂપ થઇ પડે તેવા બનાવ પણુ ઇતિહાસ પુરા પાડે છે. યુદ્ઘભિક્ષુએની જે પ્રથમ મહાસભા એકત્રિત થઇ તે ભગવાનમુહના વિદ્યમાનપણામાં નથીજ મળી પણ તેમના દેહવિલય થયા પશ્ચાત તુર્તમાંજ મળી છે. તેા તેમના સાધુઓને તેમના વિદ્યમાનપણામાં તેમનીજ કૃપા અથવા નિધાહમાં અને અમીછાયામાં મળવાને શું આધા હતી? ઉલટું તે રાગદ્વેષથી પર થઇ ગયેલા હાવાને લીધે, તેમને ખરે માર્ગેજ દારવી જાત. અથવા એમ કહેવામાં આવે કે તેમના વિદ્યમાનપણામાં તા કાઇ પણ જાતના મતભેદ કે શંકા ઉપસ્થિત થવાનું કારણ નહેતું રહેતું અને તેથીજ બૌદ્ધધર્મની મહાસભાનું પ્રથમ અધિવેશન તેમની ઉપસ્થિતિમાં ભરાયું. નહેતુ ! તા વળી પ્રશ્ન ઉદ્ભવે છે કે, શું યુદ્ધદેવ મેક્ષે પધાર્યાં કે ટૂંક સમયમાંજ તેમના શિષ્યેામાં આપસ આપસ Asoka by Bhandarker P, 127 ) જ્યારે, રાજાપ્રિયદર્શિનના ( ત્રીજો સ્ત ંભલેખ ) સમયે પાંચ આશ્રવેશ છે ( આ પ્રરૂપણા મહાવીરની છે) પણ પાર્શ્વત્રેવીસ નાથની ( અથવા ખીજાથી, તીથ કર સુધીના દરેકની) પ્રરૂપણા ચાર આશ્રવાનીજ છે; અને ઉપર જણાવ્યા પ્રમાણે બુધ્ધકીતિ એ પાર્શ્વનાથના તી'માં દીક્ષા લીધી હતી એટલે પાતે પણ ચાર અનુત્રતા પાળ્યા હતા; અને તે સંસ્કાર પાતે ધર્મ પલટા કર્યાં છતાં, પેાતાનામાં ટકી રહ્યો હાચ એમ માની Page #65 -------------------------------------------------------------------------- ________________ કુદરતની [ પ્રાચીન મતભેદ વધી જવા પામ્યો હતો કે શિથિલાચાર પ્રવેશ થવા પામ્યો હતો કે હંમને નિયમો ઠરાવવા અને સંઘનું સંગઠન કરી લેવા જરૂર પડી હતી? તો શું તેમનું બંધારણ એવું કાચાપાયાનું હતું કે શું તેમને ભિક્ષવર્ગ અંદર અંદર સમજી શકે તે હેતે, કે ભગવાન બુદ્ધદેવ જીવંત હતા ત્યાં સુધી બધું દંભી જીવન ચાલ્યા કરતું હતું ? આ બધી વસ્તુસ્થિતિ એકજ વાત ઉપર લઈ જાય છે કે, બુદ્ધ દેવના મેક્ષ પામ્યા પછી જે સ્થિતિ જણાવાતી રહી છે તે યથા સ્વરૂપે લખાઈ નથી અને તેથી જ પ્રશ્નો અને શંકા ઉદભવે તેવી પરિસ્થિતિ ઉભી કરી દેવાઈ છે. વળી કહેવાય છે કે ભગવાન બુદ્ધ, પોતાની જંદગી દરમ્યાન પણ કોઈ કાળે મહાવીરને રૂબરૂમાં મળ્યા નથી. તે આમાં પણ તેમના અનુયાયીઆ કારણ રૂપ હશે કે ! ગમે તેમ છે. પણ વરસ્તુસ્થિતિ ઇતિહાસના પાને જે લખાઈ છે તે પ્રમાણે વંચાય છે. તેમાં સુધારો કરવા ધાર્યો હતો તે તે વખતેજ થઈ શકત. હવે તે તેનાં ફળ ભોગવવાં જ રહ્યાં ગણાય. ઉપરના પાંચમા પ્રશ્નની ચર્ચા કરતાં એક મુદ્દો એવો ઉપસ્થિત થઈ ગયો છે કે ગૌતમબુદ્ધ અને શ્રી મહાવીર, તે એના જ્ઞાન વચ્ચે કે દરજ્જા વિશે કાંઈક ન્યૂનાધિકપણું હોવાની શંકા-કાવે તે તેમની જીવંત અવસ્થામાં તે સ્થિતિ હોય કે તે બનેના નિર્વાણ પામ્યા બાદ તેમના અનુયાયી એએ ચલાવેલ હોય અથવા વર્તમાનકાળે પ્રાપ્ત થતા હેવાલ ઉપરથી તેમ દીસી આવતું હોય; આ પ્રમાણે ગમે તે કારણને લીધે બનવા પામ્યું હોય, પણ શંકાઉભી થાય છે તે ખરીજ. એટલે વળી તેના ઉકેલ માટે, ઉપાય શોધવા તરફ પ્રયાસ કરવો પડે છે. બૌદ્ધ દર્શનમાં તેવો સિદ્ધાંત હશે કે નહીં તેની માહિતી નથી, પણ જૈન દર્શનમાં તે એમ પ્રતિપાદન થયેલું છે કે, પ્રભાવિક પુરૂષ જ્યારે માતાના ઉદરમાં ગર્ભ રૂપે એવે છે, ત્યારે માતાને કેટલાંક સ્વપ્નાં આવે છે. અને તેવાં સ્વપ્નની સંખ્યા ગર્ભમાં આવતા તે પુરૂષોના દરજજા પ્રમાણમાં એક થી માંડીને ચૌદ સુધી આવે છે. અને તેને નિયમ આ પ્રમાણે ઠરાવેલ છે.ઉષ્માધારણ મંડલિક રાજ જ્યારે ગર્ભમાં આવે ત્યારે તેની માતાને એક સ્વપ્ન આવે. પ્રતિવાસુદેવ દરજજાનો જીવ જ્યારે એ ત્યારે ચાર સ્વપ્નાં આવે. વાસુદેવ દરજજાને જીવ હોય તે નવ સ્વMાં આવે, અને રાજકીય પ્રકરણે ચક્રવતી રાજા કે ધર્મની બાબતમાં ચક્રવતી (એટલે જેને જૈન આખાય તીર્થકરના નામથી સંબોધે છે તે) ને જીવ હેય તે ચોદ સ્વMાં દેખે છે. જૈન મતના દરેક સાંપ્રદાયિક ધાર્મિક ગ્રંથમાં (પ્રાચીન કે અર્વાચીન) તેમના દરેક પ્રભાવિકે પુરૂષનાં જીવન સંબંધી ઉલ્લેખ કરતી વખતે આ વાત સ્પષ્ટ પણે જણાવાતી રહી છે. એટલે તે હકીકત વિષે જૈનધર્મ પાળતી પ્રજાની માન્યતામાં લેશમાત્ર ભેદ નથી. હવે બુદ્ધ ગૌતમ જ્યારે તેમની માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા ત્યારે, માતાજીને સ્વપ્નાં આવ્યાં હતાં કે કેમ અને આવ્યાં હતાં તે તેની સંખ્યા કેટલી હતી તે કે પ્રાચીન બૌદ્ધ ગ્રંથમાં જણાવાયું દેખાતું નથી. પણ અર્વાચીન સાહિત્યમાં એક હકીકત એમ જરૂર નજરે પડે છે, કે તેમની માતા માયાદેવીએ એક વેત હસ્તિ પોતાના ઉદરમાં પ્રવેશ કરતો સ્વપ્નામાં જોયો હતો.ઉત્તેસિવાય બીજું કોઇ સ્વપ્ન આવ્યું હોય એમ જરા પણ ઉલ્લેખ થયો નથી. જ્યારે મહાવીરની માતાને ચૌદ સ્વનાં આવ્યાનું જણાવાયું છે. તે આવાં સિદ્ધાંતિક નિયમો આપણને શું અનુમાન ઉપર લઈ જાય છે ? શકાય જે આમજ હોય તો જૈન ગ્રંથની માન્યતાને, (જુઓ ટી. ૧૨ નું વૃક્ષ) આમ સ્વતંત્ર રીતે ટેકો મને કહેવાય. (તથા જૈનધર્મમાંથી બૌદ્ધધર્મનો ઉદ્ભવ થયો છે તે પણ મજબૂત થાય છે). (૭૬) જૈન ધર્મમાં, દિગબર સંપ્રદાય જે છે તે, ચૌદને બદલે સળ સ્વમાં આવ્યાનું લખે છે. (૭૭) આવાખાભાવિક પુરૂષોની સંખ્યા ૬૩ ની માને છે. જુઓ ૫.૧ પૃ. ૪૬ ટી. ૧૦ દેવ, લાલ. કલ્પસૂત્ર (સુબેધિકા સાથે) પૃ. ૬૬ જુએ. (૭૮) ઉપરમાં જુઓ ટી. નં. ૪૪. Page #66 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] દોરવણ બુદ્ધ ભગવાનના જીવનના બનાવોની ઉપર ટપકે કાંઇક નેંધ લીધા શરત ખંડમાં આદ્ધ ધર્મનો પછી, હવે તેમને ધર્મ વિસ્તાર ભરતખંડમાં કે ફાલ્યો ફુલ્યો હતો. (ઇ. સ. પૂ. ૩૭૦ સુધી) તેનું જરા નિરીક્ષણ કરી લઈએ. તેમના જીવનકાળે જે રાજ્યતંત્રો અસ્તિત્વ ધરાવતાં હતાં જેવાં કે મમધ, કોશલ, કાશી, કૌશાંબી, તક્ષિી , અવંતિ, સિંધ-સૌવીર.-તે સર્વેના સિકકાઓ જોતાં એમ સ્પષ્ટ થાય છે કે, કોઈ રાજ્ય તે ધર્મનો બૌદ્ધમતને)૭૯ સ્વીકાર કર્યો નહતો, પણ તેઓ તે સર્વે જૈન ધર્મ માનનારા હતા. વળી એને સ્વભાવિક છેજ કે જે ધર્મને રાજ્યને આશ્રય મળે છે તે ધર્મ, જોત જોતામાં એકદમ ત્વરાથી વિસ્તાર પામે છે. આથી એમ પણ નથી સમજવાનું કે તે બુદ્ધ ધર્મને રાજ્યાશ્રય નહે તે માટે તેના માનનારા જુજ હતા અથવા તો તેના પ્રચારને જરા (વૃદ્ધત્વ) લાગી હતી; પણ એટલું તે ખરૂં કે, તેણે બહુ પ્રગતિ કરી નહોતી; તેમ જે કોઈ તેમનામાં મુખ્ય મુખ્ય આચાર્યા હતા, તેમનામાં અંદર અંદર મતભેદ ઉભો થતાં, આચારમાં ધણી શિથિલતા આવી ગઈ હતી. તે એટલે સુધી કે, બુદ્ધના પરિનિર્વાણ પછી લગભગ ૧૦૦ વર્ષ એટલે કે મગધપતિ મહારાજા મહાપદ્મ ઉર્ફે નંદ બીજાના રાજ્ય અમલે, અગીઆરમું વર્ષ પૂરું થઈને પંદર દીવસ ગયા હતા ત્યાંજ તેમના ભિક્ષુકાનીસાધુઓની બીજી મહાસભા એકત્રીત કરીને સુધારા કરી લેવા પડ્યા હતા. વળી તે મતના આચાર્યો પ્રખર જ્ઞાની અને મહાપ્રભાવશાળી હોવા છતાં, રાજ્યધર્મ જૈન ધર્મ હોવાથી, તેમના બૌદ્ધ ધર્મને ઘણું ખમવું પડયું હતું એટલે પ્રચારનો વિસ્તાર થવાને બદલે અને પિતાનું સંખ્યાબળ વધ વાને બદલે, ધીમે ધીમે તેમને મગધ પ્રાંત ત્યજીને, ભરત ખંડના દક્ષિણ તરફ ખસી જવું પડયું હતું. અને ક્રમે ક્રમે સિંહલદીપમાંજ મુખ્યસ્થાન જમાવવું પડયું હતું. મહાપદ્મ પછી પણ જે જે રાજાઓ મગધની ગાદીએ આવતા ગયા, તે સર્વે જૈનમતાનુયાયીઓ જ હતા જે હકીકત તેમના સિકકા ઉપરથી નિર્વિવાદ રીતે માલુમ પડે છે એટલે તેમના તરફથી પણ તેને ટકાની તે આશા કયાંથીજ રાખી શકાય ? પણ જૈન ધર્મ હમેશાં અહિંસામય હોવાથી, સામાની લાગણીને માન આપીને વર્તાવ ચલાવનારા હોવાથી, તેને નડતર કે આડખીલીરૂપ થઇ પડે તેવાં કોઈ પગલાં રાજ્ય તરફથી ભરવામાં આવતાં નડાતાં. એટલે રાજ્યના ટેકા વિહુનું જેકે બે અઢી સદો જેટલો લાંબો કાળ વ્યતીત થઈ ગયો હતો છતાં, તે પિતાનું આસ્તત્વ નામશેષ પણ ભરતખંડમાં ટકાવી રહ્યો હતા. તેવામાં મગધની લગામને ધર્મના એક રીતે કહીએ તે ભાગ્યવિધાતા જેવા-સમ્રાટ અશોક (૭૯) ખરી રીતે કહીએ તો, બૌદ્ધ ધર્મના સ્વતંત્ર ચિન્હો શું હતાં તે કહી શકાતું નથી : બાકી હેવા તે જોઈએજ એમ જરૂર કહી શકાય : પણ સંભવિત છે કે, જે કાંઈ હશે તે બહુ નજીવા ફેરવાળા હશે. કે સ્વતંત્ર બૌદ્ધધમી રાજાને જેમ કે અશોક સમ્રાટને-સિકકો નિશ્ચય રીતે કહી શકાય તેવો મળી જાય તે જરૂર આ વિષય ઉપર વિશેષ પ્રકાશ પડે: અ૩ છે કે સિંહલદ્વીપમાંથી મળી આવે અને ત્યાં બૌદ્ધધર્મની પ્રખરતાને લીધે તે વિશેષ આધારભૂત થઈ પડવા સંભવ પણ ખરે: પણ એટલું દયાનમાં રાખવાનું કે, જેમ હિંદમાં ઈ. સ. પૂ. ૩૨૭ બાદ પાશ્ચાત્ય પ્રજાના સંસર્ગને લીધે, ધાર્મિક ચિન્હો કોતરાનું ધીમે ધીમે કમી થતું જતું હતું, તેમ સિંહ દેશમાં પણ થાયજી માટે ત્યાં પણ પ્રાચીન સમયના સિક્કા જડી આવે તેજ વધારે વિશ્વસનીય અનુમાન બાંધી શકાય. Page #67 -------------------------------------------------------------------------- ________________ કુદરતની વર્ધનના હાથમાં આવી ૮૦ તે પ્રથમ તે બાપિકા ધર્મને જૈન ધર્મને અનુસરનાર હતા, પણ જ્યારથી તિષ્યરક્ષિત નામે અતિ લાવણ્યમયી રાણીનું પાણિગ્રહણ કર્યું ત્યારથી, તેણીને કાબુ તેના ઉપર વધતો ચાલ્યો. પરિણામે તેણે જન ધમનો ત્યાગ કરી બૌદ્ધમત સ્વીકાર્યો હતે. રાજ્યાશ્રય મળવાથી અશોકના સમયમાં બૌદ્ધ ધર્મને પાણી સિંચન મળ્યું હતું. વળી તિષ્યરક્ષિતાના પુત્ર-પુત્રીએ બ્રાહ મતમાં દીક્ષા લેવાથી તેને એર વિશેષ જોમ મળ્યું હતું. આ પ્રસંગને વિશેષ ઉજવળ કરી બતાવવા રાજ્ય તરફથી, બદ્ધ મહાસભાનું ત્રીજું અધિવેશન, પાટલીપુત્રે ભરાવવાની ગોઠવણ થઈ હતી. ( ઇ. સ. ૩૧= અશોકના રાજ્ય અમલમાં ૧૭ માં વર્ષે ) તેમાં, સિંહલદીપથી પણ પ્રતિનિધિ એને પધારવા આમંત્રણ મોકલાયેલું. આ આમંત્રણને માન આપી, સિંહલદીપને શ્રદ્ધ-વિહારો [ પ્રાચીન તરફથી અનેક ભિક્ષુક અને નેતાઓ૮૧ પિતાના સમુદાય સાથે, પાટલીપુત્ર દરબારે આવી પહોંચ્યા હતા: આ સંમેલનનો સમારંભ લગભગ નવ માસ ચાલ્યો હતે. અને જે પ્રતિનિધિઓ સિંહલદીપથી આવેલ તેઓ પાછી વળતાં, એમ ગોઠવણું કરવામાં ફતેહમંદ થયા હતા કે, રાજા અશાકવર્ધને શ્રદ્ધ ધર્મની જાહોજલાલી વધારવા, એક વળતું મહામંડળ, પિતાના નવદીક્ષિત કુમાર અને કુમારીના નેતૃત્વ૮૨ નીચે, સિંહલદીપ મોકલવું. આ સમયે દક્ષિણ ભારત વર્ષને બધો મુલક આંત્રપતિ એ રાજા, શતકરણી પહેલા–વદસતશ્રી વિલિયરવસિષ્ઠપુત્રના આધિપત્યમાં હતા, અને તે પોતે જૈન ધર્મી હતી એટલે તેને રાજપટ ચીરીને તે બૌદ્ધધર્મનું મહામંડળ ધામધૂમપૂર્વક તેમાંથી પસાર થાય તે અસંભવિત લાગવાથી, સમ્રાટ અશોક વર્ધને પોતાના રાજ્યની અંતિમ હદથી ૮૪હાલની (૮૦) આ સમય પછીનું જે કાંઈ લખાણું આ પારિગ્રાફમાં કે પરિચ્છેદમાં લખવામાં આવે, તેને આવી રીને સ્થાન અત્ર આપી ન શકાય (કેમ કે આ પરિ છેદમાં ઈ સ. પૂ. ૩૭૨ =નંદવંશની સમાપ્તિ થઈ ત્યાં સુધી) નું જ વર્ણન કરવાનું છે; પણ હવે પછી કોઈ ધર્મપ્રચારક કે તેમના ધર્મના વિવેચન કરવા માટે સ્વતંત્ર પરિચ્છેદ લખવાની આવશ્યકતા રહી નથી. તેમ જે કાંઈ થોડું ઘણું જણાવવાનું હોય તે એક લેખક તરીકે જણાવવું તો રહેજ, માટે અને તેવી હકીકત, સાથે સાથે પ્રસંગ હોવાને લીધે, જેડી દેવી પડી છે, કે જેથી તેને લગતે ખ્યાલ આવી જાય. (૮૧) આ આમંત્રિત શ્રમણુજનેને, બૌદ્ધ મીશનરીઓના નામથી ઓળખાવવાનો પ્રયાસ કેટલાક વિદ્વાનોએ કર્યો છે, પણ તે મિથ્યા છે; કેમકે આ કાંઈ ધમ પ્રચાર માટે મોકલેલ, ધર્માધિકારીઓ નહોતા, તેમજ તેઓ કાંઈ સમ્રાટ અશોક પાસે પણ આવ્યાં નહોતા: તે પાટલીપુત્રની મહાસભાની ચર્ચામાં ભાગ લેવા આવેલ, સિંહલદ્વીપના માત્ર પ્રતિનિધિઓ જ હતા. - આ ઠેકાણે મહારાજા અશક અને મહારાજા પ્રિયદિર્શિનના સમયમાં જે ધર્મ પ્રચારકે મોકલાયા હતાં તથા નવા લેખે ઉભા કરવામાં આવ્યા હતાં તેની તુલન કરવાનું બની શકે માટે થોડીક હકીકત ઉતારીએ, અશોક પ્રિયદર્શિન 1) સિંહલદ્વીપના સાધુ- (૧) પ્રિયદર્શને પોતે જ એ: પાટલીપુત્ર શહેરે પોતાના તરફથી દર દર બૌદ્ધધમની ત્રીજી મહા દેશમાં ધર્મને પ્રચાર સભામાં પોતાના પ્રતિ- કરવા માટે મોકલ્યા હતા. નિધિઓ તસકે અશોક અશોકની પેઠે પોતાના દરબારે) કેટલાકને મેક- રાજ્યમાં કેઈને બોલાવવાલાગ્યા હતા, માં આવ્યા ન હતા. (૨) સ્તંભ લખો ઉભા કર્યા (૨) અત્યારે પણ મોજુદ હશે, પણ અત્યારે કોઈ હૈયા- આપણે જોઈએ છીએ ત દેખાતા નથી. જ્યારે તે અને ઊંચાઇમાં વીસ અને ઉભા કરાયા હશે ત્યારે ત્રીસ ફુટથી પણ વધારે છે. પણ બહુ મોટા કદના તે નહી જ હોય, (૩) ખડક લેખ એક પણ (૩) જોઈએ તેટલા નજરે કરાવેલ નથી (૪) ખુદ તેમના ધર્મના (૪) જુઓ સામા આસ* મહાન ભકત હ્યુએન સાંગ નમાંનું જ લખાણ અને જેવા પ્રવાસીઓ પણ તેમાં દર્શાવેલ તેમનાં સ્ત ભલેખોનું વર્ણન કરી વર્ણન, માપ, ઉંચાઈ બતાવ્યું છે. તેનાં સ્થળોહાલ વિગેરેની સાથે હાલના જે ખડક તથા સ્તભ લેખે મોજુદ તંભ લેખેની મળી આવ્યા છે તેનાં સ્થાન સ્થિતિ સરખાવે. કે સંખ્યાની સાથે મેળે ખાતા દેખાતા નથી. એટલે સમજાશે કે જે કહ૫નાઓ હાલના વિદ્વાન Page #68 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] દોરવણી ૨૩ ગોદાવરી નદીના મુખ પાસેથી સમભાગે એમ બની હતી કે જન ધર્મના સાધુઓ અને પ્રયાણ કરી જાય તેવી ગોઠવણ કરીને તે શ્રમણોને હંમેશાં પાદ વિહારજ ક૯પી શકે છે, કાર્યક્રમ તેણે પાર ઉતરાવ્યો હતો. અશોકના તેમજ આહારને અંગે અનેક પ્રતિબંધ હોવાને લીધે મુશ્કેલીઓ પડે છે. તેથી જે પ્રદેશમાં સુખેથી સમયે જે કાંઈ બદ્ધધર્મ ઉપર તેજનું કિરણ ઝળકવા પામ્યું હતું, તે પાછું તેના રાજયના અંત નિર્વાહ ન કરી શકાય તેવાં સ્થળોમાં તેઓ વિહાર આવતાં ફરી એક વાર નિસ્તેજ થઈ ગયું અને કરવા તત્પર થતા જ નથી. આથી કરીને તેમનો ઉપદેશ પ્રદેશ બહુ વિશાળ રહેતું નથી. જ્યારે ભારતવર્ષને અનુલક્ષીને કહેવું પડશે કે સિંહલદીપમાંજ તેને ગાંધાઈ રહેવું પડયું હતું. આવી ૌદ્ધધમ ભિક્ષુકોને, તેમાંના ઘણા પ્રતિબંધોને સર્વથા અભાવ હોવાથી ગમે ત્યાં વિહાર કરવાને સ્થિતિ તેને લગભગ આઠેક સદી સુધી અનુભવવી સુલભતા થઈ પડે છે. જેથી નવાનવા તેમજ દૂરપડી હતી અને પાછો પુનરુદ્ધાર પામી ભારતવર્ષમાં દૂરના પ્રદેશમાં જઈ ત્યાં થાણું જમાવી–વિહારપગદડ સ્થાપવાનું સૈભાગ્ય પ્રાપ્ત થયું હતું. મઠ-સ્થાપીને પોતાના ધર્મને ઉપદેશ કરવા મંડી ઉપર જઈ ગયા છીએ તેમ ભારતવર્ષમાં બદ્ધ શકાય છે. આવા કુદરતી સંજોગોથી પ્રાપ્ત થતાં ધર્મને, પોતાના હરીફ જૈન ભરતખંડની ધર્મની સાથે સખ્ત હરીશ ભ, લેવાને તેઓ જરાપણ ચુક્યા નહીં. અને બહા૨ શ્રાદ્ધ ઇમાં તેની સત્તા-કર ભારતવર્ષની ઉત્તર હદ ઓળંગી૮૭, નેપાળમાં થઈ ધર્મના પ્રસાર, પ્રચાર કાર્ય માટે ઉતરવું તએટ૮૮ તેમજ ચીન તરફ પોતાના ધર્મને પડયું હતું. અને તેમાં તે પ્રચાર કરવાનું પસંદ કરી લીધું હતું. જ્યારે બીજી કાવી શક નહોતો. પણ ઉલટું તેને એક ખૂણામાં જ બાજુ જે સમુદાય સિંહલદ્વીપ તરફ ઉતર્યો હતો, ભરાઈ જવું પડયું હતું.૮૫ જ્યારે બીજી તેણે પિતાને બાહુ, પૂર્વ દિશાએ સયામ પીનાંગ દિશામાં પુરપાટ વિસ્તાર કરવાને તેને મોકળો રસ્તા તેમજ તેથી જરા આગળ વધીને સુમાત્રાજવા તરફ મળી જવાથી તેનો બદલો વળી રહ્યો હતો. વાત લંબાવ્યો હતો. આમ હિંદની બહાર પોતાનો પગ વર્ગ ખડકલેખ વિષે દેરી બતાવ્યાં કરે છે તે કોને લાગુ (૮૭) “ભારત વર્ષની હદ ઓળંગી.” એમ લખ્યું છે તે માત્ર એટલાજ પૂરતું કે તેવું અનુમાન પડી શકે ? અશોકને કે પ્રિયદર્શિનને (એક હકીકત અત્રે જણાવી દેવા જરૂર છે કે વિદ્વાન વર્ગ અશોક અને પ્રિય સહેલાઈથી કરી શકાય તેમ છે. બાકીતે જ્યાં બધા દરિનને એકજ વ્યક્તિ ઘારી બેઠા છે પણ તે તેમ નથી. ધર્મનું થાણુંજ, તે સમયે મગધ દેશ કે નેપાલ દેશમાં બંને જુદી જ વ્યક્તિઓ છે. અશેક બૌદ્ધ ધર્મ છે. નહતું ત્યાં હદ ઓળંગી જવાની વાત જ શી રીતે હાઈ જ્યારે પ્રિયદર્શિન છે તે જૈન ધર્મો છે તથા અશકનો શકે ? (વિશેષ માટે જુઓ નીચેની ટીકા ૮૮). પૌત્ર અને ઉત્તરાધિકારી હેઇ, તેના મરણુંબાદ ગાદીએ મગધમાં થઈને નેપાલ રસ્તે તિબેટમાં જવાને બેઠો છે, એટલે અશોકનું રાજય બંધ થતાં પ્રિયદર્શિનનું માર્ગ સૂતર હતો. અને તેમ કહેવાય પણ ખરો. જોકે રાજય થયું કહેવાય અને તેથી તે બંનેને સમય પણ સમ્રાટ અશોકના સમયે બૌધ ધર્મની જાહેરજલાલી ભિન્ન જ કહેવાય-આ વિષય તેમના વૃત્તાંતે વિસ્તાર- હતી ખરી પણ તેમનું થાણું તો સિંહલદ્વીપમાં હતું પૂર્વક હકીકત અને પુરાવા સાથે સમજાવાશે એમ કહી શકાય (તે માટે તેમનું જીવન ચરીત્ર જુઓ) (૮૨) જુએ તેના વર્ણનમાં. . સિંહલદ્વીપ સુધી જવાને સર્વ માગ પ્રેદેશ જૈન સત્તા(૮૩) જુએ સિકકા આંક નં. ૫૮તથા ટી. નં. ૮૭. ધારી રાજઓથી રોકાઈ પડયો હતો. જયારે તેમણે જે (૮૪) જુએ અશેકવર્ધનના સામ્રાજ્યને નકશે માર્ગ ધર્મ પ્રચાર માટે ગ્રહણ કરેલ ઉપર બતાવ્યો છે તે (૮૫) સરખાવો પુ. ૧ માં, પ્રસ્તાવનાવાળું પૃ. ૩૦ પ્રદેશમાં કેઇની સત્તા નહેતી અને હોય તો પણ તેટલી ઉપરનું અંગ્રેજી લખાણ.. બધી આર્ય-સંસ્કૃતિની અસરથી રંગાયેલી નહોતી. (૮૬) તેમાંના કેટલાક નિયમો માટે ઉપર પૃ.૧૪ એટલે આ ધર્મ પ્રચારના ઉપદેશ તેમને બહુ સહેલા ઇથી હૃદયમાં ઉતરી ગયો હતો, જુઓ) તેમજ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કુદરતની સારા સારા તથા સુમાન્ય થઇ શાથી તેઓ વાગાર હતાજ. મજબૂત કરવામાં તેમને કાષ્ઠ બીજો પ્રતિપક્ષી પક્ષુ નહોતા, તેમજ તેમણે જૈનધમ માંથી પ્રેરણાલ મેળવેલ હાઇને તેના પડે તેવા એટલે, તેવા દૂરના અનાય દેશામાં ખાય સંસ્કૃતિના ધર્મ ફેલાવવાને ઉલટી તેમને વધારે તે વધારે સફળતા પ્રાપ્ત થતી ગઇ. જેથી જે એસાર આટ-તેમને હિંદુમાં સહન કરવી પડી હતી તેના કરતાં અનેક ગણા અધિક જુવાળ હિંદના બહારના પૂર્વ દેશમાં તેમણે મેળવી લીધે. અને એમ થઇ પડયું કે, તે ધમની જન્મભૂમિ હિંદ હાવા છતાં, ત્યાં તે કેવળ અવશેષ રૂપેજ રહ્યા. પણ ઉલટું તેનુ બચપણ કહેા કે જીવાની જે કહેા તે બધું પૂર્વ એશીઆમાંજ હેાય તેમ કાયમનુ થઇ રહ્યું, અને તે અદ્યાપિ પર્યંત નભી રહેલું આપણે નીહાળીએ છીએ. આ પ્રમાણે તે સમયના ત્રણ ધ'માંના એકની કેટલીક શેાધ માગતી ઐતિહાસિક ભાજી રજી કરી ગયા, હવે તેમાંના ખીન્ન જૈન ધર્મ વિશે કાંઇક લખીશુ અને છેવટે ત્રીજા ધર્મ વિષે-વૈદિક મત વિષે લખીશું. જૈન ધર્મના છેલ્લા એટલે ચેાવીસમા તીર્થંકર જૈન ધર્માં વિશે મહાવીરના જન્મ વિદેહ દેશની રાજધાની વૈશાલી ( વિશાળા ) નગરીના ત્રણ પરા માંના ક્ષત્રિયકુ’ડગ્રામ નામના એક (૮૮) સમ્રાટ પ્રિયદર્શિનનુ વૃત્તાંત સરખાવે. વધારે સંભવતા સિંહલદ્વીપમાંથી દરિયા રસ્ત થઇને એક સમુહ. જાવા સુમાત્રા તરફ ઉતર્યો હશે અને બીજો સમુહ હિંદીચીનમાં ઉતરીને બ્રહ્મદેશ તથા ચીન તરફ લંબાયા હશે; અને આ બીજા ટાળાએ પેાતાના કે દ્રસ્થાન તરીકે આ સવ પ્રદેશના મધ્યસ્થાન એવા ટબેટને પસંદ કરી લીધેા હશે. (૮૯) કીર્તિ પ્રથમ જૈન સાધુ હતા એટલે જૈન સિદ્ધાંતાથી તેમજ તેના ઉગ્ર રહસ્યથી ઘણે અંશે જાણીતા થઇ ગયા હતાજ. સરખાવા પૃ. ૧૪ અને ટી નં. ૭૫ ની હકીકત, [ પ્રાચીન ભાગમાં ૧ થયા હતા. તેમણે પાતે ૩૦ વર્ષની ઉમરે દીક્ષા લઇ, આર વર્ષે ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરી હતી અને જ્યારે તેમને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઇ૯૨ ત્યારે ગૌતમ ગાત્રના ત્રણ ભાષા-વત્તુભૂતિ બ્રાહ્મણતી પૃથ્વી નામે સ્રના પેટે જન્મેલ—પંદ્રભૂતિષ્ઠ વાયુભૂતિ અને અગ્નિભૂતિ તથા તેમના જેવાજ પ્રખર જ્ઞાનધારી ખીજા આ મહાપ ંડિત, મળી કુલ અગીઆર વૈદિક્ર બ્રાહ્મણા પોતાના ૪૪૦૦ શિષ્યા સાથે પશુયજ્ઞ આદરી બેઠા હતા, તેમને પ્રતિખાધી તેમના મનમાં વેદપ્રણીત ધર્મની જે જે શકાઓ પેસી ગઇ હતી . ( આ સર્વે અગિયારાને જુદી જુદી શકાએ હતી પણ, પોતે અજ્ઞાન ગણાઇ જવાની બીકથી પોતાની શંકાનુ નીવારણ કરવા માટે પ્રકટપણે કોઇ એક બીજાને પોતપાતાની અંદર પ્રકાશ કરી શકતા નહાતા ) તે સર્વેનુ, વણુ પૂછયે પોતાના જ્ઞાનથી તેમની શંકા જણી લઇને સતાષકારક સમાધાન કરી, પોતાના મુખ્ય શિષ્યા તરીકે તેમને જૈન ધર્મની દીક્ષા આપી હતી. આ અગિરિ પુરુષો મહાવિદ્યાન હતા. વળી વેદ ધના ઉંડા અભ્યાસી હતા, એટલે તેમણે તુલનાત્મક દૃષ્ટિએ, જૈન ધર્મમાં આવ્યા બાદ અભ્યાસ કરી; જૈન ધમ'ના પ્રચારને અતી વેગ આપ્યા હતા, તે જુદા જુદા દેશોમાં પોતે વિહાર કરી તેમજ (૯૦) સરખાવા પ્રિયદર્શિ`ન વૃત્તાંતે વર્ણવેલુ' જેન ધર્મ નું સ્યાદ્વાદપણું અને તેની સાથે વિશ્વ ધર્મના સ''ધ કેમ હાઇ શકે તેનું વર્ણન. (૯૧) આ માટે જુએ જૈ. ધ, પ્રકારા ૧૯૮૫ ના ફાગણ એક પૃ. ૨૬૧ થી ૨૮૮ તથા આ પુસ્તક પૃ,૧૨ અને ૧૩ ઉપરના કાઠા. (૯૨) જૈન મતના એક સિદ્ધાંત છે. કે, કૈવલ્યજ્ઞાન થાય ત્યાં સુધી સઁપદેશ આપી ન શકે તે માટે તુરું। ઉપરમાં પૃ. ૧૭ તથા ટીકા. નં. ૭૧, ૬ ૦ (૩) આથી કરીને સૌથી મેાટા ગૌતમ દ્રભૂતિએ જ્યારે જૈન દીક્ષા લીધી ત્યારે તેમને ગૌતમના સાધારણ નામયીજ ઓળખવા માંડયા છે: ઈતિહાસકારીને આ નામ બહુજ જાણીતુ' છે; અને તેને લીધેજ પ્રાચીન શોધકો આ ગૌતમને અને બૌદ્ધધર્મના આદિપ્રચારક ગૌતમ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ભારતવર્ષ ] દોરવણી પિતાના શિષ્યોને મોકલી, તે સમયના સર્વે મુખ્ય રાજા શ્રેણિકે સૌથી મહત્વનો સામાજીક ફેરફાર મુખ્ય ગણાતા મોટા રાજ્યોને રાજધર્મ તરીકે તે એ કર્યો કે દરેક કાર્યોની શ્રેણી પાડી, તે કાર્યની સ્વીકારશ્ય કરાવ્યો હતો. ઉપયોગિતાના પ્રમાણમાં પ્રતિનીધી૯૯ ચુંટવાની જ્યારે મહાવીરને કૈવલ્ય પ્રગટ થયું હતું, ત્યારે સત્તા આપી અને આવા ચુંટી કાઢેલા પ્રતિનિધિ તેમને એમ પણ દીર્ઘ દિવ્ય ઓની ૧૦૦એક મોટી પરિષદ ભરી, તે જે નિર્ણય વર્તમાન સર્વ ચક્ષુથી માલૂમ પડ્યું હતું કે, આપે તે પ્રમાણે રાજ્ય પોતાના કર્મચારિઓકારા બંધારણનું ઘડ- આ વર્તમાન એથે આરે રાજતંત્ર ચલાવવાનું ધોરણ ઠરાવ્યું. આ પ્રમાણે તર કોણે કર્યું સંપૂર્ણ થતાં પંચમ આરે તેમનાં ધંધાનુસાર રાજા બિંબિસારે બધા પ્રજાકહી શકાય? બેસશે કે અવસર્પિણિ કાળનું જનનું વર્ગીકરણ કરી, તે તે વર્ગની મંડળીઓ મહામ્ય ૯૬ પ્રકટ રૂપે દેખાવા (શ્રેણિ-guilds) બાંધી આપી. તેથી તેમનું નામ માંડશે, ધીમે ધીમે દુષ્કાળ પડવા શરૂ થશે, કેને maker of guilds=શ્રેણીક પડયું છે. જન આજીવિકાનાં સાધનો મેળવવાનો પ્રયાસો આદરવા ગ્રંથકાર પિતાની હમેશની આદત મુજબ જોઈ પણ પડશે તથા સંસારમાં અને રાજ્યમાં વ્યવસ્થા વ્યકિતને જે તેના કરેલા કાર્યને લઈને કે જીવન તેમજ બંદોબસ્ત જાળવવાની જરૂર ઉભી થશેજ. વૃત્તાંતના કોઈ બનાવ અંગે કાંઈક ઉપનામ આવા લોકકલ્યાણની ભાવનાના વિચારોથી પુ. મળી ગયું હોય તો, તેને સંબોધવાને હમેશાં, ૧ માં જણાવી ગયા પ્રમાણે ૯૭ રાજા શ્રેણિક તેના ખરા નામને બદલે આવા ઉપનામ કહેતાં અને મહામંત્રીશ્વર અભયકુમાર દ્વારા સામાજીક બિરૂદનજ ઉપયોગ કરે છે. આ કારણુંથી રાજા ક્ષેત્રોની બંધારણ પૂર્વક વ્યવસ્થા કરાવી દીધી હતી, બિંબસારનું નામ બૌદ્ધ ગ્રંથમાં ભલે બિંબિસારજ જેનાં પરિણામ વિશે પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ દેખાશે, છતાં જૈન ગ્રંથોમાં તે મુખ્યતઃ શ્રેણિકજ ઉચ્ચ અભિપ્રાય દર્શાવે છે ૯૮. લખાયેલું નજરે પડે છે, બુધ્ધ ને એકજ વ્યકિત તરીકે ગણી લેઈ (કારણ કે બંને સમકાલિન જ છે) કેટલીક ભૂલે ખાઈ ગયા હતા. (૯૪) ઉત્તરહિંદમાં સેળ મહાર જે જે પ્રકરણમાં વર્ણવી બતાવ્યાં છે તે ત્રીજું પ્રકરણ જુઓ. (૫) જુઓ ક. એ. ઇ. માં જુદા જુદા દેશના સિકકા ચિત્રો જેમાં દરેકમાં જૈન ધર્મનાં ચિન્હને, પોતાના રાજ્યના સાંકેતિક ચિન્હ તરીકે તેમણે ચીતરી બતાવ્યાં છે (જુઓ આ પુસ્તકમાં સિકકાનું પ્રકરણ) (૯૬) જુએ પુ. ૧ ના પ્રથમના બે પરિચ્છેદ. (૭) જુઓ પુ. ૧ લું. ૬. ૨૬૭. (૯૮) જુઓ આ પરિચ્છેદે આગળ ઉ૫ર.. . (૯૯) આગલા પ્રકરણમાં ગ્રામિન શ્રેષ્ટિન, ગૃહતિ ઈત્યાદિ જે શબ્દો વપરાયા છે તે, આ પ્રમાણેના નાના મેટા સમુહના પ્રતિનિધિઓજ છે (આથી સમજાશે કે તેણે ખરા Republic state ની પધ્ધતિ દાખલ કરાવી છે.) (૧૦૦) જે “પૌરજન” કહેવાતા. અને હાલના મ્યુનીસીપલ કારપેરેશન જેવા બંધારણવાળી તેમની સભા હતી: રાજા બિંબિસારના સમયે જે પાંચસે મંત્રિએ હતા તથા તે સર્વેના મુખ્ય મંત્રી તરીકે, પોતાના કુંવર અભયને નિયુક્ત કર્યોહ તો. (જુઓ પુ. ૧, પૃ. ૨૭૦) તે પણું આવીજ સભાનું સૂચન કરનારો છે: આ સભાના દરેક સભ્યની મંત્રણે થતી અને તેથી તેઓને “મંત્રી નું ઉપનામ સાધારણ રીતે અપાતું (હાલના જેમ Minister 249Hi 1874 Corporator al 244 માં એટલે કે જેની સાથે મંત્રણ કરવામાં આવે છે એવા મંત્રસચીવ અથવા કાઉન્સીલર તરીકે, પણ મિનિસ્ટર અથવા કર્મસચીવ(executive) તરીકેનહીં. Page #71 -------------------------------------------------------------------------- ________________ - કુદરતની [ પ્રાચીન વળી હાલની જે રાજપદ્ધતિ ચાલી આવે છે તેના પણ મળ ઉત્પાદક-સાંપ્રત વિદ્વાનો કે રાજદ્વારી નેતાઓ માને કે ન માને, પણ ઐતિહાસિક શોધ તરીકેનો સ્વીકાર કરજ પડશે કે શ્રી મહાવીર છે. ને તેથી જ તે પદ્ધત્તિમાં ક્ષેત્ર તથા કાળને અનુસરીને થોડા ઘણા અંહી તહીં જે ફેરફાર કરવા પડયા છે, તે સિવાયનું મૂળ તેનું બેખું તે એમને એમ જળવાઈજ રહ્યું છે. જેમ રાજકીય પ્રકરણમાં બન્યું છે તેમજ ધાર્મિક પ્રકરણનું પણ સમજી લેવું. અમે પોતે આ બાબત કાંઈ પણ બેલીએ તે કદાચ આત્મશ્લાઘા જેવું ગણાઈ જાય, માટે એક તટસ્થ અંગ્રેજ લેખક અને પુરાતત્વવિશારદ વિહા નવા તથા અન્ય સમર્થ જર્મન વિવેચક અને સમાચકના૧૦૧ એમ મળી બે જણના પિતાનાજ શબ્દોનાં અવતરણ અને કરીશું. તે ઉપરથી જોઈ શકાશે કે મહાવીર પ્રણીત જેન ધર્મ ઠેઠ સર્જન કાળથી, કાળના અને રાજ્યના કેટલાય કારમાં હાડા પડ્યા છતાં, કેવી રીતે તેને તેજ સ્વરૂપમાં અદ્યાપિ પર્યત ઉતરી આવ્યો છે. જ્યારે બીજા ધર્મના જન્મદાતા તેવા જ્ઞાન ધારક ન હોવાથી તેનું બંધારણ ખામીવાળું ઘડાયું છે અને આયંદે તેની સાથે તે ધર્મ પણ તેના જન્મ પ્રદેશમાં પહેલાની માફક ફૂલવાને બદલે વિનાશને પામે છે એમ સાથે સાથે સમજાશે. (૧૦૧)C. H. 1. P. 169–on the evidence of Proc. of the A, S. B. 1898 P. 53 says-Dr. Hoernle is no doubt right in maintaining that this good organisation of the Jain lay community (જોકે અહીતો માત્ર સંઘની જ હકીકત છે. તેનલે કરી છે પણ અત્રે જાણી લેવું જોઈએ કે સંધનું બંધારણ તેમજ અન્ય સામાજીક બંધારણે પણ મહાવીરે જ ઘડેલ છે) must have been a factor of the greatest importance to the church, during the whole of its ex. istence and may have been one of the main reasons why the Jain religion continued to keep its position in India, while its far more important rival Buddhism was entirely swept away by the Brahamanic reaction. As Prof. Jacobi has pointed out that there is no reason to doubt that the religious life of the Jain community is now substantially the same as it was two thousand years ago. It must be confessed from this, that an absolute refusal to ad- mit changes has been the strongest safe. guard of the Jains. કે. હીં'. ઈ પૃ. ૧૬૯ (રે. ઍશિયાટીક સોસાયટી ઑફ બેંગલની ૧૮૯૮ સાલની વાર્ષિક સભાના કામકાજને જે હેવાલ પ્રગટ થયો છે તેના પ્રમુખે કરેલ ભાષણમાંથી પૃ. ૫૩ ના આધારે જણાવે છે કે ): . હોલનું મંતવ્ય નિસંદેહપણે સત્ય છે કેજૈનધર્મ જે કારણેને લીધે અત્યાર સુધી ટકી રહ્યો છે તેમાં ઉતકૃષ્ટપણે કારણુરૂપ તે, તે સંપ્રદાયના શ્રાવકોનું રૂડું બંધારણ જ છે. તેમજ જનધર્મ પિતાનું મહત્ત્વ જે હિંદુસ્તાનમાં જાળવી રહ્યો છે તેનું મુખ્ય કારણ પણ તેજ છે. જયારે તેને માનનીય હરીફ જે બૌદ્ધધર્મ હતો તેનું તે બ્રાહ્મણધમની અસરને લીધે જડમૂળ ઉખડી ગયું છે. પ્ર. જેકોબીએ જેમ સાબિત કરી આપ્યું છે અને તેમાં જરાએ શંકા લાવવાનું કારણ નથી તેમ, જૈન સંપ્રદાયના શ્રાવકનું ધાર્મિક જીવન બે હજાર વર્ષ પૂર્વે જે પ્રમાણે હતું, તેવું ને તેવું જ અત્યારે પણ દરેક મુખ્ય બાબતમાં ચાલ્યું આવે છે. અને આ ઉપરથી જરૂર સ્વિકારવું જ રહે છે, કે તે બંધારણમાં કિંચિત પણ ફેરફાર કરવાની જેને એ જે ધસીને ના પાડી છે તેનું જ આ પરિણામ છે. (જો કે અહીં તે ધાર્મિક બંધારણની જ માત્ર ચર્ચા કરેલ છે અને અભિપ્રાય દાખવેલ છે જયારે અન્ય ક્ષેત્રી તપાસ નથી કરેલ. પણ જેમ ભારતને પ્રાચીન ઇતિહાસ જે અંધારામાં પડી રહેલ Page #72 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] દોરવણું આ બે ધારણ અનુસાર દરેક રાજ્ય, સ્વતંત્ર પ્રજા કે પોતાના વંશની કઈક વિશિષ્ટતાસિકાની અવળી સત્તાક રાજ્ય તરીકજ અસ્તિ reverse બાજુ ઉપર કોતરતાઃ પછી જેમ જેમ ગણતંત્રની ઘરાવતું હતું, અને કાળ દેવની જમાનો આગળ વધતો ગયો ને જમીન શિષ્ટતા અને દુષ્ટ અસર મનુષ્યજાતિ ઉપર મેળવવાનો૧૦૬–છતાંય સ્વાહા કરી જઇને પિતાના તે સમયના જયાં સુધી નહોતી પડી, રાજ્યના વિસ્તાર વધારવાનો તો નહીં જલ્લભ પ્રદિપ્ત સિક્કાઓ ત્યાં સુધી તો કોઈ પણ થતો ગયો એટલે લશ્કરની ૧૦૭ ગોઠવણ કરવી પડી, રાજ્ય જ્યારે બીજા ઉપર તેની રચના થઈ. આયુ અને શસ્ત્રો સજાયાં ૧૦૮ હુમલો૧૦૩ લઈ જઈ, પિતાના હરીફને પરાસ્ત છતાં હાલના જેવાં પ્રાણધાતક શસ્ત્રો૧૦૯ નહોતાંજ કરતું ત્યારે, તેના મુલકને પોતાના રાજ્યમાં ભેળવી ન નિમયાં. આટઆટલું છતાંએ રાજકર્તાઓને લેતાં માત્ર એવી શરતેજ કરાવતું કે જેથી, વિજેતા પિતાના નામની કે-અંગત કીર્તિની–નહોતી પડી પક્ષના ઉચ્ચપણને સ્વીકાર ગણાય. આ કારણથી જ કે જેથી તેઓ પોતાના નામાદિ સિક્કા ઉપર કોતરે. તે સમયના કોઈ પણ રાજ્યના સિક્કા ઉપર, કેદની જે કાંઈ તેમણે ફેરફાર કર્યો છે એટલેજ કે તાબેદારી બતાવનારૂં અશ માત્ર ૫ણ ચિન્હ દેખાતું સવળી ઉપર જે ધાર્મિક ચિહ કોતરતાં તેને નથી. જો કે આપણે જાણીએ છીએ કે તે રાજ્ય બદલે, ( અંહીથી અભિમાને પસાર કરવા માંડ બીજાનું ખંડિયું હતું છતાં ૧૦૪ માત્ર તેઓ પિત ગણાશે ) તે બાજુએ પિતાનાં જાત-વંશ કે પિતાનાં ધાર્મિક ચિહેજ સિકકાઓ ઉપર obve- પ્રાંતનું ચિન્હ દાખલ કર્યા અને ધાર્મિક ચિહ ce સવળી ૧૦૫ બાજુ કતરતા અને દેશદેશના કોતરવાનું અવળી બાજુ ઉપર લઈ ગયા. એટલે કે સિકકાઓથી પોતાના જુદા તરી આવે માટે, પ્રાંતીય અત્યારસુધી જે સવળી ઉપર હતું તે અને હવે તેને બહાર લાવવાના પ્રયાસ થઇ રહેલ છે, તેમ બાકીના ક્ષેત્રો વિશે પણ કમેક્રમે હકીકત બહાર આવીને ધાર્મિક ક્ષેત્ર વિષેના અભિપ્રાય જેવો અભિપ્રાય બંધાતો જશે. વળી સરખા, ૫.૩ ની હકીકત. (૧૦૨) સરખાવો પૃ. ૧૭ ઉપર પ્ર, ૩ ની અને પૃ. ૧૮ ઉપર ઝ, ૫ ની હકીકત. (૧૦૩) આ સમયે હુમલાનું કારણ મુખ્યતા એ સ્ત્રીમેળ વવા પૂરતું જ દેખાતું: જમીન મેળવવાનો લોભ તે સમયે નહે. (જુઓ પુ. ૧, પૃ. ૭ નું લખાણ તથા ટી.નં. ૧૧). (૧૦) કે, એ. ઇ. પટ ૨-૩ માં જુઓ તક્ષિલાના સિકકાઓ. તે દેશ પ્રથમ પુલુસાકીને તાબે હતો ને પછી કેટલાયની સત્તા તેના ઉપર ફરી ગઈ છે: ઓદંબર, કુલુંદ, આયુધ્ધા; પાંચાલ, મથુરા, અયોધ્યા, વિગેરેના સિકકાઓ જુઓ (પટ નં. ૪ થી ૯ સુધી) આ બધા કેશલપતિને તાબે હતા છતાં કોઈ ઉપર ધાર્મિક ચિન્હ અને પ્રાંતિય સાંકેતિક ચિન્હ સિવાય, એક બીજાને તાબે ગયા હોય તેવું કોઈ ચિન્હ કોતરાયું દેખાતું નથીજ. (૧૦૫) સિક્કાઓમાં મુખ્ય બાજુ હમેશાં obverse ગણુય: ને reverse, ગૌણું કહેવાય; તેથી જે વસ્તુ obverse ઉપર અંકિત થઈ હોય તેની પ્રાધાન્યતા છે એમ સમજી શકાય. (૧૦૬) ઉદયન ભટે ઠેઠ સિંહલદ્વીપ સુધી જીત મેળવી હતી, છતાં દરેક રાજ્ય સ્વતંત્ર રીતે વહીવટ ચલાવતું હતું. (૧૦૭) નંદિવર્ધન ઉફે નંદ પહેલાથી સંગઠિત રીતે લકરી કવાયત વિગેરે દાખલ થયું લાગે છે. જોકે તેનું બીજ ઉદયન ભટ્ટથી પાયું હશે. (૧૦૮) પુરાણું હથીઆરે, પત્થરનાં લાકડાનાં કે, જલદી બુઠાં થઈ જાય તેવી ધાતુનાં હતાં. (૧૦૯) વધારે તેજદાર શોની શરૂઆત ચંદ્રગુપ્તના કે કદાચ તેની પહેલાના, નવમાં નંદના સમયથી થઈ લાગે છે. (પુ. ૧લું ૫. ૩૬૫ માં શટડાળ મંત્રીએ, પિતાના ઘરમાં શસ્ત્રો ઘડાવવા માંડ્યા એમ જે હકીકત છે તે સાથે સરખાવ) બાકી વિશેષ પ્રકારેલશ્કરી સંગઠન અને હથીઆરનું સરજન, જ્યારથી હિંદને યવન પ્રજાને સંસર્ગ થયે (Alexander the Great ના સમયે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અવળી બાજુ ઉપર લઇ ગયા અને જે અવળી ઉપર હતું તે સવળી ઉપર લઇ ગયા.૧૧૦ અને તે ઉપરાંત પેાતાના યરોાગાન ગાતા કે જીવનના અનાવાની નોંધ આપતાં કેટલાક ચિત્રા અતાવવાં મંડયા.૧૧૧ છતાંએ પેાતાના માનીતા જૈન ધર્માંની કયાંય અવગણના કરવામાં આવતી નહેાતી. તે તે પૂર્વમાં મગધ અને પશ્ચિમે સિંધ–સૌવીર, ઉત્તરે પંજાબ ( તક્ષીલા ) અને દક્ષિણે સિ'હલદીપ (અનુરૂઘ્ધપુર)૧૧૨ સુધી એમ ચારે દિશાએ ૧૧૩ પૂરજોસથી ફેલાયલા હતેાજ. કુદરતની આ બધાં સ્વતંત્ર રાજ્યા, પાત પેાતાને વહિવટ સ્વતંત્ર રીતે જોકે ચલાવ્યે જતા હતા, છતાં તેમને અનેકની સાથે અથડામણમાં આવીને લા૪માં ઉતરવું તો પડતુ જ હતું, તે આપણે ઉપરના ઐતિહાસિક પાનાં ઉથલાવવાથી જોઇ શકયા છીએ, તા પણ તેઓ દરેક પોત પોતાના ધમ– જૈનધમ –પાળ્યેજ જતા હતા, તેમાં કાં પણ બાધા આવતી નહેાતી. એટલે જે કેટલાકા એમ આક્ષેપ કર્યો કરે કાંઇક; બાકી મેગે સ્થાનીઝનેા હાથ પાટલીપુત્ર દરબારમાં થયા ને મહાન અધિકારીએ નીમાયા ) ત્યારથી વિશેષ (૧૦) સરખાવા આંધ્ર સિક્કાની સવળી અવળી ખાજી તથા કાશમી અને તક્ષીલાના કેટલાક મો – વંશી ચ’દ્રગુપ્તના સિકકાઓ, (૧૧૧) નવમા નંદને પાઁચ વ્યિથી રાજ્ય મળેલું છે તે બનાવનારૂં સિકકા ચિત્ર તથા ન"દિવ ને કૌશ’ખીનું રાજ્ય પેાતાનામાં ભેળવી લીધું (નાવારસ કાઇરાજા ગુજરી જતા ત્યારેજ માત્ર તેમનું રાજ્ય બીજા રાજ્યમાં ભેળવી દેવામાં આવતું—આ માટે જીએ વત્સના ઇતિહાસ પૃ. ૨૧૮: ઉજ્જઇનીને ઇતિહાસ પૃ. ૨૧૮: અંગ દેશના ઇતિહાસ પૃ. ૩૧૪) તે સમયને સિકકા જી. (૧૧૨) જી પુ. ૧ પૃ. ૩૦૬, ૩૧૨. (૧૧૩) તે તે દેશના સિકકા ઉપર જૈન ધર્મોના ચિન્હા જોવાથી ખાત્રી કરી શકાશે, મૈં પ્રાચીન છે કે, જૈન ધમ પાળનારા અહિંસામય હાઇને શત્રુ સામે શસ્ત્રાસ્ત્રને ઉપયોગ કરવામાં પાછી પાની કર્યે જાય છે૧૧૪ અને તેથી રાજ્યની અવનતિ થઇ જાય છે૧૧૫ તે કેવા ખીન પાયાદાર છે. હવે તે સમજાશે, તેમજ રાજકીય કારામાં જૈનધમની અહિંસાના તત્વનું કાંઇ સ્થાનજ હાઇ ન શકે૧૧૬ તેમ જે કેટલાકનુ' માનવુ થઇ પડયું છે, તે પણ સમજાશે, નહીંતા આ રાજાએ જે ધમની બાબતમાં પરમ ભકતપણે વળગી રહેનાર હતા તે રાજકીય ક્ષેત્રમાં તદ્દન નાલાયક પૂરવાર થઇ ગયા હોત અને તેમનાં રાજ્યાના નાશ થઇ ગયા હાત. અવાર નવાર, કુદરતના કાયદાની અને કાળદેવની સત્તા વિશેની કુદરત સાથે હકીકતા આપણે પુ. પહેસસાર વ્યવ- લામાં તેમજ આ પરિચ્છેહારના સંધ. ૬માં કરી ગયા છીએ. છતાં તેની વિશેષપણે ખાત્રી કરાવવા કેટલાક ઐતિહાસિક દૃષ્ટાંતે ટાંકીશું, (૧૧૪) જેણે ઇતિહાસના અભ્યાસ કર્યો હેાય તે તે એવું કહીજ ન શકે . કેમકે પ્રાચીન કાળમાં ઉદયન ભટ્ટ, નંદિવર્ધન જેવાના દાખલા પડયા છે. તેમજ મધ્ય કાળમાં કુમારપાળ, વસ્તુપાળ તેજપાળ, સૌરાષ્ટ્રના યેાધ્ધા સુજન મંત્રી વીગેરેના દાખલાઓ ગવાહી પુરતા અદ્યાપિ જળવાઈ રહ્યા છે. (૧૧૫) મૌય સામ્રાજ્યની પડતી થવાનું મુખ્ય કારણ તેના મહાન સમ્રાટ પ્રિયદર્શિ`ન (અત્યાર સુધી બૌધ ધી અશાકને ગણ્યા છે. જ્યારે હું તેને જૈન ધમી સમ્રાટ સંપ્રતિ પુરવાર કરી રહ્યા છું) ની ધર્મનીતિ જણાવે છે. પણ તે કેટલું ખાટુ' છે તે પ્રિયદર્શિનનુ જીવન આલેખીશું ત્યારે આપણે ચીશુ. જેથીવાક વર્ગોની ખાત્રી થશે. (૧૧૬) સાંપ્રતકાળમાં ભારતમાં જે સ્વદેશ પ્રેમની જાગૃતિ અથવા ચળળ મ ગાંધીજીએ ઉપાડી છે તેનું મૂળબીજ આ જૈન ધર્મની અહિંસા જ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ | ઐધમના અને બ્રાહ્મણ ધમના જે બનાવા બન્યા નાંધાયા છે. તેના થોડાક ખ્યાલ આપીશું, કે જેથી જૈન ગ્રંથમાં લખાયલ કથન વિશે કાંઈ સબંધ છે કે કેમ તે તપાસવુ સગવડતા ભયુ" થશે; ખાદ્ધ ધર્મને લગતા જે બનાવ છે તેને સક્ષિપ્તમાં તેમના સાધુ સંતનું ખીજું સ ંમેલન૧૧૭ કહીશુ અને બ્રાહ્મણ ધા જે બનાવ છે તે યુધિષ્ઠિર સંવતનુ અધ થવું અને કળિયુગ સ ંવતસરના પ્રારંભ૧૧૮ થયા છે તેને ઓળખાવીશું. ત્રણે ધર્માંની આ પ્રમાણે સ્થિતિ પ્રવતી રહી હતી, તે વખતે ઉત્તર ભારતમાં, મગધપતિ મહારાજા, બીજાનંદ ઉર્ફે મહાપદ્યનુ રાજ્ય પ્રતુ હતુ (તેમના રાજ્યનું ૧૧મું વર્સ પૂરૂ થઇ ગયું હતું તે બારમું શરૂ થયું હતું. ) ઢારવણી જેમ જેમ કાળ વ્યતીત થતા જતા હતા, તેમ તેમ હવે પ્રજાના શરીરનાં બંધારણમાં ઘણા ફેર પડવા મંડયા હતા. અને અત્યારસુધી જે શ્રુત ( શાસ્ત્ર ) જ્ઞાન યાદશક્તિને આધારે ક ંઠસ્થ રહ્યું હતું તેની પણ ક્ષતિ થતી જતી હાવાથી, જ્ઞાનને ટકાવી રાખવા, તેમજ તેને મૂર્તસ્વêપ આપવાનુ ૧૧૯ વિચાર ઉપર લેવાનુ યું હતું. તે પાર ઉતા (૧૧૭) જેને લગને ઇસારા. પુ 1 માં નદ ખાના રાજ્યે કરી ગયા છીએ, તથા આ પરિચ્છેદમાં બૌધધમ વિષેના વિવેચનમાં પણ જણાવાયું છે. (૧૧૮) આ બનાવ આપણે સ્પષ્ટપણે લખવાનુ પ્રચાજન ઉભું થયું નથી. પણ પુ. ૧માં નવમાનંદે પૃથ્વીને ફરીને નક્ષત્રીય કરવાના પ્રયાસ કર્યા હતા તે હકીકતને અને ઇ. ક. માં કલિયુગ સંવત્સરની સ્થાપ્ના કેમ થઇ તે હકીકતને સાથે તેડવાથી બરાબર સમજી શકાશે, (૧૧૯) આ સમયથી લેખનકળાના પ્રાર’ભ થયા ખરી રીતે કહી શકાય એમ મારૂં માનવું થાય છે. સિક્કાઓમાં પણ નામ જો વાંચવામાં આખ્યા હાય તા, પ્રથમવાર અહીંથીજ શરૂ થાય છે. ( જીએ કૌરાાંખીના, ન‘દવ‘શી રાજાના અને મગધપત્તિના સિક્કા, ) તથા નીચેની ટી. ન. ૧૨૧. ૨૯ રવાનુ` માન, ધાર્મિક શ્ર થા માટે કલિ ગપતિ ચક્રવતી મહારાજા ખારવેલને ફાળે૧૨૦ યુ છે, જ્યારે સામાજીક અને સર્વ સાધારણ જન કલ્યાના ઉપકાર માટે પાર ઉતારવાનુ` માન, નવમાં નંદ ઉર્ફે મહાન દતે કાળે જાય છે.૧૨૧ પહેલાએ ( ચક્રવર્ત ખારવેલે) ધાર્મિક ગ્રંથેાની પ્રતો લખાવી લીધી, અને ખીજાએ પેાતાની રાજધાની પાટલીપુત્ર પાસે, નહીં બહુ નજીકમાં તેમ નહીં બહુ દૂરે, નાલંદા ગામે મહાવિદ્યાપીઠની સ્થાપના કરી. તેમાં જુદા જુદા વિષયેાના નિષ્ણાત આયાર્યાં તરીકે પે!તે જે મિત્રત્રિપુટીને પંજાબમાંથી ઉપાડી લાવ્યા હતા તેમને સ્થાપિત કરી, સામાન્ય જનતામાં વિદ્યાજ્ઞાનને પ્રચાર કરાગ્યા હતા. જેમ જ્ઞાનની બાબતમાં પાંચમા અરાની અસર પ્રગટપણે દેખા આપી રહી હતી તેમ બીજા ક્ષેત્રે પણ કાંઇ વિમુક્ત રહ્યાં નડે.તાંજ: દુષ્કાળા પણ્ સંખ્યામાં, તેમજ તેની તીવ્રતામાં દિવસાનુદિવસ વધ્યા જતા હતા, જેથી રાજ્યને લાકકલ્યાણના માર્ગો ચેાજવા પડતા હતાઃ પહેલા નંદરાજાને જે ગંગા નદીમાંથી પેાતાના મગધરાજ્યે નહેર કરવી પડી હતી.૧૨૨ ( અત્યાર સુધી દુષ્કાળ નિવાર્ત્મ્ય માટે (૨૦) જીએ હાથીગુફા શિલાલેખ, (૧૨૧) જીએ તેના રાજ્યના વર્ણનમાં વિધાપીડની સ્થાપના થઇ છે તે હકીકત, તેમજ પાણિનિ મહારાયનું વ્યાકરણ પણ તેજ અરસામાં રચાયું ગણવું: ને ચાણાકયજીએ પેાતાનું અર્થશાસ્ત્ર રચવાના વિચાર પણ કદાચ તે અરસામાંજ ગોઠવ્યા કહી શકાય.પણ પેાતાનુ જીવન વેરની વસુલાત લેવાના કાર્ય માં તુરત જોડાવાથી, તેને ખાળ ભે નાંખવું પડયું હાય અને પછી ચંદ્રગુપ્તના રાજ્યે પુરાહિતપણે રહીને પછી પ્રકાશમાં મુકયુ હાય. (૧૨૨) તુ હાથીગુફા શિલાલેખ: મારૂ એમ અનુમાન છે કે આ દુષ્કાળ. મ. સ. ૬૦: ઈ, પુ. ૪૨૭ માદ પડયા હવે ઇએ. તુએ પૃ. ૧. પૃ ૪૦૧ ની સમયાવાલીમાં-૪૬૨ની સાલ વાળું લખાણ. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કુદરતનો નહેર કરાવાઇ હોય તો તેને પ્રથમમાં પ્રથમ દૃષ્ટાંત તિહાસમાં આજ નીકળી આવે છે. ) તે તેમાંથી શાખા કાઢી ચક્રવર્તિ મહારાજા ખારવેલે પેાતાના કલિંગ પ્રાંત માટે લખવી હતી. તે ઘટના આપણે ઉપર વર્ણવાયલી હકીકતની યાદ તાજી કરાવી આપે છે. જેમ દુષ્કાળ પડવા શરૂ થયા હતા, તેમ આજીત્રિકાના અને શરીર સંરક્ષણના પદાર્થા મેળવવાની ઉપાધિમાં પણ વધારે થવા માંડયા હતા. એટલે નાના નાના નેસડા અને ગામામાં કે ઝુંપડામાં છુટા છવાયા જે લોકો પડી રહેતા હતા, તેમણે ધીમેધીમે સગડીત બની શ્વેતપોતાના વ્યવહાર સચવાય તે પ્રમાણમાં વસતિસ્થાના બનાવ્યાં. ઝાડી જંગલેા મૈં અરણ્યા જે ચારે તરફ વિસ્તૃતપણે નજરે પડી રહ્યાં હતાં તેમાં પણ સારી રીતે કાપ મૂકી, ઉઘાડી જગ્યા કરવા માંડી (બે હેતુ સચવાયાઃ વસંતનાં સ્થાન પૂરાં પડયાં તેમ દુષ્કાળની તાત્કાળિક અસરમાંથી કેટલેક અંશે મુક્તિ પણ મળી.) જો કે પરિણામે તે જેમ જેમ વનરાજી કપાતી ગઇ તેમ તેમ વર્ષાં કમી થઇ અને આયદે . દુષ્કાળ વિશેષ પ્રમાણમાં ઉતરી આવવા લાગ્યા. આ પ્રેમાણે મનુષ્ય જીવનના દરેક વ્યવહારમાં બનતુ થતું ચાલ્યું એમ સમજી લેવુ’.૧૨૭ અત્યાર સુધી જે વિદ્યા, શિષ્યા સંપૂર્ણ પણે આચાર્યોં મારફત સંપાદીત કરી શકતા તે યાદ રાખી શકતા, તેમાં પાછા ખતરા પડવા મંડયા અને ગમે તેવા જીવતાડ પ્રયત્ન છતાં, સંપૂર્ણ પણે (૧૨૩) વાચક વગને આ બધી સ્થિતિનું કારણ જો એમ જણાવવામાં આવે કે, આ અવર્સાપણ કાળનું જ મહાત્મ્ય છે, ને જેમ જૈનગ્રંથામાં ચથા પ્રકારે ભવિષ્ય ભાંખ્યું છે તેમ અન્યે જાય છે, તેા તેમને તે કથન એકદમ માનનીય નહીં થાય. પણ જ્યાં નજરાનજર વસ્તુસ્થિતિ સાક્ષીજ પુરતી ઉંભી રહેતી હૈાય ત્યાં, તે ને માન્યા સિવાય ખીન્ને ઇલાજ શું ? આ વિષેની ચર્ચા [ પ્રાચીન મહારાજા તેઓ વિદ્યા પ્રાપ્ત કરી શકતાજ નહાતાઃ પ્રથમ એક વખત આચાય જી જે ખેાલી જતા તે શિષ્યને યાદ રહી જતું અને પછી આા મળતાં કડકડ મેલી જતાં, તે જ્ઞાન હવે કાળના પ્રભાવે વિશેષ સમય એલી ગયા બાદજ યાદીમાં સ્થિરતા પકડતુ આની સાબિતી જૈન ગ્રંથમાં, મહાનંદના મહાઅમાત્ય શાળની સાત પુત્રી એના જીવનનૃતાંતમાંથી મળી આવે છે,૧૨૪ તે સાતે બહેનેા જ્યારે સસારીપણે વર્તાતી હતી ત્યારે તેમના પિતાજીની આજ્ઞાનુસાર, આચાય કાત્યાયન–વરચિના રચેલા ક્ષ્ાક એક બહેન પછી બીજીએ એમ ઉત્તરા ઉત્તર ક્રમવાર એલી બતાવ્યા હતા. નલેાપ-અને સ્મરણશકિતના વિધ્વંસને કાંઇ અહીંથીજ અટકાવ થયા હતા એમ નહેાતુ જ; તે તેા વિશેષ આગળ વધ્યેજ જતા હતા, તે ઉપરના મહામંત્રી શકટાળના પુત્ર સ્થૂલભદ્રજી ના સમયે સંપૂર્ણાંશ્રુતજ્ઞાન જે અર્થસહિત જળન વાયલુ રહ્યુ ૧૨૫ હતુ. તેમાં ન્યૂનતા શરૂ થઇ ગઇ હતી. (છેલ્લામાં છેલ્લા શ્રુત કેવળી-પુસ્તકના કે સ્મરણશકિતના આધારે ટકાવી રાખેલ, પણ અ સહિત, સંપૂર્ણ જ્ઞાનના ધાર્ક-આ સ્થૂલભદ્રજીના ફાકા ગુરૂ શ્રી ભદ્રબાહુસ્વામિ૧૨૬હતા, કે જેમના પાસે શ્રી સંધની આજ્ઞાથી સ્થૂલભદ્રજી નેપલદેશમાં વિદ્યાભ્યાસ ≥ ગયા હતા; આ બધા પ્રસંગ અહી પ્રસ્તુત નથી એટલે મૂકી દઇશું) તે સમયે એ મોટા દુષ્કાળા, માત્ર પાંચ સાત વરસનાંજ આંતરે હતા પહેલે મૌય સમ્રાટ ચંદ્રગુપ્તના પયા પુ. ૧ ના પ્રથમના બે પિચ્છેદમાં કરી છે. તે જુએ. (૧૨૪) જીએ પુ. ૧ ૫, ૩૬૨ નું ટી, ૪૩, માં આ બનાવને લગતી હકીકત. (૧૨૫) સરખાવેા. પૃ. ૪ ટી, ન, છ, (૧૨૬) ચંદ્રગુપ્ત મૌયે દીક્ષા લીધી ત્યારે તેમના ગુરૂ તરીકે પણ આજ ભદ્રબાહુ હતા: દક્ષિણમાં શ્રવણ ખેલગાલ તરફ વિહાર કરીને ગયા હતા તે પણ આજ Page #76 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] દોરવણી સજ્યની શરૂઆતમાં ૧૨૭ ને બીજે તેમના રાજ્યના શુદ્ધ સ્વરૂપમાં નીતારી પુસ્તકરૂપે ગોઠવી દીધું.. અંતે.૧૨૮ તેમાંયે બીજો વધારે ભયંકર હતે. લેખન કળાની જરૂરીઆત ખરી રીતે મ. તે સમયના આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામિની આગે સં. ૬ ૦ =ઈ. સ. પૂ. ૪૬૭ માં વાની નીચે ઘણુ શ્રમણોએ મગધદેશ છોડી, દક્ષિણ લેખનકળા અને નંદિ વર્ધન પહેલાના અમલ તરફ વિહાર કર્યો હતો. કારણ ત્યાં વિશેષ પર્વત વ્યાકરણને દરમ્યાન ઉભી થવા માંડી તથા જંગલને લઈને વરસાદ પાણી સારાં હતાં. પ્રારંભ, હતી. પ્રથમ તો તે ચેડા થોડા આ બીજે દુકાળ લગભગ બાર વર્ષ ચાલ્યો હતે. શબ્દોમાં પ્રદર્શિત થવા માંડી તેને અંતે કેટલાક શ્રમણો-સાધુઓ જ્યારે પાછા મગધ હતી (નંદવંશના અને આંધ્રુવંશના પ્રારંભના સિકકાતરફ આવ્યા, ત્યારે તેમના જે સોબતીઓ દુષ્કાળ એમાં જુઓ.) પણ વિશેષ અને વેગભર્યો આવિષ્કાવખતે મગધમાં જ રહ્યા હતા, તેઓ પૂર્ણપણે તે, ખારવેલે હાથીગુંફા ને લેખ કાતરા (મ. ખોરાક નહીં મળવાથી૧૨૯ શરીરે કૃશ થઈ ગયેલ સં. ૧૧૧=ઈ સ.પૂ.૪૧૬) તથા તેણે પુસ્તકો લખાવ્યાં અને પરિણામે માનસિક શક્તિમાં પણ કમી (મ. સં. ૧૧૨ છે. પૂ. ૪૧૫ ) તે બાદજ થયે થઈ ગયેલ દેખ્યા. એટલે જ્ઞાનની શકિત અટકવવા કહેવાય. કારણ કે પુસ્તક લખવામાં૧૩૫ લેખન જેટલું જ્ઞાન મોજુદ હોય તેને સંગ્રહીત કરી લેવા, કળાની વિશેષ જરૂરીઆત પડે જ, એટલે તે અરસ્થૂલભદ્રજીએ પાટલીપુત્રમાં, પિતાના નેતૃત્વ- સામાં નાલંદાની વિદ્યાપીઠમાં જે આચાર્ય-ત્રિપુટી પણમાં સર્વે સાધુ સમુદાયને એકઠો કર્યો૧૩૦ હતી તેમાંના સર્વેથી મોટા પાણિનિએ. લેખન અને જેટલું જ્ઞાન જળવાઈ રહ્યું હતું તેને શૈલીમાં જેની સર્વોપરી જરૂરીઆત ગણાય તેવા મહાપુરૂષ હતા. તેમની પટ્ટાવલી આ પ્રમાણે છે – શ્રી મહાવીર () સુધર્મા ( મ. સ૧ થી ૧૨ ) (૨) જંબુ (૧૨ થી ૨) (૩) પ્રભવ ( ૨૦ થી ૭૫) (૪) શäભવ (હર્ષ થી ૯૮) (૫) ચશભદ્ર (૯૮ થી ૧૪૮) (૬) (અ) સંભૂતિ (૧૪૮ થી ૧૫૬ ) (અ) ભદ્રભાહુ (૧૫૬ થી ૧૭૦ ) (૭) સ્થૂલભદ્ર ૧૭ થી ૨૧૫) (૯) (અ) મહાગિરિ ૨૧૫ થી ૨૪૯) (આ) સુહસ્તિ (૨૪૯ થી ૨૯૨) સમ્રાટ પ્રિય દશિનના ગુરૂ (૧૭) જુએ તેના જીવનચરિત્રે. (૧૨૮) જુઓ ઉપર ની દલીલે; તથા ઉપરનું રી. ૧૨૬. (૧૨૯) સરખા આગળ ઉ૫ર, રાજા ચંદ્રગુપ્તના થાળમાંથી બે સિધ્ધ પુરૂષો ભેજન જમી જતા હતા તેનું વર્ણન: (૧૩૦) પાટલીપુત્રમાં એકઠા થયા માટે તેને જૈન ગ્રંથોમાં “પાટલીપુત્ર વાચના” તરીકે ઓળખાવાય છે. બૌદ્ધધર્મમાં પણ ધર્ણોધ્ધારના જીવનમાં આવી જ રીતે પ્રાણ પુરવા માટે સંમેલને થયાં છે. આ પુસ્તકોનું પુન:સર્જન એક સમયે રાજા ખારવેલે કર્યું હતું એમ અનુમાન કરીએ તો ખોટું નથી (જુઓ હાથીગુફાના લેખની સમજુતી-રાજા ખારવેલ ચરિત્ર) (૧૩૧) લેખનકળા માટેના સાહિત્યમાં મુખ્યભાગે હજુ કુદરતી સાધનને જ ઉપયોગ થતો હતો. છતાં એમ માનવાને મજબૂત કારણ છે કે, જેમ વકતવ્ય મોટુ તેમ એકલા શિલા કે ઈટ કે પટ જેવા સાધનથી કામ પતાવી ન શકાય એટલે તાડપત્ર. ભેજપત્ર, કેળપત્ર કે તેવાં જ લાંબા ચોડા પત્રવાળાં ઝાડનાં પાનને Page #77 -------------------------------------------------------------------------- ________________ કુદરતની પ્રાચીન નિયમો રચી વ્યાકરણમાં ગુંથણી કરી અને અનેક ભાંજગડમાં, લગભગ ૨૦-૨૫ વરસ વહી વિદ્યાર્થીઓ તે શાખામાં તૈયાર કરવા માંડ્યા. પછી ગયા અને અવાર નવાર યવનાધિપતિઓ હિંદ તે ધીમે ધીમે રાજકીય દફતરોમાં, હુકમમાં આજ્ઞા- ઉપર આવી ગયા હતા. તે પણ છેવટે તેમના પત્રિકામાં પણ ‘ખન પદ્ધતિને વિશેષ ને વિશેષ ઉપ- સરદાર સેલ્યુકસ નીકેટરને ઈ. સ. પૂ. ૩૦૪=મ. સં. રોગ થતાં એકદમ તેને ગતિ મળી. પત્રવ્યવહાર પણ ૨૨૩ માં હિંદી સમ્રાટ અશોકવર્ધન સાથે તહ વધી પડ્યો અને અન્ય પ્રજાના અરસપરસના વિચારો કરવી પડી;૧૩૩ તેમાં એક શરત એ પણ હતી જાણી લઈ આપલે કરવાનું સાધન ઉભું થયું. ખેપી- કે તેણે પિતાની કુંવરી હિંદી સમ્રાટને પરણાવવી. આ ધારા ટપાલો ચાલવા માંડી. ને ભરતખંડની આ લગ્નગ્રંથીથી, પૂર્વ અને પશ્ચિમના લોહીનું કીતિ જે માત્ર તેની ઉત્તરે પાર્વતિય હદમાં અને દક્ષિણે મિશ્રણ વધ્યું, ૧૩૪ અંદર અંદર ભાઈચારો વધવા સામુદ્રિક તટની સાથેજ અફળાઈ રહી સંકુચિત માંડયો, રાજકીય કારભારમાં પણ માણસની સ્વરૂપમાં ગંધાઈ રહી હતી, તેની પાંખો બહુજ ભરતી થવા માંડી. એટલે લેખનકળા વધારે ને વિસ્તૃત થઈ. આ કીર્તિની મધુર ભૂરકીઓ થવાના વધારે સ્થિર થતી ગઈ. તેના પરિપાક તરીકે કાને પહોંચતાં તેઓ ચમક્યા. અને ગમે તેમ થાય આપણે સુદર્શન તળાવની પ્રશસ્તિ તેમજ સમ્રાટ તે પણ એક વખત ભરતખંડ તે નીહાળો પ્રિયદર્શિનના અનેક ખડક તથા શિલાલેખે જોઈએ. એવા રમ્ય સ્વપ્નાં તેઓના હૃદયમાં સેવાતાં સાક્ષાત નજરે અદ્યાપિ પર્યત નીરખતા થયાં. તેટલામાં યવનાધિપતિ એલેકઝાંડરને બધા રહ્યા છીએ. પ્રકારે કાંઇક અનુકૂળતા સાંપડી ગઈ ને તેણે પરદેશી પણ એથી એમ સમજવાનું નથી કે તરીકે ભરતખંડ ઉપર સૌથી પ્રથમ પગ મુ. આ સમય પહેલાં લેખન કળા કે લિપી જેવું કાંઈ તે કેટલેક દરજે ફાવ્યો પણ ખરો. પણ પિતાને હતું જ નહીં, બને અસ્તિત્વ તે ધરાવતાંજ, પણ મુલક છોડયાને વખત થઈ ગયેલ. જેથી સામાન્ય જનતાને તેને ઉપયોગ કરવાની આવલશ્કરમાં અસ તેષે ઘર કરવા માંડયુ હતુ અને શ્યકતા પડતી નહોતીજઃ કેમકે, બધું કામ તેનું જોર વૃધિંગત થતાં, પિતાના કેટલાક સરદારે- સ્મરણશકિતથીજ લેવામાં આવતું હતું. પણ જ્યારે ને પાછળ મૂકી, હિંદની કેટલીક સંરકૃતિ લઈને ૧૩૨ રાજ તરફથી કોઈ મોટું એવું દાન કરવામાં આવતું તે પાછો પિતાના દેશ ફર્યો. તેની પીઠ ફરી કે, તેના કે જેની ઘેપણું લાંબા સમય સુધી જળવાઈ સરદારે અંદર અંદર વઢવા મંડયા. તેમજ હિંદુ રહેવાની સંભાવના દેખાતી હોય અથવા પ્રજામાંની સરદારની પણ તેજ સ્થિતિ થઈ; આ બધી કેાઈ ધનાઢય વ્યક્તિ, દેવમંદિર બનાવતું કે ઉપગ શરૂ કરેલ હશે. સરખાવો પુ. ૧ ૯ પૃ. ૧૩૭માં ભાષા, લીપી, અને લેખન વિદ્યાવાળી હકીકત. ' (૧૩૨) ખરી રીતે આ સમયથી પૂર્વ અને પશ્ચિમ ની સંસ્કૃતિનું મિશ્રણ થવા માંડયું એમ કહી શકાયઃ વળી જુ નીચે નું ટી. ૧૩૪. - (૧૩૩) તેની સરતો માટે જુઓ આશોધનનું ચરિત્ર. (૧૩૪) અત્રે જોકે “મિશ્રણ વધ્યું ” એમ જણાવ્યું છે. પણ ખરી રીતે તો અંહીથીજ મિશ્રણની શરૂઆત થવા મા ડી કહીએ તો બસ છે. અત્યાર સુધી વિદ્વાની માન્યતા એમ છે કે, ચંદ્રગુપ્ત (જેને સેંકેટસ ઠરાવાયો છે) સૌથી પ્રથમ અહીંદી રાણી સાથે લગ્ન કર્યું હતું તથા સુર્દશન તળાવની પ્રશસ્તિમાં પલ્લવ સરદારની જે હકીકત છે તેને ૫૯હવ જાતિને હરાવી દી છે. આ બે હકીકતના આધારે ચંદ્રગુપ્તના સમયથી લોહીનું મિશ્રણ થયાનું મનાયું છે. પણ સે કોટસ તે ચંદ્રગુપ્ત નથી તથા પલવ તે પહૃવ જતિ નથી તેમ અહિંદી પણ નથી; પણ તે તો લચ્છવી ક્ષત્રિયનો એક પેટા વિભાગ છે. એમ આ પુસ્તકમાં સાબિત કરાયેલું છે (જુઓ પુ. ૧લુંછ. ૩૦૬ ૩૧૩, ૩૭૭) Page #78 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] પ્રજા કલ્યાણને માટે દાન દેતું, ત્યારે ભાંગી તુટી (વ્યાકરણના ક્રાઇ નિયમ જાળવ્યા વિના, શબ્દો તેમજ વાકય રચી કાઢયાં હૈાય તેવી) લિપિમાં તે કાતરવામાં આવતું: તે સમયે શાહી, કે તાડપત્ર જેવુ કાં જણાયું જ નહેાતુ* (Necessity is the mother of invention ) જેથી શિલાલેખા, શિલાપટા, તામ્રપટ કે ઇટ્ટલેખા જેવાં સાધન સામગ્રીથી તે સત્ર સંગ્રહીત કરી રખાતું. આગલા વખતના કાઇ તાડપત્રી પુરાવા નથી મળતા તેનું પ્રાયઃકારણુજ`આ પ્રમાણે છે. ઢારવણી આ બધા સમય પ′′ત, અશાકવનના રાજ્યના અંત સુધી–જૈન ધર્મના વિસ્તાર તેના ખીજા ભારતીય હરીફ દર્શીનેા કરતાં, ઘણા ગુણા જામી ગયા હતા. બલકે એમ કહીએ કે, અન્ય દર્શનનું અસ્તિત્વપણુ જ નહેાતું તેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી, એમ કહીએ તે પણ અતિશયાક્તિ કે આત્મશ્લાધા જેવું નહેતુંજ. આ સ્થિતિ પ્રાપ્ત થવામાં, કાંઇ રાજ્યકર્તાઓ તરફથી પ્રજાને કે તેના આશ્રિત ખડિયા રાજ્ગ્યા ઉપર, કાઇ જાતની દમનનીતિ વપરાતી કે અન્યદર્શનીય ઉપર કાઇ પ્રકારની અસહિષ્ણુતા વાપરવામાં આવતી તેવું હતું જ નહીં. દરેકને સ્વતંત્રપણે વર્તવાની છૂટ હતી. આ હકીકત માટે સિાઇ ( of coins ) પુરાવા જે અટળ અને નકકર–સગીન સત્ય તરીકે કહેવાય છે, તે સિવય ખીજા કયા વિશેષ માનનીય ગણવા ? જ્યારે એક રાજ્ય બીજા ઉપર જીત મેળવતુ' ત્યારે તેનું પેાતાનું ઉપરીપણું છે તેટલા પૂરતુ જ પેાતાના ધર્મનું (તે પણ ધર્માંનુ ંજ, નહી કે રાજ્યનું,) સાંકેતિક ચિન્હ તે આશ્રિત રાજ્યના સિક્કામાં દાખલ કરાવતું, આ હકીકત વિશેષ પ્રકારે ખુલાસાવાર એટલે વિદ્વાનેાની માન્યતાના અને આધારો નિર્મૂળ થઇ જાય છે. તેથી અમે પ્રતિવાદન કરેલી આ હકીકત જ્યાંસુધી સમાન્ય થઇ ન જાય ત્યાં ૫ ૩૩ સમજી શકાય માટે, સિક્કાનુ` પ્રકરણ જોવા વિનંતિ કરીએ છીએ. આમ છતાં કાંઇ બૌધધર્મ કે વૈદિક ધર્મના તદન લેાપજ થઇ ગયા હતા . તેમ તે નહાતુ જ તે માટે નીચે . આપણે પાછું' આલેખન કરીશું– અવારનવાર તે પોતાની જાહેાજલાલી થેાડા સમય બતાવીને પાછે! સંતાઇ જતા, તેમાંય બૌધધમ સમ્રાટ અશોકવનના રાજ્યકાળે તેના કિર્તિ— શિખરે પહેાંચ્યા હતા૧૩૫ અને વૈદિક ધર્મ શુંગવ’શી૧૭૬રાજ્ય અમલે તેજ અવસ્થાને પ્રાપ્ત થયા હતા. આપણા આ પુસ્તકના વનની સીમા—મર્યાદા ઇ. સ. પૂ. ૯૦૦ થી ઇ. સ. ૧૦૦ સુધીના એક હજાર વર્ષની ઠેરાવી છે તેમાં ઇ. સ. પૂ. ની છઠ્ઠી શતાબ્દિ ચાલતી હતી ત્યારે ખૌધધર્માંના આદ્ય પ્રણેતા શ્રીમુદ્ધ દેવનુ પ્રાગટય થયું અને ઉમરે આવતાં તેમણે નવીન ધમ પ્રવર્તાવ્યા. એટલે તેની સ્થાપના આપણી મર્યાદાના સમય દરમ્યાન થઇ કહેવાય. આ ઉપરાંત માત્ર બીજા એ ધર્માં, જે તે સમયે અસ્તિત્વ ધરાવતા હતા અને જેમાં અનેક પ્રજાજન ભણ્યા હતા તે વૈદિક અને જૈન ધર્માં હતા. આ ખન્ને ધર્માં તાતાને સનાતની એટલે શાશ્વત અથવા પ્રાચીન કાળથી ચાલી આવતા જણાવતા હતા, તેમાંથી કયા પહેલા હતા તેના નિશ્ચય કરવા તે આપણું કામ નથી કેમકે તે આપણી કાળ મર્યાદા બહારના વિષય છે. એટલે અહિ તેા તે બન્ને સનાતન કાળથી ચાલ્યા આવતા હતા. તેટલુંજ સમજાવીને આગળ ચાલીશુ.. બ્રાહ્મણ અથવા વૈદિક ધતુ સનાતનપણું. સુધી ‘ મિશ્રણ વધ્યું ’ તે વાક્યને પ્રયાગ કરવા રહે છે. (૧૩૫) જુઓ તેના રાજ્યના વનમાં, (૧૩૬) જેનુ' બ્યાન હવે પછી કરવામાં આવશે : Page #79 -------------------------------------------------------------------------- ________________ કુદરતની [ પ્રાચીન આ સનાતન બે ધર્મોમાંથી એક જે જૈનધર્મ કહેવા, તેના વીસમા પ્રણેતા શ્રી મહાવીર તા. તે તેમજ તે ધર્મને લગતી અન્ય કેટલીક ઐતિહાસિક બાબતે આપણે ઉપર કહી ગયા છીએ. જ્યારે શ્રી મહાવીરને ચોવીસમા પ્રવર્તક ગણવામાં આવે છે ત્યારે તે પૂર્વે બીજા ત્રેવીસ થઈ ગયા હતા. એમ સ્વભાવિક રીતે સમજી શકાય છે. અને આ સર્વે, તે ધર્મના સંચાલકો હોવાથી, તે ધર્મના તે તે કાળે પ્રણેતા કહી શકાય. અથવા તે તેમનું વ્યક્તિ- ગત નામ આપીને, તેમના ધર્મને જ્યાં ને ત્યાં ઉલ્લેખ પણ કરી શકાય. આજ પ્રમાણે ગૌતમબુદ્ધને પણ બૌદ્ધધર્મના આદ્ય સંચાલક કે પ્રણેતા કહી શકાય છે. જ્યારે વૈદિક ધર્મને કોઈ પ્રણેતા કે આદ્ય પુરૂષ ન હોવાથી, પણ સમુહબદ્ધ રૂષિ મુનિઓ કથિત તે ધર્મને ગણુત હોવાથી, તેને આ પૌરૂષેય અસ્પોરૂષયઃ અએટલે નહીં, અને પૌરૂર જેય એટલે કોઈ વ્યક્તિગત પુરૂષને બનાવેલ, જે ધર્મ અમુક વ્યક્તિને બનાવેલ, પ્રરૂપેલ, પ્રચારિત ન કહી શકાય તે તે ધર્મ કહેવાય છે. તેમાં સર્વ વસ્તુના કર્તા, હર્તા, તથા સકળપણે નિયામક તરીકે ઈશ્વર અથવા પરમેશ્વરને માનવામાં આવે છે. આ પ્રમાણે જ્યારે તેને અપૌરુષેય મનાય છે, ત્યારે જૈન અને બૌદ્ધ ધર્મના પ્રવર્તક વિષે, આપણે જેમ ઉપરમાં કેટલીક હકીકતે લખી શક્યા છીએ, તેમ આ વૈદિક ધર્મ વિશે તે કાંઈ પણ લખી શકાયજ નહીં તે સ્પષ્ટ છે. પણ એતિહાસિક દૃષ્ટિથી કાંઈક અંશે સામાન્ય પણે જણાવી શકાય કે, તે ધર્મ જૈન ધર્મની માફક કાળ જાને, પુરાણ અને સનાતન હોઈ, બન્ને એક બીજાના સહચારી તરીકે, ચાલ્યાજ આવે છે. અલબત્ત કાળના મહામ્યને લીધે, અનેક વખત એક બીજાને અંદર અંદર સંઘર્ષણ થયાજ કર્યું હતું અને થયાંજ કરતું રહેશે. પણ બનેમાં સ્થિતિ સ્થાપકતાના અંશે જૂનાધિકપણે સમાવિષ્ટ થયેલ હોવાથી, બનેને સારાસારી ચાલી આવતી રહેવાની જજો કે અવારનવાર બ્રાહ્મણ ધર્મને પણ જૈન ધર્મ ઉપર સરસાઈ મળી જતી હતી જ, છતાં મુખ્યત્વે કરીને જૈન ધર્મને–એટલે કે તે ધર્મના સિદ્ધાંતની યથાર્થતાને- હાથ ઉપર વાટેજ રહે. આ સત્યકથન ઉચ્ચારતાં અમારા હૃદયમાં જરા ક્ષોભ અનુભવો પડે છે ખરે. જોકે વાચક વર્ગની ખાતરી માટે પ્રથમ આપણે તેજ વૈદિક ધર્મના અનુયાયી અને ઇતિહાસના એક લેખક મહાશયના શબ્દથી ( આ માટે જુઓ પુસ્તક પહેલાની પ્રશસ્તિમાં પૃ. ૩૦ અને ૩૧ માં ટકેલા ઈગ્રેજી ભાષાના અવતરણો ) માં જણાવીશું કે વૈદિક મત વિશેષપણે લોકઆરાધ્ય હતે. આ પ્રમાણે અન્ય ધર્મોની સરખામણીમાં, વૈદિક ધર્મના સિદ્ધાંતની સરસાઈ સિદ્ધ થઈ કહેવાય. પણ એક તટસ્થ ધર્મો અને વર્તમાનકાળના સમર્થ ઈગ્રેજ ઇતિહાસકાર મિ. વિન્સેટ સ્મિથનું ૩૮ કહેવું જુદુંથાય તે કહે છે કે ૧૩૭ The association of the idea of duty with caste is dropped by Asoka ( અહિં પ્રિયદર્શિન કહેવાનો આશય છે, કેમકે સમ્રાટ પ્રિયદર્શિનના ખડક લેખનું વર્ણન કરતાં આ વાક્ય ગ્રંથકારે લખ્યું છે.) and two virtues, namely respect for the sanctity of animal life and reverence to parents, superiors and clders are given a place, far more important than that assigned to them in Hindu teaching ” “ જાતિ ( અહીંવણ કહેવાનો હેતુ છે) સાથે ૩૯ સેવા ધમ જોડાયેલ છે (૧૩) જીઓ Rulers of India નામની ગ્રંથ- (૧૩૮) મિ. વિન્સેટ સ્મિથ આ વાકયમાંના જે માળામાં અશોક નામના પુસ્તકમાં પૃ. ૩૦ નું લખાણ. બે સગુણેને ઉલ્લેખ કરે છે તે હિંદુધમના કોઈ Page #80 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તે હકીકત, અશાકે અમાન્ય ઠરાવી છે અને એ સદ્ગુણાને, જેવા કે પ્રાણીમાત્ર તરફની અહિંસક વૃત્તિને અને માતા પિતા, વડીલ અને મુરબ્બી જને તરફના વિનય તથા પૂજ્યભાવને-હિંદુધર્મના ઉપદેશમાં જે સ્થાન અપાયું છે તેના કરતાં (અશકે) અતિ ઉપયોગી લેખ્યા છે,” અત્ર એટલું જણાવવાનું કે વમાન વિદ્વાના, અશેક અને પ્રિયદર્શિનને એકજ વ્યકિત તરીકે માને છે અને તેથીજ ઉપરના વાકયમાં, એક બીજાનાં નામ પરસ્પર વાપર્યાં છે, પણ ખરી રીતે તે બન્ને વ્યક્તિએજ ભિન્ન છે, તેમ તે બન્નેના ધર્મો પણ ભિન્ન છે, તેમાં મહારાજા પ્રિયદર્શિન તે જૈનધર્મી રાજા હતા. ૧૪૦ એટલે ઉપરના વાકયમાં હિંદુધર્મ કરતાં૧૪૧ પ્રિયદર્શિનના ધમની જે શ્રેષ્ટતા વિદ્વાન લેખકે બતાવી છે તે, અશાકના ખોધધર્મને નહીં, પણ પ્રિયદર્શિનના જૈન ધર્મને અ`ણ થાય છે એમ સમજવું રહે છે. કદાચ વાચકને આ સ્થાને તે વાત એકદમ સ્વીકાય નહીં થાય, પણ બીજું એક ઐતિહાસિક સત્ય તેમની વિચારણા માટે રજુ કરીશું ઢારવણી તેમના અભ્યાસના પિરણામ રૂપ નથી. પણ સમ્રાટ પ્રિયદર્શિનના અનેક લેખનાં વાંચન અને મનન ઉપરથી તારવી કાઢેલ સારરૂપે છે. એટલે અહીં તેમણે તે સારમાંનાં એ તત્ત્વાને હિંદુધર્માંનાં તત્ત્વા સાથે સરખાવ્યાં છે તે સમુચિત નથી. ઉલટું તે સમયે પ્રવતી રહેલ હિંદુધર્મ માં Sanetity of animal life = પ્રાણી જીવનની પવિત્રતા જળવાઈ રહેવાને બદલે જોખમાઇ રહેલીજ દેખાતી હતી, કેમકે પશુયજ્ઞો પૂર બહારમાં ચાલી રહેલ હાવાથી કુદરતે મહાપુરૂષાનાં નિષ્કમણા ( પુ. ૧ લું પૃ. ૬; તથા ઉપરમાં પૃ. ૨ થી ૬ ની હકીકત તથા તેનાં ટીપણા જીઆ ) સર્યાં હતાં અને ત્યારથીજ લેકવ્યવહારમાં પલટા થવા માંડયા હતા. અમારૂં' આ કથન સત્ય છે કે નહી, તે માટે આ પારિત્રામાંનીજ આગળ દર્શાવેલી હકીકત વાંચા અને વિચારે. (૧૩૯) કેમકે તે વખતે, જેને હાલમાં જ્ઞાતિ કહેવાય ૩૫ કે જેથી તેઓ આ કથનની સત્યતાનું તાલન કરી શકશે. ઉપર અનેક ઠેકાણે બતાવી આપ્યું છે૧૪૨ તેમજ જૈન સાહિત્યમાં સિદ્ધ થએલી હકીકત છે કે, વૈદિક ધર્મના ઉંડા અભ્યાસી અને ધુરંધર ગણાતા આચાર્યોએ૧૪૩ જૈન દર્શનના તુલનાત્મક ગવેષણાથી અભ્યાસ કરી, તેની શ્રેષ્ઠતા લાગતાં, મૂળ ધમના ત્યાગ કરી, જૈનધર્મની દીક્ષા લીધી હતી એટલું જ નહીં, પણ તે ધર્મના પ્રણેતા શ્રી મહાવીરની પરંપરાએ તેના પટ્ટધરા૧૪૪ અની, તે ધર્મને વિશ્વવ્યાપી બનાવવામાં પેાતાના ઉજવળ હિસ્સા પુરાવ્યા છે. અરે લાંબે દૂર ન જતાં, જે સમ્રાટ પ્રિયદર્શિનના ખડક લેખાએ સકળ જગત ને મુગ્ધ કરી નાખ્યા છે તે સમ્રાટના પૂજ્યગુરુ મહારાજ ખુદ પોતે જ બ્રાહ્મણુ ધમી હતા. પ્રધાનપદે બ્રાહ્મણાની સ્થાપના થયેલી આમ જે દેખાય છે તેમાં બહુધા કારણભૂત અનુમાન એ કાઢી શકાય છે કે મૂળે બ્રાહ્મણાનું જીવન કતવ્ય અધ્યયન જ ગણાય છે. એટલે તેઓનું લક્ષ, જ્ઞાન મેળવવા તરફ વિશેષ પ્રકારે હાય જ. અને જેમ વિશેષ જ્ઞાન તેમ તે જ્ઞાનધારકાને સારૂં નરસું છે તેવી સ'સ્થાજ નહેાતી; પણ જેમ અનેક ઠેકાણે મન્યું છે તેમ, વમાન લેખકોએ પ્રાચીનકાળની સ્થિતિનુ વન કરતાં, વણુ અને જ્ઞાતિ તે એ શબ્દના તફાવત લક્ષમાં રાખ્યા વિના, એક ખીજાના સ્થાને વાપયે રાખ્યા છે. (જીએ પુ. ૧ લું. પૂ. ૨૫,૨૯ તથા ૨૭૦ ની હકીકત ) (૧૪૦) આ બધી હકીકતાના સ્પષ્ટ પ્રતિપાદન માટે, તેના વણુ ને જુઓ. (૧૪૧) સરખાવેા ઉંપરના ટી, નં. ૧૩૯ તું લખણુ, (૧૪૨) હકીકત માટે જુએ પુ. ૧ યુ’ પૃ. ૩૨ (૧૪૩) દષ્ટાંતા માટે, ટી. નં. ૬ જુઓ. (૧૪૪) વાચક વર્ગની જીજ્ઞાસાવૃત્તિ સતાધવા આવા દૃષ્ટાંતા જણાવીશુ’. શ્રી મહાવીરના અગિયાર ગણધર કહેવાય છે તે ૧૧ ના શિષ્ય પરિવાર ૪૪૦૦ હતા. તે સવપ્રાચ: વૈદિક ધર્મોનુચાયી પ્રથમ હતા પણ પછીથી જૈનધમ એમણે અગિકાર કર્યાં હતા. તેમાંના મુખ્ય ત્રણ, ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુ ભૂતિ.−નામના ત્રણ સગા ભાઇ હતા, જેમાંના Page #81 -------------------------------------------------------------------------- ________________ કુદરતની ૩ તપાસી તુલના કરી, વિશેષ કયું સારૂં તેની પરીક્ષા કરવાની તક વિશેષ પ્રમાણમાં મળતી રહે. આવાં કારણથી બ્રાહ્મણધમી વ્યકિતઓમાંથી આચાર્યાંની સંખ્યા જૈન ધર્મ ને સારા પ્રમાણમાં મળી આવી હશે. ઉપરમાં જૈન ધર્માંની શ્રેષ્ઠતાની વાત કરી નાખી છે, પણ તેથી એમ નથી સમજવાનું કે વૈદિકધર્મે સામાન્ય પ્રજાજન ઉપર ક્રાઇ પ્રકારના કાબુ મેળવ્યા જ નહાતા. ઉલટુ મહાવીરના જીવનકાળમાં તેમની પૂર્વાવસ્થાના સમયે વૈદિકધર્માનુસાર અનેક વિધિવિધાના તથા પશુયના થઇ રહ્યા હતા. પણ રાજ્યસત્તા બધી અથવા તેા મુખ્યતાએ, જૈનધમી હાવાથી, તેના ઉપર અંકુશ ઠીક ઠીક જળવાઇ રહ્યો હતા. પણ જ્યારથી મહાવીરને કેવળ જ્ઞાન · ઉપજ્યું (ઇ. સ. પૂ. ૫૫૬) અને તે સમયના મહાસમર્થ વૈદિકધમ ના જ્ઞાતા- ́દ્રભૂતિ, વાયુભૂતિ અને અગ્નિભૂતિ નામે ગૌતમગાત્રી ત્રણ સગા ભાઇઓને તથા ખીજા આઠ એમ મળી અગિયાર જણાને તેમના ૪૪૦૦ (ચુમાળીસસા ) શિષ્યા સાથે દીક્ષા આપી અને તે અગીયારે મુખ્ય પંડિતાને પોતાના ગણધરપદે સ્થાપ્યા ત્યારથી તેા તે ધમ ઉપર સખ્ત પ્રહાર પડયા હતા. તે પ્રહારને બૌધમે વળી વધારે મજબૂત અનાવ્યા હતા. તે કાળથી આર.ભીને મૌર્યવંશી અશાકવનના સમય સુધી તે નહીવ ́ત્ જેવા અતી ગયા હતા. સમ્રાટ અશાકના વખતમાં બૌદ્ધધર્મનું મેાટા ઇ`દ્રભુતિ જૈનધર્મનાં ગૌતમ સ્વામી તરીકે ( ટ્રુ ક નામ ગૌતમ ) ઇતિહાસના અભ્યાસીને જાણીતા છે. આ ગૌતમ અને બૌધમ'ના આદ્યપ્રણેતા ગૌતમબુધ્ધ એકજ સમયે થયા હાવાથી વિદ્વાનેએ એકજ વ્યકિત તરીકે માની લીધા હતા. જીઓ ઉપરમાં ટીપ ૯૩, ઉપર ટી. ન. ૧૨૬માં જે શ્રીમહાવીરની પટ્ટાવલી આપી છે તેમાંથી નં. ૨ અને ૩ સિવાયના સર્વે વૈદિક બ્રાહ્મણા જ છે. તે સમયે તેમજ તે ખાદ પણ અનેક વૈદિક આચાર્યોએ જૈનધમ ગ્રહણ કર્યાંના દાખલા જૈન સાહિત્યમાં ઢગલા [ પ્રાચીન વન લખતાં જણાવીશું તે પ્રમાણે તે ધર્મને ખૂબખૂબ ગતિ મળી હતી એટલે તે સમયે વૈદિક તેમજ જૈનમત એમ બંને ઢ’કાઇ ગયા હતા. પણ વળી સમ્રાટ પ્રિયદર્શિન ગાદીએ આવતાં, તેણે ફરી બાપુકા ધર્મ તે ટેકા આપી સજીવન કર્યાં હતા, જ્યારે વૈદિક ધર્મ તે તા પેાતાની નિર્બળ અવસ્થામાં જ દિવસે ગુજારા રહ્યા હતા. પણ કુદરતી નિયમ છે કે, જેનીચડતી છે તેની પડતી થાય જ. કેમકે ચડી ચડીને ઠેઠ ઉંચામાં ઉંચી ભૂમિકાએ પહે ંચ્યા પછી, અને ચઢવાની ભૂમિકા બાકી ન હેાવાથી, કાં તેા તેને ત્યાંને ત્યાં સ્થિર રહેવું પડે અથવા તેા નીચે ઉતરવું જ જોઇએ. પણ સ્થિરતા ધારણ કરવી અને ટકાવી રાખવી તે અતિ કઠિન છે. એટલે પછી એકજ માગ રહે કે શ્રેષ્ઠતા ભાગવનારે નીચે ઉતરવું જ જોઇએ, તે પ્રમાણે જૈનધમ અને બાહ્યધમ એમ બંનેને પીછે હઠ કરવી પડી હતી. તે એટલે સુધી કે માય વંશ ખતમ થતાં જ હિંદના સમ્રાટપદે જે શુંગવંશી રાજાઓના અમલ શરૂ થયા હતા, અને જે આખાય વંશ ૧૧૨ વર્ષ સુધી ટકી રહ્યો હતા તેમના રાજ્ય અમલ તપતા રહ્યો ત્યાં સુધી તા. વૈદિક ધર્મી સંવેૉપર બની ગયા હતા, તેમાંયે તેના પ્રથમ ભાગમાં, ઇતિહાસ પ્રસિદ્ધ પેલા મહાસમર્થે વૈયાકરણી અને મહાભાષ્યના લેખક પતંજલી મહાશયની દારવણી તે વંશના આદિ રાજા પુષ્યમિત્ર, અગ્નિમિત્રાદિને મળી રહી હતી, ત્યાંસુધી તે તે ધર્મ બંધ મેાજીદ છે. અહીં તેવાં નામ આપવાં અસ્થાને કહી શકાય. પાટ પર પરા સિવાયના અધિકારે નિયુકત થએલ વ્યકિતઓમાં (૧) ચાણકય ઉર્ફે કૌટલ્ય, (૨) વરાહમિહિર જે મહાન જ્યાતિષશાસ્ત્રી ગણાય છે અને જે ભદ્રબાહુ સ્વામિ નામના જૈનાચાર્યના સંસારી પક્ષે વડીલ મધુ થતા હતા તેમની ગણના કરી શકાય (આ વરાહમિહિર જયાતિષીના સમય મ. સ. ૧૫૦-ઇ, સ પૂ. ૩૭૭ ગણી શકાય જયારે એક ખીજા વરાહમિહિર જેમને વેદાનુયાયી માન્યા છે તે તા . ઈસવીની પાંચમી કે છઠ્ઠી સદીમાં થયા સભવે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] દોરવણું ૩૭ ના બંને હરીફો (બદ્ધ અને જૈન) નહીંવત તો શું પણ મૃતઃપ્રાય બની ગયા હતા અને તેમના આચાર્યો અને પ્રખર અનુયાયીઓની કાંતે કલ કરી નાખવામાં આવી હતી અથવા તો તેઓ જ આ૫ મેળે જેમનાથી ખસી શકાય તેવું હતું તેઓ (બ્રધ્ધાચાયને વિહારનો બહુ પ્રતિબંધ ન હોવાથી ) હિંદ ભૂમિનો જ ત્યાગ કરી ગયા હતા અને જેઓને લાંબા વિહારની અડચણો ભોગવવી પડતી હતી તેવા મુખ્યત્વે જૈન સાધુઓ શુંગવંશી સમ્રાટના મુલકની હદ છેડી નિકટના રાજ્યોમાં જઈ વસી રહ્યા હતા. આ પ્રકારની વૈદિક ધર્મની જે બોલબાલા થઈ રહી હતી તે શુંગવંશના સમયે બનવા પામી હતી. અને આ પુસ્તકમાં તે કેવળ મૌર્યવંશ અદ્રશ્ય થયો ત્યાં સુધીનું જ વર્ણન છે. એટલે વૈદિક ધર્મને લગતે વિશેષ અધિકાર ત્રીજી પુસ્તકમાં લખીશું. અહીં આ પરિચ્છેદ આપણે ખતમ કરીશું. પણ તે પહેલાં પ્રકૃતિની એક નિયમ ઉપર વાચક વર્ગનું ધ્યાન ખેંચવાની આવશ્યકતા દેખાય છે. તે જણવવાનું કે Involution અને Evolution, ચઢતી અને પડતી, પ્રવૃત્તિ અને નિવૃત્તિ એમ આ બધાં યુમે, અચળ અનુક્રમમાં ગાડાનાં પાનાં આરાની પેઠે એક પછી એક આવ્યાંજ કરે છે. તે બધા સિદ્ધાંતે (શાસ્ત્રકથિત કે વૈજ્ઞાને પુરવાર કરી આપેલ) સાચાજ હોય તો જેમ સારા વિશ્વભરમાં જૈન અને વૈદિક એમ બેજ મત મૂળ પ્રથમ હતા, અને વર્તમાનકાળના સર્વે મતમતાંતરો તે બેમાંથી જ, ડાળ પાંખડાં તરીકે તે સમયબાદ પ્રકટ થવા પામ્યા છે, તેમ તે સર્વ પાછા તે બેમાંજ અંતગત થઈ જવાં જોઈએ, અથવા થઈ જશે અને વળી એક કાળે તે બે ધર્મો જ પિતાનું સનાતનપણું ધારણ કરશે. પરિશિષ્ટ આ પુસ્તકના વાંચનથી વાચકવર્ગને એક પ્રકારને ખ્યાલ બંધાતે જ હશે કે, અત્યાર સુધી મનાતી આવી રહેલી અનેક બાબતોમાં અમારું મંતવ્ય જુદુ પડી જતું દેખાય છે. તેવી બાબતોમાં આ એક વિશેષપણે તરી આવતી સમજાશે કે, જે હકીકત, વર્ણને, માન્યતાઓ બૌદ્ધ ધર્મને લગતી ગણાઈ છે તે સર્વે, બલ્ક તેમને વિશેષ મેટ ભાગ તે ધર્મને નથી જ. પણ તે ધર્મના આદ્ય પુરૂષ બુદ્ધદેવે પોતાની સન્યસ્થ અવસ્થાના પ્રથમ ભાગમાં જે જૈન ધર્મની દીક્ષા લઈ કાંઈક અનુભવ લીધે હતો, અને જે ધર્મનાં કેટલાંક તત્વોમાંથી અનુકુળ લાગ્યાં તે ગ્રહણ કરી તેના પાયા ઉપર પિતાને નૂતન ધર્મ પ્રવર્તાવ્યું હતું, તે અસલના જૈન ધર્મને લગતાં છે, એમ અમને વિશેષ સંભવિત લાગવાથી તે પ્રમાણે પ્રતિપાદન કરતા રહ્યા છીએ. અને તેમ કરવાનાં અનેકાનેક કારણો અમને મળ્યાં છે. જેમાંનાં કેટલાંક યથા સમયે બતાવાયાં છે તેમજ પ્રસંગે પાત વર્ણવવામાં આવશે જ. છતાં જ્યારે આ પરિચ્છેદમાં તે સમયે પ્રવર્તી રહેલા ત્રણે ધર્મોની કેટલીક એતિહાસિક બાજુ વાચક વર્ગની વિચારણ માટે રજુ કરવામાં આવી છે, ત્યારે જે કેટલીક હકીકતે અપરોક્ષ રીતે ઇતિહાસના ધડતર ઉપર પોતાની અસર ઉપજાવી રહી છે, તેઓને વિશેષ પણે નહીં તે ટૂંકમાં પણ અત્રખ્યાલ આપવો ઉપયોગી લેખાશે.એમ સમજીસ્મૃતિપટ ઉપર જે થોડાક મુદ્દા તરી આવે છે, તેનું લીસ્ટ આપીએ છીએ. જો કે તેમાં કેટલીક તે એવી પણ દલીલો જણાશે કે તેના ઉત્તર આપવા જતાં, અનેક પ્રકારે તેને પડઘા પડીને તે લીસ્ટ લાંબુ ને લાંબું વધી જાય Page #83 -------------------------------------------------------------------------- ________________ ધર્મના ગણી શકાય. જૈન અને બાધધર્મનાં [ પ્રાચીન ( ) શિલાલેખ, સિક્કાલેખ, તથા ચિન્હ બૌદ્ધ ધર્મનાં જ છે એમ કહેવાને આપણી ચિત્રાનાં દશ્ય ઉપરથી નીપજતા મુદ્દાઓ, પાસે શું સાધને છે ? (૧) સંચી વિગેરે સ્તૂપ, ભારહુત પના (૪) શું તેમનાં પુરાણાં પુસ્તકેમાં આ ચિન્હો નમુના પ્રમાણે જ છે. એટલે તે સર્વ એક ધર્મને વિશે કાંઈ પણ ઉલ્લેખ છે કે, માત્ર અર્વાચીન હોવા જોઈએ. તેમાં સંચીના એક તૃપમાં સમ્રાટ ગ્રંથમાં જ છે. ( જુએ અજાતશત્રના વૃત્તાંતમાં ચંદ્રગુપ્ત મોટી રકમનું દાન કર્યું હતું એમ લખ્યું પૃ. ૨૯૧ ઉપર લલિત વિસ્તાર ગ્રંથ વિશેનું છે. એટલે તે તેના ધર્મને હેવાન વિશેષપણે લખાણું). માન્યતા બંધાય અને ચંદ્રગુપ્ત તે જન ધર્મ (૫) સંચી સ્તૂપનો ગેઈટ, (દરવાજે, તેનું પાળતું હતું એમ અનેક પુરાવાથી સાબિત થયું તેરણ વિગેરે) ભારહુત સૂપને ગેઈટ અને મથુછે (વળી જુઓ તેના વર્ણને) તે સિદ્ધવચનાનુ- રાનું તોરણ (જુઓ પુ. ૧૯ પૃ. ૧૯૬ ઉપર) સાર By rule of Axioms બધા સ્તૂપે જૈન આકૃતિ નં. ૩૧, ૩૨, ૩૩, ૩૪) આ ત્રણે એકજ નમુના પ્રમાણે કોતરેલ છે. કિંચિત પણ ભિન્નતા (૨) કેટલાક સિક્કા ઉપરનાં ચિન્હ, ત્રિરત્ન, માલુમ પડતી નથી. તે પછી તેમાંના એનેચિત્ય, બોધિવૃક્ષ વિગેરે બૌદ્ધ ધર્મનાં કહેવાય છે. મથુરાના તેરણને જન ધમને કહેવો, અને બાકીના છતાં સર કનિંગહામ જેવો પ્રખર નિષ્ણાત એમ બેને બૌદ્ધના કહેવા તેનું કોઈ કારણ છે? વદે છે કે, તે સિક્કાઓ બોદ્ધ ધર્મના નથીજ. (૬) તથાગત બુદ્ધદેવના ચિન્હ તરીકે હમેશાં (તે શબ્દ મૂળે આ પ્રમાણે છે-The coins તેમની મૂર્તિજ કોતરાવાય છે ( જુઓ બુ. ઇ. પૃ. themselves do not present any ૧૫ તથા પુ. ૧ લું પૃ. ૨૯૮-૩૦૫” ૨૭,૫૩ ટીકા નં ૨૭ પણ કયાંય તેમનાં ચરણ કે પાદચિન્હ કોતtraces of Buddhism except the રાયાં હોવાનું લખ્યું જણાયું નથી. જયારે અજાતBodhi tree, and the combined શત્રુ પીલર (ભારહુત સ્તૂપની પ્લેટ નં. ૧૬, ૧૭ symbols of the Tri-ratna, and Dha જુઓ) માં તે માત્ર પાદચિન્હજ છે. આથી એમ rma-chakra. But neither do they શું ફલિતાર્થ નથી થતો કે તે સ્તંભ બૌદ્ધ show any special traces of Braha ધર્મને નથી ? manism, except in the names of siva (૭) વળી રાજા અજાતશત્રુ ( જુઓ પુ. ૧ and vayu-જ્યારે બૌદ્ધનાયે નથી, તેમ બ્રાહ્મણ હું તેના જીવન ચરિત્રે ) બૌદ્ધ ધમી નથી પણ જન ધર્મના નથી, તે પછી કયા ધર્મના હોઈ શકે તે ધમી છે એમ સાબિત કરી બતાવાયું છે. તે શું તુરત અનુમાન કરી લેવાય તેમ છે. તે પછી ભારહુત સ્તૂપમાં તેણે માવતો વંતે માતરાણુ’ આવા વિચારે કે તે ચિહેને બૌદ્ધ ધર્મનાં કેમ કહેવાય? સ્પષ્ટ શબ્દ જે કોતરાવેલ છે તે કયા ધર્મના અને જે ન કહેવાય, તો તે આધારે દેરેલાં બધાં હોઈ શકે? અનુમાને વ્યાજબી કહેવાય ખરાં? (૮) જેમ અજાતશત્રને સ્તંભ છે તેમ (૩) પ્રથમ તે એજ પ્રશ્ન થાય છે કે આવાં કેશળપતિ રાજા પ્રસેનજિતને સ્તંભ પણ આ * : (૧) આ માટેનું કેટલુંક વિવેચન સિક્કાનાં ચિન્હોને લગતું હોવાથી તે પ્રકરણમાં આલેખવામાં આવશે. (૨) જુઓ કે.એ. ઈ. પૃ. ૯૧. તથા સિકકા પરિચ્છેદમાં તેને લગતું વિવેચન જુએ. વળી ઉપરની ટીકા નં. ૧ જુએ, (૩)જુઓ નીચેની દલીલ નં.૭, વિગેરે. તેમાં વિદ્યા Page #84 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ચિન્હની પ્રજાન્નત્તરી ૩૦ ભારહુત સ્તૂપના સ્થળે ખડે કરાયેલો છે. આ રાજા કાંઈ મહામ્ય કે મહત્વ દર્શાવાયું છે? ઉલટું જૈન પણ જૈનધર્મી હોવાનું તથા તેમાંનાં દયો પણ ધર્મમાં તેમના ચરમ તીર્થંકર શ્રી મહાવીરની જૈન ધર્મના પુસ્તકમાં વર્ણવાયેલા અમુક પ્રસંગેની ઓળખનું તે લંછન– ચિન્હ (Symbol) ગણમહત્ત્વતા દર્શાવવા કેતરાયેલાં હોવાનું કહેવાયું છે વામાં આવ્યું છે. જે હકીકત જગપ્રસિદ્ધ છે. તે પછી કયા ધર્મના તે સ્તંભો હોઈ શકે? (૧૧) નિશ્લિવ અને રૂમીન્ડીઆઇના સ્તંભલેખે (૯) સંચીનો સ્તૂપમાં જેમ ચંદ્રગુપ્ત દાન ઉપર પણ સિંહાકૃતિ છે, તેનો અર્થ શું છે? તે કર્યાનો લેખ છે, તેમ અંધ્રપતિ રાજા શાલિવાહનનું લેખમાં “બુદ્ધ” અને “જાત” શબ્દ વપરાયા છે નામ પણ છે. શું શાલિવાહન કે તેના વંશના કોઈ તેના અર્થ શું કરવામાં આવ્યા છે ને શું ગેર સમજુતિ રાજાએ કદાપી બૌદ્ધધર્મ અંગિકાર કર્યો હતો? ઉભી થઈ છે તથા તેના અર્થ ખરી રીતે શું તેમ તે ધર્મના કોઈ પ્રાચીન કે અર્વાચીન ગ્રંથમાંથી કરવાના છે ? શું બૌદ્ધ સાહિત્યમાં આ સ્થાનો હકીકત નીકળે છે ખરી ? નહીં જ. પણ વિશે કાંઈ જણાવાયું છે ? . ઉલટું જૈન સાહિત્યમાં તે સાફસાફ જણાવ્યું છે કે (૧૨) ધર્મચક્ર, ચેત્ય વિગેરેનાં ચિહો, પંજાબ, રાજા હાલ શાલિવાહને સૌરાષ્ટ્રમાં આવેલ શત્રુજ્ય કાશ્મિર આદિના મુલકમાં પણ છે. તે શું ત્યાં પર્વતની યાત્રા કરી હતી. અને આર્ય ખપૂટ નામે તથાગત ગયા હતા કે તેમના જીવન પ્રસંગમાં આચાર્યના નેતૃત્વનીચે તે તીર્થને લગતા જીણો- કેઈ બનાવ તે સ્થાન ઉપર થયો હોવાનું કયાંય દ્વારની અમુક ક્રિયા પણ કરાવી હતી. (જુઓ ચોથા (અર્વાચીન ગ્રંથની વાત કરવાની નથી. પ્રાચીન ભાગમાં તેના જીવન ચરિત્ર) આ પ્રમાણે શિલાલેખને ગ્રંથનોજ સવાલ અહીં છે) જણાવાયું છે ? સાહિત્ય ગ્રંથનું સમર્થન મળે છે, ત્યારે શું સાર (૧૩) સંચી પ્રદેશમાંના કેટલાક સ્તૂપમાં, પત્થઉપર આવવું રહે તે સ્વયં વિચાર કરી લેશે. રના અનેક કરંડક નજરે પડ્યા છે. અને તેમાંના (૧૦) જે સ્તંભ લેખે વર્તમાનકાળે મૌજુદ છે લગભગ દરેક ઉપર, અક્ષરે કોતરાયેલા દશ્યમાન તેમાંના મોટા ભાગ ઉપર ટોચે સિંહાકૃતિ અલંકત થાય છે. તે ઉપરથી સમજાય છે કે તે કોઈ મહામાકરેલી છે. (એકાદ બે ઉપર તેવી આકૃતિ નથી. પણ ઓની વિભુતિઓ-રક્ષાઓ છે. તે અક્ષરેને ઉકેલ બહુધા તે સિંહાકૃતિ કોઈને કોઈ કારણે તે ઉપરથી કરતાં, બૌદ્ધાચાર્યો હોવાનું સાબિત કરવા માટે કાંતે ઉતારી લેવામાં આવી હોય કે કાંતે કુદરતી વિદ્વાનોને પ્રયાસ કરવામાં અનેક મુશ્કેલીઓ વેઠવી આફતોએ તેને દૂર કરી નાખી હોય એમ માલૂમ પડે છે. તેનું કારણ શું ? જે બૌદ્ધાચાર્યોનાં જ તે પડતું દેખાય છે). શું બૌદ્ધ સાહિત્યમાં આ વિશે નામો હોય તે આવી સ્થિતિ થાય ખરી? કયાંય ઉલ્લેખ છે ખરે? કે બૌદ્ધધર્મમાં સિંહનું (૧૪) જેવી રચના ભારત અને સંચી સ્તૂપની વિશારદને મત ટાંકી બતાવ્યો છે. (૪) છતાંય કદાચ તેવી આકૃતિ જ હોય તો એમાં કારણ શું હોઈ શકે તે માટે જુઓ પ્રિયદર્શિનનું ચરિત્ર. (૫) આ સ્તંભ લેખના મથાળે સિંહાકૃતિ શા માટે મૂકવામાં આવી છે તેના કારણ માટે થોડુંક વિવેચન પ્રિયદર્શિનના વૃત્તાતે કરવામાં આવશે. જ્યારે વિસ્તાર પૂર્વક હકીકત, અમારા તરફથી બહાર પડનાર મહાવીર ચરિત્ર નામના ગ્રંથમાંથી જુઓ. (૬) તેના અર્થ માટે જુઓ અમારા તરફથી બહાર પડનાર, સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર, (૭) તે નામોના અર્થ ઉકેલ માટે સમ્રાટ પ્રિયદર્શિનનું તથા શ્રી મહાવીરનું જીવન ચરિત્ર નામે અમારાં બને પુસ્તકે (આ પુસ્તકો તૈયાર થતાં જાય છે. ધીમે ધીમે પ્રસિદ્ધિને પામશે) જુએ. - Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈન અને બેધધર્મની | પ્રાચીન છે, તેવી જ રચના ઘનક પ્રદેશના અમરાવતી તૂપની અને અફગાનિસ્તાનમાં આવેલ માણિકયાલ સ્તૂપની છે. વળી અફગાનિસ્તાન અને પેશાવર તરફના શિલાલેખમાં તે જૈન ધર્મના વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનો ઉલ્લેખ સુદ્ધાંત પણ થયેલ છે. આ બધી સ્થિતિ શું સૂચવે છે? શું બૌદ્ધધર્મમાં પાર્શ્વનાથ નામની કઈ વ્યકિત થઈ છે? કે તેમના કેઈ ગ્રંથમાં માણિક્યાલ અથવા અમરાવતીના સ્તૂપનું નામ સરખું ઉચ્ચારાયું છે? (૧૫) બીજું આવું રહ્યું. પણ આ સ્તૂપની જે વિશિષ્ટતાઓ નજરે દેખાય છે તેમાંની એકપણનું વર્ણન બૌદ્ધધમી કઈ પ્રાચીન સાહિત્ય ગ્રંથમાં આ લેખાયેલું છે? (૧૬) મિ. હ્યુએન સાંગ જેવો ઈતિહાસ પ્રેમી અને બૌદ્ધધર્મને અઠંગ અભ્યાસી જેણે તે ધર્મની ખાસ ખાસ વિશિષ્ટતાઓ જાણવા માટેજ હિંદની મુસા ફરીને શ્રમ ઉપાડ હતું. તેણે પિતાની મુસાફરીનું વર્ણન સ્વભાષામાં લખ્યું છે અને તેના અનુવાદે અનેક ભાષામાં જેમ થયા છે તેમ અંગ્રેજીમાં પણ કરાયા છે. તેમાં એક અનુવાદ વર્તમાનકાળે વિદ્વાનોમાં અતિ માનનીય મનાતે આવ્યા છે તેના કર્તા રેવરંડ એસ. બીલ છે. તેનાં બે પુસ્તકે છે. તેનું નામ રેકર્ડઝ ઓફ ધી વેસ્ટર્ન વર્લ્ડ છે. આ પુસ્તકના બંને ભાગેમાં સમ્રાટ અશોકે ઉભા કરાવેલ તેમજ બૌદ્ધધર્મને લગતા અનેક સ્તંભની ઉંચાઇનું વર્ણન કરાયું છે. બહુધા કેઈની ઉંચાઈ મેટી બતાવાઈ નથી. બદ્દે કેટલાક સ્તંભની ઉંચાઈતે માત્ર નામની જ હોવા છતાં તે મુસાફરે તેનું વર્ણન કરવાનું જતું કર્યું નથી. તે શું આ ધર્મ પ્રત્યે આટલી મોટી ધગશ ધરાવનાર તે સજજન, નાની નાની વસ્તુનું વર્ણન કરી શકે અને તેનાથી અનેક ગુણી મેટી અને ભવ્ય વસ્તુને પિતાના વર્ણનમાંથી બકાત રાખે ખરે? કે તેવા હેવાલ તે અલંકારિક (૮) આ ચારે સ્તુપની રચના એકજ પ્રકારની છે કે નહિ, તે માટે જુઓ પુ. ૧લું પૃ. ૧૯૬. ભાષામાં આપે અને તે ધર્મની કીર્તિ જગઆશકાર બનાવી મૂકે? આ વસ્તુસ્થિતિ શું એમ નથી સૂચવતી કે આ સર્વ સ્તંભે તે બૌદ્ધધર્મના નથી પણ અન્ય ધર્મના જ છે? (૧૭) અન્ય પ્રદેશના સ્તૂપ અને સ્તંભની હકીકત એક વખત દૂર રાખે. પણ આ સંચી સ્તુવાળા અવંતિનો પ્રદેશ કે જ્યાં સર્વ કરતાં વિશેષ પ્રમાણમાં તૂપે આવી રહેલ છે, બલ્ક તે પ્રદેશને સ્તુપ પ્રદેશના નામથી ઓળખાવી શકાય તેમ છે. ત્યાંનું વર્ણન કરતાં મિ. હ્યુએનશાંગે, નાના નાના મૌજુદ સૂપનાં વર્ણન. તથા વિનાશ પામેલા સ્તૂપોના ઇસારા પણ કર્યા છે. જયારે અદ્યાપિ પયંત પણ પિતાનું અસ્તિત્વ સાબિત કરી રહેલા, દેઢાસેથી એકસો એંસી ફીટ પહોળા અને એંસી નેવું ફીટ ઉંચા તેવા, અનેક સ્ટ્રપિમાંના એકેનું વર્ણન કે નામને સારો સુધ્ધાંત પણ તે મુસાફર મહાશયે કર્યો નથી. શું આ બધાં મકાને તેના રામયબાદ ઉભાં કરાયાં હશે? કે તેના સમયે દટાઈ ગયાં હશે અને પાછળથી જ નજરે પડે તેવી સ્થિતિમાં ઉઘાડાં કરાયાં હશે? આ બેમાંથી કઈપણ સ્થિતિ હોત તે જરૂર તેવી કેઈક હકીકત ઇતિહાસનાં પૃદ્ધે ચડયા વિના રહી જાત નહીં, એમ સામાન્ય બુદ્ધિ કહે છે. તે પછી આમ વર્ણન મૂકી દેવાયાનું કારણ શું હોવા સંભવ છે ? (૧૮) આટલી મેટી સંખ્યામાં સ્તૂપો જે પ્રદેશ માં આવી રહેલા છે તે વિષે બૌદ્ધધમી ઐતિહાસિક ગ્રંથે, જેવાં કે મહાવંશ, દીપવંશ કાંઈ બેલે છે કે માન સેવે છે? અને જે કાંઈ લખેલ નીકળે છે, છે તેમાં કયા પ્રકારનું મહાભ્ય ગાઈ બતાવ્યું છે? (૧૯) હિંદ બહારના બ્રહ્મદેશના અને સિંહલદ્વીપના બૌદ્ધ મંદિર, જે પાગડાના નામથી ઓળ ખાય છે તેની આકૃતિઓ અને નકશીકામ, શું હિંદની અંદર આવેલ કે બૌદ્ધ મંદિર કે સ્માર (દાખલા તરીકે અવંતિના કે ઘનકટકના) સાથે (૯) આ પ્રદેશ અને આ સ્વપનાં વર્ણન માટે જુઓ પુ. ૧ લું પૃ. ૧૫૧ થી આગળ. Page #86 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. ચિનની પ્રશ્નોત્તરી ૪૧ સામ્યપણું ધરાવે છે? ધાન્યકટકના અમરાવતી સૂપમાં, ઘોડા, હાથી, સિંહ૧૦ છે તેમ ( જેમ હાલનાં જૈન મંદિરની દીવાલમાં ચિલ કે કાતરેલ બૌદ્ધ મંદિરમાં કેતરાયાં છે ખરાં? (૨૦) ભારહત સ્તૂપનાં દ્રશ્યમાં અનેક જાતક કથાઓનાં ચિત્રો બતાવાયાં છે. આ વર્ણને વિષે તે ગ્રંથના કર્તા સર એલેકઝાંડર કનિંગહામ જેવા વિદ્વાનોએ નોંધ કરી છે કે, બૌદ્ધ ગ્રંથોમાં લગભગ પાંચસો ઉપરાંતની સંખ્યામાં જાતક કથાઓ છે, છતાં આ સ્તૂપનાં દ્રશ્ય ઉકેલતાં માત્ર દશબાર ગણી ગાંઠી સંખ્યાનો જ ઉકેલ કરાયો છે. તેમાં પણ અનેક રીતે મારી મચડીને ભાવાર્થ બેસારવા પડ્યા છે અને તે પણ કાંઈ જેવા તેવાના હાથથી નહીં, પણ બૌદ્ધધર્મના તે સમયે જે પ્રખર અભ્યાસી ગણાતા હતા, તેવા એક બૌદ્ધાચાર્યના મુખથી ઉચ્ચારાયેલા, તે શબ્દો છે. આ સ્થિતિ શાને આભારી કહી શકાય? (૨૧) આ ભારત સ્તૂપનાં દ્રશ્યમાં એક માતા માયાદેવીના સ્વપ્નનું છે. અને વિદ્વાનો એ એમ ઠરાવ્યું છે કે, માતા માયાદેવી તે બુદ્ધદેવ ની જનેતા છે અને જ્યારે બુદ્ધદેવ ગર્ભમાં આવ્યા ત્યારે જે સ્વપ્ન આવેલું તેનો ચિતાર અહીં આપ્યો છે. ઠીક ! તે પ્રશ્ન એ થાય છે કે ગૌતમબુદ્ધની માતાનું નામ યશોધરા હતું કે માયાદેવી (ક્યા પ્રાચીન ગ્રંથમાં આવું નામ છે?) માતાજીને સ્વપ્ન આવે, તે દ્રશ્ય જ્યાં બૌદ્ધનાં જન્મ સ્થાન હોય ત્યાં વિશેષપણે બંધ બેસતું ગણાય કે અન્ય સ્થાને? શું આ ભારત સ્થાને તેમનો જન્મ થયો હતે? અથવા ભલે ગૌતમબુદ્ધના જીવન પ્રસંગે વર્ણવતાં તેવા કોઈ પ્રસંગના સ્થાન ઉપર તે ચિત્ર રજુ કરવામાં આવ્યું હોય પણ આ સ્થળે તેમના જીવનનો કોઈ પ્રસંગ બન્યો હતે એમ કે ગ્રંથમાંથી બતાવી શકાય તેમ છે ?, (૨૨) ભારહત, સંચી અને મથુરામાં સૂપ ઉભા કરાયા છે. ત્યાં ગૌતમબુદ્ધ પિતાના જીવનકા ળમાં કઈ વખત ગયા હોવાનું, કે તે સ્થાન ઉપર બૌદ્ધ ધર્મના કેઈ બનાવ બન્યા હોવાનું, કેઈ પ્રાચીન ગ્રંથમાં નોંધાયું છે ખરું? નથી જ. તે આવાં પ્રચંડકાય સ્મારકે તે સ્થાને શા માટે ઉભા કરવામાં આવ્યાં? અને જે ભગવાન બુધ દેવની જીવનચર્ચાનાં સ્થાને છે તે કેરાકોટ કેમ પડ્યાં રહ્યાં? (૨૩) ગૌતમબુધે પંજાબ તરફ વિહાર કર્યાની સાક્ષી કઈ પ્રાચીન ગ્રંથ પૂરે છે? જો નહી, તે તક્ષશિલામાં બધા ધર્મપ્રચાર શી રીતે થઈ ગયો ? કહો કે, તે ધર્મના સ્થવરો ત્યાં ગયા હતા, તે તેમને સમય અને તક્ષશિલામાંથી મળી આવતા અવશેષોનો સમય, તે બંને શું સંગત થાય છે? . ઉપરતે માત્ર ત્રેવીસ, દલીલો જ આપી છે. તેવી અનેક રજુ કરી શકાય તેમ છે. તેમ છે તેવીસમાંથી પણ અનેક પેટા પ્રશ્નો ઉભા થઈ શકે તેમ છે. તે સર્વને વિચાર કરવામાં આવે તે આખું એક પુસ્તક જ ઉભું થઈ જાય તેમ છે. એટલે થોડીક દલીલોજ વાચક વર્ગના વિચાર માટે અને દર્શાવી છે. પણ તેને લગતાં જે વર્ણને અનેક ઠેકાણે વાંચવામાં આવે છે અને તે ઉપરથી કેટલાક વિચારવા લાયક મુદ્દાઓ ઉભા થાય છે. તેમાંના થોડાક વાંચક વર્ગ પાસે ધરીશું. | (બ) ૧(૧) સર્વ ખડકલેખે અને સ્તંભ લેખે સમ્રાટ પ્રિયર્દર્શિનનાં છે ખરાં પણ પ્રિયદર્શિન તે (૧૦) જુઓ પુ. ૧લું આકૃતિ નં. ૩૨ તથા ગંગા માસિકને ૧૯૩૩ ને જાન્યુઆરી અંક, જે પુરાતત્વનો ખાસ અંક છે તેના પૃ. ૯૭ ઉપર આ ચિત્રો બતાવ્યાં છે. જે વિષે મદ્રાસ ગવર્મેન્ટને કોમ્યુનીક ૧૯૩૧ ના ડિસેંબરમાં પ્રસિધ્ધ થયો હતે. ઉપરના માસિકમાં પૃ. ૧૭૬,૧૭૭ આકૃતિ નં. ૧૪૨ થી ૧૪૬ પાગાડેનાં ચિત્રો છે તે પૃ. ૯૭ ની આકૃતિ સાથે સરખાવે. (૧૧) આ સર્વેમાં “ દેવાનાંપ્રિચ” એવા શબ્દ Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન અને આધ્ધધર્મનાં ૪૨ અશાક જ છે એમ કહેવાને શું કારણા છે ! ક્રાઇ બૌદ્ધ ગ્રંથમાં અશોકનું નામ પ્રિયદર્શિન હેાવાનુ જણાવાયુ નથી ત્યાં તે સ્પષ્ટપણે અશાક શબ્દ જ લખાયા છે. હા, કેટલાક સિ’હાલીઝ સાહિત્ય ગ્રંથા માં, દેવાનાંપ્રિય૧૨ કે પ્રિયદર્શન૧૩ એવા શબ્દ પ્રયાગ કવચિત માલૂમ પડે છે. પણ તેતા સામાન્યપણે કરાયા છે. નહીં કે અશાક અને પ્રિયદર્શિનના વિશેષ નામ તરીકે; મતલબ કે તે શબ્દ વિશેષપણે (adjective તરીકે )વપરાયે છે. વિશેષનામ તરીકે (proper noun નથી) નહીં જ. ઉલટુ પ્રિયદર્શિન અને અશાક અંતે ભિન્ન ભિન્ન વ્યકિત જ છે, એમ આપણે જોઇ ગયા છીએ૧૪ અને વળી તેનું વૃત્તાંત લખતી વેળાએ તેની ચર્ચા કરીશુ૧૫ (૨) પ્રિયદર્શિન બૌદ્ધ ધમી રાજા હતા. તેમ સા ઉપરથી કહેા છે ? (ઉપરમાં ન’. ૧૧ વાળી દલીલ. સરખાવા) પ્રિયદર્શિ'ને કાતરાવેલ સહસ્રમનેા ખડક લેખ છે તેમાં ૨૫૬ ના આંક આવે છે તેના અર્થના૧૬ ખરા ઉકેલ હજી સુધી હાથ “લાગ્યા નથી. પણ મારૂ મંતવ્ય તે આંક, શ્રીમહાવીરના સંવત૧૭ હાવાનું થતું જાય છે. જો તે પ્રમાણે સાબિત રખાય તે પછી પ્રિયદર્શિનને ઔહુધમી કહેવાય કે જૈનધમી ! શું એક સમ્રાટ પોતે જે ધર્મ પાળતા હાય તેના સંવતના ઉપયાગ કરે કે અન્ય ધર્મના ! વપરાયા છે અને તે શબ્દના અથ દેશને પ્રિય’ એમ કરવા રહે છે, તે ગણત્રીથી આ હકીકત રજીકરવામાં આવે છે, ૩. સુ. ટી, ૪૭ માં દેવાનુપ્રિયે કહેતાં સરળ છે સ્વભાવ જેના’ એવા અથ કરવામાં આવ્યા છે. (૧૨) દેવાનાં પ્રિય=દેવનાં પ્રિય એવા અમાં વપરાયા લાગે છે. વળી વિશેષ સ્પષ્ટ અર્થ માટે ઉપરનું ટીપણુ ન. ૧૧ જુએ. (૧૩) પ્રિયદર્શન છે. પ્રિયદર્શિન નથી, છતાં ધારા કે પ્રિયદર્શીન છે. તાપણ તે કોઇ વ્યક્તિના ગુણવાચક શબ્દ તરીકે વપરાયુ' કહેવાય છે. આ શબ્દના ખરા [ પ્રાચોન (૩) કહે છે કે, જ્યાં સુધી ‘મસ્જિ' નામના સ્થળના ખડક લેખ નહાતા મળી આવ્યા ત્યાં સુધી અશાક અને પ્રિય ન તે એકજ છે કે જુદા જુદા તે વિશે વિદ્યાના સંમત થયા નહાતા. પણ મસ્કિના લેખમાં અશો Ŕશબ્દ સ્પષ્ટપણે દેખાય છે. એટલે હવે શંકાનું જરા પણ સ્થાન રહેતું નથી. ખરી વાત છે કે, આ લેખમાં અગોલ શબ્દ છે. પણ આ વિદ્યાતાને નમ્રપણે પૂછવાનું કે, વાકયમાં તે અશોક શબ્દને પ્રયાગ પ્રથમા વિભક્તિમાં થયેલ છે. એટલે કે, તે શબ્દ કર્તા તરીકે લેખવાનેા છે જ્યારે અશોક્ષ શબ્દ ત। છઠ્ઠી વિભક્તિના શબ્દ છે.૧૮ તેા શુ છઠ્ઠી વિભક્તિના શબ્દ કાકા ના કર્તા થઇ શકે ખરા ? (વ્યાકરણતા આ નિયમ તેમની માન્યતાને બાધકર્તા ગણાય. ) તેમ ખીજી મુશ્કેલી એ છે કે અશોસ્ટ્સ શબ્દ પછી ઘેાડીક જગ્યા ખાલી છે ત્યાં કયા શબ્દ ગેાઠવવા ધારા છે.? મારી માન્યતા એમ છે કે, આ ખાલી જગ્યામાં જે શબ્દ હેાય તેજ, કર્યાં તરીકે એટલે કે પ્રથમા વિભકિતના શબ્દ તરીકે હાવા જોઈએ, અને તે શબ્દ કાંતા પૌત્ર અથવા અનુગ કે વેરાન (ગાદીએ આવનાર એવા ભાવાના ક્રાઇ પણ શબ્દ ) હાવા સંભવ છે. એટલે આખુ વાય અશોશતપૌત્ર એમ વાંચી શકાય. અને તેનેજ ખડક લેખના કાતરાવનાર તરીકે લેખવા રહે છે.મતલબ કે, આ એ વાંધાને લીધે પણ મસ્કિના ખડકલેખ અથ` શુ` હાઇ શકે તે માટે પ્રિયદર્શિનના વૃતાંતે જુએ, (૧૪) જુએ પુ. ૧ લુ' પૃ. ૯, તથા પૃ. ૮૪ ટી, ૩૭, (૧૫) જુઓ પ્રિયદર્શિનના વનમાં, આ ગ્રંથમાં આગળ પર. વિશેષપણે મારા તરફથી બહાર પડનાર પ્રિયદર્શિનના જીવનચરિત્રના પુસ્તકમાં. (૧૬) વિદ્વાનેાએ. ૨૫૬ રાત્રીના અર્થ કર્યો છે, (૧૭) તે માટે જીએ પ્રિયદર્શિ`ન ચરિત્રના પુસ્તકમાં (૧૮) વ્યાકરણના આ નિયમ અને ખુબી તરફ દ ખ. શવલાલ હર્ષોંદરાય ધ્રુવ સાહેબે મારૂં ધ્યાન પ્રથમ ટાયુ હત' તે માટે તેમનેા ઉપકાર માનું છું, Page #88 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ચિનની પ્રશ્નોત્તરી ૪૩ ઉપરથી ઠરાવાતી માન્યતા માટે વિચાર કરવો રહે છે. એટલે કે તે માન્યતાથી અશોક તેજ પ્રિયદર્શિન હોવાનું ઠરાવી શકાતું નથી (૪) અજાતશત્રુ રાજાને બીદ્ધધમી હોવાનું અર્વાચીન ગ્રંથે સ્વીકારે છે. અને તેના આધાર તરીકે સાતપણી ગુફાવાળું સ્થાન તે રાજાએ પોતાના રાજ્ય ખર્ચે બંધાવી આપી તે ધર્મને દાનમાં દીધાનું જણાવે છે. જોકે દાન દેવા માત્રથી જ કોઈ દાતા અને તેમાં પણ રાજ્યકર્તાતે ધર્મને અનુયાયી હોવાનું સર્વથા માની શકાય નહીં. બહુ બહુતે દાતાની તે ધર્મ પ્રત્યે સહાનુભૂતિ, સહિહષ્ણુતા, અથવા બહુ તે અભિરૂચિ માન્ય રાખી શકાય. છતાં એક બારગી, તે માટેનું વધારે પડતું અનુમાન ગ્રહણ કરી , તે પણ પ્રશ્ન એમ છે કે, અર્વાચીન ગ્રંથમાં જેમ આ હકીકત જણાવાઈ છે, તેમ કોઈ પ્રાચીન બૌદ્ધ ગ્રંથોમાં દેખાય છે ખરી ? ઉલટું શિલાલેખી પુરાવાથી અને જૈન સાહિત્ય ગ્રંથથી તે તેને જૈન હોવાનું સાબિત કરાયું છે. પછી તેને કયા ધર્મને માનવો? - (૫) જ્યાં જ્યાં સ્તૂપે ખંભે કે શિલા-ખડકે વિગેરેમાં લેખે કેતરાવેલ અત્યારે નજરે પડે છે. ત્યાં ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરાયો હોવાનું, કે તે ધર્મના ઐતિહાસિક બનાવો બન્યા હોવાનું, કે તથાગત બુદ્ધદેવના જીવન રહસ્યમાંનું કેઈ કાર્ય નીપજ્યાનું કે પ્રાચીન ગ્રંથમાં જણાવાયું છે? - (૬) બૌદ્ધધર્મના સ્થાપકનું નામ બુદ્ધદેવ જે ઠરાવાયું છે તે નામ કયાંથી આવ્યું? તેમનું સંસારિક નામ તો સિદ્ધાર્થ ગૌતમ હતું. તેમનાં નામ કે ગોત્ર કુળ કે કોઈ ઓળખની વસ્તુનું નામ જ બુદ્ધ નથી. (ઉપર વર્ણવેલ પાંચ પ્રશ્નો જુઓ). તે પછી બુદ્ધ ગૌતમ એમ કહેવાને તમારી પાસે શું પુરાવો છે ! (૭) બુદ્ધ તથાગતથીજ બૌદ્ધધર્મની ઉત્પતિ અને પ્રચાર થયો માને છે. એટલે તેમણે ઘર્મની સ્થાપના કરી તે પૂવે, તે ધર્મનું નામ કે નિશાન પણ નહોતું જ. જ્યારે બીજી બાજુ તથાગતના પાંચ પૂર્વભવની કથાઓ અને બનાવ વર્ણવાય છે, તે આ પૂર્વભવને કયા ધર્મની જાતક કથાઓ કહેવી ? જે ધર્મ અસ્તિત્વમાં પણ નહોતે તેની કે અન્ય ધર્મની? અને અન્ય ધર્મની કહે છે કયા ધર્મની ? જાતક કથામાં તથાગતને જીવાત્મા પૂર્વભવમાં પશુપણે હોવાનું જણાવાય છે. હવે જે તે પશુજીવનના શરીરને પણ, ધર્મના પ્રણેતા. તરીકે ગણવો. તે તે ધર્મને આદિ તો તેમના તે તે ભવથી શરૂ થઈ ગયું હતું એમ ગણવું રહે છે. જ્યારે એક બાજુ બુદ્ધ તથાગતને જ તે ધર્મના આદિપુરૂષ તરીકે લેખાવાય છે. ત્યારે બીજી બાજુ તેને જૂના સમયથી ચાલ્યો આવતે ગણાવે છે. આ પ્રમાણે વદવ્યાઘાતના દોષ દરેક રીતે આવી ઉભા રહે છે. (૮) ઉપર નં. ૭ ની દલીલના કેટલાક મુદા ઉપરથી એમ કહેવા માગતા હો કે, તેમણે ચલાવેલ ધર્મ તદન નવીન પણું નહોતે, તેમ જાતે પણ નહે. પણ જૂના અને નવીન ઉપજાવી કાઢેલ સિદ્ધતિના મિશ્રણ ઉપર રચાયો હતો. તે પછી પ્રશ્ન એમ ઉદ્ભવે છે કે જે જુના ધર્મના સિદ્ધાંતમાંથી દેહન કરીને પોતે ધર્મ પ્રવર્તાવ્યો તે જાતે ધર્મ કયો ! તે જૂના ધર્મના સિદ્ધાંતનું પઠન પાઠન કયુ કયારે ?(આ જાતની પ્રશ્નપરંપરા શું આપણને જૈન સાહિત્ય ગ્રંથમાંથી મળી આવતી હકીકતની૯ સત્યાસત્યતા વિચારવાના પ્રશ્ન ઉપર દેરી નથી જેતી T (૯)તક્ષશિલા નગરીના નામની ઉત્પત્તિ વિશે (૧૯) જુઓ ઉપરમાં ટી. નં. ૬૦ ની હકીકત તથા ટી, ૧૨. Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન અને બાધધધર્મનાં | [ પ્રાચીન બૌદ્ધ સાહિત્યમાં એમ જણાવાયું છે કે, તથાગતના જીવ કેઈક પૂર્વભવમાં મનુષ્ય તરીકે ઉપન્યા હતા, અને અમક સંગેમાં તેમણે પિતાનું શિર-એક ભૂખ્યા વ્યાધ્રને સંતોષવા આગળ ધર્યું હતું (અથવા કાપીને ઉતારી આપ્યું હતું) સંજોગ અને સ્થિતિ ગમે તે હતાં, તે ઉપર વિવેચન કરવાનું નથી. પણ એટલું નક્કી છે કે તેમણે પિતાના આત્માનું બલિદાન આપ્યું હતું જ. હવે જે આ બનાવને તક્ષશિલાના નામની ઉત્પત્તિ સાથે જોડવામાં આવે છે તે નગરીનું અસ્તિત્વ, બુદ્ધ તથાગતના જન્મ પહેલાં કેટલાય કાળે થઈ ગયું હતું એમજ સ્વીકારવું પડે. અને બુદ્ધ તથાગતના જન્મથી સ્વીકારે તે, પૂર્વભવ સંબંધી વર્ણવાયેલી હકીકત ખાટી ઠરે છે. આ બન્ને હકીકત તેમને તે માન્ય નથી. વળી તક્ષશિલા નામ તે બહુ પ્રાચીન સમયથી ચાલ્યું આવતું હોય એમ જૈન અને વૈદિક ગ્રંથો ઉપરથી દેખાય છે. આ પ્રમાણે બૌદ્ધ ગ્રંથમાંથી બહાર પડતા જે કોઈ માર્ગ ગ્રહણ કરે તે તેમની જ સામે ખડે થઈને આવી ઉભો રહે છે. (૧૦) જેમ તક્ષશિલા વિશે મુશ્કેલીઓ છે. તેમ શ્રાવતિના જ્યેષ્ઠવન વિશે પણ છે. અલબત તેના પ્રકારમાં ફેર છે. કઈ પ્રાચીન ગ્રંથમાં તે હકીક્ત જણાવાઈ લાગતી નથી. પણ બધાં અનુમાને ભારહત સ્તૂપ અને ભીલ્સ ટોસનાં વર્ણનાત્મક ગ્રંથો બહાર પડી ગયા પછી, ઉપજાવી કાઢેલાં દેખાય છે. (૧૧) ઉપરના કથનની ખાત્રી જેeતી હોય તે, તેમાં વર્ણવાયેલા કૌડિન્ય અને થુન ગેત્રી પુરૂ ના સંબધો જોડી કાઢવાને કેટકેટલી તાણીતાણું ને મારમચડી કરવી પડી છે તે પ્રકરણ વાંચવાથી જણાશે. અને આવી સ્થિતિ ઉપજાવ્યાં છતાં પણ સંતોષકારક નિર્ણય તે બંધાઈ શકાતા જ નથી. આ દશા જ આપણને કાંઈક એવા અનુમાન ઉપર લઈ જાય છે કે, ક્યાંક મૂળ પાયામાંજ ખામી રહી ગઈ છે. (૧૨) જેમ નં. ૧૧ માં જણાવ્યા પ્રમાણે મુશ્કેલી દેખાય છે તેમ, અશોકના શિલાલેખો માની લેતાં પણ થાય છે. તેમાં વર્ણવાયેલી અનેક હકીકતે સાથે ખુદ બૌદ્ધગ્રંથમાં આલેખેલા અશોક વર્ધનના જીવનના વર્ણન સાથે પણ મેળ ખાતે જણાતું નથી. આ સ્થિતિ પણ નં. ૧૧ ની દલીલના અંતમાં જણાવ્યા પ્રમાણેના અનુમાન ઉપર લઈ જાય છે. (૧૩) જેમ હિંદી સાધને ઉપરથી અથડામણ થતી નજરે પડે છે તેમ યુરોપી–ગ્રીક ગ્રંથ ઉપરથી પણ તેવી જ સ્થિતિને સામને કરવો રહે છે. આ માટે મી. ઑબો અને મી. મેગેસ્થેનીઝના કથન ઉપરથી, મિ. કેન્ડલ નામના વિદ્વાને જે અનુવાદ લખ્યો છે તેમાંના એક મોટા પેરેગ્રાફ ઉપર વાચકનું ધ્યાન દોરું છું. તે ફકર તથા તેનાં ઉપરનાં ટીપણું અને માન્યતામાં થતા હેરફેર માટે અશોક વર્ધનના વૃત્તાંતમાં ચર્ચા કરીશું. જો કે આ હકીકતને બૌદ્ધધર્મી ઠરાવેલી વસ્તુઓ સાથે સીધે સંબંધ તે નથી જ, પણ કાંઈક અંશે તે પ્રશ્નને સ્પશે છે તેથી જ અહીં ઉલ્લેખ કરી લીધો છે. ઉપર જણાવી ગયેલી ત્રેવીસ અને તેર એમ મળી કુલ છત્રીસ દલીલોમાંથી કેટલીક શિલાલેખી છે. કેટલીક સિક્કાને અને ચિત્રો (શિલ્પ)ને લગતી છે, તેમ કેટલીક વર્ણનાત્મક પણ છે.સિવાય કેટલીએ અંહી નહીં દર્શાવેલી, પણ પ્રસંગેપાત ઈતિહાસ (૨૦)ઉપરની દલીલ ૭ માં તે જે પાંચ પૂર્વ ભવનું વર્ણન આવે છે, તેનો અર્થ ભવો પશુ તરીકેનાજ ગણાવ્યા સમજાય છે એમાં મનુષ્યભવ કઈ નથી. એટલે માનવું રહે છે આ હકીકત વળી તેની પણ પૂર્વકાળે બની ગઈ હશે. (૨) આવાં દષ્ટાંતે પ્રસંગોપાત પ્રિયદર્શિનનાં વૃત્તાંતમાં જણાવ્યા છે. (૨૨) આવાં દષ્ટાંત અશોકવર્ધનના વૃત્તાંતમાં જણાવ્યા છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ]. ચિહની પ્રનોત્તરી ૪૫. ના આલેખનમાં જણાવવામાં આવી છે. આ પ્રમાણે જ્યાંને ત્યાં મેળ મેળવવાને કાંતે તાણુતાણું કરવી પડે છે અને કાં તો ગલ્લાતલ્લાં કરી ભીનું સંકલી આગળ વધવું પડે છે. તે પ્રશ્ન એજ રહે છે કે. આમ ખેટ કદાગ્રહ ધરી રાખો શા માટે? પેલી ઉક્તિ છે, કે જે એક ભૂલ કરાય અને તેને વળગી રહેવામાં આવે છે, ભૂલની પરંપરા વધેજ જાય છે. A single fault turns into two. જેથી વાચકને વિનંતિ કે, તેણે પૂર્વબદ્ધ માન્યતાને હાલ તુરત તે ત્યજી દેવી, અને જેમ જેમ વસ્તુસ્થિતિ રજુ થતી જાય તેમ તેમ તેણે તટસ્થપણે, તેનો તેલ કરતા જો. Page #91 -------------------------------------------------------------------------- ________________ ( 1 ) } r it k / ર - - - - - દ્વિતીય પરિચ્છેદ સિક્કાઓ–Coins ટૂંકસાર–સિકકાની ઉત્પત્તિ અને તેને હેતુ–તેના વિષે પરચુરણ માહિતી-તેના થયેલ કમિક વિકાસની સમજૂતિ-સિક્કાના પ્રકાર અને બનાવટ–તેના સમય નકકી કરવા વિશેનું બનાવેલું કાંઈક ધોરણ –તેને લગતી અન્ય વિશેષ માહિતી-તેની બે બાજુઓની તપાસ તથા તે વિષેની સામાન્ય સમજ-તેના ઉપર કેતરવામાં આવતાં ધાર્મિક ચિહે-તે ચિન્હોના સમજાવેલ ભાવાર્થ-આવાં ચિન્હ કેતરવાને શું હેતુ હવે તે સંબંધી વિદ્વાનોએ બાંધેલી અટકળે અને તે ઉપર પાડેલ અન્ય પ્રકાશ સ્થળ, દેશ, વંશ કે અન્ય વિશિષ્ટ પ્રસંગે સાથે તેને સંબંધ હોઈ શકે કે કેમ, તે મુદ્દાઓની લીધેલી તપાસ. Page #92 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] સિક્કાઓ ४७ દરેક પ્રજાએ, પિતાની હમેશની જરૂરીઆતી વસ્તુ ખરીદવાને, તથા અન્ય સામાન્ય હેતુ લેવડ દેવડ કરવાને તેમજ અને ઉત્પત્તિ વેપાર માટેના સેદાની આપ લે કરવાને, અરે કહો કે સર્વ પ્રકારનો વ્યવહાર સાચવવાને અને સગવડતાથી તેને અમલ કરી શકાય માટે, અમુક પ્રકારનું સાધન વસાવવું જ જોઈએ. જેમ એક પ્રાંતની કે દેશની પ્રજાનું હોય, તેમજ આંતર દેશીય અને આંતર પ્રજાવિશેના વ્યવહારનું પણ સમજવું. સાંપ્રતકાળે તે જતના સઘળા વ્યવહાર સાચવવાને સિક્કાઓ, તથા કાગળ ઉપર છાપેલી નોટો પ્રબળપણે ઉપયોગમાં લેવાય છે. તેમ ટપાલની ટિકિટને પણ ઉપયોગ કરી શકાય છે, પણ તે બહુ જુજ સંજોગમાંજ અને કેવળ મર્યાદિતપણેજ. એટલે પ્રધાનપણે તે સિક્કાઓને અને નોટોનેજ વ્યવહારના સાધન તરીકે લેખવા પડશે. જેમ સાંપ્રતકાળે આ બે વસ્તુઓનો ઉપયોગ કરાય છે, તેમ જે સમયનો ઈતિહાસ આપણે આ ગ્રંથમાં ઉતાર્યો છે, તે સમયે પણ આ બંને વસ્તુએને જ સાધન તરીકે ઉપયોગમાં લેવાતી હતી, કે એકનેજ અથવા તે તે સિવાય કોઈ અન્ય વસ્તુને પણ આશ્રય લેવાતો હો, કે કેમ તે જોવું રહે છે. જ્યાંસુધી પુરાવા અને ઇતિહાસ પ્રાપ્ત થાય છે ત્યાં સુધી તે કાગળની નોટો તે કાળે વપરાશમાં આવી હોય તેમ દીસી આવતું નથી. પણ સિક્કા તે અસલના જમાનાથી પ્રચલિત હોય એમ દેખાઈજ આવે છે. સિક્કાઓ ઉપરાંત એક બીજી વસ્તુ પણ વપરાશમાં હતી, એમ એન ગ્રંથ ઉપરથી માની લેવાને કારણ મળે છે. તેમ ઇરાની ઇતિહાસ પણ તે હકીકતને સ્વતંત્ર રીતે સમર્થન આપે છે. એટલે તે સ્થિતિને સત્ય વસ્તુ તરીકે આપણે સ્વકારવી રહે છે. અને તે એ કે, સેનાની રજGolden dust-અથવા જૈન સાહિત્યમાં જેને તેજંતુરી તરીકે ઓળખાવી છે તે. આમે આપણે સમજી શકીએ છીએ કે અતિ કિંમતી ધાતુને, લેવડ દેવડ પ્રસંગે, અમુક મુલ્યનું ધોરણ નકકી કરવા માટે તેનું અમુક પ્રમાણ ઠરાવી શકાય. પછી જે રહે છે તે એટલું જ કે તેટલા પ્રમાણને, માપી શકાય તેમ ઠરાવવું, કે તાળી શકાય તેમ ઠરાવવું, કે તે પ્રમાણે પૂરતું અમુક સ્વરૂપ આપીને તેનું એક બિબું ઢાળી કાઢવુંઅને પછી તેવાં બિબાંથી ચાલુ વ્યવહાર કર્યો જો, - અતી પ્રાચીન સમયે એટલે ઈ. સ. પૂ. છઠ્ઠા સિકાની અધવચ સુધી કઈ ધાતુનાં બિલાંના આકાર પડાયા હોય, એમ દેખાતું નથી. એટલે તે સમયે માત્ર તેજતુરીનો છુટી વસ્તુ તરીકેજ-ઉપયોગ કરાતો હશે. પછી તે અમુક માપથી ભરીને લેવાતી દેવાતી હોવી જોઈએ. પણ પાછળથી જરૂર પડતાં અમુક ધાતુનાં બિબો પડયો હશે. કયારથી આમ બનવા પામ્યું હશે તે માટે નિશ્ચિતપણે કહેવાને આપણે સામર્થ્ય ધરાવતા નથી પણ શિશુનાગવંશના સિકકા મળી આવે છે તે ઉપરથી એમ અનુમાન કરી શકાય છે, કે જ્યારથી રાજા બિંબિસારે બધે વ્યવહાર સાચવવાને શ્રેણિઓ રચી કાઢી, અને પોતાના શ્રેણિક નામને ધન્ય કરી આપ્યું, ત્યારથી આ બિન-કે જેને આપણે હાલ સિક્કાના નામથી ઓળખીએ છીએ, તેને પડાવવાનું પણ તેનાજ મસ્તિકમાંથી જ ઉદ્દભવ્યું હશે. એટલે કે તેના સમયથી સિક્કાની ઉત્પત્તિ થઈ છે એમ હાલતે કે (૧) જુઓ સાઈરસ અને ડેરીઅસ શહેનશાહ વિષે પુ ૧ લું- પૂ. ૯, ૨૬૪, ૭૨, (૨) જુઓ ૫ ૧ લું પૃ. ૧૩૪. (૩) કો. ઓ. રે. પટ નં. ૮ નં. ૨૦૭, ૨૦૮ E. G. P. I. (હું આ સિક્કાને શિશુનાગ વંશા ઠરાવું છું તે માટે તે સિક્કાનું વર્ણન આ પ્રકરણમાં આગળ જુઓ) Page #93 -------------------------------------------------------------------------- ________________ સિક્કાઓના હેતુ '[પ્રાચીન માનવું પડે છે. પ્રજાઓમાં વિધવિધ પ્રકારની હતી. જેવી કે, કેડીઉપરમાં કહી ગયા કે, સિક્કા જેવી વસ્તુ એ, કીડિઓ, ૬ ચપુ ઇત્યાદિ. વળી જ્યાં ઈ. સ. પૂ. ની છઠ્ઠી સદીમાંથી દાખલ થઈ હોય તાંબું અને લોઢું જાણીતાં થઈ ગયાં હતાં ત્યાં એમ માનવાને પુરાવા પ્રાપ્ત થાય છે. તે તે પહેલાં તે ધાતુના સળીયા ( લઠ્ઠા ) વપરાશમાં લેવાતા વ્યવહાર કેમ ચાલતો હતો તે પણ આપણે જાણવું જ હતા.” આ શબ્દ ઉપરથી સમજાય છે કે, નાની રહે છે. કેમકે પુસ્તકના લેખનની આદિ મર્યાદા કિંમતની વસ્તુના મૂલ્યઅંકનમાં, તુચ્છ વસ્તુઓ આપણે ઈ. સ. પૂ.ની નવમી સદી આંકી છે. જો કે તથા તાંબુ અને લેઢા જેવી ધાતુ વપરાતી. જ્યારે તે માટેના અનુમાન ખેંચવાને આપણે સપ્રમાણ મેટી અને મૂલ્યવાન વસ્તુની કિંમત, આટલી ગાય સાધન ધરાવતા નથી, પણ એક વિદ્વાને જે કે આટલા બળદ એવા શબ્દના સંબંધનથી આંકમાન્યતા રજુ કરી છે, તે સવશે બુદ્ધિગમ્ય લાગે વામાં આવતી હતી. એટલે કે વસ્તુના અદલા છે. એટલે તે પ્રમાણે સ્થિતિ હતી એમ માની લઈ બદલામાં-લેવડ દેવડમાં વસ્તુઓજ વપરાતી (જેને હાલ તે સંતેષ ધરીશું. તેમની માન્યતા તેમના અંગ્રેજીમાં Bartering કહેવાય છે) ધાતુના શબ્દમાં જ પ્રથમ રજુ કરીશ. “પૂર્વકાળમાં, પશુ - સિક્કા જેવી કે કાગળની નોટ જેવી વસ્તુ નહોતી જ. તેજ ધન લેખાતું હતું. એટલે સ્વભાવિક છે કે જ્યાંસુધી લેવડ દેવડ ટ્રેક ક્ષેત્રમાં અને ધનનું મુલ્ય આંકવામાં, બળદ અને ગાયના આંકનો તે પણ મર્યાદિતપણે કરવાની હોય ત્યાંસુધી તે ઉપયોગ કરવામાં આવતું હતું. તે સમયે, યુરોપમાં વસ્તુને અદલો બદલો કરી લેવામાં બહુ વાંધો તેમજ હિંદમાં, લેવડ દેવડના કામમાં, અને ઉંચા પડતા હોય એમ લાગતું નહોતું. પણ જ્યારે દૂર પ્રકારના હિસાબની ગણત્રીમાં ગાયને લેખતાઃ અને દૂર દેશમાં વ્યાપારીઓ અને સાર્થવાહો પિતાના નાની ખરીદીના હિસાબની ગણત્રીમાં, બીજી વસ્તુ- માલ અને કરિયાણાઓ વેચતા જતા, ત્યારે તે ને ઉપયોગ કરતા. આ વસ્તુઓ જુદી જુદી વસ્તુના કય વિક્રયમાં, આ પ્રથા બહુ મુશ્કેલીવાળી (૪) જુઓ The Heritage of India Series ગ્રંથમાળાનું Coins of India નામનું પુસ્તક કર્તા C. J. Brown M, A, Printed 1922 P. 1?. Wealth in those early times being computed in cattle, it was only natural, the ox or cow should be employed for this purpose. In Europe then, and also in India, the cow stood as the higher unit of tarter (barter =exchange in kind). At the lower end of the scale, for smaller purchases stood another unit, which took various forms among different peopels, shells, beads, kni ves and where those matals were discovered, bars of copper and iron. (૫) હજુપણ કેટલાંક ગામડાંઓ કે જ્યાં પાશ્ચાત્ય વિવારે પ્રબળપણે થ નથી, ત્યાં ઘરગથ્થુ વસ્તુની ખરીદીમાં,પ્રજા કેડીનો ઉપયોગ કરે છે. પચાસ વર્ષ પહેલાં આ પ્રથા ઘણે ઠેકાણે જોવામાં આવતી હતી. આ ગ્રંથના લેખકને પોતાને જતિ અનુભવ પણ આ બાબતમાં છે. (૬) કેટલેક ઠેકાણે, મોતીના કીડિયાં વપરાય છે તેમ બદામ (ખાવાની બદામ જે આવે છે તે જાતની, પણ અંદર મીજ ન હોય તેવી ખેતી. ખાલી.) પણ વપરાતી હતી. ઘણાં પ્રદેશનાં ગામડાંમાં હજુ, વસ્તુની ખરીદીમાં ઘઉં, બાજરી, જુવાર આદિ અનાજનો ઊપયોગ કરવામાં આવે છે. (૭) આ ઉપરથી જણાશે કે, તે સમયે આ ધાતુઓ વપરાશમાં તો આવી ગઈ જ હતી. (૮) જૈન ગ્રંથમાં, શ્રી મહાવીરના ભકતમાં અગિયાર શ્રાવકની ગણત્રી લેખાય છે. અને તે દરેકની કશ્વિ બતાવતાં, અમુક શ્રાવક પાસે આટલી સંખ્યામાં ગેકુળ Page #94 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] માલુમ પડતી, એટલે કાં તેા મુલ્યના બદલામાં રત્ન, હીરા, માણેક, મેાતી જેવી વસ્તુ જેવી બહુ કિ’મતને લીધે નાના પ્રમાણમાં લેવાથી કા સરી શકે, તેવી ચીજો ગ્રહણ કરતા અથવા બહુ । પેાતાના મુલકમાં જે વસ્તુએ ન મળી શકે તેવી હાય, તે તેના કદ કે જથ્થાના વિચાર કર્યાં વિના પણ તે લઇ લેતા. એટલે કે વસ્તુની લેવડ દેવડ તે! અદલાબદલા તરીકે જ થતી, પણ મૂળમાં જે પશુ જ માત્ર સાધન તરીકે હતાં, તેના સ્થાને કિંમતી વસ્તુઓએ પણ કાળા ભરવા માંડયા. આ રીતિપણ ધીમે ધીમે અગવડતારૂપ થતી દેખાવાથી તેમાં સુધારા કરી કેવળ ધાતુને જ ઉપયાગ થવા માંડયા. અને ઉત્પત્તિ ધાતુના બે વગ પાડવામાં આવ્યા હતા. એક વ બહુ મુલ્યવાનને અને બીજોસામાન્ય મૂલ્યને. સામાન્ય મૂલ્યવાળી ધાતુના પણ સિક્કા તા નહાતા જ. બહુ બહુ તેા તેના ટુકડા, સળીયા કે ગટ્ટા કરીને વાપરતા, જ્યારે કિ`મતી ધાતુ–સાનું અને રૂપુ—માં વપરાશ કરવાની જરૂર પડતી, ત્યારે કાં તેા ગાળાને ચાખી કરેલી ધાતુના ઉપયાગ કરતા અથવા તો તે કિંમતી ધાતુના ખનિજ કે કાચા પદાર્થના ઉપયોગ પણ કરતા. જે કે આવા ખનિજ પદાર્થીના ઉપયોગ, હતાં એમ જણાવાયું છે. તે હકીકત આ વાતની સાક્ષી પૂરે છે. (૯) કી. ઇ. બ્રા. પૃ. ૧૫, સંભવિત છે કે જેમ લિડિયામાં તેમજ હિંમાં, સૌથી પ્રથમ સિક્કાઓ ખરેખર તેા સેાના રૂપાના ઘાટ ઘડનારા સાનીએએ, અથવા તેા વ્યાપારી લેાકેાની શ્રેણિઓએ પાડયા હતા. તેથી સહજ અનુમાન બાંધી શકાય છે કે, હાથની ચિઠ્ઠી અથવા કાગળની હુંડીઓનું પરિવર્તન થઈને પચ માર્કેડ સિક્કા થયા હશે. તેમજ મૂળે તે વ્યક્તિગત વેપારી કે તેમની મ`ડળીએ સિક્કા પાડયા હશે, અને પાછળથી રાજ્યના કાબુ તળે તે આવ્યા હશે, વળી જે વ્યાપારી મ`ડળ કે મંડળેા તે કાઢતા, તેમજ જે જે મડળી કે સમુહેાના હાથ તળેથી તે પસાર થતા, તે ७ ૪૯ જ્યાં કેવળ અઢળક પ્રમાણમાં કિંમત ગણવાની હાય ત્યાં કરાતા હશે એમ સમજાય છે. આગળ વધતાં વધતાં તેમાં પણ પાછી અગવડતા લાગવાથી, આ ધાતુ પછી મૂલ્યવતી હાય કે ન પણ હાય, તેાયે તેના સિક્કા પાડવા તરફ લક્ષ ગયું અને આવા સિક્કાએ પ્રથમવાર રાજા બિંબિસાર,શ્રેણિકના સમયમાં ચાલુ થયા હાય એમ માનવાને. કારણ મળે છે. જેમ અત્યારે વેપારીઓ હુંડી પત્રી આ લખીને દેશ પરદેશ સાથે વ્યવહાર ચલાવે છે, તેમ તે વખતે તેમણે સિક્કાઓનુ` ચલણ હાથ ધર્યુ દેખાય છે. પણ આવુ... ચલણુ વ્યક્તિગત વેપારી તરીકે તેમણે નહી ચલાવતાં, પ્રત્યેક ધંધાદારીની જે શ્રેણિએ રાજા શ્રેણિકે રચી દીધી હતી, તેવી શ્રેણિના મંડળેા પાત પાતા તરફથી પેાતાના સિક્કાએ પડાવતા અને ચલાવતા. એટલે આવા સિક્ક: રાજા શ્રેણિકના સમયથી જ જો કે ચાલુ થયા હતા, છતાં તેમાં રાજ્યસત્તાએ હાથ નાખ્યો હશે કે કેમ, કે તેણે તે। માત્ર વ્યાપારીઓને પ્રેરણાજ પાઇ હશે, તે કહી શકાતુ નથી. પણ એટલું તેા ચાક્કસ થાય છે કે, ધીમે ધીમે તે સત્તા કેવળ રાજ્યે૧૦ સ્વ અધિકારમાંજ રાખી લીધી હતી. આ પ્રમાણે સિક્કાની ઉત્પત્તિ ટુંકમાં કહી શકાય. સર્વે પાતપેાતાની મહેાર તે ઉપર વગાડતા. It seems probable that in India as in Lydia, coins were first actually struck by goldsmiths or silver smiths or perhaps by communial guilds (seni)-It may perpaps therefore be conjectured that the * Panch-marked ' piece was a natural developement of the paper-hundi or note of hand; that the coins had originally been struck by private merchants and guilds and had subsequently passed under royal control that they at first bore the seal of the merchant or gild or combination of gilds, Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સિક્કાના [ પ્રાચીન સિક્કા પાડવાનું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં તેના કેટલા પ્રકાર સિાના પ્રકાર થયા છે અને તેને વિકાસ કેમ થવા પામ્યું છે તેની થોડીક માહિતી આપવી અત્ર જરૂરની છે.કેમકે તે ઉપરથી અમુક સિકકાના સમયને નિર્ણય આપણે કરી શકીએ છીએ. જે ધાતુના પ્રથમ લાટી કે સળીયા વાપરવાનું જણાવી ગયા છીએ, તેનાં પતરાં લઈને ખંડા કે ગોળ કટકા બનાવતા.૧૧ અને આવા કટકાને જેમ રેલ્વેની કે ટ્રાન્વેની ટિકિટોને અમુક જાતના પકડના બે પોખીઓ વચ્ચે દબાવીને ૫ચ કરવામાં આવે છે તેમ પંચ કરતા. મેટાભાગે આવા પકડની એક પાંખમાંજ અક્ષરે હોવાથી સ્વભાવિક રીતે પંચમાર્કડ સિકકાઓમાં એક બાજુ અક્ષરે હોય છે અને બીજી બાજુ કેરી હોય છે. ૧૨ પક્કડમાં દબાવવામાં આવતા ધાતુના પતરાને, પહેલાં તપાવવામાં આવતે કે કેમ તે કયાંય જણાવાયું નથી. પણ તેવા સિક્કા ઉપરની છાપ જોતાં દેખાય છે કે તેવા પતરાના કટકાને તપાવાતે તો હશેજ. નહીં તે પક્કડના પાંખાના કેવળ દબાહુથી તેવી છાપ ઉઠી શકે નહીં. પણ આ પ્રમાણે પ્રત્યેક વખતે ક્રિયા કરવાનું મુશ્કેલી ભર્યું લાગ વાથી, ધાતુને રસ કરીને માટીમાં બનાવી રાખેલ ખામણાં કે બિબા આકારના ખાડામાં રેડીને, સિક્કાઓ બનાવવા માંડયા. પછી જ્યારે રસ કરી જતે, ત્યારે માટી કાઢી નાંખી, જો રસને કઈ ભાગ બે બિલાં વચ્ચે ચૂંટી ગએલ દેખાય, તે તે કાપી નાંખતા, અને કઈ કઈ વખત એમને એમ પણ તે રહી જતા. આવા બે બે સિક્કાનાં જોડકાં અત્યારે પણ નજરે પડે છે. ૧૩ વળી આ રીતમાં સુધારો કરી, ધાતુના કટકાને તપાવીને, જ્યાં ગરમ હોય ત્યાંજ, તેના ઉપર અડી-એડી મારીને સિક્કા બનાવવા શરૂ કર્યો, આ પ્રમાણે બનાવાતા સિક્કામાં છાપ ઘણી સારી ને ઉંડી ઉઠતી. અને તે પણ પંચમાર્કડ સિકકાની માફક એક બાજુએજ મુખ્યતયા છપાતા. જો કે બે તરફ પણ ઘણા છપાતા હોવાનું નજરે પડે છે. વળી જેમ જેમ કાળ આગળ વધતો ગયો તેમ તેમ તે રીતમાં પણ સુધારો કરીને, જેમ હાલ ટંકશાળ સ્થાપીને પાડવામાં આવે છે તે પ્રમાણે સિક્કા પાડવાની ગોઠવણ થઈ ગઈ દેખાય છે. આ પ્રમાણે સિક્કાની ચાર જાત અત્યારે માલુમ પડે છે. તેનાં નામ (૧) પંચ માર્કડ૧૪ = Punch-marked. along with the seals of other gilds or communities, who accepted them, (૧૦) અમુક વજનની ધાતુજ ચલાવવી કે સ્વીકારેલા વજનના અને મેળવણુના નાના નાના કટકા તેમાંથી બનાવી, તેના ઉપર હુકમત ચલાવતી સત્તા ની મહેર મારીને ચલાવવા, તે બધું સમજી શકાય તેવું સહેલું છે. (૧૧) સંસ્કૃત લેખકે પંચમાકડ સિકકાને પુરાણ (જુના) અથવા ધણુ પુરાણ, પણું, કે ઘણું ઇત્યાદિ), કહે છે. આ સિકક, બહુજ ઓછું રૂપું હોય તેવી મિશ્ર કરેલી ધાતુના કે કવચિત તાંબાના ચપટા પણ ચોખંડા અથવા ગોળ કટકાજ હોય છે. હથોડા વડે ટીપીટીપીને સપાટ કરેલ ધાતુના પતરામાંથી અમુક વજનના કટકા કાપી કાઢે છે. અને પછી તેના ઉપર ભિન્ન ભિન્ન અડીઓ મારીને છાપ ઉઠાવી હોય છે. (૧૨) કે. ઇં. બ. પૃ. ૧૫:-એકદમ પ્રાચીન સિકકાએમાં અવળી બાજુ કેરી જ હોય છે, (૧૩) કે. ઈ. બ્રા. પૃ. ૧૮:-જોઇતા આકારના પાસેપાસે બે ખાડા પાડી, તેને જોડી દઈ, તેમાં તપાવેલ ધાતુને રસ રેડી સિકકા પાડવાની રીત હિંદમાં અતિ પ્રાચીન સમયથી ચાલી આવતી હોવી જોઇએ. કેટલીક વખત, રસ ઢાળવામાં, આવા ઘણુ ખાડા સાથે સાથે જોડી દેવામાં આવતા. તેના પરિણામે ટા નહીં પાડેલ અનેક સિકકાઓ વારંવાર મળી આવે છે. આવા સિકકાઓ મોટે ભાગે નામ વિનાનાજ હોય છે, (૧) આના દષ્ટાંતે માટે જુઓ કે. એ. ઈ. માં Page #96 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ (૨) ઢાળેલ૫ = Cast coins. (૩) અડી મારેલ૧૬ = Die-struck. (૪) ટંકશાળમાં પાડેલા ૧૭= Minted coins પંચમા અને અડી મારેલમાં તફાવત એ પ્રકારે હાય છે. (૧) કેટલીકવાર પ`ચમાર્ક ડમાં ધાતુ બરાબર તપાવેલ નથી હાતી, તેથી પક્કડના એ ચીપીઆ વચ્ચે બરાબર દાબ ન લાગવાથી છાપ એકધારી ઉઠતી નથી તેમ (૨ ) જો ધાતુ તપાવેલી હોય તેાયે, કેટલીકવાર પકડના ચીપીઆમાં કાતરેલાં ચિન્હા—અક્ષરા ધસાઇ ગયેલ હાય કે છેકછાક થઈ ગયેલ હાય, તેાયે છાપ બરાબર ઉતી નથી. જ્યારે અડી મારેલ સિક્કામાં, ધાતુ પણ બરાબર તપેલી હાય છે તેમજ અડી ઉપરનાં અક્ષા, ચિન્હા વિગેરે સા* હેાવાથી, તેની છાપ બરાબર સિક્કામાં ઉઠી આવે છે, બાકી બન્નેમાં છાપ મારવાનાં ધારણ તે એકજ નિયમ ઉપર રચાયલાં છે. આ પ્રમાણે સિક્કાના ક્રમિક વિકાસ થયા હશે, એમ સ્થિતિ અને સજોગ સિકકાના સમય જોતાં અનુમાન કરી શકાય પરત્વે કાંઇક છે, એટલે એકજ પ્રદેશના અને માહિતી. એકજ રાજ્યવંશના જો સિક્કા હાય તા તા તેના સમયની અટકળ બાંધવાને, તે અતિ કાર્ય સાધક થઇ પડે એરન પ્રાંતના સિક્કા, (૧૫) આના દૃષ્ટાંતા માટે જીએ સિક્કાપટ ન, ૧ માં સિા ન. ૧,૨. (૧૬) આના દૃષ્ટાંતા માટે જીએ સિક્કાપટ નં. ૧ માં સિક્કા નં. ૪. (૧૭) આના દૃષ્ટાંતા માટે જુએ સિમ્રાટ ન, ૧ માં સિક્કા નં. ૬ થી બધા આગળના. (૧૮) આ વનમાં જે જે સમય મર્યાદાના ઉલ્લેખ કરવામાં આવ્યા છે ને આવશે, તે મારી ગણત્રી પ્રમાણે પ્રકાર ૫૧ છે. પણ દરેક રાજ્યનાં અને દરેક પ્રદેશનાં સાધના કાંઇ એક સરખાંજ હાતાં નથી. એટલેજ એક પ્રદેશના એકજ પ્રકારના સિક્કાના સમય, તેવાજ પ્રકારના પણ અન્ય પ્રદેશના સિક્કાના સમયથી ભિન્ન પડી જાય છે, જો કે આવા સયાગામાં સમયના નિણૅય, વના એકદમ ચાક્કસ આંક માંડીને આપણે નથી કહી શકતા, છતાંયે બહુજ થોડા વર્ષની મર્યાદાના તફાવતમાં રહીને—તેની, અટકળ તેા જરૂર બાંધી શકાય છે ખરીજ, તે સમયે મગધ સામ્રાજ્યની સત્તા કુલકુલાં જામેલી હતી, એટલે તેમના સિક્કાઓને દૃષ્ટિ સમીપ રાખીને જો ઉપરના ચારે પ્રકારના સિક્કાએના સમયની મર્યાદા૧૬ આપણે નક્કી કરી શકાય તા, આપણુને તે ઘણી માદક થઇ પડશે, (૧) પાઁચ માર્ક ડ—તે તે વ્યાપારી મ`ડળાએ, અને શ્રેણિઓએ પાડેલ હેાવાથી, તેને આવા મડળેાની રચનાના કાળેજ ઉભા થયેલ કહી શકાશે, અને આ પુસ્તકના પહેલા ભાગમાં જણાવી ગયા પ્રમાણે, આવી વેપારી શ્રેણિઓની રચના રાજા શ્રેણિકેજ કરેલ હાવાથી, તેના સમયના આરંભ તેના રાજ્ય અમલ દરમ્યાનથી થયેલ ( એટલે કે ઇ. સ. પૂ ૫૫૬ બાદ શ્રેણિઓની રચના કરાઇ છે માટે તે સાલ પછીથી ) કહેવા પડશે, એટલે કે, સર્વ સિક્કાઓમાં પ્રાચીનતમ સમય આ પંચ માર્કેડતાજ કહી શકાય. છે એમ સમજવુ', અલબત્ત તેમ કરવાને તે તે સિક્કા નીચે કારણા અને સમજૂતિ આપવામાં આવ્યાં છે જ; તેમ અત્યાર સુધી વિદ્વાનાએ તે તે સિક્કાઓને જે સમય બાંધ્યા છે તે પણ સાથે સાથે દર્શાવાયા છે; જેથી વાચકને બંને હકીકતની તુલના કરવાનું સુગમ થઇ પડે, (૧૯) કા, ઇ. શ્રા, પૃ. ૧૬ઃ–પ્′ચ માર્કડ સિક્કાની ઉત્પત્તિ દેશી બનાવટ પ્રમાણે થએલી છે, C. J. B. P, 16:-Panch marked coins are indigenous in origin. Page #97 -------------------------------------------------------------------------- ________________ પર સિક્કાની. [ પ્રાચીન (૨) ઢાળેલ-પ્રકારના સિકકાઓ કૌશ- બીના રાજ્ય પ્રદેશમાંથી વિશેષ પ્રમાણમાં મળી આવ્યા છે. અને તે નંદવંશી મગધપતિઓની સત્તા, વત્સ-કૌશંબી દેશ ઉપર જામી હતી તે બાદને ઠરાવી શકાય છે. એટલે ઈ. સ. પૂ. ૪૭૨ અથવા તે અરસામાં૨૦ ઢાળેલ સિક્કાનો પ્રચાર થવા માંડયાનું કહી શકાશે. (૩) અડી મારેલ-(Die-struck){ તક્ષિાના પ્રદેશમાંથી આ પ્રકારના સિક્કાઓ મળી આવે છે અને તેમને મોર્યવંશી સમ્રાટ પ્રિયદર્શિન નના હેવાનું ઠરાવાય છે. અને પ્રિયદર્શિનને સમય ઈ.સ. પૂ. ૨૯૦ થી શરૂ થાય છે એટલે આ પ્રકારના સિક્કાને અંદાજ કાળ તે અરસાની લગોલગ ઠરાવો વ્યાજબી કહેવાશે. , (૪) અને ટંકશાળમાં સિક્કા પાડવાની રીત ગર્દભીલ વંશી રાજા વિક્રમાદિત્ય શકારિના સમયુથી ઠરાવીએ છીએ એટલે તેને સમય ઇ. સ. પૂ. ૫૭ ના અરસામાં કહી શકાશે. આ પ્રમાણે ચારે પ્રકારના સિક્કાને સમય અંદાજીપણે કહી શકાય તેમ છે. પણ ઉપરમાં જણાવેલ ભિન્ન ભિન્ન પ્રદેશનાં સાધનોની હકીકત ભિન્ન ભિન્ન હોવાને લીધે જે કાંઈ અનુમાન બાંધ વામાં ફેરફાર અનુભવ પડે છે, તે સ્થિતિ તે, જ્યાં સુધી પાકા નિર્ણય ઉપર આવવાનાં સાધને મળી ન શકે ત્યાં સુધી રહેવાની જ. એટલે કે, ઉપરમાં આપણે જે સમય માટેની મર્યાદા દેરી બતાવી છે તે અંદાજીજ સમજવી અને તેને અપવાદ પણ રહેવાનાજ ઉપરમાં તે, સિક્કાની ઉત્પત્તિ શા કારણે અને કેમ થઈ, તથા તેનો ક્રમિક સિક્કાને લગતો વિકાસ કેવી રીતે થવા પામ્ય અન્ય માહિતી, હિતે, તેનું વિવેચન ટુંકમાં કરી બતાવ્યું છે. તે ઉપરાંત બીજી ઘણીએ બાબતે તેના વિશે જાણવી રહે છે. જેમકે સિક્કાઓ કઈ કઈ ધાતુમાં પાડવામાં આવતા હતા, તથા તેઓની કીંમત, કદ, આકાર, વિગેરે કેમ ગોઠવવામાં આવતાં હતા, તથા તેના ઉપર કઈ ભાષામાં શું લખાણ કતરાતું, તેમજ તેના ઉપર જુદા જુદા સમયે, જુદા જુદા પ્રદેશમાં કયાં અન્ય સાંકેતિક ચિહા કતરાતાં હતાં તે સર્વેની સમજણ આપવા માંડીએ તે તે એક સ્વતંત્ર પુસ્તક ભરાઈ જાય. અને આ પુસ્તકનો હેતુ તેવી મતલબની સર્વ સાહિતી આપવાને કાંઈ છે નહીં; એટલે માત્ર આપણી મતલબ પૂરતું જ ટૂંકમાં વિવેચન (૨૦) કે. ઈ.. બ્રા. પૃ. ૧૮:-તાંબાની બનાવટના પ્રાચીન સિક્કાઓમાંના કેટલાક ઇ. સ. પૂ. પાંચમી સદીના છે અને ઢાળેલા છે,-પૃ.૧૯ વળી કૌશાંબી, અયોધ્યા, મથુરા વિગેરેનાં રાજાએ ઈ. સ. પૂ ની ત્રીજી સદીના અંતમાં ઢાળેલ તાંબાના સિક્કા પણ આપણી નજરે પડે છે. C. J. B. P. 18:-The earliest of these copper coins, some of which may be as early as the fifth century B, C. vere cast. -P. 19.We find such cast coins being issued at the close of the thiril century by kingdoms of Kaushambi, Ayodhya and Mathura.' (૨૧) જુઓ નીચેની ટીકા નં. ૨૨. (૨૨) કે. ઈ. બા. મૃ. ૧૮:-સિક્કાનું બીજું પાડીને, તે ઉપરથી બનાવેલ સિકા પ્રથમમાં પ્રથમ ઈ. સ. પૂ. ૪ થી સદીની આખરના છે તમારી ગણત્રી ત્રીજી સદીની થાય છે). તેમાંના કેટલાક સિંહની છાપવાળા, તક્ષીલામાં પડાયા છે અને ત્યાં તે પુષ્કળ મળે છે.--પૃ. ૧૯:-આ પ્રકારના સિકકા પાડવાની રીત અજાયબ હતી. પ્રથમ તપાવેલ ધાતુ ઉપર તેની અડી મારવામાં આવતી, કે જેથી તેની છાપ અડીમાં હોય તે પ્રમાણે, સિકકા ઉપર ઉંડા ચોરસ આકારની પડી જતી. C. J. B. P. 18-The earliest diestruck coins with a device of the coin only, have been assigned to the erd of the 4th century B. C. ( 241-75294711 als century થાય છે), some of these with a lion devie, were certainly struck at Taxilla where they are chiefly found-P. 19–The method of striking these early coins was peculiar, Page #98 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ કરીશું. બાકી વિશેષ જ્ઞાન મેળવનાર ઇચ્છુકાએ, તે બાબતના સ્વતંત્ર પુસ્તક્ર૨૩ વાંચી જોવાં, દરેક સિકકાની બે બાજુ હાય છે. એકને સવા બાજી અને બીજીને અવળી ખાજી કહી શકાય; અથવા વિશેષ પ્રચલિત શબ્દોમાં જો તે પરત્વેની કહીએ તેા સવળી (Obverસામાન્ય સમજ se)૨૪ બાજુને “ છાપ ” એટલે મહારાવાળી ( કારણ કે તે બાજુએ સાંપ્રતકાળે ક્રાઇ વ્યકિતને ચહેરા ચિતરવામાં આવે છે માટે ) કહેવાય છે તે અવળીને ( Reverse ) “ કાંટા ” એટલે સિકકાને લગતી બીજી માહિતી આપતી કહેવાય છે; એટલે હાલમાં સવળી અને અવળી તે એકદરે છાપકાંટા” તરીકે ઓળખવામાં આવે છે. આમાં સવળી આજી તે વિશેષ મહત્ત્વની અને અવળીને એછી મહત્ત્વની ગણાય છે. આ સમજુતી આગળ ઉપર આપણને ઘણી બાબતાનાં અનુમાન બાંધવામાં તથા તે ઉપરથી પાકા નિણૅય ઉપર આવવાને ઉપયાગી થતી જણાશે. કેમકે એકને એકજ બીના કેટલીક વખત કોઇ ક્રાઇ સિક્કાની સવળી બાજી ઉપર નજરે પડેલી દેખાશે તેમ તેજ બીના વળી સિકકાની એ માજી તથા અન્ય માહિતી ૫૩ અવળી બાજુ ઉપર પદ્મ કેટલીક વખતે દેખાશે, તેવા પ્રસ ંગે સવળી બાજુ ઉપર આલેખાયલી તેજ પ્રકારની બીનાનો મહત્ત્વતા અવળી બાજુ છપાયલી તેજ હકીકતની મહત્ત્વતા ક્રરતાં વિશેષ આંકવી પડશે. તે ઉપરથી તે હકીકત તે સિક્કાના સમય ઉપર કે, તે રાજાના સ્વતંત્રપણા વિશે અથવા અધ સ્વતંત્રપણા વિશે કે તદ્દન ખંડિયાપણા વિશે પ્રકાશ પાડનારી નીવડશે અને તે ઉપરથી રાજદ્વારી સ્થિતિના નિણૅય પણ કરી શકાશે. એકદમ પ્રો કાળે રાજાએ પાતાના નામની પ્રસિદ્ધિ માટે બહુ હેાંસ ધરાવતા નહીં, તેથી જેમ હાલમાં સિક્કાની સળી બાજુએ દરેક દેશના રાજા પોતાનું મહેારૂ ચિતરાવે છે, તેમ પ્રાચીન સમયે કરવામાં આવતું નહેાવું. પણ તેઓને પોતાનાં નામેા કરતાં, પાતાના વંશનું, દેશનું કે ગાત્રનું અભિમાન વિશેષ પણે રહેતું હાવાથી, તેવી મતલબનાં અર્થસૂચક ચિહા સવળી બાજુ કાતરતાં, અને અવળી બાજુએ, પોતે કયા ધમના હતા તે દર્શાવતા.૨૫ હાલની માફક, સાલ કે સિકકાની કિંમત, કે દેશનું નામ તેવુ કાંઇ પણ જણાવતાં નહીં. પછી જેમ જેમ જમાના આગળ વધતા ગયા, તેમ તેમ વિચારામાં ફેરફાર થતા ગયા, in that the die was impressed on the metal when hot, so that a deep square incuse, which contains the device, appears on the coin. (૨૩) તેમાંનાં એક બે નાં નામ નીચે છે, Cat, of Coins of Andhra Dynasty by Dr. Rapson (intro from clxv to ccviii) da Coins of Ant, India by Sir A Cunningham, (૨૪) C. A .R. Pret, XV P. 14. where one side of a coin tends to be convex, that is to say when the type has been im pressed from the lower die which was fixed on the anvil, it is called obverse: when on the other hand, it tends to be incuse, that is to say, when it bears the impression of the upper die which fixed on to the punch, it is called reverse, was કા, આં. રૂ. પ્રસ્તાવના પુ ૧૫ પારા ૧૪:-જ્યારે સિક્કાની એક ખાજી ઉપસેલી હાય છે એટલે કે, એરણુ ઉપર ગાઠવેલી અડીથી તેના ઉપર છાપ ઉઠાડવામાં આવે છે, તે ખાજુને સવળી કહેવાય છે, પણ તેનાથી ખીજી રીતે એટલે કે છાપ ઉંડી હેય અને ઉપરની અડીથી તે છાપ ઉઠાડવામાં આવી હેાય છે, તેા તેને અવળા ખાજુની કહેવાય છે. શિશુનાગવ’શી (૨૫) જીએ સિકકા નાગવશી અને (આંક ન’, ૪૪ થી ૪૬ સુધીના). Page #99 -------------------------------------------------------------------------- ________________ સિક્કાની બે પ્રાચીન અને વ્યક્તિત્વને માન આપવાનું વલણ પ્રવેશવા માંડયું. એટલે રાજાઓએ પોતાનાં નામ કે ગોત્ર અથવા બિરૂદ લખવાની રીત દાખલ થી દેખાય છે છતાં કેઇએ પિતાનું મારું તે દાખલ નહોતું જ કર્યું. પણ ત્યારથી હિંદની બહારના શાસકેને સંસર્ગ હિંદમાં થવા માંડયો, ત્યારથી આ ઢીને ૨૭ પ્રવેશ થવા માં દેખાય છે. જેમાં પણ અવંતિ દેશ, તે સારાએ ભારતવર્ષનું નાક ગણાતું હતું. એટલે તે દેશ ઉપર શાસક તરીકે રાજા નહપાણ (ઈ.સ. પૂ.૧૧૪) આવ્યા ત્યારે પ્રથમવાર તેણે પિતાનું મારું અંકિત કરાવ્યું. તે પહેલાં અન્ય પરદેશી શાસક્ત એ તો ખરા (જેવાકે ડિમેટ્રીઅસ, મિનેન્ડર અરે નહપાને પિતા ભૂમક સુદ્ધાંએ પણ રાજ્ય તે કયું જ છે.)૨૮ પણું કેઈએ અવંતિ ઉપર હકુમત ભેગવી નહોતી, એટલે તેઓ તે સમયની ચાલી આવતી. પ્રાલિકાને જ વળગી રહ્યા હતા. તેમ આ પરદેશી શાસકો પિતતાના દેશીય ઇલકાબોજ ધારણ કરીને રાજ્યાસને બિરાજતા. જ્યારે નહપાણે તે જેમ સિકકામાં પિતાનું મહેરૂં કેતરાવીને નવી પદ્ધતિ શરૂ કરી હતી, તેમ શાસક તરીકે પિતાના વતનના ઇલકાબન-મહાક્ષત્રમ્પ તરીકેનોપણ ત્યાગ કરીને એક હિદિને શોભતું તદન સ્વદેશી એવું “રાજ” નામનું બિરૂદજ ધારણ કર્યું હતું. ૨૯ આ પ્રમાણે તેણે અનેક રીતે સિકકાને લગતી ચાલી આવતી પ્રણાલિકાને ભંગ કર્યો હતી. જોકે તેણે પિતાનું નામ બદલીને નહપાણ ને બદલે નવાહન, કેનરવાહન ધારણ કર્યું હતું, એમ કેટલાક સાહિત્ય ઉપરથી સમજાય છે ખરું. તે પણ કોઈ સિક્કા ઉપર કે શિલાલેખમાં તે નામ તેણે અંકિત કર્યું . હેય એમ હજુ સુધી નજરે પડતું નથી. બાકી તેણે અનેક દિશામાં ફેરફાર કર્યા હતા તે ચેકસ છે. અને તેના અમલને અંત આવતાં૩૦ (ઇ. સ. પૂ. ૭) પાછે હિંદી રાજાને અમલ અવંતિ ઉપર થયો કે ફરીને એકવાર પાછી જતી પદ્ધતિ પ્રમાણે સિક્કા બહાર પાડવા મંવયા હતા. તે પાછી ઠેઠ અષ્ણ જ્યારથી અવંતિપતિ બન્યા ત્યારથી મહાક્ષત્રપ અને ક્ષત્રપના મહોરા સાથેના સિકકા બહાર પડવા શરૂ થયા હતા. ચષ્ઠણને પિતા અવંતિપતિ નહોતે તેમ તે સ્વતંત્રપણે શાસક પણ નહોતો તેથી (એટલે મહાક્ષત્રપના પદે બિરાજેલ નહતો તેથી) (૨૬) જુઓ આંધ્રદેશના તેમજ નંદવંશના સિકકાઓ. (૨૭) કો. ઇશ્રા, પૃ. ૨૫:-આ પધ્ધતિ એટલે કે, મોઢાનો ચહેરે તથા ગ્રીક ભાષાના શબ્દો લખવાની પ્રથાઇન્ડો ગ્રીક રાજઓએ હિંદી સિકકામાં દાખલ કરી છે. અને તેનું અનુકરણ આડેક સદી સુધી ચાલ્યા કર્યું છે. C. J. B. P. 25. These models, the IndoGreek kings introduced, Greek types and among them the portrait-beal, into Indian coinage and their examply was followed for eight centuries. (૨૮) એટલે આ પરદેશી રાજાઓએ તો, પિતાના દેશની રૂઢી પ્રમાણે પોતાના સિકકા ઉપર પોતાનું મારું ચિતરાવ્યું છે પણ કોઈ હિંદી રાજાએ પોતાનું મહેણું કેતરાવ્યું નથી, એમ મારું કહેવું છે. જે કોઈ હિંદી રાજાએ પ્રથમમાં પ્રથમ મહોરું કોતરાવ્યું હોય તો તે રાજા નહ૫ણુંજ હતો. અને તે પણ અવંતિપતિ બન્યા પછીજ, નહીં કે તે પહેલાં. (૨૯) જુઓ તેના રાજ્યનું વર્ણન. (૩૦) આ બધાના સમય વિશે તેમનાં વર્ણન જુઓ અને તેઓએ શું શું ફેરફાર કર્યા હતા તે તેમનાં સિક્કાચિત્રો ઉપરથી જોઈ શકાશે.. (૩૧) અવંતિ પતિ સિવાયના કુશનવંશી રાજાઓના સિક્કામાં પણ તેમના ચહેરાઓ પાડવામાં આવ્યા છે. અત્યારે આપણે અવંતિપતિઓની વાત કરીએ છીએ. એટલે તેમને આ હકીકત લાગુ પડતી નથી. તેમ બીજી બાજુ આ કુશનવંશી રાજાઓ મૂળે તો પરદેશજ હતા એટલે પણ તેઓ પોતાનાં મારાં પડાવતા હતા. જેથી Page #100 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] આજીની સમજ પપ તેના સિક્કાપણું નથી. અને સિક્કા નથી એટલે મહેરૂં પાડ્યાને સવાલજ ઉદભવ નથી. જો કે ચણવંશને સમય આપણું પુસ્તકની કાળ મર્યાદા બહારનો છે છતાં વર્ણનના પ્રસંગને અનુસંધાન કાળ હેઇને આટલે અંગુલિનિર્દેશ કરવો પડ્યો છે. સવળી બાજુ ઉપરના ચિત્રની બાબતમાં, જેટલું અટપટાપણું છે, તેટલું અવળી બાજુ વિશેનથીજ. કારણ કે તે બાજુ મુખ્યપણે તે રાજકર્તાના ધર્મસૂચક સાંકેતિક ચિન્હ કેતરવાની પ્રથાજ ઠેઠ ઈ. સ. પૂ. ની છઠ્ઠી સદીથી માંડીને ઈ. સ. ની પહેલી સદી સુધી ચાલતી આવેલી જળવાઈ રહીં છે. જે કાંઈ થોડો ઘણો ફેરફાર જોવામાં આવે દેખાય છે, તે પ્રથાને નથી, પણ તે તે ચિહેની ઉપરેખાનો અને અન્ય હકીકત દર્શાવવા પૂરતેજ. તેમ પ્રાચીન સમયે રાજાઓનાં વંશદર્શક જે ચિહે સવળી બાજુએ આળેખાતાં, તે મહોરાવાળા સિક્કાઓ પડાતા થયા ત્યારથી તે અવળી બાજુએ દાખલ કરાયાં છે. તેમજ સાલદર્શક આંકડાઓ જે પાછળથી કોતરવાનું દાખલ કરાયું છે તે તે સવળી બાજુએજ મુખ્ય કરીને કોતરાયા છે એટલે અવળી બાજુએ મૂહુ મેટા અગત્યના ફેરફાર થયાનું નજરે પડતું નથી. તેમ કેટલાક સિક્કામાં એકજ બાજી ઉપર લખાણ હોવાનું પણ માલુમ પડે છે. જ્યારે બીજી બાજુ તદ્દન કેરી હેય છે. પણ આવા લખલા બહુજ જાજ છે એટલે તેને માટે નેશ્વ લીધા ઉપરાંત વિશેષ વિવેચન કરવા જરૂર રડતી નથી. અલબત્ત આ પ્રમાણે બન્ને બાજાની સ્થિતિ મુખપણે પ્રવર્તે છે. છતાં જેમ હાલમાં પણ બની આવે છે કે, કઈ વિશિષ્ટ પ્રસંગ કે રાજકર્તાના સમયે બચવા પામે છે તે તેના સ્મરણું માટે ખાસ સિક્કા પડાય છે તેમ તે સમયે પણું બનવા પામ્યું હોય તેવું માલુમ પડે છે, (જુઓ નંદિવધ ન અથવા નંદ પહેલાના તથા મહાનંદ ઉર્ફે નવમા નંદના સિક્કા છે આવા વિશિષ્ટ પ્રસંગની માહિતી વે તે સિક્કાનું વર્ણન કરતાં આપવામાં આવશે. સિક્કાઓ મુખ્યત્વે કરીને બે જાતના હોય છે, * મૂલ્યવાન સિકકાએ જે હોય ધાતુ તથા તે ચાંદિ અનેક સુવર્ણમાંથી ધાર્મિક ચિહે બનાવેલ હોય છે જ્યારે સાધા રણુ મૂલ દર્શક હોય છે તે તે તાંબુ, કાંસુ, સીસુ, કે અન્ય ધાતુના હોય છે, પછી સર્જાશે તે એકજ ધાતુના હોય કે, એક બે ધાતુના મિશ્રણથી બનાવેલ ધાતુના પણ હોય. પિટીન તેમજ એક તદન નવીન ધાતુનાજ પણ બનાવાયા છે, ધાર્મિક ચિન્હ બાબતમાં જણાવવાનું કે જેમ વર્તમાન કાળે ભારત વર્ષમાં ઘણા ધર્મ પાળવામાં આવતા દેખાય છે તેમ તે સમયે સ્થિતિ નહોતી. તે સમયે તો કેવળ ત્રણ ધર્મ જ હતા. વૈદિક, બૌદ્ધ અને જૈન. તેમાં પણ જે સોળ રાજ્યનાં વર્ણન . ning Copper= સોનું Gold =A. H. હિંદી પધ્ધતિ તેને કહેવાય નહીં. (૩૨) આવા સિકકાઓ મુખ્ય પણે પંચમાકડ જાતના જ છે (જુઓ ઉપરમાં પૃ. ૫ વાળું વિવેચન.) (૩૩) સિક્કાશાસ્ત્રીઓએ, પ્રત્યેક સિક્કે કઈ ધાતુને છે તેનું વર્ણન કરવાને, નીચે પ્રમાણે ટૂંકાક્ષરી સંજ્ઞા ધારણ કરી છે. - - - - - ay Silver = A, R. A My Lead=or L. e . . * ૭૪ ઈ. કે. બ્રા પૃ. ૨ રૂપું અને તાંબુ વિવિધ પ્રમાણમાં ભેળવવાથી, બીલન અથવા પેટીન નામની Page #101 -------------------------------------------------------------------------- ________________ સિક્કાની ધાતુ પટ્ટ આપણે હિંદમાં રાજ્યકર્તા તરીકે કરી ગયા છીખે, તેમાંના સર્વાં દેશના સર્વ કાળના રાજાએ મુખ્ય અવૈદિક સપ્રદાયના હતા. તેથી અવૈદિક ચિન્હના સિકકા બહુલતામાં નજરે પડે, તે સ્વભાવિક છે, બાકી રહ્યા ખોધ અને જૈનધઃ આ બન્ને ધર્મોનાં ચિન્હામાં વાસ્તવતાએ કેટલા ફેર હશે તે કહેવાને હુ' પાતે તે અશકતજ છું. પણ ભૌધમ નું મૂળ શેાધવા જઇએ તે તેની ઉત્પત્તિ પણ જૈન ધર્માંમાંથીજ છે ૭૫ એટલે અને ધર્મની સામ્યતા પણુ એટલે બધે દર એક બીજાની લગાલગ આવીને ઉભી રહે છે કે ખાસ ભેદ જ્યાં સુધી આપણે ન જાણુતા હાઇએ ત્યાં સુધી, એક બીજાને છૂટા પાડવાનુ કા દુષ્કર છે, તેમ બૌદ્ધ ધર્મ પાળનારા રાજાઓની નામાવળી તપાસીશું તે, પ્રાચીનકાળે અશક મૌય સમ્રાટ સિવાય અન્ય કાઇ રાજા તે ધનુયાયી તે તરીકે હે!ર પડી ગયેલ નજરે દેખાતા જ નથી. એટલે મારી માન્યતા મુજબ સધળા રાજકર્તાના ધમ' પ્રાચીન સમયે, એક એ અપવાદ સિવાય અન ધર્માંજ હતા અને તેથી તેવા દરેકે દરેકના સિક્કામાં જે ધાર્મિ–સાંકેતિક ચિન્હા આપણે જોઇએ છીએ તે જૈનધર્માંનાં જ છે. પછી તેનેા ભાવા હાદ–જૈનધર્મના ગમે તે વિશિષ્ટ અર્થ સૂચવતું હાય. અલબત્ત આ સ્થળે મારે ખેદપૂર્ણાંક નાંધ કરવીજ રહે છે કે, વિદ્યાનાએ જે બૌધધર્મનાં ચિન્હ તરીકે ઓળખાવ્યાં છે તે જૈન ધર્મ વિષે તેમનું અજાણપણું હાવાને લીધે જ બનવા પામ્યું છે, છતાં બનવા જોગ છે કે, અશે!ક સમ્રાટ જેવાના ધાતુ બને છે. આંધ્રપ્રદેશના લગભગ સધળા સિક્કાએ ખીલન ધાતુના કે સીસાનાજ અનેલ છે, અને તે સિકકાની અને માજી શ્રાન્તુિ લિપિના અક્ષરથી અંકિત છે. Bilon or Potin is a mixture of silver and copper in varying proportion; most Andhra coins are either of Billon [ પ્રાચીન સમયના સિકા જો મળી જાય તો, આ બધા મત ભેદના સમાધાનપૂર્વક નિવેડા આવી જા. હવે ધાર્મિક ચિન્હોમાંનાં ટાકનું વર્ણન સંક્ષિપ્તમાં જણાવીશ, (૧–૨) સિંહ અને સ (નાગ)નુ ચિન્તુ-જૈન ધર્મોએ પોતાના ધર્મ પ્રવત ાની સખ્યા ૨૪ ની ગણુ વે છે. તેમાં ૨૭ મા પાર્શ્વનાથ છે અને ૨૪ મા એટલે છેલ્લા મહાવીર છે. ધમ પ્રવત કાને ઓળખવાને સાંકેતિક ચિન્હ હાય છે. શ્રી પાર્શ્વનાથનું ચિન્હ સ છે અને શ્રી મહાવીરનું સિંહ છે, એટલે સિ‘હનું ચિન્હ એમ સૂચવે છે કે, તે શ્રી મહાવીરના ધર્મના અનુયાયી છે. અને નાગનું ચિન્હ એમ સૂચવે છે કે તે શ્રી પાર્શ્વનાથના અનુયાયી છે. જનધના એક એવા નિયમ છે કે જ્યાં સુધી ધમ પ્રવકને કૈવલ્યજ્ઞાન વિશ્વવ્યાપી જ્ઞાન, જેને બૌદ્ધધર્મીમાં નિર્વાણ કહેવામાં આવે છે તે-ઉત્પન્ન થયું નથી હતું, ત્યાં સુધી તે કાને ખેાધ પણ દેતા નથી, તેમ પોતાના કાઇ પણ અનુયાયી (સાધુ સાધ્વી શ્રાવક કે શ્રાવિકા એમ ચતુર્વિધ સંધમાંથી એક અંગ પણ ) સ્થાપન કરતા નથી.૩૭ એટલે તે કાળ સુધીના ધિ સંધ જે હાય તે, પૂર્વના પ્રવર્તી કના અનુયાયીજ ગણાય. એટલે કે, શ્રી મહાવીરને ઇ. સ. પૂ. ૫૫૬ માં જ્ઞાનપ્રાપ્તિ થઇ છે, તે સમય બાદજ તેમને અન્નામથી ઓળખી શકાય. અને તે સમયથીજ તેમના સંધની સ્થાપના થઇ ગણાય. બાકી તે પૂર્વેના સધળા સાધુ સાધ્વી શ્રાવક કે શ્રાવિકા જે હોય તે, તે or lead with Brahmi legends on both obverse and reverse. (૩૫) જુએ પૃ. ૪ ટી. ૩ ની હકીકત તથા મૂળ લખ.ણ. (૩૬) આ મુદ્દા ઉપર આગળ સ્વતંત્ર પારાગ્રામાં વસ્તુ ન કરીશુ તે જુઓ, (૭) જીએ ઉપરમાં પૃ. ૩ ટી. ૩ ની હકીકત. Page #102 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા ચિન્હો પ૭ સમય સુધી સવે શ્રી પાર્શ્વનાથનાજ સંધ તરીકે ઓળખી શકાય. અને ત્યાર પછી તે સર્વે શ્રી મહાવીરના ભકતજન તરીકે ગણાતા થાય. એટલે જે રાજકર્તાઓએ ઈ. સ. પૂ. ૫૫૬ પહેલા સિકકા પડાવ્યા હોય તે ઉપર પાર્શ્વનાથનું ચિન્હ જે નાગ 2 અથવા છે તે કાતરાવે ૨૮ અને તે બાદ શ્રી મહાવીરનું ચિન્હ જે સિંહ છે તે કતરાવે. (જુઓકે. એ. ઈ. પટ નં. ૩ અંક ૧ તથા સારનાથનો સ્થંભ ઈત્યાદિ. ) (૩) 8 % . એક ઉપર એક એમ શગ ચડાવીને કરે બનાવાય, તેવી રીતે આ આકૃતિ થાય છે. તે દરેક નાની મોટી આકૃતિના જુદા જુદા અર્થે થઈ શકે છે, તેમાં સિક્કા બનાવનારે શું હેતુ ધ્યાનમાં રાખ્યા હશે તે નક્કી કરી શકાતું નથી. પણ તે સર્વે જૈનધર્મની કેટલીક વિશિષ્ટતા સૂચક તે છે છેને છેજ. ત્રણ ઢગલી હોય તે રત્નત્રય થઈ શકે(નીચે જુઓ). છ ઢગલી હોય તે- દર્શન સૂચવે છે (જો કે તે સમયે છ દર્શન હતાં કે કેમ તે માહિતી નથી ) અને તે અર્થ એમ થાય છે કે, જનધર્મને જે દષ્ટિએ છ દર્શન જુએ તે દષ્ટિએ તે દરેકને પિતાના દર્શનનું ભાન કરાવી શકે છે. એટલે કે, જે અપેક્ષાથી જુએ તે અપેક્ષાએ, જૈનધર્મમાં પિતાના દર્શનનો સમાવેશ થતે તે જોઈ શકે છે; મતલબ કે જૈનધર્મ તે વિશ્વધર્મરૂપે હોઈ શકવાનું સઘળું સામર્થ્ય ધરાવે છે. અથવા ઢગલીના ત્રણ માળ તે ધર્મના ત્રણ મુખ્ય પ્રસ્તાર સૂચવે છે. | દશ ઢગલી હોય તે તે ચાર પંકિત ઉપરાઉપરી ગોઠવવાથી થાય છે અને તે ચારનો અર્થ એમ કરી શકાય છે કે, ધર્મપ્રવર્તક જ્યારે ધર્મોપદેશ દે છે ત્યારે, તેમની બેસવાની જગ્યાએ, દેવલોકના દેવ, સમવસરણ રચે છે. તે સમવસરણને ત્રણ ગઢ હોય છે. તે ત્રણે ગઢમાં જુદી જુદી પર્વદાય બેસે છે. તે ત્રણે ગઢ અને પાર્ષદા એક એકથી ઉચ્ચ સ્થાને આવી રહેલ છે અને સર્વથી ઉપરી સ્થાને ધર્મપ્રવર્તક બેસી દેશના આપે છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ સૂચવતું આ દશ ઢગલીનું ચિન્હ છે. અને ત્રણ, છ અને દશ ઢગલીને સમગ્રપણે ૪૦ વિચારાય તે જૈનધર્મમાં જેને મેરૂપવંત કહે છે અને જેને સમસ્ત પૃથ્વિનું મધ્યબિંદુ ગણવામાં આવે છે, તે સૂચવે છે. એટલે તે સર્વે પ્રકારના ઢગને પ્રથમ દષ્ટિએ પર્વતની ઉપમા તરીકે લેખવા. અને ઢગની શ્રેણિ (બે, ત્રણ, કે ચાર ) ની સંખ્યા પ્રમાણે વિચારાય તે મેરૂ પર્વતની ચૂલિકાઓ ગણવી એમ સૂચવે છે. અને પર્વત જેમ અચળ અને અડગ મનાય છે તેમ, જે વસ્તુઓ ઉપર તેવાં ચિન્હ કરાવાય તે વસ્તુ, યાવચંદ્ર દિવાકરૌપણે કાળની સામે ટક્કર ઝીલતી વિદ્યમંતી રહે એમ નિર્દેશ કરવાને હેતુ રહેલ હોય છે. (૪) ૪ % + આ ચિન્હ ત્રિ-રત્નનાં છે, જેને રત્નત્રય કહેવાય છે. તેને જૈન (૩૮) સરખાવો પૃ. ૧૯ ઉપરનું લખાણ તથા તે પાનાનું ટીપણુ નં. ૭૪. , (૩૯) હાલના વિદ્વાનોએ આ ચિન્હને સંધસૂચક સંજ્ઞા હેવાનું માન્યું છે. અને તે પણ એક રીતે યથા ગૃજ છે. તેમ તે ચિન્હને “ત્ય” નામથી ઓળખાવે છે: શા કારણથી આ નામ તેમણે આપ્યું હશે તે જણાવ્યું નથી. (૪૦) હવે સમગ્રપણે વિચારતાં એટલે કે તેના પ્રસ્તર (જેને ઈગ્રેજીમાં Tier કહે છે તે) ની સંસ્થાનો વિચાર કરતાં; તેને અનુકમે બે, ત્રણ અને ચાર પ્રસ્તર–શ્રેણિએ છે. તે બે, ત્રણ અને ચાર સંજ્ઞાના પણ જૂદા જૂદા અર્થ થઈ શકે છે. આ બધી જૈનતત્વમાંના પ્રકાર-ભેદ બતાવનારી નિશાની છે. તે વિષય ઇતિહાસને નથી એટલે તેનું વિવેચન કરવાનું અને યોગ્ય કહેવાય નહીં, .. :: (૪૧) ચૂલિકાને અર્થ નીચે પ્રમાણે છે: આખા પર્વત ઉપર તળેટીથી શિખર ઉપર જતાં, ત્રણે વિભાગ પડે Page #103 -------------------------------------------------------------------------- ________________ સિક્કાની ધાતુ ૫૮ ધર્મમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર નામથી ઓળખાવાય છે, જેમ રત્નથી મન ચિંતિત વસ્તુની પ્રાપ્તિ થાય છે તેમ આ ત્રણ રત્નના પ્રભાવ પણ એવા માનવામાં આવે છે કે, જો તે ત્રણનું આરાધન–(ઉપાસના) યથાયાગ્ય રીતે કરવામાં આવે તે મનવાંચ્છિત કામના પૂર્ણ થઈ જાય, સ્વસ્તિક છે. આમાં (૫) ચાર લીટીઓ ઉભી અને ચાર લીટીએ આડી, એક બીજાને અડકાડેલી છે. આ આખી આકૃતિને હિંદુ ધર્માંમાં સ્વસ્તિકના નામથી ઓળખાવાય છે, તેના શબ્દા કરવામાં આવે તેા સુ+અસ્તિ+કઃ૪૨ એમ થાય છે એટલે કે, સુ = સારી + અસ્તિ = સ્થિતિ + અને ક=કરનાર એટલે આખાયે શબ્દના ભાવા કરીએ તેા, સારી સ્થિતિનું કરનાર અથવા મ‘ગળકારી એમ અર્થ થાય છે. સ`સ્કૃતની ડીક્ષતેરી જોતાં આ અર્થ તે જાણે સામાન્ય રીતે ખતાવ્યા છે. ખાકી તેના સુવાચ્ય અથ કે વપરાશ હિંદુ ધર્માંમાં બહુવે કરીને નથી પણ બૌધ્ધ માં તેના વપરાશ છે એમ જણાવ્યું છે, જ્યારે ઓધધર્મ અને જૈનધર્મને કેવી સામ્યતા છે તે આપણે પૂ. ૫ ઉપર જણાવી ગયા છીએઃ કહેવાની મતલબ એ છે કે, ખરી રીતે સ્વસ્તિકનુ' ચિન્હ મૂળે જૈનધર્મ - વાળાઓનુ જ છે. પણ વૈદિક અને જૈન ધર્માનુયાયી, પરાપૂર્વથી સાથેસાથેજ ભારતવમાં વસવાટ કરી રહ્યા છે; એટલે કેટલાક રીતરીવાજો અને પૃથાઓ, વૈદિકધર્મ વાળાની જૈનધમ વાળાએ એ અપનાવી લીધી છે, તેમ કેટલીક જૈનધર્મ - વાળાની વૈદિકમતાનુયાયીઓએ પણ પોતાનામાં સમાવિષ્ટ કરી દીધેલી છે, તે પ્રમાણે આ ચિન્હ વિષે પણ અન્ય' છે. આ ચિન્હાના શું અર્થ હાઇ શકે તેની ચર્ચા ઇન્ડીઅન એન્ટિકવેરીના જૂના અંકામાં ઘણી સારી રીતે કરવામાં આવી છે, જેને તે જાણવાની ઇચ્છા હાય. તેમણે તે તે અંધ જોવાની તસ્દી છે અને તે ત્રણ વિભાગને ચૂલિકા કહેવાય છે. (૪૨) કે, આ રે.પ્રસ્તાવના પૃ. ૧૪૫ ધારા ૧૪૭, [ પ્રાચીન લેવી. પણ તેમાં જે વિધવિધ રીતિએ તેના ઉકેલ કરી બતાવ્યા છે તેમાં ક્રાએ જૈનધમ રીતિ અનુસાર વિવેચન કરેલુ' જણાતું નથી. ( ખેદની વાત છે કે, જૈનમતવાળાએ કદિ પણ આવી બાબતમાં રસ લેતા નથી. રસ લેવા તેના કદાચ એક બાજુ રહ્યો, પણ જો ચર્ચા થતી હાય તે, તેમાં પણ તદ્દન ઉપેક્ષા વૃતિ ધરાવતા રહે છે . અને પરિણામે તેમના ધર્મને લાભ થવાને બદલે હાની થાય છે જે તે ટગરટગર જોયાં કરે છે). એટલે જૈનધમ પ્રમાણે તેના શું અર્થ થાય છે તેજ આપણે તે અત્રે જણાવવું રહે છે. દરેક જીવને ચાર ગતિમાં ઉત્પન્ન થવાનું તે ધમ' માને છે. તેનાં નામ-દેવ, મનુષ્ય તિય ચ અને નારકીઃ આ ચાર ગતિસૂચક તે ચાર ઉભા પાંખાં છે અને આડી ચાર નાની લીટી છે તે, ચારે ગતિના જીવતે તે બંધનકારક છે એમ સૂચન કરે છે; એટલે કે, તે ચાર ગતિમાં જીવને ભ્રમણ કરવું પડે છે, એમ તેના અર્થ બતાવવા પૂરતું છે, અને તે આખા ચિત્રને મધ્યબિંદુમાં પરોવીને જેમ ગતિમાન કરવાથી ચકકર ચકકર કર્યાં કરે છે. તેવીજ રીતે ચારે ગતિના સર્વે જીવેાથી ભરપૂર એવું આ આખું વિશ્વ ક્યાં જ કરે છે એમ ભાવાથ બતાવાય છે. + + આવું ચિહુ તે પણ સ્વસ્તિકનું અધ સ્વરૂપ છે. તેમ + આચિન્હ પણ એક રીતે તેનુંજ સ્વરૂપ છે; અથવા બીજી રીતે તે પદ્મ સરાવરના અથ માં પણ ગણી શકાય છે, અને પંજાબ કે કાશ્મિર દેશ, કેન્યાં આવાં સરાવર વિશેષ સંખ્યામાં અસ્તિ ધરાવતાં હતાં, તે સ્થળ બતાવવા અર્થે પણ કદાચ આ ચિન્હ વાપરવામાં આવ્યુ હોય, (૬) કૈં આવાં ચિન્હને વિદ્વાનાએ, Tree without railing and Tree with railing૪૨ તરીકે ઓળખાવ્યાં છે. જ્યારે ખરી (૪૩) કારવાર જીલ્લામાંથી મળી આવેલા ઘુટુકાનદ અને મૂળાનંદના સિક્કામાંના આવા ચિત્રને Pearse Page #104 -------------------------------------------------------------------------- ________________ પી ભારતવર્ષ ] તથા ચિન્હો રીતે તેને જૈનધર્મમાં, વજ અથવા ઇંદ્ર- છે તેમાંનું આ પણ એક પ્રાતિહાર્યજ છે. ધ્વજ તરીકે ઓળખાવાય છે. વચ્ચે જે વિદ્વાનોએ પણ તેને ધર્મચક્ર કહીને સંબોધયું છે આવી | ઉભી લીટી છે તે ધ્વજદંડ સૂચવે છે અને તેમ જૈનધર્મમાં પણ તેજ નામથી તેને ઓળખાવે બન્ને બાજુએ તીરાં જે પાંખાં બતાવ્યાં છે તે છે. તે એવો હાર્દ સૂચવે છે કે, જેમ એક ચક્રવતિ વજએ છે, જ્યારે ઈદ્રધ્વજમાં જે નીચે બેઠક છે. રાજા, સર્વ સંસારી રાજાઓમાં ઉત્તમોત્તમ પદે તે ધ્વજદંડને સ્થિર રાખવા માટે કેમ જાણે લાકડાંનું બિરાજે છે અને તેની કધિ તથા પરાક્રમ સૂચવતું ચેકડું બનાવ્યું હોય નહીં તેમ ચિતર્યું છે. વર્તમાન ચક્ર, જ્યાં જ્યાં તે જાય ત્યાં ત્યાં તેની આગળ કાળે જૈન લોકોના ધાર્મિક વરઘોડા જે નીકળે છે પ્રતિહારી તરીકે ચાલતું જ જાય છે. તેમ, તેના મુખરિ ભાગે ધર્મધ્વજ રખાય છે. અને તેવા ધર્મપ્રવર્તક અથવા તીર્થપ્રવર્તક-ધર્મચક્રવતિનું ધ્વજદંડને કાષ્ટના હાથી કે અશ્વ ઉપર ગોઠવી, ચક્રવર્તિપણું બતાવતું આ ધર્મચક્ર છે. તે પણ મજુરદ્વારા ચાલણ ગાડીની માફક ખેંચતે જે તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આગળ ચાલે છે. દેખાડવામાં આવે છે કે, આ મૂળ ચિન્હોના સ્મારક તરીકે જળવાઈ રહ્યું છે. વળી તે માટેની સમજુતી (૮) ૭ આ ચિન્હોને વિદ્વાનોએ એમ છે કે જ્યારે તીર્થધર્મ પ્રવર્તકને કેવલ્ય Moon-ચંદ્ર કહીને ઓળખાવ્યાં છે, જ્યારે જૈનજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે, દેવરચિત જે આઠ ધર્મવાળાઓ, તેને મોક્ષના સ્થાને (જેને રૂઢ શબ્દમાં પ્રાતિહાર્ય૪૪ ઉત્પન્ન થાય છે તે આઠમાંનું એક સિધ્ધશિલા કહે છે) સૂચક ગણે છે. જેમ ચંદ્રની પ્રાતિહાર્ય આ ઈદ્રવજ પણ છે. તેમજ જો ઈંદ્ર જ્યોતિ, શાંતિકારક અને ઉજ્વળ છે તેમ આ ધ્વજને બદલે બોધિવૃક્ષનું ચિન્હ તેને લેખવા સ્થાન પણ કાયમની શાંતિ આપનાર છે એવી માંગીએ તે, તેને પણ આઠ પ્રાતિહાર્યમાંનું એક ભાવના સૂચવે છે. લેખવામાં આવે છે, તે જ્યારે રાક (જે સર્વ સૂચવે છે) આવા ચિન્હ (૭) 9 ચક્ર, ધર્મચક્ર ઉપરના પારિ યુક્ત હોય ત્યારે તેને સૂર્યચંદ્ર બતાવનારું ગણાય છે ગ્રાકમાં જે આઠ પ્રતિહાર્યની વાત કહી છે અને અને તેને અર્થ, જ્યાં સુધી સૂર્ય ચંદ્રનું તેજ પ્રકા જેનાં નામ ટીપણુ (૪૪) માં લખી જણાવ્યાં શિત રહે ત્યાં સુધી, એટલે કે સાહિત્યક ભાષામાં જેને ભાલા તરીકે વર્ણવ્યો છે (જુઓ સિકકા ન. ૪૭ થી ૫૦). (૪૪) પ્રતિહારી એટલે પાસે ને પાસે સેવકની માફક રહ્યાં કરે છે, ચેકીદાર, અથવા દંડ ઝાલીને આગળ ચાલનાર આવો અર્થ પણ થાય છે. અને પ્રતિહાર-વિહારી ઉપરથી આ પ્રતિહાર્ચ શબ્દ યોજાયે છે; તેનો અર્થ પણ તેજ સ્વરૂપમાં થાય છે; મતલબ કે, જેમ પ્રતિહારી હમેશાં સાનિધ્યમાં રહે છે તેમ જે વસ્તુઓ દરેક ધર્મપ્રવર્તક-કેવલ્યજ્ઞાન ધારકની સમીપે હાજર રહ્યાંજ કરે તે સર્વ વસ્તુઓને પ્રાતિહાય તરીકે, જન દર્શનમાં વર્ણવ્યાં છે. આવાં દેવરચિત આઠ પ્રાતિહાર્ય કહ્યાં છે જેનાં નામ આ પ્રમાણે છેઃ-૧અશોકવૃક્ષ, ૨ ફૂલનીવૃષ્ટિ, ૩ દિવ્ય- ધ્વનિ, ૪ ચામર, ૫ સિંહાસન, ૬ ભામંડળ, ૭ દઉંભી અને ૮ છત્ર. (૪૫) આ ચક્ર-પ્રતિહારીની જેમ સુચવાતી હાલ જે વસ્તુ આગળ ધરાતી રહી છે તે, રાજદંડ છે અને દરેક રાજકર્તા પિતાની હકૂમતમાં હરવા ફરવા નીકળે છે ત્યારે, તેને પોતાની આગળ ચાલતો રાખે છે. આ આવું ચક્ર તક્ષશિલા દેશનું ચિન્હ હેઈને તે દેશને તેજ નામથી ઓળખાવે છે. વળી તક્ષશિલા નગરી પોતે એક તીર્થસ્થાન હોવાથી તેને પણ ધર્મચક્ર તીર્થ અથવા ચક્રતીર્થના નામથી સંબોધાય છે (જુઓ ભાગ ૪ થે). | પ્રવૃત્તચક્ર- કોને કહેવાય તે માટે પુ. ૧લું પૃ. ૧૭૦, તથા હાથીફાના શિલાલેખની સમજૂતિ ત્રીજા Page #105 -------------------------------------------------------------------------- ________________ સિક્કાની ધાતુ [પ્રાચીન “યાવચંદ્ર દિવાકરો ” કહેવાય છે તે સમય સુધી -મતલબ કે સદૈવ, હમેશાં-એમ કહેવાનો ભાવાર્થ છે. આવાં ચિન્હો, ચક્કણવંશી ક્ષત્રિપના સિકકાઓમાં કેતરેલ છે. (૯) જ એને વિદ્વાને Taurine symbol ના નામથી અને જેને Nandipada (The foot-print of Nandi-a bull)a313 - ખાવે છે. તે કાંઈ ખાસ અન્ય અર્થસૂચક ચિન્હ નથીજ પણ જેમ એક વસ્તુને જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી રીતે ચિતરી બતાવાય છે તેવી રીતે “ત્રિરત્ન” અથવા રત્નત્રયના ચિહ તરીકે જે ચિની સમજ આપી છે તેનાંજ માટેનાં આ ચિત્રો પણ હોય એમ સમજાય છે. જેમ આ બે ચિત્રોનું છે તેમ અન્ય પણ કેટલાંક એવાં ચિત્રો છે. કે જેને પણ ભિન્ન ભિન્ન દેશની પ્રચલિત પધ્ધતિ પૂર્વક ચિત્રાયેલાંજ ગણી શકાય. સિકકાઓ ઉપર જે અનેક ચિત્રો છાપવામાં આવ્યાં છે તેમાંનાં કેટલાંક ચિહ અને ધાર્મિક તત્ત્વનું સૂચન કરનારાં તે કેતરવાના છે એમ આપણે ઉપરનાં પાનાંહેતુઓ માં જણાવી ગયા છીએ. તે ઉપરાંત બીજી પણ કેટલીક નિશાનીઓ, સંખ્યાબંધ સિકકામાં નજરે પડે છે. એટલે સહજ અનુમાન કરી શકાય કે તે નિશાનીએને, કાંઈક સામાન્ય નિયમ લાગુ પાડીને ચિતરવામાં આવેલી હોવી જોઈએ. જો કે, મિ. રેસનનું એમ માનવું છે કે, “Very little is known as to the meaning of the symbols which often occur as adjuncts to the main type of Indian coins” પણ પાછું લખે છે કે “Many of them were probably religious in origin and may have been used as sectarian marks"-241 બધાં વર્ણનથી એમ સમજાય છે કે, તેઓ સાહેબે ઉપરના ઉદ્દગારે તો જે ચિન્હ આપણે ઉપર વર્ણવી ગયા છીએ તેને અનુલક્ષીને જ કાઢયા હોવા જોઈએ. છતાં આપણે તે હેતુ સ્વીકારી લઈને પણ તેમના મંતવ્યમાં એટલો જરૂર ભારપૂર્વક સુધારેજ કર રહે છે કે, તે બધાં ચિન્હ કાંઈને કાંઈ હેતુપૂર્વકજ કેતરાયાં છે. જેમ તેનાથી ધાર્મિક મત દર્શાવાય છે તેમ અન્ય ઘણી રાજકીય માહિતી૮ પણ તેનાથી સમજાવવા પ્રયત્ન કરેલ છે. આ પારિગ્રાફમાં આપણે તેવી જ માહીતિનું વર્ણન ટૂંકમાં આપવાનું રહે છે, મિ. રેસન એક ઠેકાણે લખે છે કે ૪૯ The origin and significance of Indian coin-types are often obscure but it seems possible to determine sometimes whether their use was local, dynastic or personal-that is to say whether they were intended to denote some particular locality, some particular family of rulers or some particular ruler. ખરી વાત છે ભાગમાં જુઓ. (6) જુએ સિકકાચીત્રે પટ નં. ૨ માં અંક નં. ૪૨, તથા સમનતિ માટે આગળના પૃષ્ઠ ઉ૫રનું વર્ણન. (૭) કે, આં. રે. પ્રસ્તાવના પૃ. ૧૭૪ પારા. ૧૪૭ હિંલા સિકકાઓની મુખ્ય જાતોમાં વારંવાર જે 'જાતનાં ચિન્હ નજરે પડે છે, તેના રહસ્યની ભાળ ભાગ્યેજ જાણુંવામાં આવી છેતેમાંના ઘણે ભાગ તો ધાર્મિક પ્રકારને દેખાય છે અને તેથી કદાચ સાંપ્રદાયિક તત્વ તરીકે તે વપરાયા હશે. (૪૮) આવી રાજકીય માહીતિ પ્રત્યેક સિકકાનું વર્ણન કરતાં, તે તે સ્થાને લખવામાં આવી છે. તે વાંચવાંથી આ કથનની ખાત્રી થશે. (૪૯) કે, આ. રે. પ્રસ્તાવના પૃ. ૧૬૦-૬૫ પારા ૧૩૯જોકે હિંદી સિકકાઓની બનાવટનાં મૂળ તથા ઉદેશ મુખ્યને અંધારામાં જ છે છતાં એમ માનવાને કારણું છે કે, તે સર્વે સ્થાન, વંશ તથા વ્યકિત સૂચક હશે. એટલે Page #106 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા ચિન્હો કે, હિંદની સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિથી ભિન્ન અનેક સિકકાઓ ઉપર ધર્મચક્ર ચિતરાયું છે. છે, એટલે બનેનાં માનસમાં ફેર હોયજ. અને તેથી ( જુઓ કે. એ, ઈ. પટ ૩. આંક ૧૩) પણ કેટલીક ગુંચવણ ઉભી થાય જ, તેમ પ્રાચીન અને ત્યાં તે રાજકર્તાનું રાજ્ય હતું; પણ ભૂમક સમયે સાધનો અત્યારના કરતાં ટાંચાં અને અવ્ય- જે ક્ષત્રપ કે જેને પંજાબના રાજ્યની હકૂમત સ્થિત હોવાથી, તેમજ તેને વિકાસ થયેલ ન સાથે સંબંધ નહોતે છતાં તેણે પોતાના સિકકામાં હોવાથી,સિકકા-ચિત્રો આલેખવામાં કાંઈક ખૂલને તે ધર્મચક્ર બતાવ્યું છે તે (જુઓ પટ ૨ આકૃતિ પણ થવા પામી હોય તે દેખીતું જ છે. પણ તેથી often ૩૫-૩૬) પોતાનું જન્મસ્થાન કે ધર્મ સૂચવવા obscure જે આક્ષેપ તે જ લાગુ પાડી માટેજ હોય એમ સમજાય છે. શકાય. બાકી જ્યાં સુધી આપણે તે તે વસ્તુના બીજે દષ્ટાંત-જેને વિદ્વાનો Ujjain symબનાવનાસ્ના આશયોનો ઉદ્દેશ સમજી ન શકીએ ત્યાંસુધી, તેમને દેષ દેવાના કરતાં, આપણા bol તરીકે ઓળખાવે છે અથવા જેને જ્ઞાનના અધુરાપણાને અથવા આપણી બુધની મંદતાને જ દોષ કાઢો તે વિશેષ વ્યાજબી cross and balls પણ કહેવાય છે તે પૂ. પાડે છે.ઉજૈની ઉપર કેટલાએ રાજકત અને રાજવંશની ગણાય. પણ જ્યારે તેજ ગ્રંથકાર પાછલા વાકયે હકૂમત તે ચાલી ગઈ છે, છતાં તેમાંના લગભગ કબૂલ કરે છે કે, તેને ઉપયોગ, સ્થાન પરત્વે, સધળાએ તે ચિન્હ વાપર્યાજ કર્યું છે. એટલે કે વંશપરત્વે કે વ્યકિત પરત્વે કરવામાં આવ્યો હોય તે ચિન્હ કેવળ સ્થાન પરત્વેજ વપરાતું માલુમ એમ નિર્ણય કરવાનું સંભવિત થાય છે, ત્યારે પડયું છે. તેના કથનમાં ઘણું સત્ય સમાયેલું છે એમ આપ વત્સદેશ-જેનું રાજપાટ કોસાંબી નગર હતું. ણને નીચેના લખાણ ઉપરથી પણ દેખાઈ આવે છે. તેના રાજકર્તાઓને વંશ, ગમે તે હોય છતાં પ્રથમ આપણે સ્થાન પરત્વેની હકીકતને તેમનો દેશ વત્સ કહેવાતું હોવાથી, વત્સ–વાછરડું વિચાર કરીશુ-તલીલા દેશના સિકકા ઉપર ધર્મ એટલે નાને બળદ તેમના સિક્કા ઉપર કતરી ચક્ર કતરેલું દેખાય છે. પછી રાજા ગમે તે હોય. બતાવ્યું છે ( જુઓ તે દેશના સિક્કા કે. એ. આ તક્ષલા દેશનું નામ તે તે દેશની રાજધાની ઈ. પટ નં. ૫ તથા આ પુસ્તકે, ૫ટ ૨-૩). તક્ષીલા નગરી હતી તેથી આપણે નામ આપ્યું આયુષ્ય દેશના વતની (કા. એ. ઈ, પટ નં. ૬) છે. બાકી ખરી રીતે તે દેશને રજૂ કહે યુદ્ધમાં પંકાતા હોઈને, શુરવીર યોધ્ધાનું ચિહ વાતે અને તેમાં ગાંધાર એટલે હાલનો પંજાબ રાખ્યું છે. કેશળ દેશમાં ત.લવૃક્ષ વિશેષ હોવાથી દેશ તથા વોક કહેતાં અફગાનિસ્થાનવાળો ભાગ તાલવૃક્ષ તેમણે રાખ્યું છે ( આ પુસ્તકે પઢ પણ સમાઈ જતું હતું. આ બે જ રાષ્ટ્રના નં. ૧ આકૃતિ નં. ૧૪) તેમ રૂષભદેવ-આદિકે, તે અમુક સ્થાન બતાવવા માટે, કે અમુક વંશના તે સંબંધ નથી જ, કદાચ શિવધામ તરીકે તે ચિહનો રાજાઓ હતા તે દર્શાવવા માટે કે, એ અમુક રાજાનાજ વપરાશ હતો એમ માની લઈએ તો, પ્રશ્ન એમ થાય છે કે છે એમ નિર્દેશ કરવા પૂરતા પણ હોય. તે સમયે શિવધર્મ હયાત હતો કે, પછી શંકરાચાર્યની (૫૦) જેને વિદ્વાનોએ Bull =નંદી કહ્યો છે; અને ઉ૫ત્તિ ઇ. સ. ના ૯મા સૈકામાં થઈ ત્યારથી તેની આદિ નંદી તે શૈવધર્મનું લક્ષણ છે તે અનુસાર, તે રાજકર્તાને કહેવાય. જે વૈદિક ધર્મને રોવધર્મ તરીકે ગણો તો પછી શૈવધમી માન્યો છે. પણ ખરી રીતે તેમ નથીજ. વિષ્ણુધર્મને પણ વૈદિકમાં કેમ ન ગણી શકે. તેની આદિ તેમ તે નંદીવૃષભતો જૈન ધર્મના અદિપ્રવર્તક તો ઈ. સ. ની પંદરમી સદીમાં થઈ હતી એમ એમ્મુ કહે શ્રીરૂષભદેવજીનું પણ ચિન્હ છે. તેને શિવધર્મ સાથે વાય છે, આમ હિંદુધર્મના બે મુખ્ય ભાગ-શૈવધર્મ અને Page #107 -------------------------------------------------------------------------- ________________ - સિક્કાની પ્રાચીન નાથની તે જન્મભૂમિ, શાસનભૂમિ વિગેરે હતી અને તેમનું લંછન–સાંકેતિક ચિહ-વૃષભ હતું તેની યાદિ માટે, કેશલના સિકકામાં કવચિત વૃષભ-બળદનું ચિન્હ પણ નજરે પડે છે (કે. એ. ઈ, પટ ૯ આકૃતિ નં. ૭, ૧૨, ૧૪: આ પુસ્તકે આંક નં. ૧૪-૧૮ ) પાંચાલદેશ તે સતી દ્રૌપદીના પિતાનો પ્રદેશ છે અને દ્રૌપદીજીના ભરથાર પાંચ પાંડે હતા. તેની યાદી આપતું ચિન્હ, તેઓએ એક યોધ્ધા રાખી અનેક માથાં બતાવીને પૂરું પાડયું છે (જુઓ કે. એ. ઈ. પટ નં. ૭) જ્યારે કુલિંદ દેશ (હસ્તિનાપુરીની આસપાસનો દશ) તે જૈન ધર્મના સોળમાં તીર્થકર શાંતિનાથની જન્મભૂમિ તથા રાજપાટની ભૂમિ હતી અને તેમનું લંછન, હરિયું હતું, તેથી તે પ્રદેશના સિકકામાં હરિણની આકૃતિ આલેખાયેલી નજરે પડે છે (જુઓ કે.એ. ઇ. પટ નં. ૫ આકૃતિ, ૧, ૨, ૩ વિ.) સ્થળ પર આટલું વર્ણન કર્યા બાદ હવે વંશ પરત્વે થોડુંક વિવેચન કરીશું. અને તે બાદ વ્યક્તિગત વિશિષ્ટતાના દષ્ટાંતિ રજુ કરીશું. . શિશુનાગ વંશના બે વિભાગ છે, માટે અને નાને. મેટા શિશુનાગવાળા રાજાઓએ બે મોટા૫૧ નાગ પિતાના વંશના ચિન્હ માટે પસંદ કર્યા લાગે છે (જુઓકે.એ. ઈ. પટ ૮ આંક નં. ૨૦૭૨૦૮: સિકકા નં. ૪૪ થી ૪૬) જ્યારે નાના શિશુનાગવંશ કે જેને નંદવંશ તરીકે ઓળખાવાય છે તેના રાજાઓએ, બે નાના નામ ચિતરવાનું યોગ્ય ધાર્યું છે. (જુઓ સિકકેનિં.૪પ) મૌર્યવંશી રાજાઓએ ક્ષત્રિય પણું બતાવતું અશ્વનું ચિન્હ પસંદ કર્યું છે. અને પોતે મૌર્યવંશી હોવાથી, મૌર્ય (મેર) ની કલગીનું ચિન્ડ તે અશ્વને માથે બેસાયું છે (જુઓ કે.એ.ઈ. પટપનં. ૧૦૫-૧૦૬; પટ૬ અ. નં. ૧૪૮, G P.6). આંધ્રપતિઓએ પોતાની ઉત્પત્તિ શદ્વજાતિમાંથીષ (જુઓ તેમના વંશનો ઇતિહાસ) થયેલ હોવાથી તેમણે પોતાના વંશચિન્હ તરીકે તીરકામઠું પસંદ કર્યું છે. પાર્થિઅન (ઈરાન દેશની પ્રજા) લેક સૂર્યના ઉપાસક હોવાથી સૂર્યનું ચિન્હ સાચવી રાખ્યું છે. જ્યારે ચ9ણના વંશની હુણ પ્રજાનું સ્થાન હિમાલયની ઉત્તરનો પ્રદેશ હોવાથી, તેમજ તેમનામાં પડેશની ઇરાની પ્રજાનું મિશ્રણ થયેલ હોવાથી તથા અસલમાં, જૈનધર્મની છ સિધ્ધશિલા રૂપી ચિન્હને સ્થાન પ્રદેશ કે જેને મેરૂપર્વત કહેવાય છે તે ભૂમિના હાલના (એશીઆઈ તુર્કસ્થાન) તેઓ રહીશ હેવાથી તેમણે તે બે ચિહેને એગ કરી છે સૂર્ય અને ચંદ્ર (Star and Crescent વિષ્ણુધર્મ-વચ્ચે ભેદ રાખવાનું કારણ શું! (૫૧) આ કારણ પણ એક છે તેમ બીજું કારણ ઉપર પૂ. ૫ માં આપણે જણાવી ગયા છીએ તેમ કદાચ પોતે શ્રી પાર્શ્વનાથના અનુયાયી છે તે સૂચવવા માટે પણ હોય. (૫૨) કજાતિ એટલે, બાપ તો મહાપદ્મનંદ ક્ષત્રિય હતો પણ જેમ મહાનંદની માતા દ્વાણું હતી તેમ શ્રીમુખ આંધ્રપતિની મા પણ તીર કામઠાં વાપરનારી -ભીલ કે વાધરી કહેવાય છે તે જાતિની હતી એમ સમજાય છે( જુઓ તે વંશની ઉત્પત્તિનો ઇતિહાસ) કરવર જાતિની (જુઓ પુરત ચોથું.) . (૫૩) જે કે ચઠણનો વંશ આપણું કાળક્ષેત્રની ગણનામાં નથી આવતે છતાં અહીં તેનો ઉલ્લેખ કરવો પડે છે તેનાં કેટલાંક વિશિષ્ટ કારણો છેઃ કેટલાક સિક્કાઓને (કુશનવંશી રાજાઓના) વંશના ગણી લેવામાં આવ્યાં છે પણ વાસ્તવિક રીતે તે સિક્કા તે વંશની હૈયાતિ થઈ તે પહેલાં ત્રણથી ચાર સદી પૂર્વે ના હોવા સંભવ છે, અને તે મારું અનુમાન સાચું જ પડયું તે, તે સર્વે સિક્કાઓ, જે કાળનો ઇતિહાસ મેં આ પુસ્તકમાં આલેખવાને વિચાર સેવ્યું છે તે કાળનાજ ગણાય, માટે ચષણવંશી સિક્કાની અને યાદ આપવી પડે છે. (૫૪) જુએ ચડણના સિકકાઓ (ક, આ. ૨. પટ Page #108 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] અન્ય માહિતી or the Sun & the Moon) ધારણ કર્યો ચિત્રનું મહત્વ વિશેષ અને અવળીનું મહત્ત્વ છે૫૫ (જુઓ કે. . રે. પણ ૯-૧૦ અને તે ઓછું છે. આથી કરીને મિ. રેસન (CAR , પછીના સિકકાઓઃ આ પુસ્તકે પટ નં. ૨ આંક Intro clxvi para 139.) જે લખે છે કે, નં. ૪૨). Horse type to the Elephant seems ગર્દભીલવંશી રાજાઓએ, ગર્દભનું ચિન્હો to have depended on the will of the સાચવી રાખ્યું છે, કેમકે તે વંશના સ્થાપક દર્પણ- sovereign or of the mint authorities રાજને ગભીવિદ્યા વરી હતી અને તે ઉપરથી ઘોડાના બદલે જેહાથીનો ફેરફાર કરવામાં આવ્યો છે પિતાના વંશનું નામ પણ તેણે ગભીલવંશ છે, તેના સમ્રાટ અથવા ટંકશાળના અધિકારીની પાડ્યું હતું (જુએ કે આ રે. પટ ૮, આકૃતિ ઈચ્છા ઉપર અવલંબાયમાન હોય એમ સમ૨૦૯ E, ૨૩૦ E; આ પુસ્તકે પટ ૨ ઓક જાય છે, તે સાચું ઠરતું નથી. પણ અશ્વમાંથી ૩૮-૩૯). હાથીનો જે ફેરફાર થયો છે તે એમ બતાવે છે કે, ઉજૈનીનું ચિન્હ જે અવળી બાજુ ઉપર હોય અશ્વ (કલગીવાળો એટલે ચંદ્રગુપ્ત કે બિંદુસાર તે એમ સૂચવે છે કે, તે અવંતિપતિને તાબે હતા, (જુઓ સિક્કા નં. ૬૭-૭૧) ના ઉપરીપણામાંથી, પણ સવળી બાજુએ પોતાના વંશના રાજ્યચિન્હ હાથી એટલે પ્રિયદર્શિનના તાબામાં આવ્યા હતા. તરીકેજ હોય તેમ અવંતિપતિનું બીજુ કઇ ચિહ મતલબ કે સમયનું અંતર બતાવે છે, નહીં કે નજ હોય તો તે એમ સમજાય છે કે, તેઓ રાજાની કે ટંકશાળમાં કાર્યવાહકોના મનતરંગ. પોતે સ્વતંત્ર તો હતા પણ સાથેસાથે ઉજૈનીની તેમ “રાજા” શબ્દ તે મોટી સત્તાદર્શક પદવી છે. આણમાં પણ હતા. એટલે જેને અર્ધસ્વતંત્ર જ્યારે એક “શ્રી” કાંઈક સામાન્ય સત્તાદર્શક Semi-independent કહીએ તેવા.મતલબ કે તે ચિહ છે. અરે છેવટે “રાજા” થી તે જૂન સમયે ચોખા ગણતંત્ર રાજ્ય જેવો, કમિશ્રિત પદજ બતાવે છે. જેમકે મહારથી (સિક્કો ને. ગણતંત્ર રાજ્ય જે વહીવટ ચાલતું હતું એમ ૩) કેવળ “શ્રી”જ લખે છે. જ્યારે અંદ્રસમજવું. પ્રતિ “રાજા” લખે છે. તેમ “રાજા અને શ્રી”. અને સવળી બાજુએ ઉજૈનીનું ચિન્હ હોય તે બને ભેગા વપરાયા હોય તે, “રાજા” કરતાં સ્પષ્ટપણે તેઓ ઉજૈનીને તાબે હતા એમ સૂચવે અધિક પદ સૂચવનારૂં સમજવું. છે. આથી સમજવું કે, સવળી બાજુના હવે વ્યકિતગત વિશિષ્ટતાના દ્રષ્ટાંતને ઉલ્લેખ ૯-૧૦) વિગેરે. કદાચ આ ચિન્હો ધારણ કરી તેમને ઇરાદો એમ પણ બતાવવાનો હોય છે, જેમ સૂર્ય ચંદ્ર -(વાવ ચંતિવાર) લૌકિક ભાષામાં વપરાય છે. એટલે કે જ્યાં સુધી સૂર્યચંદ્ર પ્રકાશમાન રહે ત્યાંસુધી, અમારું રાજ્ય પણ તપતું રહો. મુસલમાની ધર્મમાં છે. આ પ્રમાણે ચિન્હ લખ સૂચવવા પુરતું હશે કે ! બાકી જેનધર્મને ઇતિહાસ જોતાં તો એમ માલૂમ પડે છે કે, અરબસ્તાનમાં ઈ. સ. પૂ. ની પહેલી સદીમાં રનધર્મવાળાનું રાજ્ય ચાલતું હતું અને પ્રજામાં મોટો ભાગ જૈનધર્માનુયાયીજ હતો. જ્યારે ઇસ્લામી ધર્મની સ્થાપના ઇ. સ. ૬૧૧ માં થઈ છે એટલે સંભવિત છે કે, તે સમય પહેલાં ત્યાં પ્રાચીન હિંદીધર્મજ મનાતો હશે, અને તે ઉપર પ્રમાણે સ્થિતિ પણું હેવા સંભવ છે (જુઓ ચોથા ભાગે લખાણ તથા તેનાં ટીપણે.) (૫૫) આ ચપ્પણુવ શવાળા હપ્રજા હોવાનું આપણે વાને બદલે ૯ કે આડું લખવાની પ્રથા ચાલે છે. તો શું તે ધર્મને પણ જેનધર્મ સાથે સંબંધ હતો એમ Page #109 -------------------------------------------------------------------------- ________________ સિક્કાની [ પ્રાચીન તે અનેક સંખ્યામાં આપણને (કે, એ, ં, તથા ક્રા, આં, હૈ) ચિત્રપટના પાને પાને મળી આવે છે; કેમકે સમ્રાટ પ્રિયદર્શિનનું રાજ્ય અતિ વિસ્તૃતપણે પથરાયલું હતું અને ભારતવના લગભગ સર્વે દેશના રાજાએ તેની આણમાં હતા. સિકકા ઉપર જો તલવાર અને ઢાલ જેવું ચિત્ર હાય ! (જુઓ કા, એ. છ”. પટ ૧૦ ન. ૧ થી ૫; આ પુસ્તક નં.૨૮)તે ચંડપ્રદ્યોતના હાય એમ સમજાય છે. કેમકે તે લશ્કરી તુમાખના માણસ હાઇ તેનું નામ પણ તે આધારેજ પ્રસિધ્ધિને પામ્યું છે. ૪ કરીએઃ શિશુનાગવ’શી ઉદયન કે જેને ઉદ્દયાશ્વ અથવા ઉદયન ભટ્ટ ( ભટ્ટ = યાધે!) કહેવાય છે તેને લશ્કરના બહુ શોખ હૈાવાથી, પોતે અશ્ર્વ નુ ચિન્હ ધારણ કર્યુ હોય એમ સમજાય છે. જીએ (આંક નં. ૬૮ તથા ૭૧) તેમજ નદિન અથવા ન ́દ પહેલા પણ લશ્કરી ખવાસના માસ હાઇ પાતાને તેશ લેબાસમાં ચીતરી અતાવ્યા છે ( જીઓ કા. એ. ઈં પટ. ૫ આ, ૮ઃ આ પુસ્તકે આકૃતિનં. ર૭), તેમજ મહાન દ નવમા નંદને, હાથણીએ શીરપર કળસ ઢાળવાથી મગધપતિ બન્યા હતા તે પ્રસંગની યાદી તરીકે તેણે તે દેખાવ ચીતરાવ્યા છે (જીએ ક્રા. એ. ઇ.... પટ ૫. આકૃતિ ૯ઃ આ પુસ્તકે આંક ન, ૨૯).૫૬ તેમ રા પ્રિયદર્શિન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે, તેની માતાએ હસ્તિને આકાશતળમાંથી ઉતરતો અને અને પોતાના મુખમાં પ્રવેશ કરતા જોયા હતા,પ૭ તે બનાવના સસ્મરણ તરીકે, પેાતાની સંજ્ઞા તરીકે તેણે હસ્તિની પસ ́દગી કરી છે, તે ચિન્હ જેમ તેણે પોતે કાતરેલ ખડકલેખામાં૧૮ ઉતારેલ છે. તેમ પેાતાના સિકકામાં પણ ઉતારેલ છે, આવા સિકકા સાખિત કરીશું. પણ મિ રેપ્સન પેાતાના કા આં.રૂ. પુસ્તકની પ્રસ્તાવનામાં પૃ. ૧૧૩ પારા ૯૨ માં લખે છે કે:-તાશ અને બીજ જે સૂચ'ચ'દ્રની નિશાનીરૂપ છે તે પાર્થિ અન પ્રજાના સિકકામાં નજરે પડે છે. અને તે માટે . ચણવંશી રાજાઓનું મૂળ પાર્થિ અન હાવાનુ' વિશેષપણે સ’ભવિત છે. Star and erescent the symbols of the sun & the moon occur on Partbian coins & hence Parthian origin is extremely probable in Chasthan. family. (૫૬) નં. ૧૫ અને ૧૭, અન્ને સિકકા તે કૌશખીના: છે પણ તે દેશ ન વ`શની હકૂમતમાં ગયા બાદના છે; તેથીજ તેમાંથી વત્સ = Bull નું ચિન્હ અહ્દ થયુ' છે. તેમજ આ થૈ. મગધપતિએના વિશિષ્ટ પ્રસગાનાં કાતરામાં છે. જેમ આ પ્રમાણે વ્યકિતગત વિશિષ્ટતાના દૃષ્ટાંતા છે તેમ સ્થળની વિશિષ્ટતાના ઉદાહરણો પણ છે, તેમાં ખાસ કરીને એ સ્થળના સિકકા સૌથી વિશેષ ધ્યાન ખેંચનારા છે. જે અન્તને આપણે ઉપર પૃ. ૬૧ માં જણાવી પણ ગયા છીએ. એક તક્ષીલાના અને બીજો ઉજૈનીના. ઉજૈની શહેર તે આય પ્રજાના જ્યોતિષશાસ્ત્રની ગણત્રીએ, અક્ષાંશ-રેખાંશના પ્રાર’ભ કરવાનું મુખ્ય સ્થાન હાઇને તેના સિકકા ઉપર વેધશાળાનું ચિન્હ અંકિત કરવામાં આવ્યું છે.પ૯ અત્યારે પણ વેધશાળા (observatory) ના શિખરી ભાગ વ માનકાળે પણ અમુક વિશિષ્ટ પ્રસંગોની યાદી સાચવવા, ખાસ માસ પગલાં ભરવામાં આવે છે. જેમ લડાઇની ચાદિમાં તથા જ્યુબીલીના સ`ગ સૂચવવા પોસ્ટલ સ્ટાંગ્સ થાડાક વખત માટે કઢાય છે તેમ, (૫૭) આ હકીકત માટે જીએ પ્રિયદર્શિનના જીવન ચરિત્રે. (૫૮) પ્રિયદર્શિનના મેટા ખડક લેખાના ઋત ભાગમાં, પેાતાની સહી કરવાને બદલે સ`જ્ઞાસૂચક હાથીનુ ચિન્હ મૂકયું છે. (૫૯) C. A. I, p g4:-mueh of its (cross and balls વિશે લખતાં કહે છે ) importance was derived from its selection by the Hindu astrologers as their first meridian or starting point for measures of longitude. કા, એ, ઇ, પૃ. ૯૪ આ પ્રકારનાં ચિન્હ માટે જણાવે Page #110 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] અન્ય માહિતી ઉપર વાયુગતિ સૂચક આવું ચિન્હ અંગ્રેજીમાં weather-cock કહે છે તે–ગોઠવેલું આપણે નીહાળી રહ્યા છીએ. તેનું મૂળ કારણ કદાચ એમ પણ હોય કે પ્રાચીન પધ્ધતિનું અનુકરણ અર્વાચીન કાળે કરવામાં આવ્યું હોય.. આ પ્રમાણે અનેક હેતુ પૂર્વક રાજકર્તાઓએ, પિતાના રાજવંશી ચિન્હો મુકરર કરી સિક્કા ઉપર છાપ્યાં છે. જે જે રાજાઓ તદન સ્વતંત્ર હતા તે તે પિતાનાં ચિન્હો, સવળા ભાગ (obverse) ઉપર રાખતા અને અવળા ભાગ ઉપર પોતાના ધર્મનાં ચિન્હ પાડતાઃ પણ જે એક રાજા પોતે, કોઈ બીજા રાજાની આણામાં હોય છે, જે રાજાની આણમાં તે પિતે હોય તે રાજાનું ચિન્હ સવળા ભાગ ઉપર તરતા અને પિતાના વંશનાં ચિન્હો વિગેરે અવળી બાજુ ઉપર કોતરાવત (આંધ્રવંશી સિક્કા ઉપર આનાં અનેક ઉદાહરણો માલૂમ પડી આવે છે. જેનું વર્ણન આપણે પ્રત્યેક સિક્કાની હકીકત લખતાં કરીશું). આ રવૈયો સામાન્ય હતે એમ અમારા નિરીક્ષણમાં આવ્યું છે. વંશનાં અને ધર્મનાં ચિન્હ ડાક સમય સુધી તે છપાતાં ચાલ્યાં આવ્યાં છે. પછી કેટલેક કળે રાજાઓએ પિતાનાં નામ પણ દાખલ કર્યો છે. આ પ્રમાણે સિક્કા ઉપરનાં લક્ષણોનું સામાન્ય વર્ણન કર્યું છે. બાકી જે કાંઈ ખાસ હશે તે તે સિક્કાને લગતી હકીકત લખતાં જણાવીશું. સિક્કાને લગતાં પુસ્તકે તે અનેક લખાયાં છે. પણ મેં અહીં વર્ણન કરવામાં બે ત્રણ પુસ્તકનોજ મુખ્યપણે આધાર લીધે છે. અને તેમ કરવામાં મુખ્ય હેતુ એ છે કે, તે પુસ્તકે સુલભ્ય છે, પ્રમાણુ ભૂત છે, તેમજ તેમાં વર્ણવાયેલા સિક્કાઓમાં આ પુસ્તકની કાળી મર્યાદામાં આવેલ રાજકર્તાના સિક્કાનું વર્ણન ઠીકઠીક પ્રમાણમાં કરવામાં આવ્યું છે. એટલે તેના વર્ણન ઉપરથી, જે કાંઈ મેં મારા અનુમાન રજુ કર્યા છે તેઓથી પરિચિત થનારને અન્ય પુસ્તક માંહેલી હકીકત ઉપર,વિચારણું અને ગવેષણ કરવાને માર્ગ સૂચક થઈ પડશે, એમ મારા મનમાં દેખાય છે. જો કે તે બે પુસ્તકોની કેટલીક શિલીને વળગી તો રહ્યો છુંજ પણું વર્ણન કરવામાં, તે બન્નેમાંથી કોઈની પદ્ધતિને જેમ ને તેમ અત્રે ન ઉતારતાં, તુલનાત્મક અભ્યાસીને ઉપયોગી થઈ પડે તે પ્રમાણે ગુંથણી કરીને આસનો ગોઠવ્યાં છે. મારો પ્રયાસ ધારેલ હેતુ બર લાવવામાં સફળ થાઓ એમ ઇચ્છું છું.' જે બે પુસ્તકના આધાર આ ગ્રંથમાં લીધા છે તેનું નામ સર અલેક્ઝાંડર કનિંગહામકૃત કેઈન્સાફ એન્શન્ટ ઈડીઆ ( ટૂંકાક્ષર-કે. એ. ઈ. ) અને ઈ. જે. રેસન કૃત કોઇન્સ ઑફ ધી આંધ્ર ડીનેસ્ટી. (ટૂંકાક્ષરી નામ કો. ઓ. રે) છે તેમ એક ત્રીજા પુસ્તકને આધાર પણ લીધો છે. જો કે તે બહુ જુજ પ્રમાણને જ છે. તેનું નામ સી. જે. બ્રાઉન કૃત કેઈન્સ ઑફ એન્શન્ટ ઈડિઆ દ્રિકાક્ષરી નામઃ સી. જે. બી.) ઉપરમાં આપણે સિકકામાં આવતાં અનેક ચિન્હો સંબંધી ઉલ્લેખ કરી ચિન્હ વિશે ગયા છીએ. તેમાં એમ પણ વિશેષ વિચા- જણાવી ગયા છીએ કે કેટલાંક ચિન્હો તે, જે સ્થળમાંથી તે મળી આવ્યાં છે તે દર્શાવનારાં છે, જ્યારે કેટલાંક તે કયા રાજવંશના અમલમાં પાડવામાં આવ્યાં છે, એમ બતાવનારાં છે. જ્યારે કેટલાંક અમુક વ્યકિતનાજ છે એમ સૂચવે છે. આ પ્રકારમાંનાં જેમ કેટલાંક વિશિષ્ટતા સૂચક છે તેમ કેટલાંક સામાન્ય સ્થિતિ બતાવનારાં પણ છે. આ છેલ્લા પ્રકારનાં ચિન્હોને સમાવેશ ધાર્મિક વર્ગનાં ચિહમાં કરી શકાય છે. કયાં ચિન્હ કયા ધર્મનાં છે તે મિ. સન સાહેબના છે કે તેની પ્રખ્યાતી મુખ્ય અંશે તે હિંદુ જાતિધરેએ રેખાંશની રેષા ગણવાનું તે સ્થાનેથી કરાવ્યું ત્યારથી થઈ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ સિક્કા-વિષે [ પ્રાચીન જણાવવા પ્રમાણે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. પણ દિવસાનદિવસ જેમ વિજ્ઞાનની દરેક શાખા- માં શોધખોળ થતી જાય છે અને પ્રગતિ કર્યો જવાય છે, તેમ આ વિષયમાં પણ તેવું કાંઈ નોંધવા યોગ્ય રજુ કરી શકાય તેમ છે કે કેમ તે આપણે તપાસીએ. આપણને આ પ્રશ્નન ભલે મુંઝવનારે તે છે જ, પણ વર્તમાનકાળે જેમ ધર્મની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે, તેમ સદભાગ્યે પ્રાચીન સમયે નહોતું જ, પણ અવારનવાર નોંધ લેતા ગયા છીએ તેમ, પ્રથમ માત્ર બેજ ધર્મ હતા અને પાછળથી એકનો વધારો થઈ તેની સંખ્યા ત્રણની થવા પામી હતી. જેમ શિલાલેખના પુરાવા અટળ, સચોટ અને સજજડ માનવામાં આવે છે તેમ સિકકાના પુરાવા પણ તેજ કેટિના ગણાય છે. બલ્ક સિકકાની બાબતમાં કેટલાક નિયમો પૂર્વક કામ લેવાતું રહે છે; અને તે નિયમે જાણીતા થયેલા હોવાથી તેના ઉપર વિશેષ વિશ્વાસ બેસી શકે છે, જ્યારે શિલાલેખમાં તે માત્ર તેના ઉપર કતરેલ લિપિના ઉકેલ ઉપરજ આધાર રખાતો હોવાથી તેમજ અન્ય અનેકવિધ મુશ્કેલીઓ તેમાં આવી પડતી હોવાથી, તેમાંથી ઉદ્ભવતા ફાયદા અલ્પાસે ગરજ સારે છે. અને કેટલીક વખત તે કાંઈ ફળદાયી પરિણામ નીપજે તે પહેલાં અનેક પ્રકારે હતાશ પમાડનારા પણ નીવડે છે. એટલે શિલાલેખના કરતાં સિકકા ચિન્હો ઉપરથી આવેલાં પરિણામ, પ્રમાણમાં સૂતર છે. ઉપરાંત વધારે વજનદાર પણ છે. છતાં એક બીજાના પૂરક તરીકે પણ ગરજ સારનારાં નીવડે છે. શિલાલેખમાં માત્ર લિપિનો ઉકેલ કરવાને હોય છે, જ્યારે સિકકામાં તે લિપિને પણ ઉકેલ કરવાને હોય છે તેમ ચિન્હની સમજ પણ લેવાની હોય છે. તે દરજજે સિકકાને અભ્યાસ, વિશેષ ઉડે પરિચય અને વિચારણા માંગે છે. વળી સિકકામાંનાં કેટલાંક ચિત્ર-ચિન્હ કે દો હોય છે તે ઈતિહાસમાંનાં કેટલાક બનાવની માહિતીને દેરવનારાં નીવડે છે. તેમ કેટલાંક શિલ્પકામની સાથે સંબંધ ધરાવતાં પણ હોય છે. એટલે આ પ્રકારે સર્વ શાખામાં માહિતી ધરાવનારને તે વિશેષ ઉપકારક થઈ પડે છે. ત્યારે શિલાલેખમાં તેટલું બધું અટપટાપણું નથી હોતું. આપણે અહીં, તે બેમાંથી કેણ વિશેષ ઉપકારક છે તે વિષયની ચર્ચા કરવા બેઠા નથી. પણ આટલે. ઉલ્લેખ કરવાની એટલા માટે જરૂર પડી છે કે, સિકકા-ચિત્રનો અભ્યાસ પણ ઇતિહાસમાંના અનેક અણઉકેલ કેયડાને સ્પષ્ટપણે અને નિશ્ચયપૂર્વક નિચેડ લાવી શકે છે. છતાં પ્રાચીન શોધ ખોળના વર્તમાનકાળના અભ્યાસકે શિલાલેખના વાંચન, અભ્યાસ કે તે ઉપરથી નીકળતા સાર માટે જેટલું ધ્યાન દીધાં કરે છે તેના કરતાં અનેક અંશે ન્યૂનપણે સિકકા તરફ પિતાનું લક્ષ આપ્યા કરે છે અને તેથી કેટલાંક ઉપયોગી થઈ પડે તેવાં તો એમને એમ પ્રકાશમાં આવ્યા વિના પડ્યાં રહ્યાં છે. આટલી પ્રસ્તાવના કર્યા પછી આપણે મૂળ મુદ્દા ઉપર આવી જઈએ. આપણે જોકે અહીં તે ધાર્મિક ચિન્હ વિશે સમજૂતિ લઈ, બની શકે તેટલે નિશ્ચયપૂર્વક નિરધાર કરી લેવાનો છે, છતાં કેટલાક સમયે સિક્કાનાં ચિહે સાથે સ્થાપત્યનાં તેમજ શિ૫નાં દશ્યોનો અભ્યાસ પણ સરખાવવો પડે છે એટલે પ્રસંગ આવતાં તેવા પ્રકારનો ઉલ્લેખ પણ કરવો પડશે જ. - સિકકામાં જ્યાં જ્યાં ચિન્હોની સાથે લિપિબદ્ધ વાક્ય, શબ્દ કે અક્ષર હોય છે ત્યાં તે કામ અતિ સહેલ થઈ પડે છે. પણ જ્યાં કેવળ ચિત્તેજ હોય છે ત્યાંનું કાર્ય તેવું સહેલું નથીજ; અને આપણે આગળ કહી ગયા છીએ કે, પાશ્ચાત્ય દેશથી ચડાઈ લઈ આવનારાને સંયોગ હિંદી પ્રજાને થવા પામ્યો, તે પૂર્વે લિપિના અક્ષરોએ સિકકા ઉપર દેખાવ પણ દીધો નહોતે. અને તે પ્રસંગ પ્રથમમાં પ્રથમ ઇ. સ. પૂ. ૧૮૦ ના અરસામાં બેકટ્રીઅન શહેનશાહ ડિમેટ્રીઅસ અને તે બાદ તુરતજ તેના Page #112 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. અન્ય વિચારણું સરદાર મિનેન્ડરનું આવાગમન થયું, ત્યારથી થયે છે. એટલે તે પૂર્વેના સિકકાનોજ અહીં આપણે વિશેષપણે વિચાર કરવો પડશે એમ સમજાય છે; જો કે ઈ. સ. પૂ. ૧૮૦ પછીના સિક્કા વિશેનું જ્ઞાન પણ આપણું અનુમાનને નિશ્ચયમાં ફેરવી નાંખવા માટે, તેમજ કેટલીક બાબતમાં સરખામણી કરવા અને કસોટીએ કસી જોવા માટે ઉપયોગી તે થશેજ. આ પ્રમાણે સમયની મર્યાદા બાંધવાથી હવે આપણું કામ કેટલેક દરજજે વિશેષ સુગમતાવાળું થઈ પડવા સંભવ છે. વળી પહેલા પુસ્તકમાં તે સમયના સેળ મેટાં રાજ્યો વિશેની ચર્ચા કરી ગયા છીએ એટલે તે સંબંધી કેટલુંક જ્ઞાન અને પરિચય પણ મેળવી શક્યા છીએ. તે ઉપરથી સમજાય છે કે, સિક્કા ઉપરનાં ચિહેમાં, હિંદના ઠેઠ ઉત્તરમાંથી શરૂ કરીએ તે તક્ષીલા, પછી મથુરા, તે બાદ કૌશાંબી, અવંતિ, મગધ અને પછી દક્ષિણ હિંદના આંધ્ર દેશના સિક્કાઓ નજર તળે કાઢી જવા પડશે તેમજ સ્થાપત્ય અને શિલ્પના નમુનાઓમાં સાંચી, તારહુત અને મથુરાના સ્તૂપે, હાથીગુંફ તથા ખંડગિરિ અને ઉદયગિરિની ગુફાઓ, દક્ષિણમાં અમરાવતીના સ્તૂપ વિગેરે નીહાળી જવા પડશે. આ સર્વેનું તારણ કરી જતાં, જે વીસથી પચીસ જાતનાં ચિન્હોનું વર્ણન આપણે ઉ રનાં પૃથ્થામાં કરી ગયા છીએ, તે સિવાય અન્ય કોઈ દષ્ટિએ પડતાં નથી. એટલે તે બાબત વિશેષ સમય ન ગાળતાં હવે એકદમ તેની ખાત્રી કરી લેવા તરફજ મંડી પડીએ. સિક્કા હમેશાં લેવડદેવડ કરવાનો અને વ્યાપારનાં કામમાંજ વપરાય છે. પૂર્વના સમયે કાગળની ચિડપત્રીથી કામ લેવાયા કરાતું. પણ જયારથી સિક્કા હસ્તિમાં આવ્યા ત્યારથી તે પ્રકાર ઉપર અંકુશ મૂકાયો હતઃ પણુપ છી ક્રમેક્રમે, જ્યારથી રાજસત્તા જેવું બંધારણ નકકી થઈ ગયું, ત્યારથી તો સિક્કા પણ રાજ્યની માલિકીની મત્તા અને ગિરાસ થઈ ગયા; અને જે જે રાજ્યધર્મ હોય તે તે ધર્મનાં ચિન્હ, સિક્કા ઉપર પણ ચિતરવાં પડ્યાં. પહેલા પુસ્તકમાં સળે રાજ્યનું વર્ણન ટૂંકમાં કહી ગયા છીએ. તેમાં પુરવાર કરાયું છે કે, ઈ. સ. પૂ. ૧૮૦ ના સમય સુધી સર્વત્ર જૈન ધર્મના રાજાઓનેજ અધિકાર જમા થયે હતે; સિવાય કે બે ત્રણ થોડા થોડા વર્ષના અપવાદ બાદ કરતાં –અને તેવા અપવાદમાં બૌદ્ધ ધર્મો સમ્રાટ અશોક મગધપતિનો આશરે ચાલીસ વર્ષને, અને આખા શુંગવંશી અમલના સવાસો વર્ષના (અથવા મતાંત્તરે ૯૦ વર્ષના) ગાળાને વૈદિક મતાનુયાયીને સમય ગણવાને રહે છે. તેમાં પણ આ બે સમયના કઈ સિક્કા હજુ શેાધી કઢાયા હોય એમ જાણમાં નથી કદાચ જડી પણ આવે, અથવા જડ્યા હોય, પણ તેની સમજ અન્ય પ્રકારે ગોઠવી દેવાથી બીજાના ગણી લેવાતા હોય-તે છી જે કઈ સિક્કા પ્રાચીન સમયના અત્યારે મળી આવે છે તે સર્વે (By way of elimination=ચર્ચા કરી બાકાત કરતાં જવાની પદ્ધતિ અનુસાર) કેવળ જૈન ધર્મનાજ કરી શકે એમ આ ઉપરથી અનુમાન ઉપર જવું પડે છે. જ્યારે વિદ્વાનો તે લગભગ તે સને બૌદ્ધધમી હોવાનું જણાવ્યા કરે છે. ત્યારે શું વિધાનએ ભૂલ ખાધી છે કે, આપણે જે રાજ્યસત્તા વિશેની સ્થિતિનો ચિતાર પ્રથમ ભાગમાં આપી ગયા છીએ તે અન્યથા છે. અમારે આધિન મત એમ છે કે, બેમાંથી એક પણ આડે રસ્તે ઉતરી નથી પડ્યા. બન્ને સત્યપૂર્ણ છે. દેષ જે છે તે પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં જણાવી ગયા પ્રમાણે જૈનધર્મ પાળતી પ્રજાને જ છે; કેમકે જ્યારે બીજા બે ધર્મવાળાએ પોતાના જ્ઞાનભંડાર વિધાનના અભ્યાસ માટે ઉઘાડા મુક્યા ત્યારે જૈન ધર્મીઓએ તેમનાં દ્વાર ઉલટાં બંધ કરી દીધાં. એટલે વિદ્વાને પોતાના હાથમાં જે જે સાધને આવી પડ્યાં તે આધારે જ અનુમાન અને નિર્ણ બાંધીને રજુ કરતા ગયા. આ પ્રમાણે વસ્તુસ્થિતિ બનવા પામી છે. એટલે હવે તે જે થઈ રહ્યું છે તેમાં બનતે સુધારે કરવો તેટલું જ આવશ્યક છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ સિક્કા વિષે ઇતિહાસના અભ્યાસ માટેની અનેક શાખા છે. તેમાંની દરેક શાખામાં અનેક વિદ્વાને ઘૂમ્યા છે તે ઘૂમે પણ છે. પણ આપણા કાને અંગે અત્રે સિક્કાશાસ્ત્રીના કે શિલ્પ અને સ્થાપત્ય વિદ્યાના અભ્યાસક્રાના વિચારા ઉપર ગવૈયા કરવી રહે છે. તેમાંના લગભગ સર્વે એ એકજ જાતના અભિપ્રાય આપ્યા છે. એક વિદ્યાને તે સર્વને એકઠા કરી સમસ્તના સાર કાઢી બતાવ્યા છે. તેમાંથી જે વિશેષ ઉપયોગી અને સ્પષ્ટપણે મતમ રજી કરનારા છે તેટલા પૂરતા મૂળ શબ્દો ટાંકી બતાવીએ. જેથી આપણા વાચકવર્ગ માટે તેમહારાયના શબ્દો અહીં ઉતારીશુ. J. N. I, P. 247:-The principal sculptures of both the Buddhas and Jainas are so nearly identical that it is not always easy for the casual observer to distinguish what belongs to the one and (૬૦) ખરી રીતે તેા એક ખીન્ન તાદશ છેજ નહીં. પણ જે સંવ° વિદ્વાનેને દેખાયાં કરે છે તેનું મુખ્ય કારણ તે સર્વે જૈનધર્મનાં દ્વાયા છતાં તેમને તેમણે બોધપ્રેમનાં ધારી લીધાં છે ત્યારે કેટલાક નધમ નાં છે. તે તેમણે જૈન તરીકે પ્રથમથી પીછાણી લીધાં છે. પછી જ્યારે, પહેલા પ્રકારનાં અને આ ખીન્ન પ્રકારનાંને સરખાવવાના પ્રમશ આવે ત્યારે તેમને એક તાદશજ લાગે તેમાં નવાઇ શી ? છતાં અનુભવની જરૂરીઆતની તેઓ વાતા, કરે છે તેનું કારણ શું છે, તે માટે ન નીચે ટીપણું ન. છો. (૬૧) અહીં તા રાણીગુંફા, ગણેશગુંફા ઇત્યાદિ નાની ગુફાઓનાં વર્ણન કરતાં આ હકીકત જણાવી છે. પણ આ ડિરિ અને ઉદધિષ્ઠિરમાંની સથી માટી જે હાથીગુફા છે, તેનું વર્ણન જયારે કલિંગદેશ ઉપર રાજકર્તા ચેનિસની હકીકત ચોથા ભાગમાં કરી ત્યારે તે હકીકત જણાવીશું, તે ત્યાંથી જોઇ લેવી. (૬૨) ગુફાએા નામ વિનાની છે. છતાંના વિરો નિશ્ર્ચ [ પ્રાચીન what to the other and it requires some experience to do this readily. બૌધ્ધ અને જૈન સપ્રદાયના મુખ્ય શિલ્પકામ એટલાં બધાં તાદશ ૪૧૦ કે સાધારણ નિરીક્ષકને તા, કયું બૌધ્ધનુ છે અને કયું જૈનનુ છે. એમ પારખી કાઢવાને સથા સૂતર નથી તેમ કરવાને તો કેટલાક અનુભવની જરૂર પડે છે. આમ જમ્મુાવીને પછી જોકે ઓરીસાની ગુા વિશે પોતાના વિચાર જણાવ્યા છે, પણ તે સર્વ સામાન્ય છે એમ જણાઇ આવ્યા વિના રહેતા નથી. તેજ ગ્રંથમાં પૂ. ૧૪૮ ઉપર જાવ્યું છેકે The first thing that strikes are the caves st' of Orissa thoughanomalous૬૨most of them are Jainas,.... . goes without saying on examination however, no remains are found which could be clearly attributable to Buddhism.5* No Dagoba, ૧૪no પૂર્વક અભિપ્રાય ત્યારે બાંધી શકાય છે ત્યારે તેમ કરવાને કાંઇ વિધિ સગા દ્વાવા જોઈએજ તે ગા છે. અને તેણે દરરે તે વિશેષ માનનીય થઈ પડતું કહેવાય. (૬૩) આ વાક્યથી એમ માનવાને કારણ મળે છે કે, તે તે લેખકાના મત પ્રમાણે આ પ્રકારનાં ચિન્હા તા ખાસ બૌધ્ધ ધર્મ નાં કહી શકાયઃ અને જ્યાં જ્યાં તે ચિન્હો ન ઢાય ત્યાં ત્યાં, તે બૌધમ ની વસ્તુ નથી. એમજ ધારી લેવુ' પડે. (૧૪) ડાંગાબા એટલે બૌધમ આનુ મંદિર આવાં મંદિર, બ્રહ્મદેશ, સુમાત્રા, વા અને સિંહલઙીય, જાપાન આદિ દેશોમાં ધણા સંખ્યામાં નજરે પ છે. ત્યાં અન્ય ધર્મ, એનાં મદિર ન થવાથી તે તરત માળખા આવે છે, તેમજ ત્યાં બીજા ભાઇ અમે પગ પેસારા કરેલા ન હોવાથી, ચોખ્ખા ઔષધી મંદિર કેવાં હાઇ શકે તેના સરસ રીતે ખ્યાલ પણ આવી જાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ | અન્ય વિચારણા no Buddha, ૫ or Boddhisattava, scene distinctively traceable to Buddhist legends,††. .......Trisulas૬૭ open or pointed, stupas, ૬૮ swastikas,૬૯ barred railings, છ॰ railed trees,૭૧ wheels, the goddess shri are found, but they are as common to Jainism as to other religions. Furthermore, this is a fact generally accepted by competent scholars, antiquarians and archaeologists like O' malley, Monmohan Chakravarty, Bloch., Fergusson, Smith, Coomaraswamy and others,' સૌથી પહેલું બ્યાન એરીસા પ્રાંતમાં આવી રહેલી ગુફાઓ ૧ તરફ દોરાય છે, જોકે તેમાં કાઇ (૬૫) બુધ્ધ પરિનિર્વાણ પામ્યા પછીની અવસ્થાને યુધ્ધ કહેવાય છે અને તે પૂર્વેની અવસ્થાને ખેાધિસત્ત્વ કહેવાય છે. આટલેાજ તે બે શબ્દના અર્થમાં ફેર છે, નહીં તા બન્ને શબ્દો શ્રીગૌતમ બુધ્ધ-શુધ્ધ ભગવાન માટેજ વપરાય છે.—આ ઉપરથી એમ પણ સ્પષ્ટ થાય છે કે, બૌધ્ધ લાકા શ્રીબુધ્ધ ભગવાનના પ્રતિબિંબની મૂર્તિ નીજ સ્થાપના કરી પૂજે છે. નહીં કે તેમના ચરણ કમળ કે પાચિન્હની, જ્યારે જૈન સંપ્રદાયમાં ચણુયુગલની અને પાચિન્હને પણ પૂજનીક ગણ્યાં છે, ( સરખાવે। પુ. ૧ લું ૫. ૨૯૮ ઉપરનુ. વિવેચન). (૬૬) આવી દંતકથાએ તે અનેક છે, તેમાં જાતક કથા નામે ઓળખાતી આખ્યાયિકાઓ મુખ્યપણે છે, તેવી આશરે ૫૦૦-૫૫૦ ની સંખ્યામાં લેખાય છે (જીએ ભારહુત સ્તૂપ નામે પુસ્તકમાંનાં દૃશ્યાને ઉકેલ લખતાં કરેલું તેમનું વણૅન) ભારહત સ્તૂપમાંનાં ચિત્રાને ઉકેલ કરતાં માત્ર ૧૨ થી ૧૫ જતક કથાને અંધ બેસતી હકીકતજ કાતરાયલી દેખાય છે, તેમાંય કેટલીકને તા મારી મચડીને બેસારવી પડે છે, અને તે પણ તે ધર્મના અતિ નિષ્ણાત ગણાતા આચાય મહાશયના મુખમાંથી ઉચ્ચારાયલા શબ્દો છે. એટલે આ ભારહુત સ્તૂપને કેટલા અંશે ૬૯ પ્રકારનાં નામેા નથી૬૨ કાતર્યા:-પણ મેટા ભાગે સ જૈનધમ વાળાની છે......એમ કહ્યા વિના ચાલતુ' નથી, છતાં તેમનુ... નિરીક્ષણ કરતાં, તેમાં કઇ એવાં અવશેષે માલૂમ પડતાં નથી કે તેને સ્પષ્ટપણે બૌધમ નાં હાવાનુ ૧૩ જણાવી શકાય. તેમાં નથી ડાગાબા, ૬૪ કે નથી મુપ અથવા એધિસત્ત્વની મૂતિ, કે નથી ખૌદ તકથામાંની કાઇ વસ્તુનુ` સ્પષ્ટ આલેખતું દશ્ય૬૬, ....(જોકે) ઉઘાડાં અથવા અણુિદાર ત્રિશુળા,૬૭ સ્તૂપા,૧૮ સ્વસ્તિકા,૬૯ સળીયાવાળા કહેરા, જાળી સહિત વૃક્ષા,૭૧ (ધમ) ચક્રો, શ્રીદેવી (લક્ષ્મીદેવી) નાં ચિત્રા છે, પણ તેતા જૈનધર્મનાં તેમજ અન્ય ધનાં પણ ચિન્હો ગણાય છે. વળી વિશેષમાં એમાલી મનમેાહન ચક્રવર્તી, બ્લેાક, ફરગ્યુસન, સ્મિથ, કુમારાસ્વામિ અને અન્ય મહાશયા કે જેઓ પ્રખર અભ્યાસીએ, નિષ્ણાત પ્રાચ્યવિદ્યાશાસ્ત્રી, તથા ૌધ્ધ ધર્મના હેાવાનું માની શકાય તે વાચકા પેતેિજ ખ્યાલ કરી લેશે, (૬૭) ત્રિશુળની નિશાની જૈન ધમ માં હાવાનુ જણાયું નથી લાગતું. પણ રોજ ધમ માં છે, અને તે તા વૈદિકમતના શાખાધમ લેખાય છે. વળી તેની ઉત્પત્તિ ૪. સ. ની કેટલીક સદી ખાદ થઇ સમાય છે. બૌધ્ધ ધર્મમાં હાવાનું આ વિદ્વાનેાનાં મતથી સ્વીકારી લેવું પડો ખાકી કેટલે દરજ્જો આ ચિહ્ન દરેક ધર્મને માનનીય હતું તેની તપાસ માંગે છે. (૬૮) આવા પ્રકારનાં સ્તૂપાનાં નામ તથા હકીકત માટે જુઓ ભાગ લે. પૃ. ૩૧૨ ટી, ૭૮ ની હકીકતઃ તથા રૃ. ૭૧ ઉપર ડૉકટર બ્યુમ્હરના વિચાર ઇંગ્રેજીમાં જે ટાંકયા છે તે સરખાવેા: અહીં સ્તૂપાની વાત કરી છે. (૬૯) એ કે સામાન્ય માન્યતા એમ છે કે તે, વૈદિક ધનું પણ ચિન્હ છે પણ ડીક્ષનેરી જોતાં તે કેવળ જૈન ધમ નુંજ ચિન્હ હાવાનું ધરાય છે. (૭૦) જુએ ઉપરમાં પૃ. ૬૮ નું વિવેચન તથા નીચેનુ ટી, ન', ૭૧ જુએ, (૭૧) તુએ જૈ. ના, ઇ. પૃ. ૨૦૭ નું ટી. ન. ૨. તથા સરખાવે! ઉપરમાં ટીન', ૬૭ની હકીકત તથા તેને Page #115 -------------------------------------------------------------------------- ________________ CO સિક્કા વિષે સંશાધકા ગણાય છે તે સર્વેએ આ વાતને સામાન્ય રીતે સત્ય તરીકે સ્વીકાર પણ કર્યાં છે. ૭૨ એટલે કે આ સર્વ વિદ્યાનેાની માન્યતા પ્રમાણે, ત્રિશુલ વિગેરે ચિન્હા કેવળ જૈન ધર્મીનાંજ છે. પણ તેજ વિદ્યાનાના મૂળ શબ્દો તપાસીએ છીએ ત્યારે તા તે ચિન્હો કેવળ જૈન ધમનાંજ હેાવાનુ` તે સ્વીકારતા લાગે છે. ગેર સમજૂતિ ન થાય માટે તેમના શબ્દો અક્ષરે અક્ષર ઉતારીશુ. મિ. ચક્રવર્તી કહે છે કે ‘After having examined the caves carefully during my visit I have come to the conclusion, so far as the present data are available, they should be ascribed to the Jainas and not to the Buddhists. ત્યાંની મારી મુલાકાત॰ દરમ્યાન તે ગુફાઓ મે કાળજીપૂર્વક તપાસી છે, અને વતમાનકાળે જે જે સામગ્રી ઉપલબ્ધ થાય છે તે સર્વે ઉપરથી હું એવા અનુમાન ઉપર આવ્યા કે તે ગુફાઓ ઔધર્મની નહીં, પણ જૈન ધર્માંતીજ કહી શકાય.’ જ્યારે મિ, બ્લાકના શબ્દો આ પ્રમાણે છે.૭૪ "that the caves contain nothing Buddhistic, but apparently all belong to the Jainas,” મજકુર ગુફાઓમાં કાંઈ પણ ૌદ્ધધર્મને લગતું છેજ નહીં. પણ નરી દેખીતી રીતે તે સર્વે જૈન સંપ્રદાયીજ હાવાનું લાગે છે, ”૭૫ વળી મિ. ફર્ગ્યુસનના શબ્દો તે ઉપર એર પ્રકાશ પાડનાર સમજાય છે, તે કહે છે કે “ Till comparatively recently they were .. લગતુ' લખાણ. (૭૨) નં. ૬૯ ના ટીપણ પ્રમાણે અ'હીં સમજી લેવુ. (૭૩) અહીં જો કે એમ જણાવ્યું છે કે તે સર્વે એ સામાન્ય રીતે સ્વીકાર કર્યાં છે, એટલે કે આ ચિન્હા સામાન્ય રીતે, સર્વ ધર્મનાં હાવાનુ તે સ્વીકારે છે, પણ જ્યારે તેમાંનાં કેટલાકનાં અસલ શબ્દો વાંચીએ છીએ ત્યારે તા એમજ સ્પષ્ટપણે ધ્વનિ નીકળે છે કે, તેના [ પ્રાચીન mistaken for Buddhist but this they clearly never were: સરખામણીમાં હજી હમણાં સુધી તે સવે (ચિન્હા) તે બૌધધમી માનવામાં આવતાં હતાં. પણ ખરી રીતે કદી તેમ હતુંજ નહીં ” એટલે કે તેમના અભિપ્રાય પ્રમાણે તે પ્રથમથી પણ, ભૂલ થાપ ખાવા જેવુ' આમાં હતુંજ નહીં, આ પ્રમાણે તેતે શાખાના પ્રખર અભ્યાસિએના શબ્દ ચેાખે ચેખ્ખા છે. પછી આપણે કે! જાતની શકા રાખવાનુ' સ્થાન રહે છે ખરું ? કાઇ એમ પણ પ્રશ્ન ઉઠાવશે કે, આ તે માત્ર એરિસ્સા પ્રાંતની ગુઢ્ઢા વિશેજ વિદ્વાનાનુ` વકતન્ય થયું, તે માટે અમારે વાંધા નથી. ભલે તે ગુફાઓ કેવળ જૈન ધર્મ વાળાનીજ હાય, તેથી કાંઇ ભારત વર્ષોંમાંની સર્વ વસ્તુઓ તે એકલા ધર્મની નથી થઇ ચૂકતી, તે તે પ્રશ્ન ઉઠાવનારને એટલેાજ જવાબ આપીશું કે, અહી” ગુફાઓની વાત છે ખરી, પણ વિદ્યાનાએ જે મંતવ્ય બાંધ્યું છે, તેનાં કારણ પણ તેઓએ જણાવ્યાં છેઃ અને તે માટે તેઓએ ઉપર પ્રમાણે સર્વ ચિન્હાનાં નામે પણ પૃથક પૃથક ફાડ પાડીને જણાવ્યાં છે, એટલે કે તેમના અભિપ્રાય જે થયા છે તે કેવળ તે ગુફાઓને આશ્રીતેજ છે, એમ નથી, પણ ઉપરનાં જે ચિન્હા તેમણે નામ પાડી બતાવ્યાં છે તે ચિન્હાને અંગે છે, મતલબ કે, જ્યાં જ્યાં તેવાં ચિન્હા નજરે પડે, ત્યાં ત્યાં તે સર્વે વસ્તુ કેવળ જનધનીજ છે એમ સ્વીકારી લેવું એવા મત તે રજુ કરે છે. વળી ડૉ, મ્યુલર નામના વિદ્વાન સ્વતંત્ર રીતે અભિપ્રાય સર્વ ધર્મનાં તે ચિન્હો હેવાના નથી, પણ કેવળ એકલા જૈન ધમનાંજ તે ચિન્હો છે. (૭૪) જુએ જૈ, ના, ઈ, પૃ. ૨૪૮ માં ટીપણુ નં. ૩ (૭૫) પાતે જાતે જઇને જોઇ છે એમ કહે છે, નહીં કે માત્ર વન વાંચીનેજ મત ખાંધ્યા છે, (૭૬) જે ના. ઇ. પૃ. ૨૪૮ માં ટી. ન. ૪ જીએ (૭૭) જૈ, ના. ઇ, પૃ. ૨૪૮ માં ટીપણુ નં. પ જુએ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] અન્ય વિચારણા તથા પ્રશ્નોત્તરરૂપે માર્ગો–લગભગ ત્રણ ડઝનની સંખ્યામાં–બતાવ્યાં છે તેને ઉપયોગ તેમણે કરી લેવો અને પછી પિતાને જે ઠીક લાગે તે છેવટના નિર્ણય ઉપર જવું. ચક્ર 23 વિશે જે.કે. ઈ. પૃ. ૧૮૦ ટી. આ સર્વ ચિન્હ વિશે જણાવતાં લખે છે કે:-- “It would be surprising if the worship of stupas, of sacred trees, of the wheel of the law, and so forth, more or less distinct traces of which are found with all sects, as well as their representations in sculptures, were due to one sect alone, instead of being heir-looms handed down from remote times before the beginning of the historical period of India. 24144°3123 બીના એ છે કે, સ્તૂપની, (બોધિ) વૃક્ષની તથા ચક્ર વિગેરેની પૂજાની, સ્પષ્ટ જેવી નિશાનીઓ ઓછી વધતા પ્રમાણમાં સર્વધર્મમાં માલૂમ પડે છે. તે પૂજા તથા તેને લગતાં શિલ્પમાંનાં દો, હિંદના ઐતિ- હાસિક યુગની આદિ થઈ તે પહેલાં ઘણા પ્રાચીનકાળથી ( સર્વ ધર્મને) વારસામાં ઉતરી આવવાને બદલે તે એકજ ધર્મનાં હોવાનું દેખાય છે”—એટલે કે તેમનું માનવું પણ ઉપરના વિદ્વાનોની માફક આ પ્રકારનાં ચિહે સર્વધર્મનાં સામાન્યપણે હોય એમ થતું હતું, પણ હવે તેમની માન્યતા ફરી ગઈ છે. અને તે એકજ ધર્મનાં (જૈન ધર્મનાં) હોવાની થઈ છે. આ બધા વિદ્વાનોનાં વચનોથી વાચક મહાશયને અમુક નિર્ણય ઉપર આવવાનું સૂતર થઈ પડયું હશે એમ અમારું માનવું થાય છે. છતાં હજુ કોઈ જાતના વિચાર ઢચુપચુ રહી જતા હોય, કે મનમાં શંકા ઉદભવતી હોય, તે આ પુસ્તકના પ્રથમ પરિઅચ્છેદના અંતે, પશ્ચિશિષ્ટમાં અનેક દલીલો, ચાવીઓ ૪માં લખેલ છે કે, ૭૮ ચક્રનું કેટલાક ખાસ ચિન્હ જેમાં ધર્મપ્રચારચિન્હાની વિસ્તાર દર્શક નિશાની છે.૭૯ વિશિષ્ટતા આ હકીકતને મથુરાના જૈન સ્તૂપમાં ચક્ર મળી આવેલ છે તે વાતથી ટેકો મળે છે (સરખા પુ. ૩ માં ચક્રવતી ખારવેલના વણને હાથીગુફાના શિલલેખમાં પંકિત ૧૪ થી ૧૭ ની હકીકત ) આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે, મથુરાના જૈન સ્તૂપમાં જે ચક્રનું ચિન્હ છે તે જૈનધર્મ સૂચક છે. વળી પૃ. ૬૧ માં જણાવી ગયા પ્રમાણે તે ગાંધાર દેશીય સિક્કા ઉપર પણ કોતરવામાં આવતું હતું તે સ્થિતિ પણ એમજ બતાવે છે કે, તે સમયના ગાંધારપતિએ તક્ષિાપતિએ પણું જૈનધર્મ પાળનારા હતા ( જુએ તક્ષિલાના તથા મથુરાના સિકકાઓ). આ શબ્દને સાદે અર્થ તે, મંદિર થાય છે. પણ જેમ હાલમાં મંદિરે એકલાં સ્થાપત્યના નમુના તરીકે જ ઉભાં કરવામાં આવે છે તેમ તે સમતું નહોતું. તે સમયે ચિત્ય શબ્દની વ્યાખ્યા જે પ્રમાણે કરાતી હતી તે છો. હોર્નેલના (૭૮) J. N. I, p. 180 f, n, 4:-Amongst the Jains, also chakra symbolised the the spread of religion. This is confirmed by the representation of the wheel found at the Jaina stapa at Mathura (cf Hathigumpha Inscription L. 14 to 17. Vol III, King Kharvela's life). (૭૯) જુએ, પૃ. ૫૯ ઉપર તેનું વર્ણન તથા સરખા ટી. ૪૪ ની હકીકત: તથા પુ. ૨ પૃ. ૧૭૦નું ટી ને, ૫૬. Page #117 -------------------------------------------------------------------------- ________________ * સિક્કા વિષે [ પ્રાચીન શબ્દમાંજ૮૦ આપણે અહીં જણાવીશું “ such establishment consists of a park or garden enclosing a temple and rows of cells for the accommodation of monks, sometimes also a stupa or sepuchral momument. The whole complex is not unusually called a caitya-આવાં નામવાળી જગ્યામાં (મૂખ્યપણે) બગીચાને કે ઉદ્યાનને સમાવેશ થાય છે. વળી તેની અંદર એક મંદિર તેમજ કેટલીક ઓરડીઓઝુંપડીઓની અલગાર પણ હોય છે જેમાં તે સંપ્રદાયના સાધુઓ વસવાટ કરી શકે છે. ઉપરાંત કવચિત તેમાં સ્તૂપ અથવા સમાધિસ્તંભ પણ હોય છે. આ સમગ્ર ઇમારતને અલૌકિકરીતે ‘ચિત્યની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે.” એટલે કે ચત્ય તે માત્ર એકલું મંદિર જ નહીં, પણ તે મંદિર જે બગીચામાં ઊભું કરાયું હોય તે, તથા તેની આસપાસ તે પંથના સાધુઓને રહેવાને માટે જે ઓરડાઓ બનાવાયા હોય તે, તેમજ કોઈ વખતે તેની અંદર (પૂજા નિર્મિત્ત ) કોઈ સ્તૂપ અથવા સમાધિસ્તંભ બનાવાયો હોય તે સર્વ વસ્તુનો સમગ્રપણે તેમાં સમાવેશ થઈ શકે છે. આ ચિત્રમાં જે કેટલેક ઠેકાણે ચૈત્યને tree (બગીચે અથવા તેનાં ઝાડ-વૃક્ષ દર્શાવતું ચિન્હ) with railing (બગીચાની વાડ) or without railing (વાડ વિનાનું) કોતરવામાં આવે છે. તેને ગૂઢ અર્થ આ ઉપરથી વાચકના કાંઈક ખ્યાલમાં આવશે. વળી ચિત્ય વિશે ડ. હોર્નેલ ovela 3161 The caitya of Naya clan was called Duipalas and it was kept up for the accommodation of the monks of Parswanath's order, to whom the Naya clan professed allegiance In Kollaga the Naya clan kept up a religious establishment doubtless similar to those, still existing in the present day. There is one near Calcutta, in the Manaiktala suburb-નાય જાતિ(સંસ્કૃત નામ “જ્ઞાન”જે ક્ષત્રિય જાતિમાં૮૨ જેનના છેલ્લો તીર્થકર શ્રી મહાવીર ઉત્પન્ન થયા હતા તે ) ના ચૈત્યનું નામ Kઈપલાસ હતું અને તે શ્રી પાર્શ્વનાથના સ્થવરેના ઉતારા માટે હતું. સાતક્ષત્રિયો શ્રી પાર્શ્વનાથના ભકત હતા.૮૪ કેલ્લામાં પણ આ જ્ઞાત ક્ષત્રિયેનું આવું ધાર્મિક એક ચિત્ય હતું. કલકત્તાના માણિકલામાંના ૮૪ અત્યારે અસ્તિત્વ ધરાવતા ચૈત્યને આબેહુબ રીતે તે મળતું આવે છે. મતલબ કે, આ ચૈત્યનું વર્ણન કરતાં ડૉ. હાર્નેલ જેવો વિદ્વાન, જનધર્મને લગતું વિવેચન કર્યા કરે છે પણ કયાંય બૌધ્ધધર્મને લગતે એક શબ્દ વટીક ઉચ્ચારતે નથી. સારાંશ કહેવાનો એ થાય છે કે, ચિત્ય તે ધાર્મિક ચિહ છે અને તે પણ જૈનધર્મનું જ છે. વિશ્વવિખ્યાત મોહનજારાના ખોદકામ માંથી મળી આવેલ કેટલાક મોહનજાડેજા- સીલને લગતી હકીકત અત્ર નાં સીલ વિષે જણાવવા ઈચ્છા થાય છે. જે કે તે જાતના સિક્કા હજુ માલૂમ પડ્યા નથી તેમ સીલ અને સિક્કા તે બન્ને વસ્તુઓ પણ જૂદીજ છે. છતાં તે વસ્તુ ભવિષ્યમાં કોઈક રીતે માર્ગદર્શક નીવડવા વક્કી છે એટલે આ | (૮૦) પ્રેસીડીંગ્સ ઑફ ધી એશિયાટીક સોસાયટી, ઍક બેંગલ. ૧૮૮ પૃ.૪૦૪ તથા જૈ. ઇ. પૃ.૧૦૬, . (૮૧) તેજ પુસ્તક જુઓ. ૯૨) જુએ પૃ.૧૩ ટી. ૫૪ ની હકીકત તથા તેનું લખાણ.. (૮૩) સરખાવો પૃ. ૫૬ નું લખાણ તથા તેને લગતી ટી. ૩૭, ૩૮ ની હકીકત. (૮૪) ત્યારે તે આ માણિકતલાના સ્થાનવાળે ભાગ Page #118 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] કંઇક વિશેષ હકીકત કદાચ ઉપયોગી થ ય તેવી ધારણાથી અહીં રજુ કરું છું. રા. બ. . એસ. કૃષ્ણસ્વામિ આયંગર જણાવે છે કે “મોહનજાડા કી ખોદાઈમેં મિલી દૂઈ ચીજે મેં સબસે મહત્ત્વપૂર્ણ સીલે ઔર મુહરે હૈ| -કઈ સીલેપર સીંગે. વાલે કિસી વિચિત્ર પશુકા ચિત્ર હૈ। ઇસકુ કઇ હરિણ, કઈબલ માનતે હૈ કિંતુ-ઈસ ચિત્રકા ભારત વર્ષીય માના હૈ. વળી જૈ. ન. ઈ. પૃ. ૯ર માં વિદ્વાન લેખક જણાવે છે કે સૌવીરપતિ ઉદયન તે રાજાઓમાં ગેધા સમાન હત” આ વાક્ય પ્રયોગ ઉપરથી સમજાય છે કે, સિંધુ-સૌવીરપતિ રાજા ઉદયન ( જુઓ પુ. ૧ પૃ. ૨૨૨ થી ૨૩૦ નું વર્ણન) મહા પરાક્રમી રાજ હતો અને જ્યારે તેના રાજ્યની હદમાંથી૮૭ ગોદ્દા-ગેંડા–કે સિંગ જેવાં પ્રાણીના સીલો અનેક સંખ્યામાં મળી આવે છે ત્યારે તે પશુનું ચિન્હ, કાતે તે ઉદયન રાજાના વંશનું અથવા તે તે જે. ધર્મ પાળતું હતું તે જૈન ધર્મના૮૮ કઈ તીર્થકરનું નામ સૂચવતું ચિન્હ હેય. મારે આધિન મત એમ થાય છે કે, જેમ વત્સ તે કૌશંબીનું, ચક્ર તે તક્ષિલાનું, ઇત્યાદિ ઇત્યાદિ૯૦ સ્થળદર્શક ચિન્હો છે. તેમ આ ગેડે ( Rhinoceros) તે સિંધુ દેશનું સાંકેતિક સ્થળદર્શક ચિન્હ હોવું જોઈએ. આ સ્થળ વિશે જ્યારે અત્ર ઇસારે થયે છે ત્યારે તેની પ્રાચીનતાના સમય વિશે પણ બે બેલ જણાવી લઈએ. ઉપર જણાવી ગયેલ વિદ્વાન ડે. આયંગર સાહેબ લખે છે કે, ઇસ લીયે (મેહનજાડારાના ખોદકામમાં સાત પ્રસ્તર દેખાયા છે અને દરેક પ્રસ્તરનું આયુષ્ય અઢીસો અઢીસો વરસનું ગણીને અનુમાન દોર્યું છે ) મોહનજાડકી સભ્યતા ઈસાસે લગભગ ૩૨૫૦ સે. ૨૭૫૦ વર્ષ પૂર્વ કે બીચકે દૂઈ (એટલે કે ઈ. સ. પૂ. ૨૭૫૦ થી ૩૨૫૦ અથવા ઇ. સ. પૂ. ત્રણ હજાર વર્ષના અંદાજની થઈ.) મેં પણ પુ, ૧ પૃ. ૨૨૮માં તે હેતુને મળતીજ વસ્તુસ્થિતિ પ્રતિપાદન કરેલી છે કે તે શહેરનો ઇ. સ. પૂ. ૫૩૪માં નાશ થયો તે પૂર્વે પણ કમમાં કમ બે હજાર વર્ષથી (બે હજારપ૩૪હ્યું. સ. પૂ. ૨૫૩૪ થયા) જાડેજલાલી જોગવતું તે શહેરને કલ્પી લેવામાં વાંધો નથી. એક વાત યાદ રાખવાની છે કે, વિદ્યાનેએ આના સમયને જે અંદાજ કાઢી બતાવ્યું છે તે, આર્ય સંસ્કૃતિ ઉપરથી તથા હથિયારે, જે વસ્તુઓમાંથી બનાવાતા હતા તે ઉપરથી તારવી કાઢેલા અનેક યુગના સમય આદિ, આનુમાનિક સમયવાળી વસ્તુઓના નિદર્શન ઉપરથી જણાવેલ છે કે જે સમય કાંઈ સ્પષ્ટપણે –મક્કમતાથી આટલાજ કાળનો હતો એમ કેઈથી કહી શકાય જ નહીં એટલે વિધાનએ અનુમાનથી બાંધેલ સમય જે . સ. પૂ. બેથી અઢી હજારનો જણાવ્યો છે તેમાં કેટલુંક ગાબડું પડી પણ જાય અને ઈ. સ. પૂ. બે હજારને બદલે ઓછો સમય પણ ઠરાવી શકાય, જ્યારે મેં જે નિરધાર બાંગે છે તે, નિર્ણત બતાવી આપેલ સાલ ઉપર રચાયો છે, મતલબ કે, અમુક સાલને પાયો લઈને તે ઉપરથી બાંધેલ નિર્ણય તે કાંઈક વિશેષ વજનદાર ગણાય. છતાં મેં જે જણાવ્યું છે કે તે નગરીની જાહોજલાલી, તેને નાશ થયો તે પહેલાં કેટલીયે સદીઓથી ચાલી આવતી હોવી જોઈએ. આવાં સ્પષ્ટ એકરાર પછી આવિષયના સમય વિશે મારે ચોક્કસ મતજ બંધાઈ ગયો છે એમ તે કઈ કહી નહીં જ શકે. હમેશાં સંશોધનના વિષયજ એવા હોય છે. મેં તે વાચક વર્ગના વિચાર માટે એક સ્થિતિ રજુ કરી દીધી છે. બહુ પુરાણું સમયને કહી શકાશે. (૮૫) જુએ ઉત્તર હિંદમાંથી પ્રગટ થતા, ગંગા નામના માસિકન, ૧૯૩૩ને જાન્યુઆરીને ખાસ પુરાતત્ત્વ અંક પૃ. ૫૧ થી આગળ. (Page #119 -------------------------------------------------------------------------- ________________ છે N ON IN WILL SSSS - - | S alani' Writinuva તૃતીય પરિચ્છેદ સિક્કાઓ (ચાલુ) ટૂંક માહિતી લગભગ ૧૦૦ સિક્કાઓના વિભાગ પાડીને ચિત્ર સહિત પાંચ ચિત્રપટ્ટમાં કરેલી રજુઆત-જુ કરેલા સિક્કાઓ તે માત્ર દષ્ટાંત રૂપે જ આગળ ધરવામાં આવ્યા છે—બાકી છે તે પ્રકારના અનેક સંખ્યામાં જ્યાં ને ત્યાં મળી આવે છે–ચિત્રની હકીકતને છ આસનમાં ગઠવી તેનું કરેલ વર્ણન-તે ઉપરથી પ્રત્યેકની હકીકત, કયા કયા પુસ્તકમાંથી મળે છે તે સંબંધી વિદ્વાનોએ ઉચ્ચારેલે મત તથા સમય, તેમજ તેમના મંતવ્યથી, કયા કારણથી, ને કેટલે દરજજે, મારા વિચારે જુદા પડે છે, તેનાં દાખલા, દલીલ આપી કરેલી ચર્ચા–દરેક સિક્કાની સવળી, અવળી બાજુ ઉપર કતરેલ ચિત્ર, અક્ષરે, ચિન્હો વિગેરેનું વર્ણન-તથા તે ઉપર પાડતે પ્રકાશ-અને તે ઉપરથી બાંધી આપેલ નિર્ણયે; તથા તેમને સમય સાથે સાથે નાની નાની વિગતેની કરેલ ચર્ચા વિગેરે- - Page #120 -------------------------------------------------------------------------- ________________ સિક્કાઓ ને લગતું વર્ણન તથા માહિતી. અનુક્રમ નંબર સિકકા ઉપરનું અન્ય લેખકોએ કરેલું વર્ણન કયાંથી જડે છે તથા કયા પુસ્તકમાં તેનું વર્ણન છે તથા કેને સિકકે છે વિગેરે બે નંગ જોડકે છે. ઢાળમાંથી કાઢયા ત્યારથી | ઢાળેલા સિકકાને નમુને બતાવવા રજુ એમજ જડેલ મળી આવ્યા છે. તેના ઉપર હાથી અને | કર્યો છે. જુઓ કે. એ. ઈ. નં. ૨૪-૨૫ ચિત્ય છે. તે ઉત્તર હિંદમાં ચારે તરફથી મળી આવે છે. - કોઈ ઉપર વૃષભ તે કેઈ ઉપર સિંહ અને , કવચિત પંજાબમાંથી મળે છે. જુઓ દંડ હોય છે. કે. એ. ઇં. નં. ૨૬-૨૭ . . પં. જયસ્વાલે આ સિદ્ધામાં તિ શબ્દનો , કે.એ. ઈ. નં. ૨૦; જ. બી. એ. પી. ઉકેલ કરી તેને જૈન સમ્રાટ સંપ્રતિને હરાવ્યો | સે.ના ૧૯૩૫ના અંક નં. ૩ ના પુસ્તકમાં હતે (જુઓ મેડન રીવ્યુ. ૧૯૩૩ ઓકટોબર). અ) |. તેમણે સમ્રાટ સંપ્રતિને સિક્કો હેયાનું સાબિત કર્યું છે. | સિક્કાની બન્ને બાજુ ચિ છે. એક બાજુ | આમાં સિહ છે તે જૈન ધર્મના તિર્થંકર સિંહ અને બીજી બાજુ હાથી (કે. એ. ઈ. પૃ. ૬૨ ) | શ્રી મહાવીર ચિન્હ છે. અને હાથી છે તે આ જાતના સિક્કા એકલા પંજાબમાં જ નહીં પણ મૌર્ય સમ્રાટ પ્રિયદર્શિન ઉફે સંપ્રતિક ચિન્હ છે. આ સિ બતાવે છે કે, રાજા કાબુલના પ્રદેશમાં પણ પુષ્કળ મળી આવે છે. નં. ૫નો પ્રિયદર્શિન પોતે જૈન ધર્મી હતું. તેમજ તેને સિક્કો કાશ્મિરમાં બરાહ મૂળની સામે ઉશ્કર ગામના રાજ્ય ઉત્તર હિંદમાં મથુરા, પંજાબ, કાશિમર તૂપમાંથી મળી આવ્યો હતે. અને કાબુલ સુધી પણ પથરાયેલું હતું. (૧) સંપ્રતિ રાજા પોતે જૈનધર્મનો પરમ ભકત હતો. તે ઇતિહાસમાં પ્રિયદર્શિન તરીકે પ્રખ્યાત થયે છે. આ સર્વ અધિકાર તેના વર્ણનમાં આગળ ઉપર જુએ. (૨) જૈનધર્મના ૨૪ તીર્થકર થયા હોવાનું મનાય છે. અને તે સર્વેને ઓળખાવનારાં ખાસ ચિન્ત હોય છે. તેને જૈનધર્મવાળાની પરિભાષામાં “લંછન ” કહેવાય છે. તે લંછન નીચે પ્રમાણે છે (૧ વૃષભ, ૨ હાથી. ૩ ઘેડો. ૪ વાંદર. ૫ ઢીંચપક્ષી. ૬ પાકમળ, ૭ સ્વસ્તિક, ૮ ચંદ્રમાં ૯ મગરમચ્છ. ૧૦ વત્સ. ૧૧ ગેડ: કઈ તલવાર પણ કહે છે. ૧૨ પાડો. ૧૩ સુઅર. ૧૪ સીથાણે (બાજ ). ૧૫ વજ. ૧૬ હરિણું. ૧૭ બેકડા, ૧૮ નંદાવર્ત. ૧૯ કળશ. ૨૦. કાચા, ૨૧ કમળ. ૨૨ શંખ. ૨૩ સર્ષ. અને ૨૪ સિંહ, અત્ર શ્રી મહાવીરને લગતી હકીકત છે. એટલે તેમનું લંછન જે સિંહ છે તે હકીકત આ સિકકાના વર્ણનમાં લેવાની છે. વિશેષ વર્ણન તથા સંમતિ માટે પ્રિયદર્શિનના વૃત્તાંતે જુઓ. (૩) પ્રિયદર્શિનનું બીજું નામ સંપ્રતિ છે અને તેનું ચિન્હ હાથી છે તે બાબત, તેના અધિકાર તળે વર્ણન લખીશું. Page #121 -------------------------------------------------------------------------- ________________ સિક્કાનું વર્ણન [પ્રાચીન અનુક્રમ નંબર સિક્કા ઉપરનું અન્ય લેખકોએ કરેલું વર્ણન કયાંથી જડી આવે છે, કયા પુસ્તકમાં તેને લગતું વર્ણન છે - મથુરા કે. એ. ઈ. પટ નં. ૮ આંક નં. ૨, ૩, ૪, ૫, ૬ અને ૭ ૬-૧૧ | સિકકાના ચિત્રમાં કાંઈ વિશેષ નથી. પણ તે સર્વ ઢાળેલ દેખાય છે. તથા તે રાજાઓ ક ધર્મ પાળતા હતા, તે બતાવવા માટે રજુ કર્યો છે. નં. ૭, ૮ માં અતિત રહિ પણ શબ્દ છે જ્યારે નં. ૬, ૧૧ માં સાતપણ ઑારણ શબ્દો છે અને નં. ૫, ૧૦ માં ન ધારણ શબ્દ છે. એટલે કે આ સર્વ સિક્કા તે તે નામધારી ક્ષેત્ર, રાજુબુલ, સૌડાસ, હગામ અને હગામસના છે. કે હી ઈ. પટ નં. ૭ આંક નં. ૨૪ પૃ. ૫૮૯ (નં. ૯ના સિકકા માટે). પો (આમનાં નામ હગાન તેમજ હગામોષ પણ અનુક્રમે ગણાવાયાં છે. આ સમયની ગણના માટે ઉપરમાં પૃ. ૫૧-૫૨ ની હકીકત જુઓ, ૬) પ્રિયદર્શિનના વૃત્તાતે જુઓ, (૭) જુએ તેમના વૃત્તાંત. ભાગ ત્રીજામાં (૮) જુએ ઉપરનું ટીપ્પણું નં. ૪. (૯) ઉપરમાં પૃ. ૫૮ નું લખાણ તથા ટી. નં. ૬૯ની સમજૂતિ જુએ. ૧૦) ઉપરની ટી, ૯ જુઓ; તથા વિશેષ અધિકાર આ પરિચ્છેદના અને જોડેલ છે. ' ' Page #122 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી કાના સિક્કો છે તે માટે અનુમાન કરવા યોગ્ય દલીલા તથા તે ઉપરથી બધાતેા નિય મારી ગણત્રીથી તેના અંદાજી સમય સિક્કાની બનાવટ ઉપરથી સમયની ગણનાપ કેટલેક દરજ્જે કરી શકાય તેમ છે. પૉંચ કરેલ સિક્કાના સમય સામાન્ય રીતે ઇ. સ. પૂ. છઠ્ઠી કે પાંચમી સદીના, ઢાળેલ સિકકાના ઇ. સ. પૂ. પાંચમી અને ચેાથી સદીના ગણાય છે; અને તે બાદ સમ્રાટ પ્રિયદર્શિનના રાજ્યે ટકશાળા નીકળી હોય એમ સંભવે છે, જેથી મુદ્રિત સિક્કાના સમય ઇ. સ. પૂ. ૭૦૩ પછીના કહી શકાય. એટલે આ નિયમા પ્રમાણે તે એ સર્વે` સિક્કાએ ઢાળેલા હૈાવાથી તેમને સમય ઇ. સ. પૂ. ૩૦૦ પહેલાના ઠરાવી શકાય; પણ તેમાંના લેખના શબ્દો ઉપરથી તે, ક્ષત્રપ હગામ, હગામસ, રાજીવુલ વિગેરેના છે એમ સ્પષ્ટ સમજાય છે અને આ ક્ષત્રાના સમય નિશ્ચયપૂર્વક ઇ. સ. પૂ. ની ખીજીથી પ્રથમ સદીના ઠરાવાય છે, એટલે આ સિકકાએ ભલે ઢાળેલા છે, છતાં જ્યારે તેના સમય ૪. સ. પૂ. બીજી સદીના કરે છે ત્યારે એમ જ અનુમાન ઠરાવી શકાય કે, ઉપરના નિયમેા અતિ દેશ જેવા સુધરેલા દેશનેજ લાગુ પાડવાના છે, અને મથુરા જેવા દેશ, જ્યાં ટંકશાળા મેાડેથી ઉઘડી હશે ત્યાં તે। અવંતિ કરતાં પણ લાંબા સમય સુધી ઢાળેલ સિક્કા પાડવાનું ચાલુ રખાયું હશે, ધર્મની બાબતમાં જણાવવાનું કેઃ—સિક્કામાં જે સ્વસ્તિકનું ચિન્હ છે તે જૈન ધર્માંનું ચિન્હ ૧૦ ગણાય છે. વળી મથુરાના લાયન કૅપીટલ પીલર નામે ઓળખાતા સ્તંભની પ્રતિષ્ઠા ૧ ક્ષત્રપ રાજીવુલના સમયે તેની પટરાણીએ કરાવી છે. તે પ્રસંગ ઉપર મહાક્ષત્રપ ભૂમકને તેણે આમંત્રણ આપ્યું છે. પણ તે પાતે ઉપસ્થિત થઈ. નહી શકવાથી તેના પ્રતિનિધિ તરીકે તેણે ક્ષત્રપ નહપાણને ત્યાં મેકક્લ્યા છે. અને તે ક્ષત્રપ હાવા છતાં ( મહાક્ષત્રપથી તેા નાનાજ ગણાય છતાં) તેને અધ્યક્ષસ્થાન અપાયું છે. આ સર્વ હકીકતથી એમ સાબિત થાય છે કે, મથુરાના ક્ષત્રપેા, ભ્રમક તથા નહપા તે સર્વે એકજ ધર્મોનુયાયી૧૨ હાવા જોઇએ. તેમજ ભ્રમક અને નપાણુ તે બન્નેના સંભંધ અતિ નિકટપણે હાવા જોઇએ.૧૩ નહી તેા તે પેાતાના પ્રતિનિધિ તરીકે તેને મેાકલે નહીં, વળી નહપાણુ પાતે ક્ષત્રપ દરજ્જે હાવા છતાં જે અધ્યક્ષસ્થાને બિરાજીત થયા છે તે એમ બતાવે છે કે, જે મહાક્ષત્રપ ભ્રમકના પ્રતિનિધિ તરીકે તે મથુરા ગયા હતા ૭૭ ઇ. સ. પૂ. ૧૨૫ થી ૭૫ (૧૧) આ બધી હકીકતના હેવાલ માટે એપીગ્રાફિકા ઇન્ડીકા પુ. ૮, પૃ. ૩૯ વિગેરે વાંચા. (૧૨) આ પ્રતિષ્ઠાનેા પ્રસંગ ધાર્મિક ગણાય. અને તેને પ્રસગે જે એકત્રિત થઇ શકે તે બનતા સુધી સર્વે સહધી જ હોય એમ મુખ્યપણે અનુમાન બાંધી શકાય. સામાજીક કે વ્યવહારિક પ્રસંગે અનેક ધર્માંના પુરૂષા મળી શકે ખરા, પણ ધાર્મિક પ્રસંગની હકીકત સથા ભિન્નજ લેખી શકાય, (૧૩) તે એને કેવા નિકટ સંબંધ હતા તે આપણે તેમના વૃત્તાંતે સાબિત કરેલ છે, તે માટે આગળ ઉપર પુ, ત્રીજો ભાગ જુએ, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨-૧૩ સિક્કાનું વર્ણન દા. એ. ઈ ના ચિત્રપટમાં સિકકા તો ઘણા આપ્યા છે. પણ અહીં એ ન’ગજ માત્ર નમુના તરીકે રજુ કર્યો છે, તેમાંના કેટલાક ઉપર, સ્વસ્તિક, ત્રિરત્ન, ચક્ર વિગેરે છે (જેમકે ન. ૨, ૩, ૧૯) તેમ કેટલાયે ઉપર વૃષભ, ચક્ર, હાથી, લક્ષ્મી, ત્રિરત્ન, ઇત્યાદિ પશુ છે ( જેમકે ન, ૬, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, અને ૧ ) અયાખ્યા પ્રાંત [ પ્રાચીન કા. એ. ઇ.... પટ નં. ૯ આકૃતિ ન. ૨. ૩. (૧૪) નપાણ પાતે તા ાત્રય હતા, એટલે મહાક્ષત્રપ રાહવુલના કરતાં તેના દરો નાના હતા, પણ તે ભ્રમક મહાક્ષત્રપના પ્રતિનિધિ હતા. અને પ્રતિનિધિને તેના મૂળ પુરૂષ જેટલુંજ હંમેશાં સન્માન અપાય છે. તેથી નહાણનું માન વધારે ઇચ્ચકાટીનું આ પ્રસંગે ગણવામાં આવ્યું છે. (૧) એ. મ પુ. ૮ મુ" વાંચી લેવાથી ખાત્રી થશે. (૧૬) ક્ષત્રપ અને મહાક્ષત્રપ શબ્દજ કહી બતાવે છે કે તેમની પેદાશ હદમાંની નથી. હિ'ની બહારના જે હોય તે પરદેશી કહેવાય તે હિસાબે, આ રાદ ડી" વપરાયો છે. તેઓ ક્યા દેશના હતા તે હકીકત તેમનાં જીવન લખતાં સાબિત કરી છે. (૧૭) અહીં અતિ એટલે to શાતિજ્ઞા ધાતુ ઉપરથી, to know=જાશું, એમ નથી લેવાનું, પશુ Birth = ધાતુ વપરથી, જન્મg to be born, એમ લેવાના છે. હિંÖદમાં પણ Conte જેવી સસ્થા Page #124 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી તેનું માન તે સર્વે ક્ષત્રપેામાં કાંઇક ઉચ્ચ કાટિનું ગણાતું હોવુ જોઇએ.૧૪ મથુરા લાયન કૅપીટલ પીલર જૈન ધર્મી હાવાનુ વિદ્વાનોએ૧૫ સ્વીકાયું છે. અને તેમાં સ્વસ્તિકનુ* ચિન્હ હેવાથી, આપણે સ્વસ્તિકની બાબતમાં ઉપર જે લખી ગયા છીએ તેને સમર્થન મળે છે. આ ઉપરથી એમ પણ સાબિત થાય છે કે, આ સર્વે ક્ષત્રા અને મહાક્ષત્રપેા પરદેશી૧૬ હેાવા છતાં તેમણે જૈન ધર્મજ અપનાવેલ હાવા જોઇએ. તેમજ આ સર્વે ક્ષત્રપે એકજ દેશમાંથી ઉતરી આવેલા અથવા તો કદાચ એકજ જાતિના૧૭ પણ (by birth ) હાય, તેમ અનુમાન દારી શકાય. આ સર્વે સિક્કાએ અત્રે નિષેધાત્મક સાબિતીએ ( Negative prooks ) માટે રજુ કરવામાં આવ્યા છે. એટલે કે વિદ્યાતા, આ સર્વ ચિન્હાને બૌધમ નાં હાવાનું લેખતા રહ્યા છે,૧૯ પણ તેમનું માનવું ભૂલ ભરેલુ છે. આ માટે મૂળ ગ્રંથના લેખક, સર કનિ’ગહામ જેવા નિષ્ણાત ગણાતા અને એક સત્તા સમાન લેખાતા પુશ્મના શબ્દો પણ ખાત્રી આપે છે. તેમણે પૃ. ૯૧ માં જણાવ્યું છે કે, The coins do not themselves present any traces of Buddhism except the Bodhi-tree and the combined symbols of Tri-ratna and Dharma-Chakra = ખુદ “ સિક્કામાં તે બૌધધને લગતી ક્રાઇ નિશાનીઓ નથીજ, સિવાય કે, ધિક્ક્ષ, ત્રિરત્ન, અને ધ ચક્રનું સ ́યુકત ચિન્હ ”: આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે, તેમને પેાતાને પણ શંકા ઉદ્ભવે છે કે આ સિક્કામાં વૃક્ષ, ત્રિરત્ન, અને ધર્માંચક્ર જેવાં બોધનાં ગણાતાં ચિન્હા ભલે છે છતાં અન્ય કાઇ એવી સ્વતંત્ર નિશાનીએ તેમના જોવામાં આવી નથી કે જેથી તેને બૌધ્ધધર્મનાં ઠરાવી શકાય. ખરી રીતે આ ચિન્હા બૌધધમનાં સ્વતંત્રરીતે છેજ નહીં. તે તેા જૈનધર્મીનાં છે.૨૦ અને તેથીજ આ ચિન્હા તે સ સિક્કાઓ ઉપર હોવા છતાં, તે ભૌધર્મનાં નથી એમ સર કિનંગહામને ઉચ્ચારવુ' પડયું છે. ત્યારે હવે તે શું સૂચવે છે? અમારૂ માનવું. એમ છે કે જે વૃષભ૨૧ છે તે, જૈનધર્મના ચોવીસ તીર્થંકરા માંહેલા પ્રથમ રૂષભદેવનું અથવા જૈનધર્મના પ્રથમ પ્રવત્તક શ્રી આદિનાથનું ચિન્હ છે.૨૨ અને તેમને Ge ઇ. સ. પૂ.૧૮ છઠ્ઠી સદી તે સમયે નહેાતી, તેા પછી હિ દબહારના પરદેશમાં કે જ્યાં અત્યારે પણ Caste જેવી સ્થિતિ વતી નથી ત્યાં તે પ્રાચીન સમયે તેા તેની આશાજ શી રીતે ખાંધી શકાય ? (૧૮) ઉપર નં. ૫ ટીપણ જીએ, (૧૯) બૌધ્ધ ધર્મ નાં કાઇ ચિન્હ હોઇ શકે કે નહીં, તેજ હજી તેા કાઈ બૌદ્ધ સાહિત્ય ગ્રંથમાંથી જાણી શકાયું નથી. તેના જ કેાઇ ચિન્હ હાઇ શકે કે કેમ તે પણ શંકાસ્પદ છે (જુઓ પૃ ૧૩ ટી. ૪૯) એટલે બૌધમ નાં હાવાનું જે જણાવાતું રહ્યું છે તે શબ્દપ્રયાગ પણ આધાર વિનાના જ છે, એમ જાણવું. (૨૦) એ ઉપરમાં પૃ. ૧૮ તથા ૬૯ નું વન, (૨૧) વિદ્વાનેએ આ વૃષભને નદી ઠરાવીને રોવધનુ ચિન્હ ગણાવ્યું છે, પણ વાસ્તવિક રીતે તે જૈનધમ નુ છે એમ હવે વાચકને સમજાશે. (૨૨) જીએ. ઉપરની ટી, ન. ૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ૧૪ ૧૫ સવળી બાજુ —તાડના વૃક્ષની સામે જમણી દિશાન્મે મેર છે. અવળી સિક્કાનુ વર્ણન "" —સામિાણ શબ્દો છે: તથા ડાબી દિશાએ એક સ્ત’ભુની સામે વૃષભ છે સવળી બાજુ ચાખ્યા છે અને [–] સંત મિસન્ન અક્ષરા લખેલ .. અવળી બાજી–ચૈત્ય વિગેરે. અાધ્યા રોશની [ પ્રાચીન ૐ, ડી. ઇ. પટ નં ૫, કિ ન. ૧૧ (તાંબાના સિક્કા છે ) દા. એ. ઈ પટ નં. પ આકૃતિ ૮ (૧૩) તુ કે, સ સુ. ટી. ૪. ૧૭ અત્ર વાચકનું ધ્યાન નીચેની બાબત ઉપર દેવામાં આવે છે કે પ્રાચીન સમયની બે ત્રણ નગરી બૌો તે વિકલ્પમાં કે વિચારમાં આવી ન પડે કેમ તે નગરીનાં નામ એક બીનને મળતાં આવી નય . ( સરખાવા પુ. ૧ ૧, ૧૮૩ ) (અ) વિશાખા નગરી એટલે અયાખ્યા અને તે અયોધ્યા દેશની રાજ્યાની સમજવી : તેમ તે નગરીને શ્વેતાંખી પણ કહેવાય છે. (આ) વૈશાળા નગરી તે, વિદેહ દેશની રાજધાની છે, કે જ્યાં મિથિલાપતિ ચેક ાનની રાજધાની હતી અને ત્યાં શ્રી મહાવીરનો જન્મ થયા હતા. આ ઉપરથી સમારી કે, વિશાખા અને વૈશાળ બન્ને જુદી નગરી છે. ( જે નગરીના વિસ્તાર બહુ લાંબા ગામ એટલે વિશાળ ઢાચ તેજ વિશાળા નગરી કહેવાય. આ પ્રમાણે જેની નગરીનું નામ વિશાળા નગરી પડયુ છે : જુએ પુ. ૧ ૩, ૪ ) (૪) કૌશાંબી તે પસ દેશની રાજધાની હતી અને તેનું સ્થાન હાલના અતાબાદ પાસે પ Page #126 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી રાજ્ય પ્રદેશ અયાખ્યાપ્રાંત ( વિશાખા નગરી, અથવા ખીજું નામ વિનિતા નગરી૨૩ ) હાવાથી, આ અયાખ્યા પ્રાંતના સર્વ સિક્કા ઉપર વૃષભનું ચિન્હ આલેખવામાં આવેલુ છે. તેમ વળી તે રાજાએ પણ તેમનાજ વશના–કુળના એટલે કે ઇક્ષ્વાકુ વંશના (કાશળપતિ રાજા પ્રસેનજિત૨૪ વિગેરે) હતા એમ પણ આ ઉપરથી બતાવાય છે. વળી વિશેષમાં તેઓ જૈનધર્મ પાળતા હતાપ તેથી તે ધમનાં ચિન્હા સિક્કા ઉપર તેમણે કાતરાવ્યાં છે. ( વત્સ–નંદી, જેને 'ગ્રેજીમાં Bull કહેવાય છે તેને દેખાવમાં વૃષભ કહી શકાય અને આ ઉપરથી તે કૈાશળ દેશનુ ચિન્હ ઠરે છેઃ વળી આગળ ઉપર સિક્કા ન’. ૧૪ ની હકીકત જુએ. તેમાં વત્સદેશ અથવા કોશ"ખી રાજ્યનુ તે ચિન્હ કહેવાયું છે. એટલે કે વત્સ તે કૌશાંબી તેમજ કૈાશળ, એમ બન્ને દેશનાં ચિન્હ તરીકે વપરાયા દેખાય છે ). વૃષભ માટેની સમજૂતી સારૂ ઉપરના સિકકા ન’. ૧૩ નું વર્ણન જુએ. અહીં જે ખાસ એક બાબત ઉપર લક્ષ ખેંચવું રહે છે તે એકે, કે, હી. Ûના લેખકને આ સિક્કામાં વત્સ ( Bull )ને—નંદી હાવા છતાં તેને અયાખ્યા પ્રાંતના એટલે કાશળ દેશના કહેવા પડ્યો છે. મતલબ કે વિદ્યાના વત્સ અથવા નદીને માત્ર કૌશાંખી દેશનું જ ચિન્હ હાવાનું જે લેખતા રહ્યા છે તે તેમ નથી, તે ચિન્હ કાશળ દેશનુ પણ ગણાય છે. ( ઉપર નં. ૧૩ માંનું લખાણ સરખાવે, ) મૂળ ગ્રંથમાં સવળી બાજુના ચિત્રનું વર્ણન કરતાં અશ્વ હાવાનુ' લખ્યું છે. જ્યારે બારીક નજરે જોતાં તેમ દેખાતું નથી. આમ થવાનુ` કારણ, ચિત્ર બરાબર ન ઉઠવાને લીધે પણ હાય, અથવા તો ઉઠયું હાય તે, તેના બારીક કને લીધે એળખવામાં ભૂલ થઇ ગઇ હાય. અને તેથી નદીના ચિત્રને અશ્વ પણ માની લીધા હાય. અત્ર મારા ખ્યાલમાં, અશ્વ નથી પણ યાદ્દો જણાય છે. એટલે વત્સ=ન'દી, જે કૌશાંખીનું ચિન્હ સાધારણ રીતે૨૬ મનાય છે તે નથી, પણ વત્સ દેશ ઉપર, શતાનિક રાજાના વંશની સત્તા બંધ પડયા પછી, મગધપતિ નંદિવર્ધનની સત્તા સ્થાપન થયા બાદ, ન ંદિવર્ધન પેતે ચેાહારૂપે ઉભા છે, એમ બતાવ્યું છે. નંદિવર્ધનની સત્તા કૌશાંબી ૮૧ ઇ. સ. પૂ. પાંચમી સદી ઇ. સ. પૂ. ૪૧૭ થી ૧૫ (F) સમયે હતું ( શ્વેતાંખી અને કૌશાંખી જુદા છે: જુઓ ઉપર વિશાખા શબ્દે ). શ્રાવસ્તિ—હાલમાં હિમાલયની તળેટીમાં, જ્યાંથી ગંગાનદી વહે છે ત્યાં આગળ તેનું સ્થળ હતું. આ સ્થાનમાં ગેાશાળા મ’ખલીપુત્રનેા જન્મ તથા મરણ થયાં હતાં. તથા શ્રી મહાવીરને ઉપસ નડયા હતા. તથા બૌદ્ધ સાહિત્યનુ જ્યેષ્ઠવન આ નગરીમાં આવેલું હતું. (શ્રાવસ્તિ અને શ્વેતાંબિકા નગરીએ જીદી છે. જીએ ઉપર વિશાખા શબ્દે) શ્રાવસ્તિને ચંદ્રિકાપુરી અથવા ચંદ્રપુરી પણ કહેવાય છે. (૨૪) આ કાશળપતિ વિશે પુ. ૧ પૃ. ૯૦ જીએ: તેમને પણ ઇક્ષ્વાકુ વંશના ગણાવ્યા છે. (૨૫) જુએ પુ. ૧ પૃ. ૮૦ નું વર્ણન : જ્યાં બૌદ્ધ ધમી રાજા પસાદિને ધમ નું પરિવર્તન કરાવરાવી કેશિ નામના મુનિએ જૈન ધમી બનાવ્યા છે. (૨૬) જુઓ ઉપરમાં નં. ૧૩ અને ૧૪ ની હકીકત; નદિ જેમ કોશખીનુ ચિન્હ છે તેમ કાશળ દેશનુ પણ છે. ૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ સિકાનું વર્ણન [પ્રાચીન ૧૫ જ કોસાંબી કે.એ. ઈ. પટ નં. ૫ આકૃતિ ૮ સવળી-લક્ષ્મીદેવી, કમળ ઉપર; અને બાજુમાં હાથી ઉભા રહી કળશના પાણીથી અભિષેક કરતા દેખાય છે. અવળી–ધાર્મિક ચિહે છે. ૧૬ કૌશાંબી | સિકાના ચિત્રમાં કોઈ વિશેષ નથી. પણ તેમાં લખેલ નામ માટે જ અત્ર તે લેવામાં આવેલ છે. આ રાજાઓને શંગવંશી જે ધારી લેવામાં આવેલ છે, તે પ્રમાણે તેઓ નથીજ. કે, એ, ઈ, પટ ૫ આકૃતિ નં. ૧૦ થી ૧૮ સુધી. (૨૦) જુએ પુ.૧૫. ૩૮૩ ની હકીકત. (૨૮) સિકકા ઉપરના શબ્દો (તે માટે બીજું કેલમ જુઓ) પણ આ ઉકેલને ટેકો આપે છે. (૨૯) આ યુક્તિ કેવા પ્રકારની હતી અને તેનો ઉપયોગ કેમ કરાયો હતો તે માટે જુઓ ૫.૧ પૃ. ૩૫૩ નું વિવેચન. (૩૦) વિદ્વાનોએ જેને લક્ષ્મીદેવી કહી છે ( જુઓ આસન બીજું)તે દેવી નથી પણ પુરૂષ છે. અને આ પુરૂષ છે તેજ રાજા મહાનંદ હોવાનું સૂચવે છે. (૩૧) જુએ ઉપરની ટીકા ૨૭ ની હકીકત. તથા તેને લગતું સિક્કા ઉપરનું વિવેચન. (૩૨) એ પુ.૧ ૧૧૬ થી આગળમાં, લખેલ રાજા ઉદયનના હેવાલ. Page #128 -------------------------------------------------------------------------- ________________ ભારત વ] તથા અન્ય માહિતી અને ઉજ્જૈન ઉપર,મ. સં. ૬૦=૪. સ. પૂ. ૪૬૭ માં થઇ છે.૨૭ (પાછળથી જણાયું છે કે સિકકાના અક્ષરાના ઉકેલ ‘ બૃહસ્પત મિતસ ' તરીકે૨૮ કરાયા છે) મહાનંદ ઉર્ફે નવમાનંદને, ગાદી માટે શેાધી કાઢવામાં જે યુક્તિના ૨૯ ઉપયાગ કરવા પડયા હતા તે પ્રસંગની યાદ આપે છે. લક્ષ્મીદેવીને બદલે પુરૂષ બેઠે છે. અને હાથીએ તેના ઉપર કળશથી અભિષેક કરતા દેખાય છે. તે મગધાંત હતા. અને મગધપતિનુ રાજ્ય કૌશાંખી તેમજ અવંતી ઉપર કયારનું સ્થાપિત૰૧ થઇ ગયું હતું, એટલેજ ક્યારનાયે તેમને સિક્કા ત્યાં ચાલુ થઇ ગયા હતા. તેમ ઉદયન વત્સપતિના રાજ્યની સમાપ્તિ૨ થઇ જવાથી તેનું ચિન્હ જે ‘નદી” હતું?ર તેને અહીં અભાવ જોવામાં આવે છે. મગધપતિ તથા વત્સપતિ બન્ને જૈન ધમી હાવાથી, ૪ અવળી બાજુ તે। તેના તેજ ધાર્મિક ચિન્હા ૫ જળવાઇ રહેલાં નજરે પડે છે. નં. ૧૦ માં ઢેલ, ૧૧, ૧૨ અને ૧૩ માં વધુ સિમિત્ર; ૧૪ માં અશ્લેષાવ; ૧૫, ૧૬ માં નૈમિત્ર; ૧૮ માં ધવનાં નામેા છે. ( દેવ શબ્દ, રાજન–રાજાના અર્થાંમાં વાપર્યો છે. જેમ મુદ્રારાક્ષસમાં ચંદ્રગુપ્તને દેવન શબ્દથી સખા છે તેમ ) આ બધા રાજાને† શુળ વંશી તરીકે લેખવામાં આવ્યા છે. પણ મારૂં માનવું તેમ થતું નથી. કારણ કે (1) શુંગવંશી પુષ્યમિત્ર અને અગ્નિમિત્રની માફક આ સર્વેનાં નામમાં અંત્યાક્ષર “ મિત્ર ” નથી. (૨) શુંગવ’શીએ બ્રાહ્મણ ધર્માંના છે, જ્યારે આ ચિત્રામાં ચૈત્ય વગેરે જૈન ધર્મનાં ચિન્હો છે એટલે કે આ રાજાઓ વૈદિક મતાનુસારી નથી. (૩) શુંગવ’શના સમયે ટંકશાળા અવંતીમાં સ્થાપિત થઇ ગઇ હતી તેથી સિકકાને છાપવામાં આવતા હતા, જ્યારે આ બધા સિકકા ઢાળેલા છે. (૪) શુંગવ’શી સિક્કામાં હંમેશાં ઉજ્જૈનનું ચિન્હ હાય છે જ્યારે આમાં તે તેવું કેાઇ ચિન્હજ નથી——— · મારા ખ્યાલ એમ છે કે આ સિક્કાઓ નવન...૬માંના, ખીજાથી આઠમા સુધીનાનેા કૌશાંખીપતિ તરીકેના અધિકાર સૂચવે છે, તેમાં બૃહસ્પતિમિત્ર તે પ્રખ્યાત હાથીશુકામાં લખેલ અને રાજા ખારવેલે હરાવેલ, આઠમેા નંદ સમજવે, બાકીનાં નામેા નંદત્રીજાથી સાતમાન૬ સુધીના સમજવા,૩૭ ૩ (૩૫) ઉપરની ટીકા ન. ૩૪ જીએ, (૩૬) આ બધા રાજાઓને મેં નંદવશી ઠરાવ્યા છે ( જુએ પુ. ૧ લુ' પૃ. ૩૨૪ તથા ૩૪૭, ) (૩૭) ઉપરની ટીકા ૩૬ જી. ઇ. સ. પૂ. ૪૧૪ થી ૩૭૨ ઇ. સ. પૂ. ૪૨૭ થી ૪૧૭ (૩૩) ઉપરમાં આંક નં. ૧૩ ના સિક્કો જુએ તથા ઉપરનુ` ટી, નં. ૨૬ જુએ. (૩૪) આ બન્ને વંશના રાજાએ કયા ધમ પાળતા હતા તે જાણવા માટે પુસ્તક પહેલામાં તેના વંશની હકીકત જીએ. આ ઉપરથી વાચકને ખાત્રી થાશે કે, રાજાએ કયા ધમ પાળતા હતા તથા આ ચિન્હા કયા ધર્મ'ના હેાઈ શકે (:જીએ પૃ. ૫૫ થી આગળ ) તે સ હકીકત જે અમે આ પુસ્તકના વર્ણનમાં કહી બતાવી છે તે માત્ર કલ્પિત કે ઉપાવી કાઢેલ નથી પણ સિક્કાચિત્રના આધારે સાબિત કરી શકાય તેવી છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ સિક્કાનું વર્ણન [ પ્રાચીન કૌશાંબી કે.એ. ઈ. પટ ૫ આકૃતિ નં. ૧૧ કૌશાંબી સવળી-વત્સ, જમણી બાજુ ચત્યની સામે, તેની | ઉપર ચિન્હ છે. અવળી–“બહસિમિત્રસ” શબ્દ છે તથા વૃક્ષ અને બન્ને બાજુ ચિન્હો છે. કે. હ. ઈ. પટ ૫. આ. નં. ૨ (પૃ. ૫૩૮) તાંબાને સિકઠે છે. 3 -- (સવળ) ખાંધવાળો વત્સ તથા ચતુષ્કોણ આકારે ફરતાં ટપકાં છે. (અવળી) ચૈત્ય છે તથા સૂર્ય-ચંદ્રના ચિન્હ છે. (જેને અંગ્રેજીમાં star and crescent કહે છે) તથા ચતુષ્કોણ આકારે ફરતાં ટપકાં છે. કે. આં.રે. પટ ૧૨, આકૃતિ ૩૨૬-૧૭ તાંબાના ખંડા. સિક્કા છે, ૨૧-૨૨ સવળી-હાથીનું ચિહ્ન છે. ઉપર ચંદ્ર છે. અને કે. . રે. પટ ૧૩ ગોળાકારે મીંડાં છે. આકૃતિ ૪૦રથી અવળી ચિત્ય છે તથા સૂર્ય ચંદ્ર છે. તથા ૪૨૦ નીચે વાંકી લીટી છે. (પિટીનના) ] ૨૩-૨૪] સવળી-વત્સનું ચિહ્ન છે. અવળી–ચય છે તથા સૂર્ય અને ચંદ્ર છે: કે. આર. પટ ૧૭ી કેટલાક ઉપર સાલના આંકડાઓ છે. (બીજાં કાંઈ | આકૃતિ ૮૮થી ખાસ ઓળખ કે ચિહ્ન નથી.) ૯૦૩ સીસાના છે અને ચોખંડા છે. (૮) માં સામે જોઈ રહેલો વાસ હોવાનું વિદ્વાનોએ જણાવ્યું છે. પણ બારીક નજરે નિહાળતાં તે ઘેટા am) જેવું દેખાય છે. (તેના ખુલાસા માટે નીચે ટી. નં. ૬૦ નું લખાણ તથા હકીકત જુઓ) Page #130 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ઉપરના નં. ૧૬ વાળા સિક્કાનું લખાણ છે તે અહીં પણ લાગુ પડે છે એમ સમજી તે વાંચી લેવું. ઉપરના સિકકા ન’. ૧૬, ૧૭ વાળુ` વિવેચન અહીં પણ લાગુ પડે છે. *વશી ક્ષત્રપેાના અન્ય સિકકાએ ઉપર, સ્ટાર અને ક્રેસટ ( સૂર્ય-ચંદ્રના જેવી ) ની જે નિશાનીઓ છે તેના જેવી આ સિકકા ઉપર નિશાનીઓ હાવાથી, તે પણ ચ′ણુવ શનાજ હોવા જોઇએ એમ કલ્પના કરી બેસારી છે. બાકી તે સિકકાની માફક આ સિકકામાં સાલ પણ નથી, તેમ નામ પણ નથી, તેમ રાજાનુ` મેઢું પણ નથી. પણ તેને ખલે મુખ સામે જોઇ રહેલા વત્સની નિશાની છે.૩૮ મતલબ કે કેવળ કલ્પના કરીનેજ ચષ્ઠવ શના ઠરાવાયા છે અમારા વિચારા માટે નીચેના સિક્કા નં. ૨૩-૨૪ જુએ. આમાં પણ ન”. ૧૯, ૨૦ ની માફક કાઇ સાલ, નામ, કે મહારૂં પણ નથી. કેવળ સૂર્ય ચદ્રની નિશાનીઓ હાવાથી તેમને ચઋણુવ’શના માની લીધા છેઃ ન. ૧૯ અને ૨૦ કરતાં આમાં ફેર એ છે કે, તેમાં વત્સ–વૃષભ છે જ્યારે આમાં તે સ્થાને હાથી છે.... અમારા વિચારા માટે ન, ૨૩-૨૪ ના સિક્કા જી. આ બધાનું વિવેચન કરવામાં બીજા આસનમાંની ત્રણ હકીકતો આપણે વિચારવી રહે છે (૧) ધાતુ (ર) નામ અને સાલ તથા (૩) અન્ય જે કાંઈ સમજૂતિ કે ચિહ્ન હાય તે. એક પછી એક તે સ્થિતિના વિચાર કરીએ. (૧) ધાતુ—આખા વંશના સર્વે સિક્કા જે મહારાવાળા મળી આવ્યા છે તે તેા સવે રૂપાનાજ છે. કાઇ પણ ખીજી ધાતુના નથી. એટલે આ ૬૦ સિક્કા અપવાદ રૂપેજ છે. તેમાંયે પેટીનના (૩૮) જે છે તે ગાળાકારે છે. જ્યારે તાંબાના અને સીસાના મળીને (૨૨) છે તે સર્વે ચાખડા છે. એટલે ધાતુની, આકારની તથા સંખ્યાની દૃષ્ટિથી જોતાં તાંબાના તેમજ સીસાના તદ્દન અપવાદ રૂપે દેખાય છે. જ્યારે પાટીન વિશે હજી વિચાર કરવા રહે છે ખરાઃ (ર) નામ અને સાલ— સદર ઇ. સ. પૂ. ૪૧૭ થી ૪૧૫ નીચેના સિક્કા ન. ૨૩-૨૪ જુઓ ૫ નીચેના સિક્કા ન ૨૩–૨૪ જી. (૩૯) વિદ્વાનાએ આ સૂચ'દ્રની નિશાનીઓને ચણવંશી રાજાઓનું વંશશ ક ચિહ્ન ગણ્યું છે. પણ તે તેમ નથી તે તા માત્ર ધાર્મિક ચિહ્ન જ છે, તે આપણે પુરવાર કરીશું. તે માટે જીએ સિક્કા ન', ૨૭–૨૪ ઉપરના વિવેચનમાં રજુ કરેલી દલીલે। અને ખતાવી આપેલા નિણૅયા ( નીચેની ટીકા ન, ૫૮ નું મૂળ લખાણ પૃ. ૮૯ ઉપર જીએ, ) f 2 Page #131 -------------------------------------------------------------------------- ________________ 2૬ સિક્કાનું વર્ણન [પ્રાચીન ધાતુ | નામ ! સાલ અન્ય હકીકત (૨૩-૨૪ ચાલુ) ૪ . ૫. નં. ૧૦ આ.નં. ૨૬૫થી૨૬૯ ૫ તાંબાના છે| જયદાયની નથી પત્તાની રાજ્ઞાાત્રા છે . ૧૦ ૨૬૪ ચણા નથી નામ હાવા. વિશે શંકા બતાવી છે નં. ૧૧ ૨૯૩- ૪ ૨ | પિટીન |જીવદામન શંકાસ્પદ નં. ૨૯૪માં શંકાસ્પદ | ૧૧૯ સાલને આંક છે; પુષ્કર ગોઠવી છે અને અજમેર પાસેથી | મળે છે નં. ૧૧,૧૨ ૩૨૪-૨૫ ૨ | પિટીન વિદામની ૧૧૪ કે Tપુષ્કર અને ઉર્જનમાંથી | મળી આવે છે. ૩૨૬-૨૭ ૨ તાંબાના અને નથી | નથી વિલ્સનું ચિહ્ન છે ચોખંડા છે. ૩૭૪થી૬ ૩| પિટીન નથી ૧૩ થી હાથીનું ચિહ્ન છે ૧૩૩ નં. ૧૩ ૪૦૨થી૪૨૦ ૧૯] પિોટીન છે નથી. નથી સંદર નં. ૧૩ ૪૬ ૧થી૭૧ ૧૧ નથી નં. ૧૭ ૮૮૯થી૪૦૩ ૧૫/સીસાના છે. નથી સાલ છે વત્સનું ચિહ્ન છે અને ખંડાં છે. નં. ૧૨ નં. ૧૨ નથી સદર કુલ નંગ ૬ | ઉપરના સિકકા આંક ૧૯-૨૦ માંના બે નંગ, ૨૧-૨૨ માંના એગણીસ નંગ, અને આ ૨૩-૨૪ માંના પંદર મળી છત્રીસ નંગ જ અત્રે દર્શાવ્યા છે. પણ તે તો માત્ર નમુના તરીકેજ ચૂંટીને બતાવ્યા છે, જ્યારે મૂળ પુસ્તકમાં આવા પ્રકારના લગભગ સાઠ એકસઠ સિક્કા વર્ણવ્યા છે. ટકામાં તે સર્વેની નોંધ ઉપર પ્રમાણે સમજી લેવી રહે છે. આ અધિકારના દરજજા વિશેની ચર્ચા ચોથા ભાગને અંતે ચ9ણવંશની હકીકતમાં કરી છે તે જુઓ. ૧) આ આઠે સિક્કાનું વિગતવાર વર્ણન જેવું હોય તો, કે આ. રે તપાસે. તેમાં જે માન્યતા દર્શાવ વામાં આવી છે તે જ અત્યારે પણ વિદ્વાનોમાં પ્રચલિત છે એમ ધારીને તેને આધાર મેં લીધો છે અને તે ઉ૫ર અહી ચર્ચા કરી છે, એમ સમજવુ.. (૪૨) સમય નિર્ણય કરવાને ભાષાલિપિજ્ઞાનનું તત્ત્વ અતિ અગત્યનો ભાગ ભજવે છે એમ તો જરૂર કહેવું જ પડશે. છતાં તેમાં પણ ખલના તો રહેલી જ છે; એટલે સર્વથાપણે તેના આધાર ઉપર જ નિશ્ચિતપણે મદાર બાંધી શકાય નહીં. (આવી સ્કૂલના કેટલેક ઠેકાણે થવા પામી છે તેના ટો છવાયાં છતાં આ પુસ્તકના ભાગમાં ટાંકી બતાવવામાં આવ્યા પણ છે. એક દષ્ટાંત આ ચાલું વિવેચનમાંનું કદાચ ટાંકી શકાશે.) (૪૩) ઉપરની ટીકા નં. ૪૨ માં લખેલી ખલના માટેના દષ્ટાંતની હકીકત સરખાવો: અને જુઓ કે, તે કથન Page #132 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ૬૦ માંથી ૪૧ માત્ર આઠ ઉપરજ નામ છે. અને તે આઠમાં પણું, પાંચ તે તાંબાના છે અને તેને ઉપર પ્રમાણે અપવાદ રૂપ ગણાય છે, માત્ર ચાર પિટીનના ઉપરજ નામ હોવાનું ઠરે (એક તાંબાને છે ખરે પણ તે ઉપર નામ ચણ હેવાનું કલ્પી લીધું છે એટલે કે શંકાય છે. જેથી તે અત્ર મેં ગણ્યો નથી. જો ગણીએ તે, આઠને બદલે નવની સંખ્યા નામવાળી થાય): અને નામ હોવાથી તે ક્ષત્રપ હેવાને મજબૂત પુરાવો ગણી શકાય ખરેઃ (૩) અન્ય સમજૂતિ બાબત વિચારતાં-૬૦ માંથી ઉપરના ૯ સિવાય, ૫૧ માં તે નામે પણ નથી, તેમ સાલે પણ નથી; માત્ર ત્રણમાં કાંઈક સાલ જેવું છે ખરું. જો કે તે પણું અનુમાનથી બેસતી કરી લીધી છે. એટલે વજનદાર ન ગણાય. છતાં સાલ, જે ભાષા અને લિપિમાં લખાયેલી છે તે લિપિનો ઈજારે એકલા ચણવંશજ લીધું હતું એમ તે નજ કહી શકાય. ભાષા-લિપિ તે તો એવી ચીજ છે કે ગમે તે દેશને અને કુળને માણસ હોય, તે પણ તે વાપરી શકે છે. બહુ ત્યારે લિપિના અક્ષરોથી સમય નિર્ણય કરી શકાય ખરો. પણ અહીં તે આપણે તેના કર્તાના વંશને જ વિચાર કરવાને છે; એટલે આ બાબત, તે સર્વ સિક્કાઓ ચ9ણવંશી ઠરાવવામાં તદ્દન વિરૂદ્ધ પક્ષે ઉભા રહે છે –આ સિવાય અન્ય ચિહ્નો જે છપાયાં છે તે વિચારીએ –સૂર્ય, ચંદ્ર અને ચત્યનાં ચિહ્ન ઉપરથીજ જે તે ચ9ણવંશના ઠરાવવામાં આવે છે તે પછી તે ઉપર વત્સ અને હાથી પણ છે કે જેને અનુક્રમે કૌશંબીપતિના અને મહારાજા પ્રિયદર્શિનનાં ચિહ્ન તરીકે લેખવામાં આવ્યાં છે; તે તે સિક્કાઓ તેમના છે એમ શા માટે ન માની શકાય? બીજું, જે સૂર્યચંદ્રનાં ચિહ્ન છે તે પણ સર્વે એક ધાર્યા નથી જ, તેમાં પણ અનેક ક્ષત્રપએ કાંઇ ને કાંઈ સુધારા વધારા કર્યા જ કર્યા છે; તે શા માટે તે ચિદને કેવળ વંશદર્શક ચિજ માની લેવું જોઈએ? વળી દરેકે દરેક ક્ષત્રપે આ ચિહ્નો ઉપરાંત પિતાનાં મહેરા, સિક્કાની એક બાજુએ ચિતર્યા જ છે, તે તેજ ક્ષત્રપાએ શા માટે આ સિક્કા ઉપર પોતાનાં મહારાં ન ચિતર્યા અને કેવળ સૂર્યચંદ્રનાં જ ચિહ્નો ચિતરીને સતિષ પકડયો ? આમે ક્ષત્રપ મૂળ વતની તે હિંદ બહારના જ છે. અને તેથી તેમને પરદેશી કહી શકીએ તેમ છે. અને પરદેશી પ્રજાના સઘળા શાસકેએ (તેમાં પણ ખાસ કરીને અવંતિ પતિઓએ૮) પિતાનાં મહેરાં તે પડાવ્યાંજ છે. એટલે આ વસ્તુ સ્થિતિને વિચાર સમર્થનમાં જાય છે કે વિરોધ પક્ષી કરે છે. (૪) વસનું ચિહ્ન મુખ્યપણે કૌશંબીનું લેખાય છે, માટે અહીં તેનું નામ જ લખ્યું છે. બાકી તો તે અયોધ્યા પ્રાંત પણ ગણી શકાય છે તે માટે જુઓ ઉપરના સિક્કા નં. ૧૨-૧૩, (૪૫). આ કથનની સત્યતા માટે કો. ઓ. ૨. માં લગભગ અઢીસે સિક્કાઓ જે રજુ થયા છે તે સર્વે તપાસી જુઓ. (૪૧) તેમના વતન સંબંધી હકીકત ત્રીજા પુસ્તકમાં પરદેશી આક્રમણકારો વાળો પરિચ્છેદ જુઓ. આમની સંખ્યા તથા વિશેષ હકીકત માટે પુ. ૩ જુઓ. નીચેની ટીકા નં. ૪૯ જુઓ. (૪૯) પરદેશી આક્રમણકારોમાં હિંદનીજ ભૂમિમાં વસવાટ કરી રહ્યા હોય તેમાં સૌથી પ્રથમ ડીમેટીઅસ છે. તેણે પોતાનું મોં કોતરાવ્યું છે. પણ તે અવં૫તિ નહેાતા: તેની પછી મિનેન્ડર અને ક્ષત્રપ ભૂમક Sો . Page #133 -------------------------------------------------------------------------- ________________ સિક્કાનું વર્ણન [પ્રાચીન થયા, તે પણ અવંતિપતિ થયા નથી. પણ તે બાદ નહપાણ આવ્યો તે પરદેશી શાસકોમાં અવંતિપતિ થનાર સૌથી પ્રથમ છે. એટલે તે હકીકતનો અહીં ઉલ્લેખ કરીને ભાર મૂકવો પડયો છે. (જુઓ ઉપરમાં પૃ. ૫૪ નું વર્ણન); નહપાણુ પછી પણ પરદેશી શાસક, અવંતિપતિ હોય કે ન હોય તો પણ, મારૂં તો પડાવતાજ (આ બન્ને પ્રકારના દૃષ્ટાંતો માટે ચણ્ડણવંશી સિક્કાઓ જુઓ); જ્યારે હીંદી રાજાએ અવંતિપતિ બનતાં મહોરું પડાવ્યું હોય તે પ્રથમમાં પ્રથમ તે દષ્ટાંત શાતકરણી ગૌતમીપુત્રે જ બેસાર્યો કહી શકાય. (જુઓ સિક્કો નં. ૭૬ ) તે બાદ મહોરું પાડવાના નિયમનું ધોરણ કોઈ રીતે સાચવવામાં આવ્યું નથી, એમ કહીએ તો ખેટું નહીં ગણાય, (૫૦) કેમકે તે પરદેશી શાસક હતા. અને પરદેશી શાસકેએ તે, ચાહે તે અવંતિપતિ હોય કે ન હોય, પણ દરેકે પિતાનું મહારૂં ચિતરાવ્યું છે. ઉપરની ટીકા નં ૪૯ જુઓઃ વળી કુશનવંશી સિક્કાઓ તપાસ. (૫૧) સવળી બાજુ ઉ૫ર જે ચિન્હો હોય તેની મુખ્યતા કેવી ગણાય, અને અવળી બાજુવાળાની ગૌણતા ગણાય Page #134 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી હ કરતાં, મહેસું તે ક્ષત્રપવંશી સિક્કા હેવા માટે આવશ્યકમાં આવશ્યક વસ્તુજ૫૦ ગણાવી જોઈએ છે તેમ ઘડીભર માને છે, તે સિક્કાઓ ક્ષત્રપર્વશી હતા પણ વત્સ (કૌશંબીપતિ ) અને હાથી ( સમ્રાટ પ્રિયદર્શિન ) ને તેઓ તાબેદાર હોવાથી (કેમકે આ ચિહ્નો બધાં સવળી બાજુ ઉપર છે, જ્યારે તેમના વંશદર્શકચિહ્નો, સૂર્ય અને ચંદ્ર અવળી બાજુ ઉપર પાડેલાં છે. તેમાં સવળી બાજુ મુખ્ય અને અવળી બાજુ તે ગૌણ ગણાય; તે મુદાની વિચારણાથી તેમને તાબેદાર અથવા ખંડિયા ગણો તે) તેમનાં ચિહ્ન તેઓએ સવળી બાજુ રાખ્યાં છે. આવી જે દલીલ લાવો તે, તે આખા ચકણવંશને સમયજ બદલવો રહે છે; કેમકે ચઠણના સમયને પ્રારંભ ઈ. સ. ની પહેલી સદીના અંતમાં છે જ્યારે વલ્સ અને હાથીવાળા સમ્રાટ તે ઈ. સ. પૂ. ની ત્રીજી સદીમાં થઈ ગયા છે. સાર એ થયો કે, ચિહ્નોની દૃષ્ટિએ આ કોઈ પણ સિક્કો ચડ્ઝણવંશી કરાવી શકાય તેમ નથી જ.૫૪ આ પ્રમાણે, ધાતુ–નામ તથા સાલ, અને અન્ય ચિહ્નોરૂપી સમજાતિ-એમ ત્રણે પ્રકારે વિચારતાં, તે ચMણુવંશી હેવાનું ઠરાવી શકાતું નથી. માત્ર જે ચાર સિકકા ઉપર જયદામનનું નામ છે અને ચાર ઉપર છવદામન તથા રૂદ્રસિંહનાં નામ છે, તેજ તે વંશના સિક્કા હોવાના પુરાવા રૂપે ગણાય ખરા. તેમાં પણ આ આઠમાંથી તાંબાના ચાર, તે અપવાદરૂપે બાદ કરવા જેવા છે. પછી તે, કેવળ ચાર જે રહ્યા અને જે પિટીનના છે, તે વિશે જ વિચાર કરવો રહે છે; કે, તે ધાતુ તે સમયે હતી ખરી કે–આ બાબતમાં તે એટલોજ ખુલાસે હજુ ગોઠવી શકીએ કે, પેટીન ધાતુ, ઈ. સ. ની સદીમાં લગભગ અદશ્ય થઈ ગઈ હશેજ (અથવા સિક્કા માટે બિનજરૂરી પુરવાર થઇ હશે, પણ જે ક્ષત્રપોના ચાર સિક્કાઓ મળી આવ્યા છે તેમનાં મનમાં એમ વસી આવ્યું હોય કે, ભલે ધાતુ જૂના સમયની છે ખરી, પણ જે તે ઉપર આપણું નામ પાડીને પણ તેને પ્રચાર કરાતે હોય તે કરીએ, જેથી પ્રાચીનતા પણ સચવાય છે, તેમ આપણું નામ પણ સચવાય છે, તેમ વળી પૂર્વના સમ્રાટ જેવા અમે પણ પરાક્રમી હતા, તેમ દુનિયાને બતાવી પણ શકાય છે. આવા ત્રિવિધ હેતુથી અખતરે કરવા માંડયો હોય; પણ પરિણામે લાભ નહિ દેખ્યો હોય એટલે વિચાર માંડી વાળ્યો હેય. તે હકીકત માટે પૃ. ૫૩ જુઓ (૫૨) વિદ્વાનો આ વંશને પ્રારંભ ઈ. સ. ૭૮ માં થયો હોવાનું ઠરાવવા જાય છે, માટે મેં અહીં પહેલી સદીને અંત એવા શબ્દ લખ્યા છે. બાકી મારા વિચાર પ્રમાણે તેમાં ફેરફાર કરવાની જરૂરીઆત છે. તે હકીકત પુ. ૪થાના અંતમાં જણાવવામાં આવી છે. તેનાં કારણે વિગેરે ત્યાં જુઓ. (૫૩) ઉપરનાં ટી. ૪૨-૪૩ માં જે સ્કૂલના હેવાને ઉલ્લેખ કરાયો છે. તેનું આ દષ્ટાંત સમજવું. જોકે આ તે ચિક માટેની માન્યતાનું જ છે પણ તે આધારે તેમજ લિપિના આધારે, તે આંક ઉપરની સંખ્યાના ઉકેલમાં પણ ખલના થવા પામ્યાનું સંભવિત છે (જુઓ આ સિક્કાઓની હકીકતનું આગળ ચાલતું વર્ણન) તેથી લનાના મૂળ કારણ તરીકે લેખીને જ મેં અહીં તેને નિર્દેશ કર્યો છે, (૫) જુઓ નીચેની ટી. નં. ૫૭. (૫૫) આ હેતુ કોઈ ઠેકાણે સંધાયો છે કે કેમ તે માટે આ પુસ્તકને અંતે સુદર્શન તળાવના પરિશિષ્ટમાં ૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ સિક્કાનું વર્ણન [પ્રાચીન તેની પ્રશસ્તિ વિશેની સમજાતિ જુએ. (૫૬) જુએ . આં ૨ પુસ્તક તથા નીચેના સિકકા નં. ૩૩ અને ૩૪ હકીકત. '() આ કથનમાં સુધારો કરવાનું હજી કાંઈક ક્ષેત્ર છે, જુઓ ઉપરની ટીકા ન ૫૪ વાળું મૂળ લખાણ, (૫૮) ઉપરની ટી. ન. ૨૬ જાઓ. - (૫૯) ઉપરની ટીકા ન. ૫૩ સરખા, Page #136 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી આમ દરેકે દરેક બાબતને વિચાર કરતાં આ સાઠે સિકકા (આઠ નવ જે નામવાળા છે તે સિવાય બાકીના ૫૧–૫૨) ચષ્ઠણુવંશના ઠરતા નથી. અને જે તે મત કબૂલ રખાયો છે, જેમ અત્યારે ધારવામાં આવે છે કે, ક્ષત્રના સિક્કા ત્રણ વર્ગમાં ગોઠવી શકાય તેમ છે; તેને બદલે હવે, એકજ વર્ગમાં તે સર્વેને નોંધી શકાય તેવા છે, એમ ઠરે છે. અને તે એ કે, તે દરેકે પિતાનું મહેરૂં પાડયું જ છે અને દરેકે સાલ પણ આપી છેજ. ( જે થોડાક ઉપર સાલ નથી પાડવામાં આવી તે ચMણ અને મતિષ્કના છે. આ સા, પુસ્તકના ચેથા ભાગના અંતે આ ક્ષત્રપના સંવત વિશે જે પરિશિષ્ટ લખાયું છે તેમાં આપેલ છે તે જોઈ લેવો.) એટલે સાર એ નીકળ્યો કે, પિટીનના સર્વે સિકકા ઓ ઇ. સ. પૂ.ના સમયના ૫૭ છે. તેમાં વસનાં ચિહ્નવાળા કૌશંબીના અને હાથીનાં ચિહ્નવાળા તે સમ્રાટ પ્રિયદર્શિનના છે: અને જે સૂર્યચંદ્રનાં ચિન્હો છે તે ધાર્મિક ચિન્હ તરીકે જ વપરાયાં દેખાય છે.૫૮ પણ જેમ ચઠણવંશીઓએ પોતાનાં મહારાંવાળા સિક્કાઓ ઉપર, તે ચિન્હોને (સૂર્ય અને ચંદ્રને) પિતાનાં વંશદર્શક તરીકે કોતરાવ્યાનું લેખાવાયું છે તેમ તે વંશદર્શક નથી.૫૯ હવે, એક પ્રશ્ન જે ઉપસ્થિત થાય છે તે સાલ સંબંધી જ છે. સાઠમાંથી નવ તે નામવાળા છે, એટલે તે વિશે તે કાંઈ વિચારવું જ રહેતું નથી. બાકી રહ્યા ૫૧ઃ તેમાં વલ્સના ૧૭ (૩૨૬-૨૭ તાંબાના એ; અને ૮૮૯ થી.૯૦૩=૧૫ નંગ સીસાના, કુલ મળી ૧૭) છે: એટલે બાકીના ૩૪ રહ્યા તે હાથીના છે; અને પિટીનના છે: પ્રથમ વત્સનાં ચિન્હવાળા વિચારીએઃ તેમાં ૩૨૬૭માં વત્સ નથી પણ તે પ્રાણી સામે ચહેરે ઉભું હોવાથી ઘેટાં જેવું ૧૦ દેખાય છે. એટલે પણ તે જુદા પડે છે. તેમ, તે ઉપર સાલ પણ નથી, એટલે તે વિશે કાંઈ વિચારવા જેવું રહેતું નથી. બાકી સીસાના જે પંદર નંગ છે, તેના ઉપર વત્સ છે; અને સાલ ૨૮૦ થી ૨૯૪ છે. હવે જે હાથીના સિક્કા વિચારીએ છીએ તે નં. ૩૭૪ થી ૭૬ ઉપર ૧૩૧ થી ૧૩૯ની સાલ, અને નં. ૪૦૨ થી ૪૨૯ ઉપર ૧૪૭ થી ૧૫૮ ની સાલ છે. જ્યારે નં. ૪૬૦ થી ૪૭૧ સુધીના સિક્કાઓ ઉપર તે સાલજ નથી. એટલે તે હાથીના સિક્કાઓ ઉપર ૧૩૧ થી ૧૫૮ સુધીની સાલે છે એમ થયું. હવે તે સમયે કયે રાજા હતો કે જેના સિક્કાઓ તે હોઈ શકે તે વિચારવું રહે છે. તે સમયે ઇસુને સંવતસર હતો જ નહીં, એટલે આ આંક કયા હિંદી સંવતસરને હતે તે શેધવું રહે છે. સંવત્સરની ચર્ચા કરતાં, તેના પરિચ્છેદમાં જણાવ્યું છે કે તે (૧૦) ઉપર સિકકા નં. ૧૯, ૨૦ માં જુઓ. (૧૧) આની સમજ માટે આગળ જુઓ. (૬૨) કે. એ. ઇં. પૃ. ૯૮ ઉપર તેની સાલ ૧૪૭ અને ૧૬૨ લખી છે. (૬૩) જુઓ ત્રીજા પુસ્તકમાં સંવત્સરની ગણનાવાળા પરિચ્છેદમાં. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૯ સિક્કાનું વર્ણન [ માથાન (૬૪) આ આંક વિશેની સમનતિ બાબત હજુ સર્વે વિદ્વાને સંમત થયા નથી. મેં મારો મત જે બંધાયો ' છે તેને આધારે આ કથન લખ્યું છે, તેની દલીલો અને ચર્ચા માટે સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર જે હું લખી રહ્યો છું તે જેવા ભલામણ છે. ૫) આ સાલ માટે તેના જીવનચત્રેિ આ પુસ્તકમાં આગળ ઉપર જુઓ, (૬૬) જુએ ઉપરનું ટીપ્પણ (૬૨) સરખા ઉપરની ટી ન. ૪૨, ૪૩, ૧૩ તથા ૬૨ ની હકીકત તથા તે દરેકનાં મૂળ લખાણ (૧૭) ઉપરની ટીકા નં.૪૨, ૪૩, ૧૩, અને ૬૨માં જે સ્પલનાની વાત કરી છે તેને બીજે દષ્ટાંત આ ગણું શકાય વળી નીચેની કા, ન, ૬૮ જુઓ. Page #138 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી સર્વે રાજાએ મહાવીર સંવતને માનતા હતા, કેમકે તે જૈનધમોનુયાયી હતા ( જુએ પ્રિયદર્શિનના સહસ્રમના ખડક લેખ, જેમાં ૨૫૬ ના આંક૬૪ લખાયા પણ છે) તેમ ચૈત્ય વિગેરે નિશાનીએ પણ જૈનધમ વાળાની છે ( જુએ સિક્કાનાં ચિન્હાની સમજનું વર્ણન ); એટલે નક્કી થઇ શકે ખરું કે, આ આંક સંખ્યા મહાવીરના સૈવતની કદાચ હાય. હવે જે વત્સ દેશના સિક્કામાં ૨૮૦ થી ૨૯૪ ની સાલ લઇએ, તે તે સમયે પ્રિયદર્શિનનું રાજ્ય (મ. સેં. ૨૩૭ થી ૨૯=૫૩ વર્ષ સુધીનું૧૫) આવે છે. જ્યારે હાથીવાળામાં જે આંક ૧૩૧ થી ૧૫૮ ના ઉકેલાયા છે તે ૨૩૧ થી ૨૫૮ લેવાય તાજ પ્રિયદર્શિનના સમય આવી શકે, જ્યારે હાથીનું ચિન્હ છે ત્યારે તેટલું તે। નિશંકજ છે, કે તે સમ્રાટ પ્રિયદર્શિનજ છે. એટલે તે બધા મેળ કયારે મળે, કે જે શતકની આંક સંખ્યામાં ૧ ના આંકડા છે, તે સ્થાને ૨ ના આંકડા મૂકાય તાજ, અને ભાષાલિપિ વિશારદોના ઉકેલમાં આવી સ્ખલનાએ૬૬ તા ઘણી વેળા થઈ જાય છે, તે દેખીતું છે. એટલે મુખ્યત્વે એજ અનુમાન ઉપર આવતું રહે છે કે, શતકવાળા આંકડા બગડાજ હશે, અને તાજ હાથીનું ચિન્હ=પ્રિયદર્શિનના સમય સાથે બેસતુ... ગણાશે. તેવીજ રીતે દશકના આંક જે ન. ૩૭૪૭૫ માં ત્રણના છે તે ચારના હાવા સંભવ છે.૧૭ આ બધી સંભવિતતા, અક્ષરના જરાજરા જેટલા વળાંકના અંગે, જુદા જુદા અર્થ થઇ જાય છે, તે જોતાં બધી સુવિચાય છે.૬૮ એટલેજ હુ એવા ખુલાસા ઉપર આવું છું, કે તે બધા સિક્કા સમ્રાટ પ્રિયદર્શિનના સભવે છે; અને તે સર્વેની સાલ મ. સ. ૨૩૯ થી ૨૫૮ સુધીની છે. એટલે કે તેના પેાતાના રાજ્યાભિષેક થયા બાદ, ત્રીજા વર્ષથી માંડીને બાવીસમા૧૯ વર્ષ સુધીમાં પડાયા હાય, જે વર્ષોમાં તેના જીવનના અન્ય પ્રસ ંગેાની ઘટના બની હેાવાનું પણ સંભવિત મનાય છે. જો ઉપરનાં બધાં અનુમાન અને દલીલેા સાચાં રે તો, તે સંવતના આંક મહાવીર સંવતના ઠરે. એટલે વળી એ વધુ પુરાવા થયા કહેવાશે કે, મ. સ. જેમ ખડક લેખામાં॰ વપરાયા છે, તેમ સિક્કા ઉપર પણ વપરાયા છે. એટલે કે મ. સ’. ને પણ રાજદ્વારી તવારીખની નોંધ કરવામાં ઉપયાગમાં લીધે। હાવાનું કહી શકાશે૭૧ (મ. સં. ૨૪૭ માં પ્રિયદર્શિને આઠ વ્રત લીધાં છે; અને ૨૬૨ માં બધા શિલાલેખા લખ્યા છે તેની યાદીમાં આ સિક્કા પાડ્યા હશે કે ? આ હકીકત તેનું જીવન ચરિત્ર લખતી વખતે વિચારીશું ) (૬૮) પ્રાચીન અક્ષરામાંના, ઉભા આડા કે તીરછા લીટાના લીધે કે તેમાંના કાઇના વળાંક જરાક લાંખા ટૂંકા કે આડા કરવામાં આવે તા તેના ઉકેલમાં કેટલા ફેરફાર થઇ જાય છે તે વિષય ભાષાલિપિ વિશારદેને છે અહીંતા તેમાં થતી સ્ખલનાના સંભવિતપણાના ઇસારા કર્યાં છે. અને તેના દૃષ્ટાંત તરીકે ટીકા નં. ૪૨, ૪૩, ૫૭, અને ૬૨ ની હકીકત રજુ કરી છે, (૬૯) ઉપરના ટીપ્પણમાં જણાવ્યા પ્રમાણે, જો તે આંક ૨૬૨ કરે, તેા ખાવીસને બદલે છવીસ વર્ષો ગણવા પડશે. (૭) ઉપરની ટીકા નં. ૬૪ ની હકીકત જુએ, હાથીગુફાના લેખ પણ આ જાતના પુરાવા આવે છે, તેમાં ૧૦૩ ના આંક છે, તે પણ મ, સ`. છે, તેની ચર્ચા ખારવેલ ચક્રવતીના ચરિત્રે જુએ, (૭૧) ર.જદ્વારી એટલે માટે કે, રાજા ન’દિવર્ધન, ચક્રવતી ખારવેલ અને સમ્રાટ પ્રિય ન-ઍમ ત્રણે ભૂપાલાએ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૫ ૨૬ ૨૭-૩૦ સિકકાનું વર્ણન અવંતિ દેશના સિક્કાનું જે ખાસ ચિહ્ન છે તે બતાવ્યુ છે. વિદ્યાનાએ આ નિશાનીને “ Cross and Ball ” તરીકે જણાવી છે. હાલમાં વેધશાળા ( observatory )ના મકાના ઉપર વાયુની ગતિ દર્શાવવાને આવી નિશાની મૂકવામાં આવે છે, જેને સાદી ભાષામાં wind–cock (પવનના ટુકડા મરધા) તરીકે ઓળખાવાય છે, તેની થેાડીક સમજૂતિ ઉપરમાં પૃ. ૬૪ આપી છે. ( સવળી ) ખુંધવાળા વત્સ ડાબી બાજી, યાખ્યા જમણી બાજુ. ( અવળી ) ચૈત્ય, ચક્ર, રવસ્તિક વિગેરે. ખાસ સિક્કા માટે રજુ કરેલ નથી. પણુ જે કેટલાક સિક્કાઓમાં ચાખ્યા ચિંતો છે તથા ઉજૈનીનું કાશાંખી [ પ્રાચીન કા. એ. ઈં. ૫; ન, ૭ પૃ. ૭૩, ક્રા. એ. ઇ. ૧૦; નં. ૧ થી ૧૦ સુધી. તે આંકના ઉપયેગ રાજકીય બનાવાનુ વર્ણન કરતાં કર્યાં છે. (૭૨) કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થતાં આઠ પ્રાતિહાર્યની ઉત્પત્તિ થાય છે, તેમાંધમ ચક્ર પણ એક છે, જુએ પૃ, ૫૯ ટી,૪૪, Page #140 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી આમાં વત્સ દેખાતો નથી પણ કદાચ કૌશાંબી દેશમાંથી સિક્કો મળી આવવાને | ઇ. સ. પૂ. ૫૫૬ લીધે તેના ચિત્રને વત્સ હોવાનું કલ્પી લીધું હશે એમ સમજાય છે. બાકી બારીકાઇથી | થી ૪૬૭ સુધીના જોતાં, તે યોધ્ધો હોવાનું જણાય છે. તેમાં ચય સ્વસ્તિક વિગેરે હોવાથી જૈનધર્મ | ૯૦ વર્ષના રાજાનું રાજ્ય સૂચવે છે; અને ચક છે તે એમ બતાવે છે કે શ્રી મહાવીરને ધર્મચક્ર98 ગાળાને. પ્રગટ થયા બાદ (ઇ. સ. પૂ. ૫૫૬) અથવા તે પ્રસંગની યાદમાં તે સિક્કો પાડવામાં આવ્યું છે. અવંતિની નિશાની કોઈ ખાસ તે જણાતી નથી. એટલે અવંતિને ઠરાવતાં જરા સંકેચ લાગે છે ખરો. પણ ઉપર પ્રમાણે જે ઇ. સ. પૂ. ૫૫૬ ની યાદગિરીમાં તે પાડવામાં આવ્યો હોય તો તે ચંડપ્રદ્યોતના સમયને કહેવાય. અને કૌશંબીની હદમાંથી ; જડે છે એટલે ત્યાં ચંડપ્રદ્યોતનું રાજ્ય તે નહોતું જ, પણ વેપાર વ્યવહાર, અવંતિ સાથે કૌશંબીને ચાલતું હોવાથી એકના સિક્કા બીજાના પ્રદેશમાં ગયા હોય એમ ખુશીથી માની શકાય. આમ હોય તે તેને સમય ઈ. સ. પૂ. ૫૫૬ બાદ તુરતનો જ ગણાય. અથવા છેલ્લે અવંતિપતિ મણિપ્રભ તે કૌશબિપતિ પણ હતું અને તેના સમયને ઠરાવાય તે ઇ. સ. પૂ. ૪૮૭ થી ૪૬૭ને કહેવાય. પણ યોધ્ધાનું ચિત્ર છે. એટલે મણિપ્રભ કરતાં ચંડપ્રદ્યોતને હેવાનું અનુમાન વધારે બંધબેસતું ગણાય. એક બીજી વસ્તુસ્થિતિ પણ સંભવે છે. કૌશંબી દેશ છે અને યો છે, એટલે મગધપતિ નદ પહેલાએ ઉ૬ નંદિવર્ધને ઈ. સ. પૂ. ૪૬૭ માં તે દેશ મગધ સાથે ભેળવી દીધા હતા.૭૪ ત્યાર ઠરાવી શકાય, અને નંદિવર્ધન પોતે લશ્કરી તાલીમ પામેલ માણસ હેઈને, પિતાને યોધ્ધા તરીકે લેખાવે તે ખેટું પણ નથી. આ સર્વે સિક્કાઓ ઢાળેલ છે. એટલે ઈ. સ. પૂ. પાંચમી કે છઠ્ઠી સદીના | ઈ. સ. પૂ. છઠી ગણાયઃ દ્ધો, તલવાર અને ઢાલ સાથે ઉભેલ છે એટલે તે ચંડપ્રદ્યોત હોય એમ સમજવું અને પાંચમી સદીના. (૭૩) ૫, ૧ પૃ. ૩૯૭ની સાલવારીમાં ઈ. સ. ૫.૫૫૬ જુઓ. (૭૪) ૫.૧ ૫.૪૦૦ જુઓ. . Page #141 -------------------------------------------------------------------------- ________________ સિકનું વર્ણન [પ્રાચીન ચિન્હ છે, તેમજ કેટલાકમાં પલેઠીવાળીને દેવની મૂર્તિ બેસારેલ છે, અને તે મૂર્તિની નીચે પાદમાં સપનું ચિહ્ન છે. તેની સમજૂતિ માટે રજુ કરવામાં આવ્યા છે. ૩૨ (સવળી બાજુ) ઉભેલે વત્સ, તેના ઉપર નંદીપદ્મ. અવળી બાજુ–ઉર્જનનું ચિહ્ન અને વૃક્ષ. | | કે. . . ૮; નં. * * - રર૧ થી ૨૭ પૃ. ૫૫ ૩૩-૧૪ આ બધા સિક્કા ઉજૈનીના છે. (કે. એ. | ઈ. નં. ૨૧ માં ૧૪૭ ની સાલ અને નં. ૨૨ માં ૧૬૨ની સાલ લખ્યાનું જણાવે છે) પણ એક બાજુ હાથીની છાપ છે એટલે તે મહારાજા પ્રિયદર્શિનના સમયના છે. છતાં તેમને ક્ષત્રપવંશી રાજાઓના સમયના ગણાવાય છે. તેવી જ રીતે કે, આ. રે. માં પણ લખ્યું છે. ૩૫-૩૬) સવળી બાજુ–ઉપર અણી બતાવતું તીરકામઠું | અજમેરની પાસેથી કે. આ. કે. ૯;નં. વ અને લેખમાં “ છહરદક્ષ છત્રપસ ભૂમકસ { ૨૩૭-૩૮ પૃ. ૬૩, (ખછી ભાષા)” આવા શબ્દો છે. અવળી-સ્તંભની ચે સિંહ, પજે ઉછાળતા, (૭૫) કે. આ રે, માં ક્ષત્રપાના સિક્કાનું વર્ણન જુએ. (૭૬) પુ. ૧પૃ. ૩૫૫૮ જુઓ. Page #142 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી છું : પંલેઠીબદ્ધ મૂર્તિ અને નીચે સર્પ છે એટલે જૈન ધર્મના ત્રેવીસમા પ્રવર્તક શ્રી પાર્શ્વનાથ સમજવા પૂરતું છે. અને કેટલાકમાં ચત્ય, સ્વસ્તિક, રત્નમય વિગેરે છે, એટલે રાજાઓને ધર્મ જૈન હોવાનું બતાવે છે. અથવા બીજી રીતે પણ અનુમાન કરી શકાય છે કે – જે માણસ રાજદંડ Sun-standard પોતાના જમણા હાથમાં ઝાલીને ઉભો છે, તે નંદિવર્ધન પિતે દ્ધાના લેબાસમાં ઉભો છે અને ઉજૈનીનું ચિહ્ન છે. એટલે ઉજૈની પણ મગધને તાબે હતું એમ સૂચવ્યું. એટલે તેની સાલ ઇ. સ. પૂ. ૪૬૭–૪૫૪; અને તેમ ન ગણતાં જે, પલાંઠી આકારે જે આકૃતિ છે તે લક્ષ્મીદેવીની ગણે અને પલાંઠી નીચે જે સર્પ છે તે નાગવંશની નિશાની ગણે તે આ બધા સિક્કા, મહાનંદ ઉકે નવમાં નંદના થયા. અને ઉર્જન ચિહ્નને અથ, ઉપરમાં નંદિવર્ધનની પેઠે સમજવાનો: આ પ્રમાણે લેતાં આ બધા સિક્કાને સમય ઇ. સ. પૂ. ૪૧૪ થી ૩૭૨ સુધી ગણાય. - વત્સ એટલે કૌશાંબીપતિ : નંદિપદ્મ, વૃક્ષ વિગેરે જૈન સંપ્રદાય સૂચવે છે : અને | ઇ. સ. પૂ. ૪૬. ! હન ચિદ એટલે અવંતિપતિ હતા એમ બતાવે છે. એટલે વત્સપતિ ઉદયનના મરણ પહેલાનો અથવા તે બાદ જે મણિપ્રભ ગાદીએ આવ્યો હતો અને જેણે કૌશાંબી અને અવંતિ એમ બને ! અને પ મ ૧ દેશ ઉપર રાજ્ય ચલાવ્યું હતું તેના સમયને થયો. ૪૯૦ વચ્ચેન. સિક્કાના નિષ્ણાતોએ એવું ધારણ કરાવ્યું છે કે, ક્ષત્રએ ત્રણ જાતના સિક્કા પાયા છે. ૭૫ એકમાં પોતાનું મહોરું અને સાલ પડાવ્યાં છે. બીજા પિટીન ધાતના છે; વળી તેમાં મહોરું નથી પણ હાથીની કે વત્સની છાપ છે અને સાલ પણ છે. અને ત્રીજી જાતમાં. નામે નથી તેમ કોઈ જાતની સાથે નથી : હવે આ બધા સિક્કાઓમાં એક બાજુએ ક્ષત્રપવંશની નિશાની જે સૂર્ય ચંદ્રની લેખાઈ છે તે તથા ચિત્ય કરેલ છે. માટે તે સર્વે સિક્કા ક્ષત્રપવંશના હેવાનું માની લીધું છે. અમારા મત પ્રમાણે આ માન્યતામાં સુધારો કરવાની જરૂરીયાત દેખાય છે. તેથી આ સિક્કાઓનું વિવેચન અત્રે હાથ ધર્યું છે. ઉપર પણ તેવા જ બીજા સિક્કાઓ (જુઓ નં. ૨૩-૨૪) ઉતાર્યા છે. એટલે તે સર્વેનું વિવેચન એકી સાથે વાંચી જેવું. નામ છે એટલે તે બાબતમાં તે, શંકા ઉઠાવવી જ રહેતી નથી. વજ (ધર્મચક્ર) | ઇ. સ. પૂ. ૧૫૪ ! વિગેરે હોવાથી ધર્મ પણ જૈન બતાવ્યું. વળી તેનું સ્થાન, ગાંધાર અને કેબેજ રાષ્ટ્ર | થી ૧૧૪ સુધી. પણ બતાવે છે. (પાણિનિ વૈયાકરણી વિગેરે આ સ્થાનના જ હોવાથી ખરેષ્ઠી ભાષા વાપરતા હતા) વળી લિપિ ખરેષ્ઠી હોવાથી૭ પંજાબ અને તેની પશ્ચિમે અફગાનિસ્તાનવાળા પ્રદેશના વતની પણ બતાવે છે. તેમજ ક્ષહરાટ જાતિનું સ્થળ૮ ત્યાં હોય (૭૭) ૫.૧ પૃ. ૩૯ અને ૩૫૭ જુઓ. (૮) પુ. ૩ માં ક્ષહરાટ અને ઇતિહાસ લખતાં આ હકીકત જણાવવામાં આવશે. ૧૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ ટ ૩૭ -૩૯ સિક્કાનું વર્ણન અને સામે ધર્મચક્ર : અને બ્રાહ્મિ લિપિમાં ભાંગ્યા તુટયેા લેખ છે. ( સવળી ) રાજાનુ` મહેારૂં. ગ્રીક લિપિમાં તો જોગલ થ ́ખી સંગ્રહ क्षहराटस नहपाणस તેમજ અજમેર જીલ્લા. ( અવળા ) તીર, અણીનીચે; વ અને શ્રાભિલિપિમાં ઉપરના લેખ. ( સવળી બાજી ) સિંહ કૂદકા મારતા, તેના ઉપર સ્વસ્તિક અને કિનારી ઉપર ટપકાં ટપકાં છે. અવળી બાજી—ઉજૈનીનું ચિહ્ન અને કિનારીએ ટપકાં ટપકાં છે. (૯) ઉપરમાં સિકકા નં. ૬ થી ૧૧ નું વન પૃ. ૭૭ ઉપર જુએ, (૮૦) પુ. ૧ પૃ. ૩૭ જુઓ, (૮૧) ઉપર પ્રુ. ૫૪ જુઓ. [ પ્રાચીન કા. આં. ૩.૯; ન, ૨૪૩ પૃ. ૬૫ કા. આં. ૩.૮; આકૃતિ ન. ૨૦૯-૨૧૦ પૃ. ૧૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ ભારત વર્ષ ] તથા અન્ય માહિતી તેમ પણ સિદ્ધ કરે છે. વળી Lion capital છે (સિંહ સ્તંભ) એટલે શ્રી મહાવીરને ભક્ત છે તેમજ, પેલા પ્રખ્યાત મથુરાના સ્તંભેવાળા ક્ષત્રપ રાજુવુલ અને ભૂમક એક જ જાતિના હોવાનું પુરવાર કરે છે. અને જ્યારે રાજુપુલની રાણીએ તે સ્તંભની પ્રતિષ્ઠા કરી ત્યારે આમંત્રણ કર્યું હતું, તેનું કારણ પણ હવે સમજાય છે. વળી ભૂમકને અથવા તેની ગેરહાજરીમાં તેના પ્રતિનિધિ નહપાણને પ્રમુખ નીમે હતો તે બતાવે છે કે, રાજુલુલ કરતાં ભૂમકનું સ્થાન કાંઈક ઉગ્યું હતું. વળી બ્રાહ્નિ લિપિના અક્ષરો છે તે હિંદ અને ભારતનું સંધાણ બતાવે છે, અરે કહે કે, બ્રાહ્મિનું મૂળ સ્થાન કંબોજ દેશ ધારવામાં ૮૦ આવે છે, તે વાત સત્ય છે એમ પણ સિદ્ધ કરે છે. અને મારું નથી તે એમ બતાવે છે કે, ભૂમકને યવન પ્રદેશના અધિપતિ (ડિમેટ્રીઅસ અને મિનેન્ડર ) ની અસર તેના જીવન ઉપર બહુ જોરથી પડી નહતી-૧: તેમ સવળી બાજુ તેનું નામ છે. એટલે તે સ્વતંત્ર હતું એમ સૂચવે છે. મહારું છે, એટલે પરદેશી પ્રજાની અસર કહેવાય. વજ, તીર વિગેરે છે એટલે ભૂમકને ઈ. સ. પૂ. ૭૫ થી વંશ, અને ક્ષહરાટ પ્રજા થઈ: બ્રાદ્ધિ લિપિ એટલે હિંદ સાથેનો પરિચય સમજવો. બાકી ૧૧૫ સુધી. ક્ષત્રપ શબ્દ નથી તે બતાવે છે કે, પોતે સ્વતંત્ર થયા હતા; અને રાજા શબ્દ છે એટલે અવંતિપતિ થયો હતે એમ બતાવે છે અને અવંતિ–ઉજૈનીની મહાવતા હિંદીઓમાં વિશેષ હતી એમ પણ સૂચવ્યું : ધાર્મિક ચિહ્નો અત્યાર સુધી જે ચીતરવામાં આવતાં હતાં તેને નહપાણના સમયે લગભગ દેશવટો મળ્યો છે એટલે તેનું માનસ કાંઇક અભિમાની અને અધ્યાત્મ તરફથી જડવાડ તરફ વળેલ હતું, તે સ્થિતિ સૂચવે છે. જો કે તે પ્રપગી કામે જે કાંઈ કરી શકે છે તે તેના જમાઈ રૂષભદત્તની ધાર્મિક વલણને અંગેજ૮૪ સમજવું. ( Nahapana, unlike Bhumaka is always called a Raja. = Avantipati, ) સિંહને બદલે ઘોડાને વિશેષ મળતું તે પ્રાણી હેય એમ દેખાય છે. ચોખ્ખો | ઇ. સ. પૂ. ૭૦ ઘોડે પણ કહી શકાય નહીં; કેમકે ચિત્રમાં પૂછડું છે તે ઘોડાનું નથી; તેમ તે ગર્દભ પણ | થી ઈ. સ. = નથી, કેમકે તેનું તો પૂંછ ટૂંક હોય છે. તેમ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગર્દભ કૂદકો | ૭૩ વર્ષ સુધીના પણ મારી શક્તિ નથી. એટલે કદાચ શરવીરતા બતાવવા પૂરતું જ તે પ્રાણુને આવી | અંતરના. વિચિત્ર રીતે બતાવવામાં આવ્યું હોય, તેમ કાંઈક પ્રગતિકારક અવસ્થા પણ બતાવવાને | હેતુ હોય. એટલે કે, ગર્દભ તે ગભીલ વંશ અને શૂરવીરતા તથા પ્રગતિ બતાવતે (૮૨) જુઓ ઉપરમાં પૃ. ૫૭ ની હકીકત. (૮૩) જુઓ ઉપર પૂ. ૫૪ ની હકીકત. (૮૪) જુએ ત્રીજા પુસ્તકમાં તેના વૃતાંતે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૪૧ જર ૪૩ *** સિદ્ધાતું વન સવળી—ગ્રીક લિપિના અક્ષરામાં કાઈ ખાસ લેખ ઉકેલાતા નથી. રાજાનુ' મહેારૂં જમણી બાજુએ છે. અવળી—ચૈત્ય છે. તેની ઉપર ચંદ્ર છે. નીચે વાંકી લીંટી છે ડાબી બાજુ ચંદ્ર, જમણે સૂય, અને શ્રાહ્મિ લિપિમાં “ વાપી, મહાક્ષત્રપલ દોસિજ પુત્ર [ ૬ ] જીનલ ” આવા શબ્દો લખેલ છે. સવળી—જમણી:બાજી મેાંવાળું, અને બખતરની ટાપી પહેરેલ રાજાનુ’મહારૂં છે. અવળી—જમણે ટુકડા અને તેની ઉપર ગ્રીક ભાષામાં Sophuton શબ્દ મળ્યા છે(Caduceus). સવળી—ઉભેલ સિદ્ધ સવળી આજી; એકમાં નદિપદ્મ છે. અવળી—માટા એ નાગ. (૮૫) ત્રીજા પુસ્તકે તેને લગતી હકીકત જી. (૬) નુ ત્રીજા પુસ્તકે તેનું જીનન વૃત્તાંત. (૮૦) ઝુમા ત્રીજા પુસ્તકે તેનું વર્ણન. આંધ્ર દેશ. [ પ્રાચીન કે. એ. ઇ. પ; નં. ૧૧ કે, હી, થૈ. કા. આં. રે. ૧૦; ન'. જે, ખી. ( રૂપાના છે. ) કા. એ. બ્રા. ૨; ન’, ૧ ( રૂપાને છે ) પૃ. ૨૩, કા. આ રે. ૮; G. P. I... તથા ન. ૨૦૭ પૃ. ૫૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ]. - તથા અન્ય માહિતી ૧૦૧ તેને રાજવંશ – જેને ગર્દભીલવંશ૮૫ કહેવાય છે તે હેય. સ્વસ્તિક તે જૈન ધર્મ અને ઉજૈન ચિહ્ન તે અવંતિપતિ સમજવો. વળી તેનું તદ્દન સ્વતંત્રપણું પણ સૂચવે છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે રાજા વિક્રમાદિત્ય ૮૬ શકારિ કે તેના પિતા દર્પણ ગર્દભીલના આ સિક્કા હોવા સંભવે છે. (સરખાવો કે. આ. રે. પટ ૧ માં આંક નં. ૯-૧૧ ના ચિ જેને લગતી હકીકત નીચેના સિક્કા નં. ૮૨, ૮૩ માં આપી છે.) આંક નં. ૧૮ નું ચિત્ર જુઓઃ નં. ૧૮ વાળું કે. હ. ઈ. નું છે જ્યારે આ નં. ૪૦ નું ચિત્ર છે તે કે. એ. ઈ. માંથી લીધું છે. બન્ને એક જ છે. તેને લગતી માહિતી માટે નં. ૧૬-૧૭ ના સિક્કાનું વર્ણન વાંચે. ક્ષવરાટ મિનેન્ડર૮૭ સિક્કો છે. તેના ચહેરાને પરિચય કરાવવા પૂરતો જ હેતુ ઈ. સ. પૂ. ૧૫૫. છે. બાકી સિક્કાના લેખમાં કે ચિત્રમાં કાંઈ નોંધવા જેવું દેખાતું નથી. મહાક્ષત્રપ પોતિકના પુત્ર ચાણને છે એમ સ્પષ્ટ નિર્દેષ કરેલ છે. એટલે હવે | ઈ. સ. પૂ. ૧૨૫ સ્પષ્ટીકરણની જરૂર રહેતી નથી. સફાઈટસ, જેને સૌભૂતિ કહેવાય છે તે રાજાને આ સિક્કો છે. સૌભૂતિ રાજા | ઇ. સ. પૂ. ૩૨૭ ઇતિહાસમાં પોતાના ટૂંકા નામથી-આંભિરાજાના નામથી-વખ્યાત થયેલ છે. | થી ૩૨૦. નામ કે કોઈ બીજી નિશાની નથી. એટલે આંધ્રદેશ ઉપર શ્રીમુખ આંધ્રપતિની | ઈ. સ. પૂ. ૪૯૬ સના થઈ તે પહેલાંના સમયનો ઠરે છે. અને મોટા બે નાગ છે એટલે શિશુનાગ | થી ૪૭૨ સુધી. વંશી૯૦ ઠરી શકે. તેમાં કૃણિકના રાજ્ય અમલ સુધી તે આંધ્ર ઉપર કેઇની સત્તા નહતી, એટલે તે બાદના સમયને જ તે કરી શકે. એટલે કાંતે ઉદયાશ્વભદને અને કાંતિ અનુરૂદ્ધ-મુંદના સમયને કહી શકાય. (૮) ચોથા પુસ્તકે તેને લગતી હકીકત જુઓ. (૮૯) જુઓ ૫,૧૫.૧૦૧ (૯૦) ઉપર પૃ. ૬૨ નો પહેલા કલમની હકીકત એ કે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ૪૫ ૪૭-૪૮ ૪૯-૫૦ સિક્કાનું વર્ણન સવળી ભાજી—છ આકૉનું ચૈત્ય. અવળી ભાજી—એ મેટા નાગ સવળી—ઉભા વત્સ, લેખમાં સરજન વાય महारठीस, અવળી—વૃક્ષ, એ આર્કાનું ચૈત્ય અને ઉપર માટું આ નીચે વાંકી લીંટી અને સૌથી ઉપર ચંદ્ર. નં, ૪૭, ૪૮, ૪૯, ૫૦, તથા ૫૧ અને પર, નાં લખાણ ભેગાં વાંચવાં, આંધ્ર દેશ. (૯૧) સરખાવા પુ. ૨૪-૨૫ નુ` વષઁન તથા ટી, ૯૪-૯૫ ની હકીકત. (૯૨) જીએ પુ. ૧ પૃ. ૩૮૫ તથા તેની ટીકા નં ૩૯ ની હકીકત, (૯૩) પુ. ૧ ૪, ૧૫૭, ૧૬૦, ૩૪૮, ૩૮૮, ઇત્યાદિ, [ પ્રાચીન કા. આં, ૩. ૮; ન.૨૦૮ પૃ. ૧૩ ચિત્તલકૂગ જીલ્લા કા. . ૐ. ૮ નં. ( મૈસુર રાજ્ય ૨૩૩-૩૪ પૃ. ૫૭. સવળી બાજી—ચૈત્ય, પહેલાં તેની ચાર કમાન કારવાર જીલ્લા. ક્ર. આં, રે. ૮ ન ઉપર ત્રણ કમાન અને તેના ઉપર એક મેટી કમાનલેખમાં તો પુરુસનવત્ત જહાનપુત G. P. 2; ૨૩૫ પૃ. ૪૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ઇ. સ. પૂ. ૪૯૬ નં. ૪૪, ૪૬ પ્રમાણે મગધપતિના જ ઠરે, અને તે પણ ઉદ્દયન કે અનુરૂદ્દ– મુંદનાજ સમયના નં. ૪૪, ૪૫ અને ૪૬ ત્રણે કદાચ એકજ ભૂપતિના પણ હાય. | થી ૪૭ર સુધી. પણ ભિન્ન ભિન્ન સ્થળ પરત્વે તેટલા ફેર રખાયા હોય કે પછી જીા જ સત્તાધારી હાય, બધાં ચિહ્નો છે. તે જૈન ધર્મી હાવાનુ` બતાવે છે.૯૧ વત્સ છે કે વત્સ પતિને તાએ હાય અથવા તેની પાસેના જીલ્લામાં તેની સત્તા હાય અને ઢાળેલ સિક્કા જેવા છે એટલે તેનું પુરાણુ પણ બતાવે છે. પ્રાણીણ નામ છે તે રાણી નામ નિકાના પિતાના સમયની યાદ૯૨ આપે છે. તેમ આ સિક્કાએ પણ અંદ્રપતિ પહેલા અને બીજાના જેવા જ બધી રીતે મળતા આવે છે. વળી વાંકી લીટી છે તે ન ́દ વંશની પણ યાદ આપે છે. આ બધી સ્થિતિના મેળ કયારે બાઝે, કે જો આપણે તેને, નંદ વંશી બીજાના રાજ્ય અમલના અંત આવતાં, જે મગધ સામ્રાજ્યમાં બખેડા થવા માંડ્યા હતા,૯૩ અને કેટલાંય નાનાં મોટાં રાજ્યે સ્વતંત્ર થવાં મ`ડી પડ્યાં હતાં તે સમયના ગણીએ તેાજ : તે વખતે જેમ શ્રીમુખ અંધ્રપતિએ દક્ષિણમાં પોતાના સ્વત ́ત્ર વશ૯૪ સ્થાપ્યા તેમ આ મહારથીએ મૂળે વત્સ દેશના વતની ( રાણી નાગનિકાના પિતાની જેમ ) કદાચ હૈાય; વળી નંદ પહેલાના સમયથી વત્સ દેશ મગધપતિના હવાલામાં ગયે। હતા જ. એટલે પાછળથી, ત્રીજાથી આઠમા નંદના સમયે તે-મહારથીએ બળવા કરી, દક્ષિણમાં ( શ્રીમુખના રાજ્યની પણ દક્ષિણે ) ચાલી ગયેલ હાય અને મૈસુર જીલ્લામાં થાણું જમાવેલ હાય, મહારી અને અંધવ'શી ( પહેલા બીજા ) એ સગપણની ગાંઠ પણ આ વખતે જ બાંધી દીધી ઢાવી જોઇએ ( અધ્રપતિ બૌો અને રાણી નાગનિકા કે જે મહારડીની પુત્રી હતી ) તે આ સગપણની ગાંઠના પુરાવા તરીકે ગણવાં. વળી આંધ્રપતિના સિક્કા ઉપર ઉજૈનીનું ચિહ્ન છે. જ્યારે મહારથીના કે મૂળાનંદના સિક્કા ઉપર તે ચિહ્ન નથી. તે બતાવે છે કે આંધ્રપતિ પરતંત્ર ખડિયા હતા. Ujjain symbol to be distinctive emblem of the Satavahanas - the Andhras proper, as opposed to the Andhra – bhrityas૯૫ ( C. A. R, Intro – elxviii, para, 140 )= ઉજૈનીનું ચિહ્ન તે સતવહન અથવા અપતિઓનું ખાસ ઓળખનું જ ચિહ્ન છે; અને તે અપ્રભૃત્યાનાં ચિહ્નથી જુદુ' જ છે (કા. આં. રે. પ્રસ્તાવના પૃ. ૧૬૮ પારિ. ૧૪૦ ). વિશેષ ઇતિહાસ માટે નીચેના સિક્કા નં. ૪૯, ૫૦ ની હકીકત વાંચે, આ સિકાઓ પણ ઉપરના નં. ૩૭ પ્રમાણે જ પાતાની ઉત્પત્તિ સૂચવે છે. માત્ર સ્થાનમાં ચિત્તલક્રૂ જીલ્લાની પશ્ચિમને પ્રદેશ સમજવા. બાકી આંધ્ર, મહાડી અને આ ટુકડાનંદના વંશ, તે ત્રણે લગભગ એક સમયે જ ઉદ્ભવ્યા ગણવા.૯૬ જો કે ત્રણે એક | ૧૦૩ ઇ. સ. પૂ. ૪૨૦ ના અરસાને ઇ. સ. પૂ . ૪૨૦ ની આસપાસને સમય. (૯૪) પુ, ૧ પૃ. ૩૫૦ જી. (૯૫) આંધ્ર અને આંધ્રભૃત્ય વચ્ચેના તફાવત માટે જીએ પુ. ૪; તથા પુ. ૧ પૃ. ૧૫૪, ૩૯૦. (૬) સરખાવા હકીકત પુ. ૧ પૃ. ૩૮૫-૬ તથા તેની ટીકા ન, ૩૭, ૩૮ તથા પૃ. ૩૦૬ ની ટીકા નં. ષય, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ૫૧૫ર | ૫૩ ૫૪ અવળી—વૃક્ષ તથા નદિપદ અને સ્વસ્તિક, સિક્કાનું વર્ણન બધું ઉપરના નં. ૪૯-૫૦ પ્રમાણે-માત્ર લેખમાં કારવાર જીલ્લા. જ ફેર છે. તેમાં રાનો મુહાનદ્દ છે, kr સનળી બાજુ ઉભેલ ઘેાડા, ઉપર મુક કડપ્પા જીલ્લા પ્રકારનું ચિહ્ન ” તથા બીજી ગોળાકૃતિ અને લેખ છે, |( મદ્રાસ ઇલાકા ) પણ બરાબર ઉકેલી રકાતા નથી. )| ઉજૈનીનુ ચિત્ર છે. તેના અવળી બાજી વર્તુળમાં મીંડુ છે. - [ પ્રાચીન કા. આં. રે. ૮ G. P. 4 અને ૨૩૬ પૃ. ૬૦ કા. શાં. ૨. ૫ નં. ૧૦૫-૧૧૧ પૂ. ૨૫ તથા . એ. દ. ૧૨ 1.2° (૭) પરની ટીકા હ (૯૮) જુઓ નીચેની ટીકા ૧૦૨ વાળુ` મૂળ લખાણ તથા તેની હકીકત. તથા પુ. ૧ પૃ. ૩૯૦ જે શબ્દો લખ્યા છે તે. પ્રપતિ શ્રીમુખ પોતાના (મહાન દના) બાઇ ગતા હતા. તથા પુ. ૧ પૂ. ૩૪૨-૪૪ નુ’ લખાણ્ યાંચા. (૯) પુ. ૧ પુ. ૩૦ તથા ૩૮૫: તેમજ ઉપરની ટીકા નં. ૯૬ ની વિગત સરખાવે. (૧૦૦) દક્ષિણના જે રાષ્ટ્રશ ગાદીપતિ બનવા પામ્યા હતા. તે મુળમાંતા આ મહાયથીના વારે ઢાવાનું વિશેષ સવિત છે. (૧૧) આ પાવી શત્રુનું સ્થાન ખેતમાનકાળે બેસારી અને કડાછા વાળ ભૂમિમાં હતું એમ કહી શકાય: વિદ્વાનોએ આ પદ્યન શબ્દને પહત્વ ઠરાવી દીધાથી, વો અનથ થવા પામ્યો છે. તે આપણે પુ. ૩ માં પરદેશી આક્રમણકારા વિશેની હકીકત આલેખતાં જણાવીશું, વળી મા પુ. ૨ના અંતે સુરાન તળાવની પ્રરાસ્તિ વિશે, જે પરિશિષ્ટ જોડવુ છે તે યાચી નુ અને તેની હકીકત સખા, Page #150 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ૧૦૫ બીજાથી સ્વતંત્ર હતા. પણ તે બધાનું મૂળ તે નંદવંશ જ લેખ૭ રહે છે. દક્ષિણ ભારતમાં જે ત્રીજી ક્ષત્રિય ૯૮ આવ્યા હોય કે જૈન ધર્મ સ્થિર થયો હોય તે બધાનું મૂળ અહીંથી જ ગણવું રહે છે. જો કે, તે પહેલાં ઉદયન શિશુનાગ અને અનુરૂદ્ધ-મુંદ વિગેરેના સમયમાં ૯૯ પણ, તે ક્ષત્રિય બધા આ ભૂમિ ઉપર આવ્યા તે હતા જ; પણ પિતાનું સંસ્થાન જમાવીને થાણા સ્થાપી, જે પડ્યા હોય તે, તે આ લેકે જ પ્રથમ ગણાય. અને દક્ષિણમાં જે જૈનધર્મ દાખલ થયો, તે પણ આમનાથી જ. એટલે જૈનધર્મી રાજાઓ. જેવા કે, કદંબપતિ, મહારથી (રાષ્ટ્રકટવંશી)૧૦૦. પલ્લવ રાજાઓ ૧૦૧, ઈત્યાદિ, ઇત્યાદિ; તે બધાનાં મૂળ અહીંથી જ ગણવા અને તે પણ સંવીજિલિચ્છવી ક્ષત્રિયમાંથી શાખા તરીકે ૧૦૨ નીકળેલ હેવાથી, અને ચંદ્રગુપ્ત મૌર્ય પણ તેજ સંત્રીછિની શાખાન૨૦૩ હોવાથી, તેણે જ્યારે દક્ષિણ ઉપર ચડાઈ કરેલી, ત્યારે સર્વે એકજ લેહીના હોવાથી, એક બીજાને મદદરૂપ થઈ પડ્યા હતા. વળી જુઓ નં. ૫૧પર ને લગતું વર્ણન. નં. ૪૮, ૫૦ પ્રમાણે જ બધો ઇતિહાસ સમજી લેવો. પછી ઘુટુકડાનંદ અને | ઈ. સ. પૂ.૪૨૦ આ મૂળાનંદ બને એક પછી એક ગાદીપતિ થયા હોય કે, બંનેના મુલક પાસે પાસે ની આસપાસ. હોય, એટલું જ ગનીમત સમજવું. પણ રાગો શબ્દ છે એટલે તે તદ્દન સ્વતંત્ર થયા હશે. પણ કોઈને ખંડિયા નહીં હોય એમ સમજાય છે. વળી સવળી કે અવળી બાજુમાં એવી કઈ નિશાની પણ નથી કે જેથી તેમને કોઈના તાબેદાર ગણી શકાય. વિદ્વાનોની માન્યતા એમ છે કે, લેખમાં જે ઉતિ શબ્દ ઉકેલાય છે. તેથી ઈ. સ. પૂ. ૫૮ હારિતિપુત્ર વિરાટનો સિક્કો હશે. જ્યારે મારું એમ માનવું છે કે, ઘોડા ઉપર થી ૩૪૪ સુધીના મોરની કલગી છે. એટલે તે મૌર્યવંશી રાજનું સાર્વભૌમત્વ૧૦૪ સ્વીકારનાર ચિહ્ન કહી ૧૪ વર્ષના શકાશે; અને તેનું પ્રાપ્તિસ્થાન મદ્રાસ ઇલાકે છે૧૦૫ એટલે તે ચંદ્રગુપ્ત કે બિંદુસારના ગાળાનો. રાજ્યનો વિસ્તાર ત્યાં સુધી બતાવે છે. તેમ પ્રિયદર્શિનનો તે સિક્કો નથી જ, કેમકે તેના ઉપર તથા ઉપરના પૃ.૩૨નું લખાણુતથા ટીકા નં. ૧૩૪ ની હકીકત સાથે સરખાવો. (૧૦૨) પૃ. ૩૨ ની ટીકા નં. ૧૩૪ જુઓ. (૧૦૩) ચંદ્રગુપ્તના વણને તેની ઉત્પત્તિ તથા નવમા નંદ સાથેના સંબંધવાળું લખાણ વાંચી જુઓ. ઉપરની ટીકા ૧૦૨ જુઓ. - (૧૪) મૌર્યવંશનું સાર્વભૌમત્વ પણ હોય, અથવા તેમાંથી ઉદ્ભવેલ શાખા બતાવવા પૂરતું હોય: પલવવંશી રાજાઓ કદાચ મૌર્યવંશમાંથી જ ઉત્પન્ન થયેલ શાખાના હોય? સુદર્શન તળાવની પ્રશસ્તિમાં જે પલ્લવ સૂબાની હકીકત છે, તે આ પ્રશ્ન ઉપર કદાચ પ્રકાશ પાડનારી પણ નીવડે. સરખાવો ઉપરની ટી. નં. ૧૦૧. (૦૫) ઉપરની ટી. ૧૦૧ માં પલ્લવ જાતિનું ભૂમિસ્થાન મેં જણાવ્યું છે તે હકીકત સાથે સરખાવો. અત્યાર સુધી મારી જે માન્યતા છે કે પલ્લવ જાતિ તે નંદવ શની શાખા છે; પણ હવે વધારે સંભવિત એમ લાગે છે કે ૧૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૫૫ ૫ ૫૭ સિક્કાનું વર્ણન 31.241. 7. 2: સવળી અચાસ. અવળી—ઉભેલ સિંહ, જમણી બાજુએ અક્ષરા | નં. ૧૪ (પૃ. ૫) છે પણ તે વાંચી શકાતા નથી, સવળી—ચાર આકાંનું ચૈત્ય, ઉપર સ્વસ્તિક સાથે વૃક્ષ અને ટપકાં ટપકાં, અવળી—તીરકામઠું, તેમાં તીરની અણી ઉંચી અને લેખમાં ન નતમિય પુતજ્ઞ વિજિયાત• સવળી બાજી—તીરકામઠું છે ઉંચી છે. ૧૧૨ અને લેખ-રામો મહારાષ્ટ્ર ( કાલ્હાપુર ) મૈં પ્રાચીન ગાદાવરી જીલ્લા કે. આં. રે. ૩ નં. ૪૭ પૃ. ૧૩ તીરની અણી | કે, એ. . ૧૨: આંધ્ર દેશ કૃષ્ણા વાસિટિપુતલ ન, ૧, ૨ પૃ. ૧૦૯ અને ગાદાવરી જીલ્લા તે તા મૌ વંશમાંથી ઉતરી આવેલી શાખા હશે. (નીચેની ટીકા નં. ૧૦૭ જી.) (૧૦૬) જીઓ ખિ’દુસાર રાજ્યે તેની હકીકત, (૧૦૭) સર કનિ‘ગહામે કયા કારણથી ઇન્ડેાપા અન તેને ગણ્યું હશે તેના ફાડ તેમણે કાંચ પાડયા નથી. પણ તે શબ્દથી આપણી માન્યતા ઉપર એર પ્રકાશ પડે છે. તે એમકે, પહુવજાતિને ઇતિહાસકારોએ ઈન્ચાપાથી અન જણાવી છે, અને આપણે મહવને પલ્લવ તરીકે લેખવાનું સૂચવ્યું છે ( જીએ ઉપરમાં પૃ. ૩૨ ટી. ૧૩૪ ) એટલે કે સર કનિંગહામના જે પર્લ્ડવ, તે આપણે પલ્લવ ગણી, અહીંના સિકકાને પલ્લવ સરદારના લેખવા. અને તેમ કરવાથી આ સિક્કાની બધી હકીકત જે આપણે જણાવી છે, તેને મેળ ખાત્રી જાય છે. હવે આપણે પલ્લવને મૌય ક્ષત્રિયની શાખા તરીકેજ ઓળખાવીશું ( સરખાવેશ ઉપરની ટી. ૧૦૫ ) Page #152 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ૧૦૭ હાથીની કોઈ જાતની નિશાની સુદ્ધાં પણ નથી. જે બિંદુસારના સમયને હેય, તે તેને સમય, તેના રાજ્ય અમલના પ્રથમના તેર વર્ષને જ૧૦૬ સમજવો; કેમકે પછી તે (પં. ચાણકયનું મરણ થયા બાદ ) આખા રાજ્યમાં અનેક બળવા ઉડ્યા છે, અને મગધ સામ્રાજ્યમાંથી એક પછી એક દેશ સરી પડવા મંડ્યા છે. ( સરખા નીચેના સિક્કા નં. ૬૭-૬૮) સર કનિંગહામે ઇન્ડોપાર્થિઅન૧૦૭ રાજા અશ્વમેનનું આ ચિહ્ન ગણાવ્યું છે, પણ આ સિક્કો પિતે મદ્રાસ ઇલાકામાંથી મળી આવ્યો છે, જ્યારે ઇ-ડોપાર્થિઅોનું રાજ્ય તે ઉત્તર હિંદની દક્ષિણે આવવા જ પામ્યું નથી. એટલે તેમણે દરેલું અનુમાન સમીચીને લાગતું નથી. ( કડપ્પા જીલ્લામાંથી મળી આવ્યો છે એટલે કે પલ્લવ રાજાનો પણ તે સિક્કો હોય.) સંભવિત છે કે ગૌતમીપુત્ર શ્રી યજ્ઞ શાતકરણ (અંધ્રપતિ બીજે)ને હશે. | ઈ. સ. પૂ.૪૦૩ સિંહ છે તે પોતે શ્રી મહાવીરના ધર્મને અનુયાયી હતો એમ સૂચવે છે. બાકી કોઈને થી ૧૦૮ ૩૯૦ સુધી! તાબે પતે હોય એમ સૂચવનારું કોઈ લક્ષણ તેમાં દેખાતું નથી. એટલે કે કદાચ તેના આખા રાજ્ય અમલે આવી સ્થિતિ છે કે નહીં હોય, પણ આ સિક્કો પડાવાયો તે સમયે તો તે સ્વતંત્ર હતું એમ જણાય છે. કોઈ બીજા રાજાનું ચિહ્ન નથી. એટલે તે કેઈને તાબે હશે નહીં, એમ સૂચવે છે. ઈ. સ. પૂ. ૪૦૩ તેમજ િિારાયણ શબ્દ ૧૦૯પણ, એમ જ બતાવે છે કે, તે વીરવલયધારક હશે | થી ૩૯૦ સુધીના (જુઓ નીચે નં. ૫૮) આ ગૌતમીપુત્ર તે બીજો આંધ્રપતિ, એટલે કે શ્રીમુખને પુત્ર અને ૧૩વર્ષના ગાળાને. રાણી નાગનિકાને પતિ સમજવો. તે પોતાના રાજ્ય પાછળના છ વર્ષ સુધી મગધપતિ મહાનંદને ખંડિ૧૧૦ બ હતા, એટલે તે પૂર્વેને આ સિક્કો ગણવો રહે છે. કેમકે નંદવંશનું ચિહ્ન જે સર્પ છે, તે આ સિક્કામાં કયાંય ૧૧૧ દેખાતું નથી. આમાં નં. ૬૭, ૬૮ અને ૭૦ માફક વિfવાસ છે એટલે, ચોથા | ઈ. સ. પૂ. ૩૪૬ આંધ્રપતિને સિકકે તે થયો જ. પણ તેમાં નં. ૬૭ ની માફક નથી કલગીવાળા (૧૦૮) જુઓ ચોથા ભાગમાં તેનું વૃત્તાંત. (૧૦૯) નીચેની ટીકા નં. ૧૧૧ જુઓ. (૧૧૦) જુઓ પૃ. ૧ પૃ. ૩૯૦ ની હકીકત, (૧૧) સપનું ચિન્હ નથી એટલે નંદવંશથી સ્વતંત્ર ગણાય. અને તેથી જ તે “વિળિવય કુરસ ” શબ્દ વાપરી શકે છે જુઓ ઉપરની ટીકા નં. ૧૦૯ આંધ્રપતિઓની ઉત્પત્તિ સૂચક પણ હાય : આંધ્રુવંશના સ્થાપક, રાજા શ્રીમુખના વૃત્તાંતમાં (જુઓ પુ. ૪થું) તેની જનેતા, કેઈ પારધી કે શિકારીના કુટુંબની હોવાનું જણાવ્યું છે, તે હકીકતને આ ચિહ્નથી ટેકો મળે છે. વળી તીરકામઠાંને જ્યારે ઉપયોગ કરવો પડે છે, ત્યારે વીરની અણી ઉંચી રાખવી પડે છે. તે આદર્શ પણ આ ચિત્રમાં સાચવવામાં આવ્યો હોય એમ સમજાય છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સિક્કાનું વર્ણન [ પ્રાચીન विदिवयकुरस ११३ તથી અવળી બાજુ-મોટું ચિત્ય અને વૃક્ષ. કે. . રે. ૨૪ ( કનિંગહામના ગ્રંથમાં જે સવળી બાજી ગણીન. ૧૭, ૧૮ છે તે રેસનમાં અવળી ગણી છે. એમ અરરાપરસ ફેર ગણેલ છે બાકી બધું વર્ણન બરાબર છે.) ૫૮ સવળી બાજુ–ચાર આકાંનું ચિત્ય, તેની ઉપર | કે. આં, રે. ૧ઃ મહારાષ્ટ્ર કોલ્હાપુર ૨૮ ચંદ્ર તથા વૃક્ષ અને ટપકાં ટપકાંથી શણગારેલ છે. | નં. ૧૪ (પૃ. ૫) તે ઉપર સ્વસ્તિક છે. અવળી બાજુ—તીરકામઠું તીરની અણી ઉંચી (૧૧) આના અર્થ માટે જુઓ સિક્કા નં. ૫૮નું વર્ણન. ( ૧૪) કલગીવાળે ઘડો તે મૌર્ય વંશનું ચિન્હ છે (જુઓ આ પરિચ્છેદના અંતે “વધુ પ્રકાશ” વાળું છે. લખાણુ પાછળથી ઉમેરવું પડયું છે તે.) (૧૧૫) નાગ એટલે શિશુનાગ વંશ, (મોટે સાપ હોય તો મોટે શિશુનાગ વંશ, અને નાને નાગ હોય તે નાનો શિશુનાગ વંશ, જેનું ટૂંકુનામ નંદવંશ પણ કહેવાય છે ) જુઓ ૫.૧ પૃ. ૨૦૮, ૩૧૭. (૧૧૬) જુઓ ૫. ૪થું, તેનું જીવન ચરિત્ર, ( ૧૭) આ સિક્કાના સમય ઉપરથી, સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યની સાલ ઈ. સ. પૂ. ૩૭૨ જે ઠરાવી આપેલ છે, તેને સમર્થન મળે છે. (૧૧૮) જુઓ આગળ ઉપર અશોકવનનું જીવન ચરિત્ર, (૧૧૯) જુઓ અશેકવર્ધનનું ચરિત્ર (૧૦) બુઓ અશોકનું જીવન. (૨૨) જુઓ આંધ્રપતિ ચોથાનું વૃત્તાંત. Page #154 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ઘેડાનું ચિત્ર૧૧૪ કે નથી, નં. ૭૦ ની માફક નાગનું ચિહ્ન૧૧૫ એટલે એમ અર્થ થી ૧૨૭૩૬ સુધી થયો કે, ચોથો અંધ્રપતિ તે સમયે, અંધબૂત્ય–કેઈને ખંડિ–મટીને તદ્દન સ્વતંત્ર થયો હોવો જોઇએ.૧૧૧ તેનું રાજ્ય ઇ. સ. પૂ. ૩૭૨ થી ૧૧૭ ૩૧૬ સુધી છે. અને તે સમયે, મૌર્યવંશી ચંદ્રગુપ્તના મરણ બાદ બિંદુસાર (ઈ. સ. પૂ. ૩૫૮ થી ૩૩૦) અને અશોક ( ઇ. સ. પૂ. ૩૩૦ થી આગળ )નો રાજ્ય અમલ હતા. અને આપણે જાણીએ છીએ કે, અશોકની સત્તા દક્ષિણ ભારતમાંથી કમી થઈ ગઈ હતી જ.૧૧૮ કેમકે તેને સિલોનમાં જે ઉપદેશકનું મંડળ, મહેંદકુમારની આગેવાની નીચે મોકલવું પડયું ૧૧૯ ] હતું, તેને મહાનદીના મુખ પાસેથી એટલે કે, કટ શહેર અથવા તેની આસપાસના કોઈક બંદરેથી જ૧૨૦ વિદાય દેવી પડી હતી. જે તેને તાબે જ દક્ષિણ ભારત હોત તે, તે ઠેઠ દક્ષિણમાં કન્યાકુમારી સુધી જઈને વિદાય દેત. એટલે સ્પષ્ટ થાય છે કે, દક્ષિણ ભારત તે સમયે સ્વતંત્ર રીતે અંધ્રપતિની સત્તામાં હતા : ૧૨૧ હવે પ્રશ્ન એ થાય છે કે તે સ્વતંત્ર થયે કયારે ? બિંદુસાર ગાદીએ બેઠો ત્યારે, એસે કે ચંદ્રગુપ્તના મરણ સમયે, તે મગધપતિની આણ ઠેઠ દક્ષિણ છેડા સુધી હતી જ.૧૨૨ અને તેથી જ ચંદ્રગુપ્ત બેલગોલ તીર્થ સધી૧૨૩ જઈ શક્યો છે. વળી આપણે જાણીએ પણ છીએ કે, બિંદુસાર નબળો હાઈ ચારે તરફ તેના રાજ્યમાં બળવા ને બખેડા જ થયાં કર્યાં છે.૧૨૪ અને તે પણ જ્યાં સુધી ચાણકયના હાથમાં લગામ હતી ત્યાં સુધી તે ૧૨૫ બનવા પામ્યું સંભવતું નથી. એટલે તેણે ત્યાગ કર્યો૧૨૧ તે સમય બાદ જ સિકકે પણ કરે. અને તે સમયે જ આંધ્રપતિ મગધથી સ્વતંત્ર થઈ ગયું હોવો જોઇએ. વસિષ્ઠપુત્ર વિલિવયસ્ફરસનો છે. આ રાજા અંધ્રપતિ છે. અને વિલિવય | ઇ. સ. પૂ. ૪૨૬ શબ્દ એમ બતાવે છે કે તે પોતે વિલિય (વીરવલય જેણે પહેર્યા છે, એટલે કે વીરવલય | થી ૪૦૩ સુધીને ઘારિત હતો અથવા જે પહેરવાને લાયક છે તેવો) સ્વતંત્ર હતું, તેમ કાઈનો તાબેદાર નહોતો. (સ્વસ્તિક છે એટલે કદાચ ખારવેલ ચક્રવર્તી કહેવાનો ૧૨૯હેતુ હોય. જે તેમ (૨૨) જુઓ ચંદ્રગુપ્ત રાજ્યના વિસ્તારનું વર્ણન. (૧૨૩) જુએ ચંદ્રગુપ્તનું વર્ણન: ૫. ૧ પૃ. ૩૮૫. (૧૨૪) જુઓ બિંસારનું જીવન ચરિત્ર. (૧૨૫) જુઓ બિંદુસાર રાજ્ય ચાણક્યના અંત સંબંધી વિવેચન. (૧૨૬) તેણે કયારે ત્યાગ કર્યો તે હકીકત માટે બિંદુસાર રાયે ચાણકયના અંત સંબંધી વિવેચન જુઓ. (૧૨) ઉપરની ટીકા નં. ૧૨૬ જુઓ તેમાંથી આ સમયની ખાત્રી મળશે. (૧૨૮) અહીં સુધી તેના રાજ્યનો વિસ્તાર હતો ( જુઓ ચોથા આંધ્રપતિનું જીવન ચરિત્ર.) (૧૨૯) રાજા ખારવેલે કોતરાવેલ હાથીગુંફાના શિલાલેખમાં સ્વસ્તિકનું ચિહ્ન વપરાયું છે. અને જેમ સમ્રાટ પ્રિચશિને પોતાના કેટલાક શિલાલેખોમાં, પોતાનું સાંકેતિક ચિહ્ન હાથીનો વપરાશ કર્યો છે, તેમ આ - સ્વસ્તિકના ચિહ્નને ઉદ્દેશ પણ તેજ હોય, એમ કાં 4 ધારી શકાય ? તે હેતુથી અને લખાણમાં, સ્વસ્તિકની નિશાની એટલે ખારવેલ ચકવતીનું ચિહ્ન ગણાવ્યું છે. બાકી સ્વસ્તિક તે જૈનધર્મનું પણ ચિહ્ન છેજ. : - Page #155 -------------------------------------------------------------------------- ________________ સિક્કાનું વર્ણન પ્રાચીન બતાવી છે. અને અક્ષરમાં સગા વારિરિપુત सविळिवायकुरस. ૫૯ મહારાષ્ટ્ર હાપુર) ( સવળી બાજુ ઉપર નં. ૫૮ પ્રમાણે. કિ. આ. રે. ૨૪ નં ૨૨ પૃ. ૭ તથા કા. અવળી બાજુ–તે પણ નં. ૫૮ પ્રમાણે, પણ ૧૧ એ. ઈ. ૧૨: નં. ૧ અક્ષરોમાં ગો મારિyતર સિવકુ છે. માં છે. ફેર એટલે જ કે એકે જેને સવળી બાજુ કહી છે તેનેબી જાએ અવળી કહી છે. કૃષ્ણ અને ગોદાવરી લે સવળી બાજુ–ઉભી કરેલ પૂંછડીવાળે સિંહ, 1 કે, આ. રે. ૩: તથા વૃક્ષઃ લેખ બરાબર ઉકેલી શકાતું નથી. નં. ૩૩ પૃ. ૧૦. | અવળી બાજુ–ત્રણ આકાંનું ચિત્ય, બેવડી ! | કિનારી ચારે તરફ છે અને ઉપર ચંદ્રાકાર તથા બિંદુઓ છે. સવળી બાજુ–અચોક્કસ. | કે. . રે. ૧૦ માલવા તથા આંધ્રદેશ અવળી બાજુ ઉભેલે હાથી, તેની નીચે નદીના | નં. ૧પૃ. ૧. આકારે ચિહ્ન છે અને તેમાં માછલી તરતી બતાવી છે. અને આવા રા આવા અક્ષરે છે. માલવા સવળી–ઉભેલો હાથી, વૃક્ષ તથા ત્રણ આક- વાળું ચિત્ય : નીચે નદી તથા તરતી માછલીઓ. | કે. . રે. ૧: | ૨ પૃ. ૧. (૧૦) જીઓ તેનું જીવન ચરિત્ર. પુ. ૪થું ચૂકાનંદે અને મૂળાનંદને શ્રીમુખની સાથે કાંઇક લોહી સંબંધી હોય તો (સરખાવો તેમના સિક્કા નં. ૪૯, ૫૦.). (૧૩) જીઓ અશોકનું જીવન ચરિત્ર તથા સરખા ટીકા નં. ૧૧૮ ૧૧૯, ૧૨૦, ૧૨૧ નાં અસલ લખાણું. (૧૩૨) આ સમયને અશોકના રાજ્ય અમલના સમય સાથે સરખા : આખા આંધ્રુવંશની વંશાવળી જે મેં ઉપજાવી કાઢી છે (જુઓ પુ. ૪થું) તે પણ આવા સિક્કાઈ પુરાવા ઉપરથીજ અને તે સર્વેના પરસ્પર આધાર અને પ્રમાણુ મેળવીને જ ઘડવામાં આવી છે એમ વાચકને ખાત્રી થશે. (૧૩૩) પુ. ૪માં આંધ્રુવંશની નામાવળી જુઓ. (૧૩) નાના ઘાટને લેખ રાણી નાગનિકા છે, અને તેણે પોતાના અલ્પવયસ્ક બાળકની વતી રાજકારભાર હાથ લીધાનું જણાયું છે વળી તે મહારથીની પુત્રી છે. આ બધી હકીકત આંધ્રપતિ ત્રીજાને લાગુ પડે છે : પણ તે વખતે સમ્રાટ પ્રિયદર્શિનની હૈયાતીજ નહતી. જ્યારે સિક્કામાં હાથી પ્રિયદર્શિનની નિશાની Page #156 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ૧૧૧ હોય તો તે ખારવેલને ખંડિયો કરે; સરખા નં. ૫૬) વિલિવય તે શ્રીમુખ, પ્રથમ અંધ્રપતિ સમજવો; અને વિદિવય–વદસતશ્રી હેય, તે ચોથો અંધ્રપતિ, રાણી નાગનિકાનો પુત્ર સમજવો-શ્રીમુખે કદાચ એકદમ પ્રથમથી કોલ્હાપુરના પ્રદેશમાં ગાદી સ્થાપી હેવી ૧૩૦જોઈએ, એમ આ ઉપરથી સમજાય છે (જુઓ સિક્કા નં. ૬૭-૬૮). માઢરીપુત્ર શાતકરણી શીવલકુરસ છે. અને તે પાંચમો આંધ્રપતિ સમજાય | ઇ. સ. પૂ. ૩૧૮ છે. અશોકવર્ધન મૌર્યના સમયે, આ આંધ્રપતિ તદન સ્વતંત્ર હતો. મૌર્ય સમ્રાટના થી ૨૯૯ ૧૭ સુધી ઇતિહાસ ઉપરથી સમજાય છે. કે, અશકવર્ધન જ્યારે પાટલિપુત્રમાં હતા, તેને પુત્ર કુણાલ | (મ.સં. ૨૦૯ થી ઉજૈનીમાં અંધત્વ પામ્યો હતો અને સમ્રાટ પ્રિયદર્શિનને જન્મ થશે પણ નહોતો | ૨૧૮) ૧૯ વર્ષને (એટલે કે મ. સં ૨૨૩=ઈ. સ. પૂ. ૩૦૪) ત્યારે ઉજૈની લગભગ ન ઘણિયા,૧૩૪ ગાળે. હાઈ, આ આંધ્રપતિ દક્ષિણમાં સ્વતંત્ર બની બેઠે હોય. સંભવિત છે કે સાકાર અથવા રવાના હોય. કદાચ તેથી મેડ સમયને ઈ. સ. પૂ. ૩૧૮ થી હોય તે માઢત્તિ ન હોય. માત્ર સિહજ છે. એટલે જૈનધર્મી હોવાનું તથા [૩૨૯૯ સુધી; તદન સ્વતંત્ર હોવાનું સાબિત થાય છે. અને સિક્કો પોતે દેખાય છે પણ પ્રાચીન સમયન. | =૧૯ વર્ષના એટલે પાંચમા ૧૩૨ આંધ્રપતિ માઢરિપત્રનો તે સંભવે છે. તેને નાનાઘાટના શિલાલેખવાળા શ્રી શાતકરણીને ૧૩૪ધારવામાં આવે છે. | ઈ. સ. પૂ. ૨૩૬ પણ મારી સમજ પ્રમાણે સાતમા શાતકરણીને છે. અવળી બાજુ હાથી છે અને સવળી | થી ૨૨૫ સુધી બાજુ કાંઈ નથી (ભલે અચોક્કસ છે, પણ હાથી તો નથી જ ને) તેજ બતાવે છે કે તે વધારે સંભવ ૨૨૯ સ્વતંત્ર અવસ્થા ભોગવતો હોવા જોઈએ. અને તે તેના વૃત્તાંત ઉપરથી જોઈ શકાય છે કે, થી ૨૨૫ સમ્રાટ પ્રિયદર્શિનના મરણ પછી જ તે સ્વતંત્ર થઈ શકયો છે. સવળી બાજુ હાથી છે તે બતાવે છે કે, સમ્રાટ પ્રિયદર્શિનનું સાર્વ૧૩૫ભોસત્વ તે | ઇ. સ. પૂ. ૨૮૧ સમયે હતું; અને સિક્કો શ્રી શાતકરણી રાજાને છે, એટલે કે તે શાતકરણી રાજા ખંડિ૧૩ છે. આ સર્વ હકીકતથી સમજાય છે કે સિક્કો ત્રીજા-ચોથા આંધ્રપતિને નથી પણ સાતમાં આંધ્રપતિને છે. પ્રિયદર્શિનના સમયે શાતકરણી અંધ્રપતિના તાબે કલિંગ હતો તેમ તેના ઉ૫ર ચડાઈ કરીને બે વખત હરાવ્યો હતો છતાં જતો કર્યો હતો આ બધી હકીકત ઇતિહાસના અભ્યાસીને શિલાલેખેથી જાણીતી છે, એટલે અહીં તે જણાવતો નથી: પણ પુ. ૪ માં અંધ્રપતિ ૬ અને ૭ ના જીવન વૃત્તાંત જુએ. અત્ર તો ઇસારે કરવાનું કારણ એટલું જ કે તે સર્વ હકીકત પ્રબળ આધાર ઉપરજ રચાઈ છે તેટલું વાચક વર્ગના ખ્યાલમાં રહે. (૧૩૫) કલિંગદેશ પ્રિયદર્શિને જીતી લીધા બાદ તુરતને છે, જેથી સાર્વભૌમત્વ પ્રાપ્તિ બાદનો ગણાય. લિંગની છત ઈ. સ. પૂ. ૨૮૦ ની છે. એટલે તે પછીને ગયો છે. (૧૩૬) કલિંગદેશના ધૌલી અને જાગૌડાના શિલાલેખમાં આ હકીકત સારી રીતે જણાવવામાં આવી છે, જુઓ શાતકરણ આંધ્રપતિ ૭ માના જીવન ચરિત્રે જુઓ ઉપરની ટીકા નં. ૧૩૪. Page #157 -------------------------------------------------------------------------- ________________ • ૧૧૨ સિકકાનું વર્ણન [ પ્રાચીન અવળી–ઉભેલ માણસ અને ડાબી બાજુએ ઉજૈનનું ચિહ્ન અને બો ઉત્તર સતત લેખ છે. સવળી-હાથી ઉંચી સુંઢવાળે અને લેખમાં | ચંદા છલ્લે તથા કે. આ. ૨. ૭ઃ सिरिकन्ह३८ सातकनिस મધ્યહિંદ ' નં. ૧૮૦ પૃ. ૪૮ અવળી-ઉજૈનીનું ચિન્હ અને દરેક વર્તુળમાં મીંડુ છે. ૬૪ | સવળી બાજુ-ઉભે હાથી અને લેખ શો गौतमीपुतस सिरि यज्ञ सातकनिस અવળી બાજુ-ઉજૈનીનું ચિન્હ. કો. આ. રે. ૭ઃ નં. ૧૬૪ પૃ. ૪૧ ૬૫ | સવળી-ઉંચી કરેલી સૂંઢ સાથે ઉભેલ હાથી. પશ્ચિમહિંદ ! કે. . રે.૪ તેના ઉપર શંખ ( કદાચ ત્રિરત્નનું ચિન્હ પણ કહી નં. ૫૯ પૃ. ૧૭ શકાય) અને ઉજૈનનું ચિન્હ લેખના શબ્દ ઉકેલી શકાતા નથી. અવળી–વૃક્ષ, વ્યવસ્થિત રીતે સામ સામે ખૂણેથી રેખા દેરી તેના વિભાગ પાડેલ છે. અને દરેક વિભાગમાં ટપકાં કરેલ છે. સવળી બાજુ-ઉંચી કરેલ સુંઢવાળો હાથીઃ લેખ | આંધ્ર દેશ કૃષ્ણ | કે. આ. ૨. ૭ઃ | બરાબર સ્પષ્ટ નથી. અને ગોદાવરી | નં. ૧૮૩ પૃ. ૪૯ અવળી-ઉજનીનું ચિન્હ, અને વર્તુળમાં મીંડું છે. | સવળી-ઉભેલ ઘોડે છે તથા લેખ “ત્તરો ઉત્તર | આંધ્ર દેશ કૃષ્ણકે. . રે. ૬ : રદ ' હોવાનું લખે છે. પણ આધારમાં, કે, | અને ગોદાવરી | નં. ૧૨૭ પૃ. ૩૨ એ,ઇ ૧૨;નં. ૧૪ લખ્યું છે. જ્યારે તે પુસ્તકમાં જોતાં જીલ્લો (૧૩) જીઓ ઉપરનું ટી, નં. ૧૭૫. ૩૮) આ નામ, માત્ર આ સિક્કા ઉપરથીજ જણાયું છે. તે સિવાય અન્યત્ર કયાંય વાંચવામાં આવ્યું નથી. (૧૩૯) ઉપરની ટી. નં. ૧૩૬ જુઓ. (૧૪૦) જુએ ઉપરની ટીકા નં. ૧૩૮ Page #158 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહુિતી ૧૧૩ હતા. અને તે પણ માળવામાં સમ્રાટ પ્રિયદર્શિનનુ રાજ્ય ચક્રવર્તી તરીકે પ્રવત માન હતું – થી ૧૩૭ ૨૩૬ ત્યારે જ. હિસાબ ગણતાં આ શાતકરણી તે સાતમા અંપતિ સમજાય છે. પ્રિયદર્શિન ના મરણુ પહેલાંનેઃ આ નં. ૬ર ના સિક્કો નં. ૬૧ ની પહેલાંના સમયના સમજવા). સુધીના. હાથી છે અને સવલી બાજુએ છે, એટલે પ્રિયદર્શનને તાબે હાય એમ સૂચવે છે, બાકી ઉજૈનીનું ચિન્હ છે, તે અવંતિપતિ-પ્રિયદર્શિન સૂચવે છે. ધૌલી–જાગોડા ખડકલેખમાં જે એમ સૂચવાયું છે કે, તે રાજા પોતાના અંગત સગા હેાવાથી એ વખત૧૩૯ જતા કરવામાં આવ્યેા હતેા. તે ખડકલેખ પ્રિયદર્શિનના છે અને આ સિક્કો તે એ પ્રસંગેામાંના એક પ્રસંગ સૂચવે છે. એટલે છઠ્ઠા અંધ્રપતિના ઠરે છે. ખીજા અંધ્રપતિનું નામ પણ કૃષ્ણ છે ખરૂં, પણ તે સમયે પ્રિયદર્શિનનું અસ્તિત્વ જ નહેાતું; એટલે છઠ્ઠો અંધ્રપતિ સાબિત થાય છે. તેમ જ તેનું નામ કૃષ્ણ હશે એમ પણ આ ઉપરથી ફલિત થાય છે.૧૪૦ પણ હાથી છે એટલે ચેાખ્ખુ નામ છે, એટલે ગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકરણીના છે, સમ્રાટ પ્રિયદર્શિનને ખંડિયેા હતા, એમ બતાવ્યું અને વળી હાથી છે તે સવળી બાજુએ જ છે, એટલે ઇ. સ. પૂ. ૨૮૫ થી ૨૮૧ સુધીના સમયના અને છઠ્ઠા અંધ્રપતિના૧૪૧ાં | જે પ્રમાણેના અક્ષરા છે તે પ્રમાણેના અન્ય સિક્કાઓ જોતાં રાઔત્તિનિા (તñનીસ) હોવાનું અનુમાન કરાય છે. વળી સવળી બાજી હાથી છે એટલે, સા ભૌમત્વ પ્રિયદર્શિનનું હતું એમ સૂચવે છે. અને અપરાંત જીલ્લામાંથી મળી આવ્યા છે. એટલે તે જીલ્લા ઉપર શાતકરણીની સત્તા હતી એમ ઠરે છે, સાતમા શાતકરણી હશે એમ સંભવે છે. [ ગૌતમીપુત્ર શાતકરણીના પણ હાય, એમ અનુમાન પણ દોરાય છે (ગમે તેમ પણ નહપાના સમય પૂર્વેના ૧૪૨ તા છેજ. ) ] નં ૬૩ પ્રમાણે સમજી લેવું. | (૧૪૧) જીએ ઉપરની ટી, નં. ૧૩૪. (૧૪૨) તેના સમય માટે જીએ પુ. ૩. (૧૪૩) એ તેનુ' ચરિત્ર તથા આંધ્રવશની વ’શાવળી. (૧૪૪) જુએ તેનું વૃત્તાંત. ૧૫ ઇ. સ. પૂ.૨૮૫ થી ૨૮૧ ના ૪ વર્ષના ગાળા. ઇ. સ. પૂ. ૨૮૫ થી ૨૨૧=૪ વર્ષ સુધીના ગાળાને ઇ. સ. પૂ. ૨૮૧ થી ૨૩૬ સુધી ઇ. સ. પૂ. ૨૮૫ થી ૨૮૧ રાણી નાગનિકાના લેખથી જાણીએ છીએ, કે તેના પુત્ર વદસત્હી તરફથી તેણી | ઇ. સ. પૂ. ૩૭૦ રાજકારભાર ચલાવતી હતી.૧૪૭ અને સિક્કામાં ઘેાડા અને કલગી છે, એટલે મૌર્યવંશી | થી૩૪૬ સુધીના રાજા ચંદ્રગુપ્ત જે સમયે અતિપતિ હતા, તે સમયના૧૪૪ સિક્કો થયા. ( અથવા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪. સિક્કાનું વર્ણન [ પ્રાચીન તે તેમાં કરણ શબ્દો હોવાનું લખેલ છે. અવળી-ઉજૈનીનું ચિન્હ અને વર્તુળમાં મીંડું છે કે.એ. ઈ. ૧૨ : નં. ૧૪ કે.એ. ઈ. ૧૨: નં. ૧૨ તાંબાનો સવળી-ચૈત્ય અને સર્પ. અક્ષરે અધુરા છે. પણ જાણ નો-તમીપુત્તર ]િ રિ યશ સતાનિલ વંચાય છે. અવળી-ઉજનીનું ચિહ્ન, ૭૦ T સવળી-ચય છે અને નીચે નાગ છે. અને લેખમાં ! નં. ૬૭, ૬૮ | કે. એ. ઈ. ૧૨ : નં. ૬૭, ૬૮ પ્રમાણે. પ્રમાણે | નં. ૧૩ (પૃ. ૧૧૦) - ૭૧ | સવળી-ઉભેલ ઘોડાનું મેં જમણી બાજુ, ઉપર ! ઉપર પ્રમાણે ચંદ્ર અને લેખ gણો તમીપુતર સિરિયજ્ઞ सातकनिस અવળી-ઉજૈનીનું ચિહ્ન અને વર્તુળમાં મીંડું છે છે. આ. કે. ૬ : ૧૪૮, G.P.6. | પૃ. ૩૮ (૧૪૫, હવે પ્રભય નો અર્થ બરાબર સમજ પડશે, કેમકે એક વખત તેઓ નંદવંશના મૃત્ય હોય છે અને બીજી વખત મૌર્યવંશના હોય છે એટલે પોતે આંધ્રપતિ તો એમને એમ કાયમ રહ્યા, પણ જેની તાબેદારી તેઓએ સ્વીકારી તે નૃપતિએ ફર્યા અને તેથી જ્યારે તેઓ સ્વતંત્ર થતા ત્યારે “ભ્રય:” શબ્દ નીકળી જતો અને પાછા ખંડિયા (ગણતંત્ર જેવું રાજ્ય હતું નહીં કે એક રાજ્ય સત્તા ધારી: આ કારણને લીધે પણ ભત્ય શબ્દ વપરાયો હોય) જેવા થઈ જતા ત્યારે “ભૂત્ય:” શબ્દ જોડવામાં આવત: પણ Page #160 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી બિંદુસારને સમય પણ થઇ શકે) એટલે ચોથા આંધ્રપતિ તરીકે થયો (આ ઉપરથી સમજાય છે, કે વિદિવયકુરસ તે ચોથા આંધ્રપતિનું, અને વિલિવયકુરસ તે પ્રથમ આંધ્રપતિ શ્રીમુખનું, બિરૂદ હશે. જુઓ ઉપરમાં સિક્કા નં. ૫૮ની હકીકત) (સમય માટે સરખાવો નં. ૭૦; તેમ નં. ૬૭ થી ૭ર સુધીના છએ સિક્કાના સમય પરત્વે જુએ ને, કરનું લખાણ). ચિત્ય તે જૈન ધર્મ સૂચવે છે. અને સર્પ તે નંદવંશ છે. સવળી બાજુએ છે એટલે ઇ. સ. પૂ. ૩૭૨ નંદવંશનું ઉપરીપણું બતાવે છે. અવળી બાજુ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણી છે | પહેલાં ને; ૩૭૨ એટલે તેની તાબેદારી સ્થિતિ સૂચવી. મતલબ કે આ સિક્કો અંધ્રપતિ બીજ ગૌતમી- 1 થી ૩૮૬ સુધી પુત્ર યજ્ઞશ્રી–રાણીનાગનિકાના પતિને છે. અને તેને સમય જ્યારે તે નવમાનંદને | (જુઓ નં. ૭૨) ખંડિયો હતો, ત્યારનો છે એમ સમજવું. (સરખા નીચેના નં. ૭૧-૭૨) આ સિક્કો પણ થયો તે ચોથા આંધ્રપતિને જ. પણ સવળી બાજુએ નાગ છે | ઈ. સ.પૂ. ૩૭૦ એટલે નંદવંશ (નાના નાગવંશને તાબે જે સમયે આંધ્ર દેશ હતું, તે સમયને આ સિક્કો ગણો મ.સં. ૧૫૭ એમ આશય છે) નું સ્વામિત્વ સ્વીકારે છે. જ્યારે નં. ૬૭, ૬૮માં કલગીવાળો ઘેડો હોવાથી મૌર્યવંશ નું સ્વામિત્વ સ્વીકાર્યું ગણાય; જેને આપણે આંધ્રભુત્ય તરીકે ઓળખીએ છીએ. એટલે એમ થયું કે યજ્ઞશ્રી ગૌતમીપુત્રના મરણ બાદ રાણું નાગનિકાએ રાજ્યની લગામ હાથમાં લીધી કે તુરત, તેણીના કાકાજી શ્રીકૃષ્ણ વસિષ્ઠપુત્રે૧૪ રાજ્ય ઝુંટવી લીધું હતું, તે સમયને આ સિક્કો થયે; અને તે સમયે મહાનંદનું જ રાજ્ય ચાલતું હતું. એટલે આ સિક્કો માત્ર એક વરસ દિવસના ગાળામાંજ૧૪૭ પડાયો હોય એમ થયું.. (સરખા સિકકો નં. ૭૩) બીજી બધી સ્થિતિ ઉપરના સિક્કા નં. ૬૯ પ્રમાણે સમજી લેવી. માત્ર ત્યાં સર્પ છે. ઈ. સ. પૂ. ૩૭૧ | એટલે નંદવંશનો તે ખંડિયે બતાવાયો છે; જ્યારે અંહી, ઉભેલ ઘડો એટલે ચંદ્રગુપ્ત નો જ મૌર્યને ખંડિયે બતાવ્યો છે. એટલે નં. ૬૯ને સિક્કો ઇ. સ. પૂ. ૩૭૨ ને ગણાય; અને આ નં. ૭૧ ૭૨ ઈ. સ. પૂ. ૩૭૨ પછીના કહેવાય. (સરખાવો ઉપરનો નં. ૬૯) (એટલે નં. ૬૭, ૬૮, ૭૦ આ ત્રણે, એકજ રાજાના. પણ સમયને અનુક્રમ જુઓ, તો પ્રથમ નં. ૭૦ અને પછી ૬૭, ૬૮ જાણવાઃ જ્યારે નંબર ૬૯, ૭૧, એકજ રાજાના પણ ૬૭, ૬૮. ૭૦ની પહેલાના. અને સમયના અનુક્રમમાં પ્રથમ નં. ૬૯ અને પછી વિદ્વાનોએ જે તેને અર્થ એમ બેસાર્યો છે કે “ આંધ્રપતિ ભ્રત્ય” એમ નહીં: જુઓ ૫.૧ ૫. ૧૫૪ ટી. ૧૩; ૫.૧ પૃ. ૩૯૦ ટી. નં. ૪૭. (૧૪૬) જુઓ તેનું જીવન ચરિત્ર. (૧૪) જુએ તેનું જીવન ચરિત્ર. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સિક્કાનું વર્ણન (પ્રાચીન ૭૩ ૭૪. સવળી-ઉંચી સૂંઢવાળે હાથી છે અને લેખ, મધ્ય હિંદ ચંદા | કે. . રે. ૫. તિરી કુમાર ૧૪૮ને છે. જીલ્લો નં. ૯૦ પૃ. ૨૧ અવળી–ઉર્જનનું ચિહ, તેની ઉપર ચંદ્રાકાર, અને દરેક વલયના મધ્યે અકેક બિંદુ છે. સવળી બાજુ-ત્રણ આકનું ચિત્યઃ નીચે વાંકી | આંધ્ર દેશ કૃષ્ણા | કે, આં.રે. ૫. લીટીઓ અને લેખ = [વાસિક પુત્તર, તિરિ] | અને ગોદાવરી નં. ૮૮, ૮૯ પૃ. ૨૦ पुलुमाविस. જીલ્લો અવળા-ઉજૈનનું ચિહ્ન, અને દરેક કુંડાળામાં અકેક બિંદુ છે અને બે બે ગોળ વળય છે. ૭૫ સવળી-ત્રણ કમાનનું ચિત્ય, દરેક કમાનમાં | નાશિક છલે | કે. . રે. ૮. મીંડું તેની નીચે વાંકી લીટી અને લેખ-રાબો |જોગલ થંભી સંગ્રહ ને, ૨૫૩ પૃ. ૬૮ गोतमीपुतससिरिसातकनिस. અવળ–ઉજૈની ચિલ, ઉપર ચંદ્ર, વર્તુળાકારમાં મીંડું [ અને નહપાણના મહેરા ઉપર ફરીને ઉપરનો લેખ૧૫૦ છપાવ્યો છે જેથી મહોરું ઓળખી શકાતું નથી.] (૧૪૮) જેમ ગૌતમીપુત્ર, વસિષ્ઠપુત્ર વિગેરે શબ્દો વારંવાર વપરાયા છે. તેમ પુલુમાવી શબ્દ પણ વપરાય છે. એટલે તેને ઓળખી કાઢવા જ મુશ્કેલ પડે છે. હજુ એટલું સારું છે કે પુળુમાવીની સાથે, કોઈ કઈ વખત પહેલે, બી અને સંખ્ય.વાચક શબ્દ પણ હોય છે. (૧૪૯) વલયાકારમાં બિંદુ નહતાં અને પછી થવા માંડ્યા, એટલે જેમ નહપાણે મહારૂં દાખલ કર્યું છે; અને જુદી પ્રથા પાડી છે, તેમ ઉજ્જૈનના ચિહ્નમાં પણ “મીંડું” ઉમેરીને નવી ભાત પાડી હોય, એમ સમજાય છે. આ મારૂં અનુમાન છે. (૧૫) આવી રીતે એક મહોરા ઉપર-કે એક પ્રકારના છાખ ઉપર-બીજી જાતની છાપ મારવાને આ પ્રથમજ દષ્ટાંત કહી શકાય, તેમાં એવો આશય સમજી શકાય છે કે પ્રથમ જેની છાપ હોય તેના ઉપર બીજી છાપ મારનાર વ્યક્તિ, રાજકીય નજરે પિતાની વિશિષ્ટતા બતાવવા પૂરતો હોય. અથવા અંતરની ફ્રેમભરી લાગણીસૂચક પણ હોય. (૧૫) રાણી બળશ્રીને બદલે જૈન સાહિત્યમાં “રાણી બળથી લખાયું છે. વિશેષ હકીકત માટે જુઓ પુ.૪ તેનું જીવન ચરિત્ર Page #162 -------------------------------------------------------------------------- ________________ ભારત વ] તથા અન્ય માહિતી ૭૧, ૭૨, જાણવા, જ્યારે છએને અનુક્રમ આ પ્રમાણે :-૬૯, ૧, ૭૨, ૭૦ અને ૬૭, ૬૮ એમ જાણવા ). ૧૧૭ ઇ. સ. પૂ. ૨૮૧ નહપાના સમય પૂર્વેના ઠરશેઃઅને હાથી છે એટલે પ્રિયદર્શિનના ખડિયા ઠરે છે. એટલે સાતમા અંપ્રતિ વસિષ્ઠ પુત્ર શાતકરણી પુછુમાવી ઠરાવી શકાય. ઉપરના સિક્કા | થી ૨૩૬ સુધીના નં. ૬પ માફ્ક પણ સ્થળ જુદું' છે માટે ફેરફાર પડ્યો. ઇ. સ. પૂ. ૨૮૧ | ઉપરના નં. ૬૫ તાજ જો કરે તે, જુદા સ્થળના હાય એમ બની શકે ખરું:અને તેથી નં. ૬૫ પશ્ચિમ હિંદના હતા, જ્યારે આ પૂર્વ હિંદના ગણાય. અને તે સમયે તે, થી ૨૩૬ : પણ પ્રિયદર્શિનને તાબે નહીં હાય એમ કહેવું પડે, કેમકે તાબે હેાત તેા, હાથીનું ચિહ્ન હેાત; | વધારે સંભવિત પણ તેના કરતાં વધારે સાઁભવિત તે એ છે કે, ન. ૧૭ મા આંધ્રપતિના સમયને તેને | ઇ. સ. પૂ. ૧૧૩ કહેવા; અને વલયાકારમાં બિંદુએ૧૪૯ પણ છે. એટલે, નહપાણના પછીના સમયને! પણ કહી શકાય છે. | થી ૯૧ સુધીના ગૌતમીપુત્ર સાતકરણીના સિક્કો છે; નહપાણ ઉપર, કે તેના વંશના નખીરા ઉપર પોતે મેળવેલ ફતેહના (જીમેા રાણીશ્રી ખળશ્રોના૧૫૧ નાશિકના શિલાલેખ) પુરાવેા આપે છે; સવળી બાજી પેાતાનું નામ છે, તે સ્વત ંત્રતા સૂચક છે. અને અવળી બાજી ઉજૈનીનુ ચિહ્ન છે, તે પોતે અવંતિપતિ બન્યાનું૧૫૨ દેખાડી આપે છે; હવે સવાલ એ છે કે, ૧૮ મા અંધ્રપતિ સમજવા કે ૨૬ મેા; અને ચૈત્ય વગેરે બતાવે છે, કે તે જૈન ધર્મી હતા, એટલે ૧૮ નાજ સંભવે છે; કેમકે ૨૬મા થી વૈદિક ધર્મ રાજ્યધર્મ બન્યા હાય, એમ દંતકથાથી૧૫૭ સમજાય છે ( સિક્કાના · શિલાલેખના પુરાવા શેાધવાની જરૂર ખરી) વિશેષ અધિકાર ન’. ૧૮ અંધ્રપતિના જીવન વૃત્તાંતે પુ. ૪થામાં જુએ, ઇ. સ. પૂ. ૧ (૧૫૨) મારી પેાતાનું માનવું એમ થાય છે, કે પોતે તેા અવ ́તિપતિ બન્યાજ નથી. પણ મૂળ નહપાણને સિક્કો હતા; અને તે અવ ંતિતિ થયા ત્યારબાદ પાડેલ એટલે, તેમાં અવ ંતિનું ચિહ્ન છે. બાકી આ ગૌતમીપુત્રે તેા પાતે મેળવેલ ફતેહની યાદીમાં ( અથવા તે રાણીશ્રી બળશ્રીના ઉલ્લેખ પ્રમાણે, કુળને લાગેલ ખટા ધાઇ નાંખવા પૂરતા ) તેણે જે ખાન્તુ નહપાણના ચહેરા હતા તે બાજુ પેાતાનું નામ કોતરાવ્યું અને બીજી ખજીમાં કાંઇ ખાસ વિધિ કરવા જેવુ' ન લાગ્યું, બલ્કે પેાતાની કીતિમાં વધારો થશે એમ લાગ્યું, તેથી એમને એમ રહેવા દીધું. આ અનુમાન એ ઉપસ્થી કરાય છે, કે આ પ્રકારના સિક્કા માત્ર એવા સ્થાનેથીજ મળી આવે છે કે, જે ભૂમિ ઉપર નહપાણે રાજ્ય હકુમત ચલાવી હતી અને પાછળથી ગૌતમીપુત્રે પાતે પણ હકુમત ચલાવી છે. બાકી અવંતિ કે અન્ય પ્રદેશમાંથી જે આવા સિક્કા મળી આવ્યા હાત-અથવા મળી આવે તા તા જરૂર તેને અવંતિપતિ તરીકે આપણે લેખવાજ રહેત. વળી અન્ય સ્થાનના આ ગૌતમી પુત્રના સિક્કા માટે જુએ નીચેના નં. ૭૬, ત્યાં પેાતાના એકમાનીજ છાપ છે, (૧૫૩) જીએ તેનું જીવન ચરિત્ર. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ $ ७७ ૭૮ ७८ ८० ૮૧ સિક્કાનું વર્ણન સવળી બાજુ-મહારૂં છે. લેખમાં રાગો ગોતમીपुतस सिरि यज्ञ सातक निस અવળી બાજી–ઉજૈનીનું ચિહ્ન, ઉપર ચંદ્ર, છ આર્કાનું ચૈત્ય ઇત્યાદિ અને લેખમાં ઉપરનાજ શબ્દો પણ દક્ષિણ દેશની બ્રાહ્મિ લિપિમાં લખેલ છે. જીએ નં. ૫૮, ૫૯ ની હકીકત, ઉપરના ન”, ૫૬ જી. સવળી–ઉભેલા સિંહ, લેખ બરાબર ઉકેલાતા ની પણ પ્રાર’ભમાં ત્તિત્તિ છે અને અંતમાં જ્ઞાનિલ છે. અવળી–ઉજૈનીનું ચિહ્ન છે ને વર્તુળમાં મી'ડુ' છે. સવળી આજી—ચૈત્ય ઉપર ચંદ્ર, કમળ તથા શંખ અને નીચે વાંકી લીંટી. લેખમાં રાખો નૌતમી પુતર सिरि यश सातकनिस. અવળી બાજી–ઉજૈનીનું ચિહ્ન. સુરાષ્ટ્ર આંધ્ર દેશ કૃષ્ણા અને ગાદાવરી જીલ્લા સવળી–એ સઢવાળું વહાણ,૧૫૫ લેખ બરાબર કારા માંડલ કિનારા ઉકેલી શકાય તેવા નથી. દેખીતી રીતે સિસિર પુછુમાવિસના ' હશે. અવળી બાજુમાં–ઉજૈનીનું ચિન્હ, [ પ્રાચીન કા. આં. રૂ. ૭. ન. E.L. અને JB, પૃ. ૪૫ કે. એ. ઈં. ૧૨ ન જ કા, એ. ધૃ. ૧૨ નં. ૧ તથા કેા. આં. ૨. ૨ નં. ૨૩ E કા, એ. ઈ. ૧૨ નં. ૬. આં.રે. ૩ નં. ૪૭ E ૩. આં. રે. પ નં. G, P. 2 પૃ. ૨૪ ૩. આં. રે. ૬ ન. ૧૩૨ પૃ. ૩૪ કા, એ. ઈ. ૧૨. ન, ૯. કા. આં. રે. પ. ન. ૯૫ પૃ. ૨૨ (૧૫૪) પર નં. ૧૫૨ ની ટીકા જુએ એટલે ન, ૭૫ અને ૭૬ ના સિક્કાના તફાવત માલ્મ પડશે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ૧૧૯ મહારું છે તે બતાવે છે, કે રાજા નહપાણને સમસમયી છે અથવા તે અરસાના સમયને | ઈ. સ. ૬૨ થી છે. હાથી નથી એટલે પ્રિયદર્શિનના સમયને નથી જ, અને સ્થાન સુરાષ્ટ્રનું ૧૫૪ છે એટલે, | થી ૮૪ સુધી નં. ૧૮ અંધ્રપતિ ગૌતમીપુત્ર ઠરશે. ( અવળી બાજુની છાપ એવી રીતે ફરીને મારી છે કે લેખના અક્ષરો , B. માં બરાબર વંચાતા પણ નથી ) કદાચ નં. ૨૬ મે પણ હય, કેમકે તેણે નહપાણના સિક્કા ઉપર ફરીને પિતાની છાપ મારીને સિક્કા ચલાવેલ છે. જે બાજુ કે. એ. ઈ. માં સવળી છે તે કે. આ. કે. માં અવળી લખી છેઃ તેટલા ફેરફાર સિવાય બીજું બધું બરાબર છે. વસિષ્ઠપુત્ર પુલુમાવિન હશે એમ અનુમાન કરાય છે. ૧૭ મા આંધ્રપતિને થયે ઈ. સ. પૂ. ૧૧૭ કહેવાય. જ્યારે ભૂમક મહાક્ષત્રપ હતા. પણ અવંતિપતિ નહતો, તેમજ નહપાણ થી ૧૧૦ સુધી અવંતિપતિ (રાજાનું બિરૂદ ધારણ કર્યું તે સમય) બને, તે પહેલાંને અંદાજ ગણાય. અને તે વખતે અંધ્રપતિ સ્વતંત્ર હતા. સવળી બાજુ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી લખ્યું છે એટલે તે સ્વતંત્ર થયો. હવે જે તે ! ઈ. સ. પૂ. ૨૯૯ બીજો આંધ્રપતિ કરે, તે તેનો સમય ઇ. સ. પૂ. ૪૦૩ થી ૩૯૦ ઠરી શકે; અને છઠ્ઠો |થી ૨૮૫=૧૪ વર્ષ આંધ્રપતિ ઠરાવાય, તે પછી સિક્કાને સમય ઈ. સ. પૂ. ૨૯૯ થી ૨૮૫ સુધીના ૧૪ | ને ગાળ. વર્ષના ગાળાને ઠરાવી શકાય. મી. ઇલીયટનું એમ માનવું છે કે, જે કુરૂખરા અથવા પલ્લવીઝ જાતના | ઈસ. ૧૦૦ રાજાઓ, કમાંડલ કિનારાના ભૂપતિ હતા તેમના સમયને છે જ્યારે મારે અનુમાન એમ છે કે, અંધ્રપતિનો જ છે અને તેમનું રાજ્ય પણ કેરીમાંડલ ઉપર હતું જ, પણ સવાલ એ છે કે, સાતમાને પણ ગણાય તેમ છે. અને ૧૭મા અથવા ૨૭મા આંધ્રપતિનો પણ કહી શકાય તેમ છેઃ જે કયાંય હાથીનું ચિહ્ન હેત તે તે, સાતમેજ ઠરત. એટલે હવે, તાજ સિક્કો છે કે નો, તેટલું જોવું રહે છેઃ જાતે હોય તે સાતમા આંધ્રપતિનો ઠરેઃ અને નવો હોય તે, ૧૭ માને કે ૨૭ માને ઠરાવી શકાય. વધારે સંભવ ૨૭ માનો છે. (૧૫૫), જેમ કેટલાંક ચિહ્નો સ્થાનિક વિશિષ્ટતાસૂચક છે (જુઓ ઉપરમાં પૂ. ૬૧ અને આગળ, ) તેમ આ સિકકે પણ દરિયાઈ સંબંધ સૂચવનારાં સ્થાનિક ચિહ્નરૂપે સમજવાં. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૮૨-૮૩ ૮૪ ૮૫ ૮૬ સિક્કાનું વર્ણન સવળી–જમણી બાજુએ કૂદકા મારતા સિંહ, તેના ઉપર સ્વસ્તિક ચર્તુભ્રાણુ આકારે ટપકાં શ્રાહ્મિભાષામાં લેખ ઉધા અક્ષરે છે અને ચેરાઇ ગયેલ છે. ( રાશી સાતનિત ). અવળી–ઉજૈનીનું ચિહ્ન, તેની ઉપરમાં નંદિપદ, જમણી બાજુ વૃક્ષ અને ચતુષ્કાણુ આકારે ટપકાં, સવળી–ત્રણ આર્યાંનું ચૈત્ય, નીચે વાંકી લીંટી, આંધ્રદેશ કૃષ્ણા અને અને લેખમાં રામા વાલિટપુતલ લિવર सातकनिस. ગાદાવરી જીલ્લા અવળી–ઉજૈનીનું ચિહ્ન છે, અને દરેક વર્તુળને એ કુંડાળાં છે તથા અંદર મીંડુ પણ છે. સવળી જમણી બાજુએ, મુગટ સહિત રાજાનું મહારૂં તથા અશુદ્ધ ગ્રીક ભાષામાં Khorunon Zaoou Kozola આ પ્રમાણે શબ્દો છે. અવળી–જમણી બાજી ખુરશી ઉપર રાજા ખેડેલ છે તેની પૂડે ખરાખી ભાષામાં લેખ છે. Kaphasasa Sachadhrana Thitasa Keishanasa yiiasa (coin) of Kapsha, chief of the Kushanas, steadfast in the true law. 26 સવળાપક્ષેાંઠીવાળી રાજા ખેડે છેઃ માથે કલગીવાળા મુગટ છે જમણા હાથમાં વજ્ર છે. ડાખી બાજુ અક્ષરા છે. ગ્રીક ભાષામાં Basileus Ooemo Kadaphises. અવળી પેઠીઆની પાસે તેજ મારતા શિવની મૂર્તિ (?) જમણા હાથમાં ત્રિશુળ, ડાખી બાજી અક્ષરા ખરાખીમાં Maharajasa Rajadhirajasa sar valoga isvarasa Mahisvarasa Vima Kathphisasa tradara ( coin) of the great king, the king of kings lord [ પ્રાચીન કા. આં. રે. ૧ ન, ૯ અને ૧૧ રૃ. ૪ ( પાટીન ) કા. આ રે. પ ન’. ૧૧૫ રૃ. ૨૯ કે, ઈ શ્રા, પટ ન.૨ આકૃ. ૧ ( તાંબાના ) કા. ઇં. બ્રા. પટ ૨ આર્દ્ર ૩ (સાનાના છે) Page #166 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ૧૧૩ ઉપરના સિક્કા નં. ૩૮, ૩૯ સરખાવેા; તે બન્ને ગાળાકારે છે, અને આ એ ચેાખડા | ઇ. સ. પૂ. ૬૦થી છે. ત્યાં નામ નથી, અહીં નામ છેઃ એટલે જે ન. ૩૮, ૩૯ ગાળ છે તે, ગઈ ભીલના સભવે ઇ. સ. ૩ સુધીના છે અને ચાખડા છે તે ગ ભીલના તાખે અંધવ શીના હાય કે ગભીલ વંશીને હરાવાને તુરતમાં જે શાતકરણી અતિપતિ બની બેઠા હતા તેના હાય. વર્તુળમાં મીંડુ છે એટલે નહપાણના સમય પહેલાનેા અને વસિષ્ઠ પુત્ર છે એટલે ૧૭મેા આંધ્રપતિ થયા. ૨૫ મે આંધ્રપતિ પણ ઠરી શકે, પણ તે સમયે ગણત ંત્રને નાશ થઈ ગયા હતા, એટલે ખ’ડિયાપણું હોવા છતાં, સ્વતંત્રતાના નાશ થઇ ગયેલ ગણાય, નં. ૧૭ મા આંધ્રપતિનેાજ આ સિક્કો ઠરે છે. જેથી હકીકત સ્પષ્ટ છે, સમજાય તેવી છે, એટલે વિવેચનની જરૂર નથી. કડફસીઝ | સમયના આંક માટે પહેલાના છે. ચેાથા ભાગે તે વંશના ઇતિહાસ જીએ વીમા કડડ્ડીસીઝ અથવા કડપીસીઝ ખીજાતે સિક્કો છે. ZDMG ૧૯૦૨ ના મત પ્રમાણે ઇ.સ. ૧૭૦ : મારા મત પ્રમાણે ઇ. સ. પૂ. ૧૨૭ થી ૧૧૦ સુધીના ૧૬ સદર Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સિક્કાનું વર્ણન [પ્રાચીન of the world, the mahesvar wima kathaphisis, the defender. ૮૭ કે. ઈ. બ્રા. પટ ૨ આક. ૪ (સેનાને છે) (સવળી) તેજવાન રાજા ડાબી બાજુ મેં કરીને ઉભો છે. ડાબા હાથમાં ભાલો તથા ગ્રીક ભાષામાં Shaonaoshas Kaneshki Koshano (coin) of the king of kings Kanishka the Kushan. (અવળી) બુદ્ધપુરૂષ, ડાબા હાથમાં ઝેળી લઈને ઉભે છે જમણી બાજુ કાંઈક ચિહ્ન છે બી બાજુ ગ્રીક ભાષામાં Buddha શબ્દ છે. કે, ઈ. બ્રા. ૫૮ ૨ આ.નં. ૯ સોનાને છે) કે. ઈ. બ્રા. પટ ૨ આ નં.૬(તાંબાનો છે) સવળી નં. ૮૭ પ્રમાણે પણ સજાએ બખતર પહેર્યું છે. અને નામમાં Bosodeo લખ્યું છે. અવળી-નંદી સાથે, અનેક મેં વાળા શિવ ઉભા છે ડાબા હાથમાં ત્રિશુળ છે. જમણી બાજુ શબ્દો છે ડાબી બાજુ ૦esho અક્ષરે છે. સવળી-નં. ૮૭ની માફક લેખ, પણ shao Kaneshki શો છે. અવળી-નમ્ર અને તેજસ્વી, ડાબી બાજુ દોડી જતા વાયુદેવઃ ડાબી બાજુ ચિહ્ન છેઃ જમણી બાજુ Oado શબ્દો છે. સવળી–પલાંઠી વાળીને રાજા બેસેલ છે. મેં ડાબી બાજુ છે. ડાબા હાથમાં લાકડી છે. જમણું હાથમાં રાજદંડ છે. અને નં. ૮૭ પ્રમાણે લેખના શબ્દ છે. પણ ૦éshki શબ્દ લખેલ છે. અવળી-દાઢીવાળો ધે, એક હાથમાં સિંહચર્મ અને ડાંગ છે તથા ડાબા હાથમાં કાંઈક ફળ છે: ડાબી બાજુ અક્ષરે છે જમણી બાજુ Herakelo શબ્દ લખ્યા છે. કે. ઈ. બ્રા. પટ ૨ આ.નં ૮ (સેનાને છે) Page #168 -------------------------------------------------------------------------- ________________ ભારતવષ ] કનિષ્ઠ પહેલાના છે. વાસુદેવના સિક્કાના છે. કનિષ્ક બીજાના સિકક્રે છે. હુવિષ્યના સિકકા છે. તથા અન્ય માહિતી ૧૨૩ સદર સદર સદર સર Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સિક્કાનું વર્ણન [ પ્રાચીન વધુ પ્રકાશ સિક્કાને લગતે આ પરિચછેદ છાપખાને જવાની તૈયારીમાં હતા તે અરસામાં જરનલ ઓફ ધી બિહાર એન્ડ ઓરિસ્સા રીસંચ સેસાઇટી ૫૦ ૨૦ અંક ૩-૪ ( ૧૯૭૪ સપ્ટેબર-ડીસેમ્બર ) મારા વાંચવામાં આવ્યો. તેના પૃ૦ ૨૭૯ થી ૩૦૮ સુધી “અલ સાઈન્ડ કૅઇન્સ ઓફ ઇન્ડીઆ' (Early signed coins of India )ના શિર્ષકથી પંડિત જયસ્વાલજીએ એક નિબંધ લખ્યો છે. તેમાં મૌર્યવંશના અને શંગવંશના કેટલાક સિકકા ઉપર અભ્યાસપૂર્ણ અને અત્યાર સુધી પ્રસિદ્ધ નહીં થયેલ તેવી હકીકત બહાર પાડી સરસ પ્રકાશ પાડેલ છે. તે વાંચતાં અતિ આનંદ પ્રાપ્ત થયું. કેમકે, જે સઘળી હકીકત મેં સ્વમતિ અનુસાર સંશોધિત કરીને લગભગ ત્રણ ચાર વર્ષ ઉપર લખી રાખી હતી, તેને આ પ્રમાણે અણધારી રીતે પંડિતજી જેવા નિષ્ણુત પુરૂષની લેખિનીથી સમર્થન મળી રહ્યું છે. તેમાંનું વિવેચન નીચે ત્રણ ચાર સિકકા સંબંધી ચિત્રો આપી ઉપરની ૯૦ સિકકાની પદ્ધતિ પ્રમાણે જો કે વર્ણનના રૂપમાં આપ્યું છે. પણ તે સિવાય જે કેટલીક બાબત ઉપયોગી લાગી તે અત્રે રજુ કરું છું. પહેલી –જે સિક્કાને આંક આપણે અહીં નં. ૯૩ આપ્યો છે તે બાબતમાં પંડિતજી પિતાના વિચાર જણાવતાં લખે છે કે, I take the head to be that of the king, not of a Demon (Cunningham & Smith ). [ find no protruding tongue but a toothless mouth and a smiling face on the C.A.I. coin. The face there is of an old man of about 70 or above=કે. એ. ઈના સિક્કામાં જે શિર છે તે રાજાનું મહેરૂં હેવાનું હું માનું છું. પણ (મિ. કનિંગહામ અને મિ. સ્મિથની ધારણા પ્રમાણે) તે રાક્ષસનો ચહેરે નથી. દાંત વિનાના મોંમાંથી જીભ બહાર નીકળતી હોય એમ દેખાય છે. અને તેનો ચહેરે હસ્ત છે. આશરે ૭૦ વર્ષના વૃદ્ધ પુરૂષને તે ચહેરે લાગે છે. આ પ્રમાણે તેમનું માનવું થયું છે. આજ પ્રકારના બીજા સિક્કા ઉપરનો લેખ ઉકેલતાં તેમાં સુભાગસેશબ્દ હોવાથી, આ બને સિક્કાને તેમણે રાજા સુભાગસેનના ઠરાવ્યા છે. વળી આગળ જતાં પૃ ૨૮૪ ઉપર તેના સંબંધમાં લખે છે કે “ He is to be identified with a Maurya prince in the neighbourhood of Gandhar-This Maurya prince was probably the ruler of Kashmir, who is named Jaloka in in the history of Kashmir”—તેને (સુભાગસેનને ) ગાંધારની નજીકના પ્રદેશવાળા મૌર્ય રાજકુમાર તરીકે ઓળખ રહે છે અને જેને કાશ્મિરના ઈતિહાસમાં જાક તરીકે ઓળખાવ્યો છે તેજ સેવા આ મોર્યરાજકુમાર છે.” આ વાક્યના ઉલ્લેખ ઉપર અત્ર ખાસ ધ્યાન ખેંચવાનું પ્રયજન તે એ છે કે, કુમાર સુભાગસેનને પંડિત એ પણ મૌર્યવંશી હોવાનું ધાર્યું છે. બાકી જાલોક (જાલૌક) અને કાશિમર સંબંધી વિગતે આપણે આગળ ઉપર જણાવવાની છે એટલે અંહી તેની ચર્ચામાં ઉતરવાપણું રહેતું નથી. (૧) જુઓ મજકુર પુસ્તક, પૃ. ૨૮૩ (૨) આ હકીકત અને મેં તૈયાર કરેલી હકીકત એક બીજાને કેટલી મળતી આવે છે, તે પુ. ૩ની આદિમાં સુભાગસેનના વૃત્તાંતથી જોઈ શકાશે. (૩) ઉપરની ટીકા નં. ૨ જુઓ. (૪) સુભાગસેનની હકીક્ત પુ. ની રાત્રિમાં Page #170 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ૧૨૫ બીજી –નં. ૯૧ અને ૨ના સિક્કામાં પલા. સ્વસ્તિકની વાત કરીને, ચિત્ય અને તેના ઉપર ચંદ્ર હોવાની હકીકત જણાવી છે. આમાંથી “પિલા રવસ્તિક” વિષેની સમજૂતિ તે મેં તે સિક્કાના વર્ણનમાં જ કરવાનું 5 ધાયું છે, કેમકે તે માત્ર તેટલા સિકકા પરત્વેના સંબંધની જ છે, જ્યારે “ચય અને તેના ઉપર ચંદ્ર”—“ Moon on the hill” વાળા શબ્દો આખા મૌર્યવંશને લગતા છે. તેથી તે સિકકાના વર્ણન કરતાં વિશેષ મહત્ત્વના હોઈ અત્ર તેનું વિવેચન કરવા ધરું છું, પંડિતજી પૃ. ૨૮૪માં જણાવે છે કે “ Moon on the hill ( The most prominent Maurya-symbol ” “ ચિત્ય ઉપર ચંદ્ર હોય તે મૌર્યવંશનાં સૌથી મહત્ત્વનાં સાંકેતિક ચિહ્નો છે.” આ વિચાર તેમણે આખા નિબંધમાં અનેક વાર દર્શાવ્યો છે. કહેવાની મતલબ એ છે કે, “ચિય અને તેના ઉપરનો ચંદ્ર,” તે મૌર્યવંશી સમ્રાટોએ ખાસ પિતાનાં ચિહ્ન તરીકે લેખાવ્યાં છે. અને આ કથનની ખાત્રી આપણને તે વંશના અનેક સિકકાઓ ( આ પ્રકરણમાં જેટલા જેટલા સિકકા મૌર્યવંશના ઓળખાવી ચૂક્યા છે તે ) જેવાથી મળી રહે છે. વળી આ ચિહ્નો જૈનધર્મનાં હોવાનું પણ સાબિત થાય છે, કેમ કે મૌર્યવંશી સઘળા સમ્રાટ-અશોક વર્ધન સિવાય, જેકે પ્રથમ તે પણ જનધમીજ હતો પણ પાછળથી બૌદ્ધ ધર્મી થયો હતો,૦-તે જૈનધર્મ પાળનારા જ હતા. જેકે દરેક વંશના રાજવીઓએ કોઈને કોઈ ધર્મ ચિહ્ન મનપસંદ રીતે ગોઠવ્યું છે, છતાં કહેવું પડશે કે, મૌર્યવંશી સમ્રાટોએ તે ગોઠવવામાં કોઈ વિશિષ્ટ હેતુ ધ્યાનમાં રાખીને જ કામ લીધું છે. પછી તે તેમનામાં વિશેષ દૃઢપણે રહેલી ધર્મભાવનાને લીધે હોય, કે તેમની ધાર્મિક દરવણું કરનાર ગુરૂકૃપા તરફનું ફળ હોય, તે કળી કાઢવું મુશ્કેલ છે. પણ તે ચિહ્ન પ્રથમપણે કેનરાવનાર, તે વંશના આદિપુરૂષ ચંદ્રગુપ્તને માન રહે છે; અને તેની ધર્મભાવનાનો ઇતિહાસ વિચારાય, તે તેનામાં તેવા પ્રકારના સંસ્કાર રેડનાર તેમના ગુરૂશ્રી ભદ્રબાહુસ્વામીને ૧૦ ગણ જોઈએ : અને આ ગુરૂમહારાજનું પદ, જૈન જગતમાં જે પ્રમાણે મનાતું રહ્યું છે, તે સ્થિતિને જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે તે એમ તુરત નજરમાંજ ઉતરી જાય છે, કે તે મહાત્માગુરૂમહારાજનો હાથ તે ચિહ્નની પસંદગી કરવામાં જરૂર હોવો જ જોઈએ. તેને અર્થ શું થાય છે તેનો ખ્યાલ, ધારું છું કે હાલની જૈનપ્રજાને બરાબર હશે તે ખરાજ, છતાં આવશે. જ્યારે જાલૌકની હકીકત, જો આ પુસ્તકનું કદ મોટું નહીં થઈ જાય, તો અંતે પરિશિષ્ટોમાં આવશે, નહી તો તેનો ઉલ્લેખ પણ પુ. ૩ની આદિમાં આવશે. (૫) વંશદશક ચિહ્ન તો “ઘોડા ઉપર કલગી” છે. ( જુઓ સિક્કા નં. ૭૧, ૭૨.) પણ આ Moon on the hill તે આ વંશના રાજાઓએ પોતાના ધાર્મિક ચિહ્ન તરીકે પસંદ કર્યું છે. (ચઠ વંશી ક્ષત્રપોનાં ધાર્મિક ચિન્હ સાથે સરખાવો.) (૬) જુએ પૃ. ૫૭ થી ૬૦ સુધીનું વર્ણન તથા પૃ. ૩૭ થી ૪૫ સુધીમાં જે ત્રણેક ડઝન પ્રશ્ન કર્યા છે તેના ઉત્તર મેળવવામાં આ સર્વ ચિહ્નોને ઉપયોગ કરે. (૭-૮) આ હકીકત સમ્રાટ અશોકના વર્ણનમાં ચર્ચવામાં આવશે. (૯) તેમણે જૈન દીક્ષા લીધી છે તે સુપ્રસિદ્ધ છે: વળી આ વિષય તેના જીવનચરિત્રે જોઇશું. આ ઉપરથી તેની ધર્મભાવનાનું માપ કાઢી શકાશે. (૧૦) દક્ષિણના શ્રવણ બેલગોલ તીર્થે જે પ્રચંડ કાય મૂર્તિ છે તે ગોમટ સ્વામિ ઉફ શ્રી ભદ્રબાહુ સ્વામિની ગણાય છે. વળી વિશેષ સમજૂતિ સમ્રાટ ચંદ્રગુપ્તના વનમાંથી મળી આવશે. શ્રી મહાવીરની કેટલામી પાટે તે થયા છે તે માટે પૃ. ૩૧ની ટીકા નં. ૧૨૬ જુઓ આ શ્રી ભદ્રબાહુને જૈન લોકો છેલા કૃત Page #171 -------------------------------------------------------------------------- ________________ સિક્કાનું વર્ણન [પ્રાચીન હોય કે ન હોય, તે પણ ઇતર પ્રજાને-જ્ઞાનવૃદ્ધિ ખાતર, જણાવવાની જરૂર છેજ. કેમકે આવા પ્રશ્નો ઇન્ડીઅન એંટીકરી જેવા સર્વસામાન્ય પુસ્તકોમાં પણું, ઉલટભેર અને ખૂબ ઝીણવટથી ચર્ચાયા કરે છે. દરેક જૈન પિતાના ઇષ્ટ દેવમંદિરે દર્શનાર્થે દિવસભરમાં એક વખત જવાના વિચારને હોય છે, અને દિવસવેળાએ જે જાય છે તે મંદિરમાં જઈ લાકડાના એક બાજોઠ ઉપર, અક્ષત૧૧ ખાવડે પ્રથમ સ્વસ્તિક બનાવી, તે ઉપર ત્રણ ઢગલી કરી, સૌથી ઉપર ચંદ્રાકાર જેવી નિશાની કરે છેઃ આમ કરવાનું રહસ્ય પણ છે. સ્વસ્તિકનો અર્થ (જુઓ પૃ.૫૮) સમજાવી ગયા છીએ કે, તેના ચાર મેટા પાંખા તે, જીવની ચાર ગતિ સૂચક છે. અને નાની લીટીઓ તે તેનું બંધન છે. અને ગતિ દર્શક ચારે લીટીનું સંગમ જે છે, ત્યાંથી પકડીને જે તે આકતિને કેરવીએ તે સંસારનું ચવટમાળ પદે કરતું છે એમ સમજાતિ આપે છે. હવે સ્વસ્તિકની ઉપર જે ત્રણ ઢગલીઓ છે તે–જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રય છે અને જે સૌથી ટચે ચંદ્રાકાર છે, તેને સિદ્ધશિલાકમેક્ષ-મુક્તિનું સ્થાન કહે છે. એટલે આખી આકૃતિનું રહસ્ય એમ થાય છે કે, સંસારની ચાર ગતિમાંથી, રત્નત્રયવડે, મારા જીવનો ઉદ્ધાર થઇને હું મુક્તિસ્થાનને પામું” આવી ઈચછા તે આકૃતિ રચનાર માણસ, પિતાના ઈષ્ટદેવ પાસે પ્રાર્થનારૂપે મૂક ભાવે વ્યક્ત કરે છે. આ પ્રમાણે બીજી બાબતની સમજૂતિ થઈ. ત્રીજી:-વળી પંડિતજીએ ચર્ચા કરતાં પૃ. ૨૮૫ માં જણાવ્યું છે કે-“The occurrence of elephant which is almost a constant emblem on Maurya coins "= હાથીનું ચિત્ર મોર્યવંશી સિક્કાઓ ઉપર હમેશનાં ચિહ્ન તરીકે છે. “એટલે કે, જેમ ઉપરના વર્ણનમાં કેવળી તરીકે ઓળખે છે, અને તેમનું સ્થાન જૈન ધર્મના ત્રણે ફીરકાની પ્રજામાં ઘણું ઉંચું ગણાય છે. (૧૧) અક્ષત=જેની ક્ષતિ થયેલ નથી, એટલે અખંડ. ખંડિત નહી તેવા, ખરી રીતે જે ખાવઆ આકૃતિ કરવાની છે તે અખંડીત ચેખા જોઈએ, પણ તેવા ચોખા ટો પાડવા મુશ્કેલ થઈ પડે, માટે હવે ચાખાનેજ -અક્ષત નામ આપી પિતાનું કાર્ય સિદ્ધ થઈ શકે એવી ગણત્રીએ કામ લેવાનું રહ્યું છે. જેમ અક્ષત ચોખાથી કામ લેવાનું છે, તેમ અક્ષત પદ (જે સ્થાનેથી પાછી ક્ષતિ થવાની નથી એટલે જીવને-આ માને આ સંસારમાં જન્મ મરણના ચક્રાવામાં ફરીને પાછું પડવાનું નથી, તેવું સ્થાન તે અક્ષત પદ અથવા મોક્ષ)ની ઇચ્છા વ્યક્ત કરવાની ભાવના પણ તેમાં રહેલી છે. (૧૨) આ બધાના ભાવાર્થ માટે ઉપર પૃ. ૫૬ થી ૧૦ જુઓ. (૧૩) જે છો મુકિતને પામ્યા છે તેને જેન જ. બી. ઓ. પી. સે. પુ. ૨૦ આંક ૩૪ માં | ઉપરમાં સિક્કો કેટલાક સિક્કાના ચિત્ર છે તેમાં પટ ૧ માં આકૃતિ નં. ૫ અને ૬ કે. એ. ઈ. ૨ નં. ૨૦ જ, બી. એ.રી. સે. ૧ નં. ૫૬ (૧૫) મૌય સમ્રાટ સંપ્રતિનું બીજું નામ શું હતું અને ઇતિહાસમાં કયા નામથી તે પ્રસિદ્ધ થયા છે તે હકીકત માટે સસાટ પ્રિયદર્શિનનું જૂનત જો, . Page #172 -------------------------------------------------------------------------- ________________ ભારતવષ ]. તથા અન્ય માહિતી ૧૨૭ પહેલી અને બીજી ઉપયોગી બાબત તરીકે, ધાર્મિક વંશના સમ્રાટ પ્રિયદર્શિનનું છે. ચિહ્નોમાં-Moon on the hill અને ઘોડા ઉપર ચોથો – કે પંડિતજીએ તે “Hollowકલગીને-મૌર્યવંશી ચિહ્નો આપણે બતાવી ચૂકયા cross ( probably meaning all-India છે, તેમ તેમણે વળી હાથીને પણ મૌર્યવંશના empire ) the moon-on-the hill and સિક્કાનું ત્રીજું ચિહ્ન લેખવ્યું છે. પણ હાથી જેકે Swastika” એમ કરીનેજ મજકુર પુસ્તકના મૌર્યવંશી ચિહ્ન છે ખરૂં. છતાં તે આખા વંશનું પૃ. ૨૮૫ માં જણાવ્યું છે ( જુઓ નિચે સિક્કા નથી જ;તે તે માત્ર સમ્રાટ પ્રિયદર્શિન પૂરતું જ છે તે નં. ૯૧-૯૨) પણ મારે જણાવવાનું કે, પિલો કે આપણે તેના સિક્કાની સમજૂતિ આપતાં સમજાવી નક્કર સ્વસ્તિક હોય, કે પછી અડધો (આડી ગયા છીએ. આ સ્થાને તેનો ઉલ્લેખ મારે એક નાની લીટી ન દેરી હોય તેવો) હોય, કે આ ઉપયોગી બાબત તરીકે જે કરવો પડ્યો છે, તેમાં મુખ્ય મતલબ એ છે કે, વિદ્વાનોએ “ હાથીના હાય, પણ મૌર્યવંશી સિક્કા ઉપર છે, એટલે તેને જૈન ધર્મનાં એક ચિહ્ન તરીકે લેખાજ રહે ચિદ” ની માર્મિકતા અત્યાર સુધી પીછાનીજ છેઃ (અને આપણે ઉપર પૃ. ૫૮ તેજ હકીકત નથી. તેની પ્રથમ જાહેરાત કરનાર તરીકે પંડિતજી પ્રતિપાદન કરેલી છે.) નું જ નામ ગણવું પડશે. જો કે તે જાહેરાત આજ છ વર્ષથી હું તે કરતો રહું છું. આ ઉપરથી આ પ્રમાણે ચાર નવીન હકીકતો રજુ કરી વાચકને ખાત્રી મળશે કે, હાથીનું ચિહ્ન તે મૌર્ય- છે. હવે તે સિક્કાઓને લગતું વર્ણન આપું છું. સંપ્રદાયમાં “સિદ્ધ” કહેવાય છે. તેમની માન્યતા પ્રમાણે, ત્યાં એક શિલા હોય છે તેને આશ્રીને આજીવો રહેલા છે; એટલે તે સ્થાનને સિદ્ધશિલાકમેક્ષ કહેવાય છે. (૧૪) લાહોર મુકામે ઇ. સ. ૧૯૨૯માં ભરાયેલી ઓલ ઇન્ડીયા ઓરીએંટલ કકથ કેન્ફરન્સ વખતે, પદaya Heirlod ay lub=Emperor Asoka dislodged નામને મેં નિબંધ લખેલ છે તે જુઓ: આ સમય પછી થોડાજ વખતે, ગુજરાતમાં નડીયાદ મુકામે “નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ ” મળી હતી, તેમાં પણ ઉ૫રનો નિબંધ રજુ કર્યો હતો. વળી તે બાદ થોડા સમયે, ભાવનગરથી પ્રગટ થતા “ જેન ” પત્રના રૌમ મહોત્સવ અંકમાં પણ તે લેખ આપ્યા છે. તેમ હાલમાં જ કાશી શહેરથી પ્રગટ થતી “નાગરી પ્રચારિણી સભા ની પત્રિકાના, સં. ૧૯૯૧ના શ્રાવણ માસના અંકમાં પૃ.૧ થી ૬૭ સુધી ઉજૈનના કોઈ પં. સૂર્યનારાયણ વ્યાસે તે આખા લેખને (મારી પરવાનગી વિના કે ઉપકાર દર્શાવ્યા સિવાય) હિંદીમાં અનુવાદ કરી બહાર પાડયો છે. જ્યારે શબ્દો માલુમ પડયા છે અને તેને ઉકેલ કરાય છે, ત્યારે તેના કર્તા વિશે હવે ઇ. સ. પૂ. ૨૮૯ થી શંકા રહેતી જ નથી. તેમ તે સિક્કા ઉપર સ્વસ્તિક, ચિત્ય અને ચંદ્રના ચિહ્નો છે એટલે ૨૩૬ સુધીના તે આ સિક્કાથી પણ સાબિત થઈ શકે છે, કે તે રાજા સંપ્રાતિના૧૫ જ છે. અને તે જૈન | તેમાં પણ ખાસ ધર્મી હોવાથી તે ચિહ્નો પણ જૈનધર્મનાં જ છે, એમ આસાનીથી કહી શકાશે.૧૭ | કરીને ઇ. સ. પૂ. ૨૮૨ થી નં. ૬ વાગે સિક્કો જેને અહી આપણે નં. ૯૧ આપે છે, તેમાં એક પિલે | ૨૬૬ સુધીના (૧૬) તેનો ધર્મ શું હતો તે માટે સમ્રાટ પ્રિયદર્શિનનું વૃત્તાંત જુઓ. (૧૭) આ ચિદો જેન ધર્મનાં છે તે માટે ઉપર પૃ. ૫૫ થી આગળનું વર્ણન જુઓ. તથા સિક્કા નં. ૯૦-૯૧ Page #173 -------------------------------------------------------------------------- ________________ રસ ર ૯૩ સિકકાનું વર્ણન નં. ૫ માં સવળી [૨] નો સંપ ઉપરાંત બન્નેમાં વળા - મગ સ્વસ્તિક સત્ય અને ઉપરથ નં. ૬ માં સવળી વસ અવળી-માય પણ છે. સવળી ચૈત્ય અને બોધિાની વચ્ચે હાથી. તેના બન્ને કાન, માધાની બે બાજુ પથરાઇ રહ્યા છે. વચ્ચે મૂઢ અને બે ભાનુ દાંત લાંબા બતાવેલ છે : વળી નાયીના ચાર પગ પણ દર્શાવેલ છેઃ પાત્રો સ્વસ્તિક, ચૈત્ય અને ચક્ર, અવળી કલગીવાળા ઘોડા ચત્ય વિગેરે : અને લેખમાં દરાર [ થ ] સવળી કાન, નાક અને આંખ સાથે ચહેરા છેઃ રાક્ષસનુ ૩૦ માથુ` હાવા સંભવ છે. કેમકે મેાંમાંથી છમ બહાર નીકળતી દેખાય છે અને તે બૌદ્ધ ધર્મના વિરાધી થાવા સંભવ : માથા ઉપર કાંઇક અક્ષર છે પણ ઉકેલી શકાતા નથી. અવળી–એધી વૃક્ષ અને બન્ને બાજી ચૈત્ય, કૈા. એ. ઇં ૩ ન’. પ. પૃ. ૬ર જ. બી. . રી. સ. ૧ ન. ૧ કા. એ. છે. ૩ ન ૭ પૃ. ૬૩ જ. બી. આ. રી. સે. ૧ ન. ૩ (ર) (૨૧) આ વિષય ગાળના [ પ્રાચીન વચ્ચેની વધુ પ્રકાશયાળ વન ત (૧૯) કપરમાં વધુ પ્રકારોવાળું વણ ન જાઓ. (le) * જૈન સાહિત્ય * રાખ્ત એટલા માટે અહીં દર્શાવ્યા છે કે આ સૌ સમ્રાટ સંપ્રતિમા છે અને પોતે જેન ધર્માંનુયાયી હતા, એટલે તેણે પોતાની માન્યતા પ્રમાણે સમછને તે ચિહ્ન તામાં ઢાય ( જીઓ ટી, ૧૬). આ . સુ. શુ થી, ૪. ૧૮, તેમજ તે વિષેની જૈન માન્યતા સબંધીના છે, એટલે તેનો પરિચય અગત ગણુાચ તેથી લખીશું નહીં માત્ર ટૂંકમાં તેના ખ્યાલ આપી દીધા છે. (૨૨) સિક્કામાં થયીપણાનુ રાચન છે અને તેવી પદવી તેણે પોતાના વર્ષ બાદ પ્રાપ્ત કરી હતી. અથવા તેણે શપાયિક બાદ ૨૬ વર્ષ લેખા ચિતરાવ્યા હતા. બેઠકો તે સમયની યાદમાં પણ હોય. ી હરીયાળના ગાળાને તૈના સમય તરીકે ગણાવ્યા છે. રાજ્યાભિષેક થયા પછી નવમા સુધીમાં સર્વે શિલા અને ખડગ મા બન્ને પ્રકારના બનાવાનો Page #174 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ૧૨ સ્વસ્તિક છે. તેને ૫. જયસ્વાલજીએ૧૮ All-India empire=સમસ્ત હિંદનું સામ્રાજ્ય, એ અર્થ કર્યો છે. જ્યારે જૈન૧૯ સાહિત્યમાં તેને અર્થ, ૨૦ ત્રણે સમુદ્રો અને ચેથે હિમવાન પર્વત, તે ચારેની૨૧ અંદર ઐશ્વર્યપણાથી ઉત્પન્ન થાય છે. એટલે કે તે ચારેને સ્વામી ગણો એવો થાય છે. એટલે કે પંડિતજીની માન્યતા પ્રમાણે તે માત્ર એકલા હિંદના સામ્રાજ્યને જ સમ્રાટ કહેવાય, જ્યારે જૈન સાહિત્યની માન્યતાએ, એકલા હિંદ કરતાં અનેક ગણી વિસ્તારની ભૂમિ અને સમુદ્રને તે સમ્રાટ હતા. જે ધાર્મિક ચિહ્ન છે તે જૈન ધર્મ રાજા દશરથનો હતો એમ સૂચવે છે અને તેના ઈ. સ. પૂ. બરાબર છે એમ નાગાર્જુન ગુફાના શિલાલેખથી આપણને માહિતી પણ છે. | ૨૮૯ થી ૨૨ સવળી બાજુ જે, હાથી છે૨૪ તે એમ બતાવે છે કે તેને અને સમ્રાટ પ્રિયદર્શિનને સંબંધ છે. ૨૫ ઉપર અન્ય સિક્કા જે હાથીવાળા આપ્યા છે, તેમાં તે સવળી બાજુ હોવાથી, તે સિક્કાવાળા રાજાને હાથીના ખંડિયા તરીકે ગણ્યા છે. પણ અહીં હાથીને દાંતવાળા બતાવ્યો છે, એટલે કાંઇક જુદા જ અર્થમાં લેવાનું રહે છે. અને તેથી પ્રિયદર્શિન અને દશરથને એક સરખા દરજ્જાના અને સમસમી ગણીશું.૨૭ કલગી ઘેડાને અર્થ શું થઈ શકે છે તે માટે ઉપરના સિકકા નં. ૬૭, ૬૮, ૭૧, ૭૨, વિગેરે જુઓ. પં. જયસ્વાલજી એમ જણાવે છે કે, આ ચહેરો રાક્ષસને નથી. પણ મનુષ્યને જ | ઇ. સ. પૂ. ર૩૬ ચહેરે છે. તેની જીભ બહાર નથી નીકળતી, પણ દાંત વિનાના વૃદ્ધ પુરૂષનું જડબું હોવાથી૨૯ થી ૨૮૨૨૬ સુધી તેવો દેખાવ જ લાગે છે. ઉલટું ચહેરે હસમુખો છે. મારી માન્યતા પણ તેમજ બંધાઈ છે. વળી આ જાતને એક બીજો સિકકો, પણ કાંઈક સ્પષ્ટ લેખવાળો પંડિતજીએ કલકત્તાના ઈમ્પીરીઅલ મ્યુઝીઅમમાં જ છે અને તેની અવળી બાજુએ “ સુભાગસે ” આવા શબ્દો છે જેથી આ સુભાગસેનના ૩૧ તેમણે ઠરાવ્યા છે. (૨૩) તેમાં રાજા દશરથે આજીવિકા મતના નિગ્રંથ મુનિઓને દાન આપ્યાને ઉલ્લેખ કરેલ છે. (૨૪) હાથી વિષે પં. જયસ્વાલજીની શું માન્યતા છે, તે માટે ઉપરમાંનું વધુ પ્રકાશવાળું વર્ણન જુઓ. (૨૫) દશરથ અને પ્રિયદર્શિનને શું અને કે સંબંધ હતો, તે બધું પ્રિયદનિના વૃત્તાંતે તથા પુસ્તકના અંતે પરિશિષ્ટ જુઓ. (૨૬) પ્રિયદશિનના તાબે જે રાજાઓ હતા, તેઓએ તેમાં હાથીને દાંત વિનાનો ચિતર્યો છે : જ્યારે દશરથના સિક્કામાં દંતશળ બતાવ્યા છે: તે સ્થિતિ અર્થસૂચક છે : અને એમ બતાવે છે કે, ભલે તે પ્રિયદર્શિન સમ્રાટની છાયામાં રહ્યો હતો, પણ કઈ રીતે તાબેદાર કે ખંડિયા પણે તે નહતો જ, (૨૭) ઉપરની ટીકા નં. ૨૬ જુઓ. (૨૮) આ સમયના નિર્ણય માટે રાજા દશરથવાળું પરિશિષ્ટ આ પુસ્તકના અંતમાં જુઓ. (૨૯) જુઓ પૃ. ૧૨૪ માં આ સિક્કા વિશેના ટાંચણે. (૩૦) જુએ ટીપ્પણુ નં. ૨૯, (૩૧) આ સુભાગસેન કોણ હતા તથા તેને સમય કર્યો, તે સર્વ અધિકાર માટે પુસ્તક ત્રીજાની શરૂઆતમાં ૧૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. સિક્કાનું વર્ણન [પ્રાચીન પાંચાલ સવળી-ઓધિવૃક્ષ અને ચૈત્ય લેખ [ ] કે. એ. ઈ. ૭ मितस. નં. ૧૬ પૃ. ૮૩ અવળી-વૃષભ-નંદી ડાબી બાજુનું મહતું અને | આ પુસ્તકે ઉપરને ચિત્ય. આ સિક્કો કરીને અહીં પાડાન ઉચિત ધાય” | સિક્કો ને. ૧૮, અને ૪ નથી. પણ નં. ૧૮ અને ૪૦ ના ચિત્રો જોઈ લેવાં. અયોધ્યા આ ત્રણે સિક્કાનાં વર્ણનો એક બીજાને મળતાં [ કે. એ. ઈ. ૯ છે. પણ ચિત્રો બરાબર ઉઠેલાં નહીં હોવાથી મેળવવાં | આંક ૧૦, ૧૧ કઠિન છે, તેથી અત્રે આપ્યાં નથી. પણ કનિંગહામ! પૃ. ૯૩ સાહેબે જે પ્રમાણે લખ્યું છે, તે અંહી મૂળ પાયા તરીકે |, કે. એ. ઈ. ૩ સ્વીકારીને ઉતારું છું. આંક ૬ પૃ. ૬૩ સિવળી-ડાબી બાજુ હાથી; તા : લેખમાં | કે. પી. ઈ. ૨૩ નં.૧૦૨ શિવદાસ. આંક ૬૩ અવળી-ચૈત્ય. સવળી-ઉપર પ્રમાણે. અવળી-ઉજૈનીનું ચિહ્ન તેનું જીવનચરિત્ર જુઓ. (૩૨) નીચેની ટીકા નં. ૩૪ જુઓ. Page #176 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી અવળી બાજુ જે સોધી વૃક્ષ અને ચૈત્ય કર્નિંગહામ સાહેબ ઠરાવે છે, તેને બદલે હું તેને ત્રિશુળ ઠરાવું છું : આવાં ત્રિશુળ ચિહ્નો ઓરિસાની જૈન ગુફાઓમાં પણ મળી આવે છે. ( જીએ ઉપરમાં પૃ, ૬૮ થી આગળનું વર્ણન ). સઘળા વિદ્વાનાએ આ અગ્નિમિત્રને શુંગવંશી ઠેરાવીને,૩૨ આ સિક્કાને તે વંશના સિક્કા તરીકે લેખવી, અન્ય તેવાજ પ્રકારના સિક્કાને પણ તેજ વંશના ઠરાવવા તે મથી રહ્યા છે પણ સિક્કા ઉપરનાં ચિહ્નો સંબધી હવે આપણે વિશેષ માહિતી ધરાવતા થઇ ગયેલ હેાત્રાથી, તે ચિહ્નોને જૈનધર્મી હાવાનું હરાવીએ છીએ. એટલે અગ્નિમિત્ર રાજા જૈનધર્મી થયા. જ્યારે શુંગવ’શી રાજાએ તે! વૈદિક મતવાળા હતા ( જુએ પુ. ૩ તે વંશનું વર્ણન ) એટલે આપણી માન્યતાને ટા મળે છે. આ અગ્નિમિત્ર રાજા કયા વંશના હ. અને તેના સમય શું હતા, તે માટે પુ. ૧ પૃ. ૩૪૭ થી ૩૫૦ જુએ તથા ઉપર નં. ૧૬ સિક્કાનુ વર્ણન જુએ. તેમાં જણાવેલ નામેા પૈકી કાઇનું અગ્નિમિત્ર નામ નથી, પણ સુદેવ, ધનદેવ કે અશ્વઘોષમાંથી કાઇનું નામ કાં તે ન હેાય, જેમ બૃહસ્પતિમિત્ર અને જેમિત્ર એ નામેા છે તેમ આ અગ્નિમિત્રનું પણ સમજી લેવું. ( વળી સિક્કા ન ૧૮ અને ૪૦ નુ` વર્ણન પણ સરખાવા) કનિંગહામ સાહેબે લેખમાં ‘ શિવદત્તસ ’ વાંચ્યું છે, પણ મિ વિન્સેટ સ્મિથે આ બાબત શંકા ઉઠાવી છે ( જીએ કેાઇન્સ ઇન્ડીઅન મ્યુઝીઅમ કલકત્તા ન’. ૧૪૪ ) જ્યારે ૫, જ્યસ્વાલજી નીચે પ્રમાણે તેના ઉકેલ કરે છે. ( મૂળ શબ્દો માટે નીચે જુએ ). જે આ પ્રમાણેજ લેખના શબ્દો હોય તે તે નં. ૧૦ માં હિતુ [ત્ત ] સિક્કાએ શાલિશુકના રે છે. તેની ઓળખ નં. ૧૧ માં શા [જ઼િ] સુTM['( અને સમય માટે આ પુસ્તકના અંતે તેને લગતુ” પરિશિષ્ટ જુએ. ૧૩૧ ઇ. સ. પૂ. ૪૨૭ થી ૪૧૭ ઇ. • પૂ. થી ૨૩૦ આશરે આ સિક્કાઓ વિશે પડિત જયસ્વાલજીએ. જ. બી. એ. રી. સેા, પુ. ૨૦ પૃ. ૨૮૭ નીચેના શબ્દોમાં પેાતાના વિચારે જણાવ્યા છે:~ Tlhese two coins belong to Maurya Deva Series. They are intimately connected. The legend was read by Cunningham as Shivadatasa but the reading was doubted by V. Smith ( c. 1. . 144 ) ( આ વાકયને ગુજરાતી અનુવાદ ઉપરના વર્ણનમાં આપ્યા છે ). (૩૩) તુએ જ. ખી એ, રી. સા. પુ. ૨૦ ૫૩ ૨ આંક ૧-૨-૩ અને તેનુ વર્ણન પૃ. ૨૯૬ થી આગળ, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર. સિક્કાનું વર્ણન [પ્રાચીન [નેટ-સિક્કા પ્રકરણ અંહી ખલાસ થાય છે. અને તેમાંના સર્વ શિક્કાઓને સમય લઈને વિચાર કરશે તો જણાશે કે, જે સમયનો ઇતિહાસ આલેખવાનો મારો પ્રયાસ છે તે સર્વે સમયમાં, આવી જતા સર્વવંશી રાજાઓના અને અદ્ય પ્રાપ્ત થતા સર્વ પ્રકારના વર્ગના-સિક્કાને, તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે : અને તે ઉપર કોતરવામાં આવેલ ચિહ્નોની–વંશ દર્શક કે ધાર્મિક ઓળખનાં–ચર્ચા કરીને સમજાતી પણ આપી છે. અને તે ઉપરથી મેં જે નિર્ણય બાંધ્યા છે તે પણ સાથે સાથે જણાવ્યા છે તેમજ જ્યાં નિર્ણય નથી બંધાયે ત્યાં વાચક વર્ગના વિચાર તથા ચર્ચા માટે છોડી દીધું છે. સવ પરિસ્થિતિ જોતાં, હવે વાચક વર્ગની ખાત્રી થશે કે થડ અપવાદ સિવાય સર્વ ભૂપતિઓ, જન ધર્મ પાળનારા જ હતા. અને તેથી જ પુત્ર ૧ ના આમુખમાં મારે જણાવવું પડયું છે કે, મુખ્યપણે એક જૈન ધર્મની જ પ્રાચીન સમયે બોલબાલા હતી. આ કથનની સત્યતા વિશે શંકિત બનીને મારા પસ્તક સંબંધી કોઈ અવલોકનકારે ઉતાવળમાં ને ઉતાવળમાં પિતાના તરફની કાંઈ પણ દલીલ આપ્યા વિના, તે મારા કથનને ધર્માધાપણાની અને અહંકારની ઉપમા આપી દીધી છે. ખેર, પણ હવે તે ભાઇની, તેમજ તેમના જેવા વિચાર ધરાવનાર અન્ય વાચક વર્ગની ખાત્રી થઈ હશે કે, મેં મારા જણાવેલા વિચાર અને નિણ, કપાળ કરિપત હકીકતના આધારે બાંધ્યા નથી, પણ શિલાલેખ અને સિક્કાઈ પુરાવા જેવા અચળ અને સજ્જડ ગણાતા પાયા ઉપર જ રહ્યા છે.]. Page #178 --------------------------------------------------------------------------  Page #179 -------------------------------------------------------------------------- ________________ પટ - ૧ નમુનાઓ મથુરા આચાં પ્યા કૌશાંબી ૧૯ મથુરા અયોદેચા તથા કૌશાંબી Page #180 -------------------------------------------------------------------------- ________________ પટ ન. ૨ કોશાંબી (ચાલુ) અવંતિ ૨૫ ૩૧ ૩૨ . ૨૮ અતિ પતિ- ક્ષહરાટ અવંતિપતિ -દિદ .૧પ મગધ - દેશ ૪૪ પરચુરણ હો તો ડશબી, અવંતી, મગધ તથા પં૨યુરણ, Page #181 --------------------------------------------------------------------------  Page #182 --------------------------------------------------------------------------  Page #183 -------------------------------------------------------------------------- ________________ પઠ ન. ૩ દક્ષિણ હિંદ G છે પર આંધ્ર દેશ ૫૩ દક્ષિણ હિંદ - આંધ દેશી. Page #184 -------------------------------------------------------------------------- ________________ પટ ન. ૪ ૬૨ આંધ-ચાલુ ૬૩ ( ૬૪ hs ૭૦ કર ૭૮ ૭૮૧ આંધ્ર દેશ Page #185 --------------------------------------------------------------------------  Page #186 -------------------------------------------------------------------------- ________________ પટ નં. ૫ આબ - ચાલુ ૮૨. કુશાન વંશ I ST) આંધ્રદેશ તથા કુરાન વંશ (૧ મોર્યવંશીસિક્કો ઓ Page #187 --------------------------------------------------------------------------  Page #188 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પરિચ્છેદ મા વશ ટૂંકસારઃ— મૌર્ય વંશના સત્તાકાળના આદિથી અંતસુધીના-નિર્ણય: વિધ વિધ ગ્રંથકારોએ આપેલ નામાવળોમાંથી, શુદ્ધ કરીને તારવી કાઢેલી ટીપ–તે વંશના સર્વ રાજાઓની સંખ્યા તથા તે પ્રત્યેકના રાજ્ય અમલના કાળ—— ૧૭-અ મૌર્ય જાતિને કેટલાક શૂદ્ર અને કેટલાક ક્ષત્રિય માને છે. બન્ને પક્ષની દલીલેા ઉપર કરેલ વિવાદ અને છેવટે તે વંશનાં બતાવી આપેલ મૂળ તથા ઉત્પત્તિ-નવમા નંદના અને ચદ્રગુપ્તના પરસ્પર કેવા સંબધ હાઇ શકે તેની દલીલા અને કારણેા–અનેક પુરાવાથી પુરવાર કરી આપેલ ચંદ્રગુપ્તના રાજ્યકાળના ( રાજાપદના તેમજ સમ્રાટપદના ) પાકા નિ ય—તેવીજ રીતે તેનો ઉમરની અને આયુષ્યની ખાંધી આપેલી હદ–ઉમર પરત્વે વિવિધ દૃષ્ટિબિન્દુથી કરેલા ઉહાપાહ–જે હિંદી સમ્રાટને ગ્રીક ઇતિહાસવેત્તાઓએ સેકટસ કહ્યો છે અને જેને ભારતીય ઇતિહાસજ્ઞાએ સમ્રાટ ચંદ્રગુપ્ત ઠરાબ્યા છે, તે હકીકતના અનેક દલીલ અને પુરાવા આપી ઉઘાડા પાડેલ ભ્રમ-તે હકીકતથી હિંદી ઇતિહાસને થયેલ અક્ષમ્ય અન્યાય— Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ૌર્યવંશના [ ચતુર્થ આ મૌર્યપ્રજાની કઈ જ્ઞાતિ છે તે બાબત આપણે શોધવી રહે છે. આપણે તેના પ્રથમ સમ્રાટ રાજા ચંદ્રગુપ્ત મ. સં. ૧૫૫=ઈ. સ. પૂ. તે વંશને ચંદ્રગુપ્તનું વર્ણન લખતી ૩૭ર માં મગધને સમ્રાટ થયો હતે. એટલે સત્તાકાળ વખતે ઉલ્લેખ કરીશું, એ- મગધપતિ બનવાની સાથે જ તેને લગતા સર્વ પ્રદેશ ટલે અત્રે તે તે વંશને તેની આણામાં આવી ચૂકયા ગણુય. આમાં સત્તાકાળ કેટલે તથા તેમાં એકંદરે કેટલા રાજાઓ અવંતિને મુલક પણ હજ ( જુઓ નંદિવર્ધન થયા તેનીજ માત્ર ચર્ચા કરીશું. જ્યારે પ્રત્યેક ઉર્ફ નંદ પહેલાનું જીવનવૃત્તાંત, પુસ્તક પહેલામાં) રાજવીનું રાજ્ય કેટલા સમય પર્યત રહેવા પામ્યું એટલે તે અવંતિપતિ પણ તેજ સાલમાં બન્યો હતું તે હકીક્ત, તે તેમના સ્વતંત્ર જીવન વૃત્તાં- હતે, એમ કહી શકાય. તેની નીચે લખવાનું રાખીશું. પરિશિષ્ટપર્વ નામે જૈન ઐતિહાસિક ગ્રંથમૌર્યવંશને આદિપુરૂષ ચંદ્રગુપ્ત છે. તેણે માં અવંતિપતિઓની જે નામાવળી આપી છે, મગધના નંદવંશી છેલ્લા સમ્રાટ મહાનંદને હરા- તેમાં મૌર્યવંશને સમુચ્ચય કાળ માત્ર અવંતિવિીને મગધની ગાદો સર કરી હતી, તે આપણે પતિ તરીકે જ સમજવાનો છે, નહીં કે તે વંશના રાજા મહાનંદનું વર્ણન લખતાં સાબિત કરી ગયા સમસ્ત રાજકીય જીવનને કાળ; તે તે માત્ર છીએ. તે સાથે એમ પણ જણાવી ગયા છીએ ૧૬૮ વર્ષને જણાવાયો છે. એટલે તે હિસાબે કે, મગધદેશ સર કર્યો, તે પહેલાં પોતે કઈ અજ્ઞાત મ. સં. ૧૫૫+૧૬૪=૩૨૩ સુધી ( અથવા ઈ. સ. પ્રદેશ ઉપર સત્તા તે ભગવતેજ હતું. એટલે પૂ. ૩૭૨ થી ૨૦૧૪ સુધી) ગણી શકાય. પણ ખરી રીતે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યવંશની સ્થાપ્ના પુરાણકારએ તે કાળ ૧૩૭ વર્ષને કહ્યું છે. અને ક્યનું જે પૂછવામાં આવે છે, તેણે મગધ સર સર્વે પુરાણોનાં કથનનું દહન કરીને એક વિદ્વાન કર્યું ત્યારથી નહીં જ, પણ તે પૂર્વે જે અજાણ્યા લેખકે તેની નામાવળી પણ ગોઠવી કાઢી છે, પ્રદેશમાં રહીને તેણે રાજધૂરા હાથ ધરી હતી, જેની નકલ આ નીચે વાચકવર્ગની જાણ માટે ત્યારથી જ તેની સ્થાપના થઈ ગણાય. તે સાલ | હું રજુ કરું છું. (૧) ચંદ્રગુપ્ત – ઈ. સ. પૂ. ૩૨૨ થી ૨૯૮ = ૨૪ (૨) બિંદુસાર , ૨૯૮ થી ૨૭ર = ૨૬ ( ૩ ) અશકવર્ધન , ર૭૨ થી ૨૩૨ = ૪૦ (૪) કુણાલ (સુયશ) , ર૩ર થી ૨૨૪ = ૮ ( ૧ ) વર્તમાનકાળે જે ભાવાર્થમાં આપણે આ શબ્દ વાપરીએ છીએ તે સ્વરૂપે લેવાનું નથી. અત્યારે જ્ઞાતિ એટલે caste ( એક પ્રકારનું વ્યવહારિક ક્ષેત્ર) સમજીએ છીએ. જ્યારે તે વખતે જ્ઞાતિ એટલે તેમનું મૂળ, ઉત્પત્તિ ( જ ધાતુ ઉપરથી જન્મ થયો છે; જે વર્ગમાં જન્મે તે જાતિ કહેવાય ) કુળ, વંશ તે દર્શાવવા માટે વપરાતો હતે. વ્યવહારિક કાર્યને અંગે વાડા કે વિભાગ તે સમયે હતાજ નહીં, એટલે તે અર્થવાળા શબ્દપ્રયોગ હોઈ શકે પણ શી રીતે ? વિશેષ માટે જુઓ પ્રથમ વિભાગે પૃ. ૨૫ થી ૨૯ નું વિવેચન. (૨) આ માટે પાછળથી વિશેષ અભ્યાસને લીધે જે નિર્ણય ઉપર હું આવ્યો છું, તે માટે જુઓ તેના રાજ્યકાળ તથા આયુષ્યવાળા પારીત્રાક્ની હકીકત. Page #190 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સત્તાકાળ - ૧૩૫ (૪) કુણાલ ( સુયશ ) [ જુઓ ૫. ૧૩૪ પરથી ચાલુ ] ( ૫ ) દશરથ (બંધુપાલિત)? ૨૨૪ થી ૨૧૬ = ૮ ( ૬ ) સંપ્રતિ ( ઇકપાલિત) ૨૧૬ થી ૨૦૭ = ૯ (૭) શાલિશુક૨૦૭થી ૨૦૬ = ૧ ( ૮ ) દેવવર્મા ૨૦૬ થી ૧૯૯૭ ( ૯ ) શતધનુષ ૧૯૯ થી ૧૯૧ = ૮ ( ૧૦ ) બૃહદ્રથ ૧૯૧ થી ૧૮૪ = ૭ આ પ્રમાણે ઇ. સ. પૂ. ૩૨૨ થી માંડીને ઇ. સ. પૂ. ૧૮૪ સુધીના ૧૩૮ વર્ષ ગણાવ્યા છે. આ પ્રમાણે ૧૩૮ વર્ષની જેમ એક રીતે અસત્યજ લેખવી રહે છે. અને જૈનગ્રંથને મત મેળ કરી બતાવ્યો છે તેમ, સ્વીકારવો પડે છે. તેમને મહાનંદની પુત્રી અને સમ્રાટ જૈનગ્રંથ પ્રમાણે સમ્રાટ ચંદ્રગુપ્તને રાજ્યકાળ સમયકાળ ચંદ્રગુપ્તની પટરાણીના પ્રથમ (અવંતિપતિ તરીકેને) ૧૫–૧૬ વર્ષને લેખાય મિલન વખતેજ રથના છે. જ્યારે પુરાણના મતે, રાજ્યકાળ ૨૪ વર્ષને ચક્રના જે નવ આરા ભગ્નાવસ્થિત થઈ ગયા મૂકાયો છે. એટલે એમ માનવાને સ્વભાવિક મન હતા અને તે ઉપરથી એવું ભવિષ્ય ભંખાયું લલચાય છે કે, બાકીના ૯ વર્ષનું જે અંતર હતું, કે આ વંશમાં નવ રાજાઓ ગાદી ઉપર રહે છે, તે કદાચ ચંદ્રગુપ્ત મૌર્યવંશની સ્થાપના બિરાજમાન થાશે, તે કથન પણ સત્ય ઠરાવવાને કરી, તેને સમય અને મગધપતિ બનવાના સમય પ્રયાસ આદર્યો હોય એમ દેખાય છે. આમાં જૈન વચ્ચેને, નાનકડા પણ સ્વતંત્ર રાજવી તરીકને ગ્રંથને મત પુરાણકારના મતથી જુદો પડત. રાજ્યકાળ હવે જોઈએ. એટલે ઉપરમાં આપણે દેખાય છે. છતાં જ્યારે આપણે પૂર્વથી ચાલી જે અવંતિપતિ તરીકેનો મૌર્યવંશને સમગ્રકાળ આવતા સર્વે મગધપતિઓનાં નામ તથા રાજ્ય- ૧૬૮ વર્ષને ગણાવ્યું છે તેમાં મૌર્યવંશની અમલની તારીખ સહિત હારબંધ અનુક્રમવાર સ્થાનાવાળા આ નવ વર્ષ ઉમેરીએ તે આખાયે ગોઠવીને સમ્રાટ ચંદ્રગુપ્તનું મગધની ગાદી ઉપર મૌર્યવંશને રાજ્યકાળ ૧૬૮ + ૮ = ૧૭૭ વર્ષ આવવું ઇ. સ. પૂ. ૩૭૨ = મ.સં. ૧૫૫ સાબિત ગણવો જોઈએ. એટલે તે હિસાબે મૌર્યવંશ કરી બતાવ્યું છે, ત્યારે તે પુરાણકારના મત પ્રમાણે એકંદરે મ. સં. ૧૪૬ થી ૩૨૩ = ઈ. સ. પૂ. . સ. પૂ. ૩૨૨ ( જુઓ ઉપર ચંદ્રગુપ્ત ૩૨૨ થી ૩૮૧ થી ૨૦ = ૧૭૭ વર્ષ સુધી ચાલ્યો ૧૯૮ = ૨૪ ) ની જે સાલ લખાઈ છે તે ગણુ રહે છે. , ભિ તથા રાત બ સહિત ગોઠવીને સ ( ૩ ) પ્રથમ ભાગ, પૃ. ૨૦૭ તથા તેની ટી. નં. ૬૯ (૪) જુએ પુ. ૧. પૃ. ૨૧૦. ( ૫ ) મૌર્ય સામ્રાજ્યકા ઇતિહાસ પૃ. ૬૬૧ ( ૬ ) જુઓ આગળ. ( ૭ ) જુઓ આગળ. ( ૮ ) પુરાણકારનો મત જે ૧૩૭ વર્ષ ચાલ્યાનો છે, તે કઈ રીતે આ ૧૭૬ વર્ષની સાથે ઘટાવી શકાતું નથી તેથી દીલગીર છું: ભલે આદિની સાલ બંનેમાં મળતી નથી, તેમ અંતની સાલ પણ બંનેમાં એક નથી આવતી. તેમ પુરાણુમતે પુષ્યમિત્રના શુંગવંશને સમય Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૌર્યવંશી [ ચતુર્થ સમગ્ર રાજ્યકાળ તેમજ આદિ અને અંતની તારીખે, જ્યારે પુરાણકારના તેમની સંખ્યા મંતવ્યથી આપણે નિરાળી જ કરાવવી પડી છે, ત્યારે એતે સ્વાભાવિકજ છે કે, પ્રત્યેક રાજપતિને ખાતે તેમણે નિર્મિત કરેલા વર્ષ તથા સમયની સાલ પણ ફેરવવાંજ પડશે. આમાં પ્રથમના ચાર મહર્દિક સમ્રાટોના સમય આદિની ચચ તે તેમના વૃત્તાંત નીચેજ કરવામાં આવશે. એટલે તે પ્રશ્ન અત્રે વજી દઇને, શેષ જે પાંચ નામધારી ભૂપતિએ રહ્યા છે, તેને અંગેજ કાંઈ લખવા પ્રયત્ન કરીશું. પ્રથમના ચારનાં નામ તે સુપ્રસિદ્ધજ છે. એટલે તેમને માત્ર અનુક્રમ જ જણાવીએઃ (૧) ચંદ્રગુપ્ત (૨) બિંદુસાર (૩) અશોકવર્ધન અને (૪) પ્રિયદર્શિન. આ પ્રિયદર્શિનનું મરણ મ. સં. ર૯૦ = ઇ. સ. પૂ. ૨૩ માં થયું છે. (જે તેના વૃત્તાતે જુઓ) અને વંશની સમાપ્તિ ( જુઓ ઉપરનું પૂછ) મ. સં. ૩૨૩ = ઇ. સ. પૂ. ૨૦૪માં છે. એટલે આ ૩૩ વર્ષના ગાળામાં બાકીના પાંચ રાજાને અમલ ચાલ્યો છે એમ થયું. તેમાં પણ સૌથી છેલ્લા રાજા બૃહદરથને મારી નાંખીને, પુષ્ય મિત્રે શુંગવંશની સ્થાપ્ના કરી છે. એટલે તે નામ, નવમા ભૂપતિનું૧૨ ચોકકસ થયું જઃ જ્યારે મહારાજા પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિના યુવરાજનું નામ વૃષષેણ અથવા ઋષભષેણુક હતું. એમ સ્પષ્ટ રીતે જણાયું છે. એટલે પ્રિયદર્શિનને ઉત્તરાધિકારી પણ તેજ બન્યું હોય, એમ નિશ્ચયપણે કહી શકાય તેમ છે. જેથી તેનું નામ પાંચમા ભૂપતિ તરીકે સાબિત થયું. એટલે બાકી રહ્યા વચ્ચેનાં ત્રણ રાજાઓ નં. ૬, ૭ અને ૮ વાળાનાં નામે. આ નામને નિર્ણય કરવા માટે જુદા જુદા પિરાણિક તેમજ બૌદ્ધગ્રંથમાં તથા અન્ય વિધનોએ જે નામે ગણાવ્યાં છે, તે સર્વેમાંથી જે વિશેષપણાએ દર્શાવાયાં હોય, તે ઠરાવવાં પડશે; અને તેવાં ત્રણ નામો આ પ્રમાણે આવે છે. બૃહસ્પતિમિત્ર, દેવવર્મન અને પુષ્યધર્મો. પછી તેઓને અનુક્રમ આ પ્રમાણેજ હેય, કે ઉલટા ૧૨ વર્ષ છે; અને જૈનમત પ્રમાણે તે ૯૦ વર્ષને છે એટલે જે ૨૨ વર્ષ જૈનમતવાળાએ ઓછા આંકયાં છે તે પુષ્યમિત્રનો સૈન્યાધિપતિ તરીકેને કાળ ગણી, મૌર્ય વંશના રાજકાળમાં આપણે ગણીએ, તે તેને અંત, ઇ. સ. પૂ.૧૮૪-૨૨ = ઈ. સ. પૂ.૧૬૨ માં આવે; જ્યારે જૈનમત પ્રમાણે તે સાલ ઇ. સ. પુ. ૨૦૩ છે. આમ કઈ રીતે બે મતને સમન્વય કરી શકાતું નથી. માત્ર એકજ રીતે હજુ સંભવી શકે છે કે જે આંક ૧૩૭ને છે તેમાંને વચલે આંક જે “3” ને છે, તે કોઈ લહીઆએ સરતચૂકથી “છ” ને બદલે “3” લખી દીધું હોય કે, મૂળ પથીના પત્રમાં “છ” અક્ષર ઉપર કૃમિ છીદ્ર પડયું હોય તેને લીધે “3” વંચાઈ ગયા હોય; ને તેથી ૧૭૭ ને બદલે ૧૩૭ લખાઈ જવાયું હેય, (પછી ૧૭૬ અને ૧૭૭ તે તો એકજ કહેવાય ) ( ૯ ) જે એકંદર નવ ભૂપતિ ગણો તો શેષ પાંચની અને દશ ભૂપતિ ગણે તો છની સંખ્યા સમજવી: ( ૧૦ ) નં. ૩ વાળે અશોક અને નં. ૪ વાગે પ્રિયદર્શિન તે બને પુરૂષો, જેમ અત્યાર સુધી મનાતું આવ્યું છે તેમ, એક જ વ્યક્તિ નથી પણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ છે અને એકની પછી બીજે ગાદીએ આવેલ છે, તે બન્ને મુદ્દા અનેક પુરાવા સહિત, તે. તે સમ્રાટેના વૃત્તાંત લખતી વખતે, સાબિત કર્યા છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. ( ૧૧ ) શૃંગ વંશની સ્થાપના સાધારણ રીતે. તે તે સમ્રાટપણે ગાદીએ બેસે ત્યારથી કહી શકાય. પણ પુરાણકારે એ તે, જ્યારથી તે સૈન્યપતિ બન્યા ત્યારથીજ શુંગવંશની સ્થાપ્ના માની છે; અને તેથી જ તેના ૨૨ વર્ષને કાળ, શુંગવંશના રાજ્ય કાળમાં ગો છે: આ મુદ્દો વિચારમાં લેતાં, રાજા બહદરથને અંતિમ નૃપતિ ન ગણતાં, સંપ્રતિ સમ્રાટ પછી કઈક કાળે માનવો પડશે (અને એમજ ખરી હકીક્ત છે: જુઓ આગળ. ) ( ૧૨ ) જુએ ઉપરની ટીકા, (૧૧). ( ૧૩ ) ( જુઓ પુસ્તક ત્રીજામાં તેના વૃત્તાંત ) Page #192 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] રાજાઓની સંખ્યા ૧૩૭ ૩૩૦ ૪૧ ૫૪% સુલટી હોય, તે બહુ મહત્ત્વનું નથી. અને નવને સર્વે ગ્રંથકારમાં ભિન્ન પડી જાય છે, છતાં એક બદલે જે દેશની સંખ્યા કબૂલ રાખવામાં આવે ખૂબી એટલી જળવાઈ રહેલી તે દેખાય છે જો કે, તે છેલ્લો રાજા બહદરથ છે, તે પિતાના ભાઈ પ્રત્યેક નરપતિને રાજ્યકાળ, દરેકમાં લગભગ સરશતધન્વા પછી૧૪ ગાદીએ આવ્યાનું જણાયું છે. ખેજ દેખાડવામાં આવ્યો છે. એટલે આપણે નીચે એટલે તેને બહદરથ ઉપર તુરતજ ગોઠવીશું તો પ્રમાણે આખા વંશની વંશાવળી ગોઠવી દઈએ, અસ્થાને નહીં ગણાયઃ તે તે લગભગ, બટુકે સર્વથા સાચીજ છે એમ આ બધા રાજાઓનાં નામ ક્રમ, ભલે ઉચ્ચારવામાં કાંઈ સંકેચ રહેતો નથી. ( ૧ ) ચંદ્રગુપ્ત મ. સ. મ. સં.૧૫ ઇ. સ. પૂ. . સ. પુ. વર્ષ. રાજા ૧૪૬ ૧૫૪ ૧ ૩૮૧- ૩૭૩ ] સમ્રાટ ૧૫૪ ૩૭૩ ૩૫૮ ( ૨ ) બિંદુસાર ૧૬૯- ૧૯૭ ૩૫૮ ૨૮* ( ૩ ) અશોકવર્ધન ૧૯૭– ૨૩૭ ૩૩૦- ૨૮૯(૪) પ્રિયદર્શિનઃસંપ્રતિ ૨૩૭– ૨૯૧ ૨૮૯- ૨૩૫ (૫) વૃષભસેનઃ બૃહદરથ૭ ૨૯૧ ૨૩૫- ૨૨૬ ( ૧૪ ) જુઓ ઉપરમાં ઉતારેલી વંશાવળી. અને કાંઈક નિર્ણય તૈયાર કરી પણ રાખે છે. છતાં ( ૧૫ ) મ. સ. અને ઇ. સ. પૂ. આ બે ત્રીજા પુસ્તકના પ્રારંભમાં “મૌર્ય સામ્રાજ્યની પડતી સંવત્સરાના આંકમાં, અવારનવાર એકની આંક સંખ્યા અને તેનાં કારણે અને એક સ્વતંત્ર પરિચ્છેદ લખવાનો દર્શાવતા, બે આંકડા આવી જતા દેખાય છે. તેનું છે, તેમાં આ બાબત ફરીને હાથ ધરવાની છે. એટલે કારણ, જ્યાં તે બને સંવત્સરમાંને એકને અંત ત્યાં સુધીમાં જે કાંઈ અન્ય સાહિત્ય છપાઈને બહાર અને બીજાને પ્રારંભ થતો હોય તે બે સમયની પડશે, તે સર્વેની સમાલોચના કરી, આ નામાવલીમાં વચ્ચેને કાળ આવે છે એમ સમજવું. કે અનુક્રમમાં જે ફેરફાર સંભવિત લાગશે તે ત્યાં મ. સં. ની આદિ, કાર્તિક સુદ ૧ થી થાય છે જણાવવામાં આવશે. જ્યારે . સ. પૂ. (કે ઈ. સ.) ની આદિ, જાન્યુઆ ( ૧૭ ) જુઓ ઉપરની ટીકા નં. ૧૧: ખરી રીતે, રીની પહેલી તારીખથી થાય છે: કાર્તિક સુદ ૧ = આ બૃહદરથને નં. ૫ ના સ્થાને મૂક પડશે. નં. ૬ લગભગ એકબર માસમાં આવે છે. એટલે એકબર, માં જે બહસ્પતિમિત્રનું નામ લખ્યું છે તે તો નકામુંજ નવેંબર કે ડીસેંબર માસમાં જે બનાવ બન્યા હોય, તે હોવા સંભવ છે: તે તે શુંગવંશી પુષ્યમિત્રને રાજા દર્શાવવાના આંક માટે, વારાફરતી દરેક સંવતસરમાં બે ખારવેલને સમકાલિન માની, રાજા ખારવેલે મગધપતિ આંક મૂકવા પડે. ફેર એટલે રહે કે, મ. સ. માં તે બૃહસ્પતિમિત્રને હરાવ્યાનું, હાથીગુફાના લેખમાં જે પ્રમાણે આંક મૂકવા હોય તે. Current year જણાવ્યું છે તેને આધારે ઠરાવવામાં આવ્યું છે. કે ( ચાલુ વર્ષ ) ને મૂકવો પડેઃ જ્યારે ઇ. સ. માં જેથી, પુષ્યમિત્ર પણ બહસ્પતિમિત્રની પછી મગધની Past year. ( ગત વર્ષ )નો મૂક પડે; એટલે આ ગાદીએ આવ્યાનું ઠરાવી શકાય: પણ જ્યાં તે બધું ત્રણ માસના ગાળામાં બનેલા બનાવની નોંધ લેતાં, અસંભવિત છે. (આ ચર્ચા પુષ્યમિત્ર તેમજ ખારવેલના ૫૨૮ નો તફાવત રહે. અને બાકીના નવ માસના વૃત્તાંત અનેક દલીલની ચર્ચાના અંતે આપણે સાબિત બનાવ વખતે, ૫ર૭ નો ફેર રહેતો દેખાય, કર્યું” છે ત્યાંથી જોઈ લેવું.) ત્યાં પછી અત્ર, તે નામજ ( ૧૬ ) ૫ થી ૯ સુધીના રાજાઓની નામાવલી ઉડાડી નાંખવું યોગ્ય છે: એટલે બહદરથ કે જેને તથા તેના અનુક્રમવાળે વિષય અતિ ચર્ચાસ્પદ છે. પુષ્યમિત્રે મારી નાંખ્યો છે, તે બહદરથને પ્રિયદર્શિનના થોડું ઘણું વિવેચન મારા વાંચવામાં આવ્યું પણ છે, પુત્ર વૃષભસેન ઉફે બહદરથ તરીકે લેખીને તેને નં. ૫ ૧૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ( ૬ ) દેવવન ( ૭ ) પુષ્પધોં ( ૮ ) શતધન્વા ( ૯ ) બૃહસ્પતિમિત્ર૧૮ માવ’શની મ. સ. મ. સ. ૩૦૦ ૩૦!9 ૩૦૭ ૩૧૪ ૩૧૪– ૩૨૧ ૩૨૧- ૩૨૩ માયવશ આ વંશના સ્થાપક-મૂળ પુરૂષ ચંદ્રગુપ્ત સમ્રાટ કહેવાય છે. અને જાતિ વર્ષ ૧૭૭ * ( આ ચારેના રાજ્યકાળ રા, રા, ૪૦ના અને પદ્મા વર્ષના છેઃ પણુ ગણત્રીમાં હંમેશાં પૂર્ણાંકની સંખ્યા બતાવવા રીવાજ છેઃ જેથી આપણે બતાવેલ સંખ્યાના સરવાળા - ૧૭૮ વર્ષ થાય છે. બાકી ખરી રીતે ૧૭૭ વષઁનાજ રાજ્યકાળ ગણવાના છે. ) * "" કહે છે કે તેમની માતાનું નામ મુરા હતુ. તે ઉપરથી તેમણે પોતાના વંશનું નામ મૌય પાડયું છે. પણ આ કથન સત્ય નથી લાગતું. કેમકે વ્યાકરણના નિયમાનુસાર મુરા ઉપરથી, બહુ બહુતો ૪, સ, પૂ. ૨૨૬ ૨૧૯ ઇ. સ. પૂ. ૨૧૯ ૨૧૩ ૨૧૩ ૨૦૬ ૨૦૬- ૨૦૪ હવે આપણે દરેક રાજકર્તા પુરૂષનું વૃત્તાંત લખવા ઉદ્યમ કરીશું”. "" y સૌરા ” થાય પણ “ સૌ ન થઇ શકે. છતાંયે મુખ્ય વિરોધ તો એટલા ઉપરથીજ ઉઠે છે કે, ક્રાઇ વ્યક્તિ પોતાના વંશની ઓળખ માતા ઉપરથી આપી શકે૧૯ કે પેાતાના પિતાના ગાત્ર, નામ આદિથી. કેટલાકના મત એમ છે કે, મૌ નામની એક ક્ષત્રિય જાતી હતી અને તે ઉપરથી મૌ વંશ નામ પડયું છે. મને આ કારણ વિશેષ સન્માનિત ખાય છે. આગળ ઉપર આપણે મા રાજા ઠરાવવા જોઇશે, અને પછી ન, ૫ અને ન, ૬ એમ બન્ને રાજાના રાજ્યકાળ પાંચમાને હવાલે ગણવે પડશે, આમ કરવાથી આંક સંખ્યા, દૃશને ખલે નવ રહેશે, અને તેમ કરવાથી ચંદ્રગુપ્તની પટરાણી-મહાનંદની પુત્રીના રથચક્રના જે આઠ આરા ( જુઓ આગળ ) તૂટી ગયા હતા, તે ઉપરથી ઉભા થતા મુદ્દો-ભવિષ્યકથન પણ સચવાયુ' ગણાશે. અને દશમા જે બૃહદથ ગણાવ્યું છે તેને બદલે કાઇ ખીજું નામ મૂકવુ પડશે, પણ તે જણાયું ન હેાવાર્થી, હાલ તા બૃહસ્પતિમિત્રજ લખ્યું છે. હવે જે પુષ્યમિત્રે બૃહસ્પતિમિત્રને મારીને શુંગવંશ સ્થાપ્યાની હકીકતને ક્રાઇ પ્રકાર ( ભલે કતિષય અંશે પણ ) ટકા મળે તા, આપણે તે નામ આખરે સ્વીકારવુંજ પડશે ને કે તેમ થવા સંભવ નથીજ. ( ૧૮ ) પુ. ત્રીજાના પ્રથમ પરિચ્છેદમાં મૌ - વંશની પડતીનાં કારણા સમાવતાં, બૃહસ્પતિમિત્રને રાજા સુભાગસેનના ભાઇ, પુત્ર, કે કાઇ અન્ય સંબંધી ગણવા, [ ચતુ વ. ७ ७ ७ ર તે હકીકત ચી” છે. તે સ્થિતિ સાથે અહીંનું લખાણ સરખાવે. અત્ર તેા એટલુ જ જણાવવું. ખસ થશે, કે બૃહસ્પતિમિત્ર નામનો કોઇ મૌર્યવંશી રાજાજ થયા નથી. આવા નામને મૌર્યવ'શી રાન્ત જે ઠરાવ્યેા છે તે તા ઇતિહાસકારાની એક કલ્પનાનું જ પરિણામ છે. પ્રખ્યાત હાથીગુફાના લેખમાં ખારવેલ અને બૃહસ્પતિમિત્રની હકીકત આવે છે. તેમાંના આ બૃહસ્પતિમિત્રને પુષ્યમિત્ર ધારી લઇ, એક ખીજાના સમય ગાઠવી દીધા છે. પગુ તેના મૂળ પાયેાજ જ્યાં કાચા છે ત્યાં તે ઉપરથી ઉપનવી કાઢેલાં અનુમાનેા કેટલાં સ્થિર કહી શકાય ( જી ખારવેલ તથા પુષ્યમિત્રનાં વૃત્તાંતા ) ( ૧૯ ) હા, હજી માતાના ગાત્ર ઉપરથી પેાતાને એકલાનેજ, એટલે કે વ્યક્તિગત તરીકે, ફલાણીના પુત્ર એમ ઓળખાવી શકે, જેમ અનેક અપ્રપતિના કિસ્સામાં બન્યું છે, પણ તેથી એમ નથી ઠરતું કે, પેાતાના આખા વંશનું નામ, તે માતાના નામથી કે ગાત્રથી પાડે (આંધ્રપતિઓએ પણ તે પ્રથાના સ્વીકાર કર્યાં નથી ). Page #194 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. ઉત્પત્તિ ૧૩૦ સાબિત કરીશું.૨૦ મૌર્ય ક્ષત્રિય,૨૧ તે સંત્રીજી નામક ક્ષત્રિય સમુહના અનેક ભાગોમાં એક ભાગ હત; કે જે સંત્રીજી ક્ષત્રિયોનું મુખ્ય સ્થાન વિદેહ ( મિથિલાનગરી ) હતું ને જેના મુખ્ય નેતા ચેટક રાજા હતાઃ મહાપરિનિવ્વાણુસૂત્તમાં પણ તેને ક્ષત્રિય જાતિને કહ્યો છે. ચંદ્રગુપ્તના જન્મ વિશે એમ કહેવાય છે કે, તેની માતા મુરા, તે ઉત્પર નંદનવમાના કોઈ મયૂર પષકની પુત્રી હતી. તેના પિતાનું નામ અજ્ઞાત છે. જ્યારે તે ગર્ભમાં હતું. ત્યારે તેની માતાને ચંદ્રબિંબ, ગળી જવાનો ( ૨૦ ) J. N. I. P. 132 :–The Mahavamsha calls him a scion of the Moriya clan. In the Divyavadan, Bindusara, tho son of Chandragupta, claims to be a kshatriya murdhabhishikta. In the same work, Asoka, the son of Bindusara calls himself i kshatriya ( Cowell & Neil Divyavadan p. 870 ) જે. . . પૃ. ૧૩૨ :મહાવંશમાં તેને મેરિયાક્ષત્રિય જાતિને પુરૂષ ગ છે : દિવ્યાવદાનમાં ચંદ્રગુપ્તને પુત્ર બિંદુસાર પિતાને ક્ષત્રિય મૂર્ધભિષિક્ત ગણાવે છે. તે જ ગ્રંથમાં બિંદુસાર પુત્ર અશક પિતાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે (જુઓ કાવેલ અને નાઇલનું દિવ્યાવદાન પૃ ૩૭૦ ) તથા જુઓ આગળ ઉપર સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે, ખોટાનની છત સંબંધી હકીકત. Dr. Roy Chaudhari observes that Chandragupta belonged to a kshatriya community-viz-The Moriya ( Mauriya ) clan-ડૉ રોય ચૌધરી કહે છે કે, રાજા ચંદ્રગુપ્ત મેરીયા (મૌર્ય ) જાતની ક્ષત્રિય કોમન હતો. મૌખરી રજપુતો જેમણે ગ્વાલિયર ઉપર રાજ્ય કર્યું છે અને જેના વંશમાં યશવર્ધન, આમ ( ચક્રાયુદ્ધ ) વિગેરે રાજાએ થયા છે, તેમને અને આ મૌર્યવંશી ક્ષત્રિય જાતિને સંબંધ હોવા સંભવ છે. વળી સરખાવો પુ. ૧. પૃ. ૧૦૧ માં પંજાબપતિ રાજા અભિનું વર્ણન, ( ૨૧ ) કે. એ. ઈં. ૫ટ નં. ૧૨ જુઓ: તેમાં રાજા ચંદ્રગુપ્ત અને બિંદુસારના સિક્કાઓ બતાવાયા છે ( આ પુસ્તકમાં સિક્કાચિત્રે આંક નં. ૭૧, ૭૨.) તેમાં એક ક્ષત્રિયને છાજે તેવો ઘોડો અને માથે મેરના જેવી કલગી ચીતરી છે જે તે ક્ષત્રિય ન હોત અને મોર કે મૌર્ય સબ્દની સાથે સંબંધ ધરાવતી ઉત્પતિ તેની હેત તે, તેમાં કેવળ માર મયુરનું જ ચિહ્ન કેતરવાનો સંભવ હતા. એટલે ઘોડાના ચિહ્ન ઉપરથી તે ક્ષત્રિયાત્મન એક વીર પુરૂષ હતો એમ કહી શકાશે. | ( ૨૨ ) મુદ્રારાક્ષસ નાટક ઉપરથી દેખાય છે કે મહાપદ્મને બે રાણીઓ હતી. (૧ ) રત્નાવતી અને ( ૨ ) મુરા. મુરા તે શુદ્ધ જાતિની અને તેને પેટે ચંદ્રગુપ્તને જન્મ–આ વાત સાચી માનવામાં વિરોધ એ આવે છે, કે મહાપવનો પુત્ર તો મહાનંદ છે, અને તેનો જન્મ શદ્વાણીને પેટે છે ( જુઓ તેનું વર્ણન ) અને તેનું રાજ્ય ૪૩ વર્ષ ચાલ્યા બાદ ચંદ્રગુપ્ત થયો છે. એટલે મહાપદ્મ અને ચંદ્રગુપ્તની વચ્ચેજ તેટલો સમય ગયો કહેવાય. તો પછી તે બેને પિતા પુત્રને સંબંધ કયાંથી કહી શકાય ? હિંદુ પુરાણમાં, મહાપદ્ય અને મહાનંદને, એકબીજાનાં નામ સાથે એટલા બધા સેળભેળ કરી દીધા છે, કે એકની હકીકત બીજાની સાથે ભેળાઈ જાય છે. જેથી અનેક ગુંચવણ ઉભી થાય છે જુઓ નીચેની ટી. ૨૩) જેને આપણે મહાનંદ કહ્યો છે તેનું નામજ મહાપા ગણીને મુદ્રારાક્ષસનું કથન ઉપર પ્રમાણે કદાચ થયું હોય તો, ચંદ્રગુપ્ત તે નવમાનંદનો પુત્ર હતો એમ કહેવાનો ભાવાર્થ થાય છે. પણ નવમાનંદને અને ચંદ્રગુપ્તને પિતા પુત્રને સંબંધ જ હોઈ ન શકે, તે મુદ્દો આપણે પુ. ૧ પૃ. ૩૬૮ માં સાબિત કરી બતાવ્યું છે. એટલે તે હકીકત પણ ટકી શકતી નથી. ( વળી નવમાનંદ સાથે તેને સંબંધ ” તે નીચે લખેલ પારિગ્રાફ વાંચે ). | ( ૨૩ ) તેના પિતાનું નામ મેહપાળ હતું (વિદ્યાપ્રસારક વર્ગનું જનતત્પાદશ ભાગ બીજે પૃ. ૩૧૫) અને જે તે મહાનંદને પુત્રજ હેત ( પુરાણકાર કે મુદ્રારાક્ષસના મત પ્રમાણે-જુઓ ઉપરની ટીકા ૨૨ ) તો મહાનંદના વંશનું નામ અને ચંદ્રગુપ્તના વંશનું નામ અને એકજ ગણાત. હાલ જે ભિન્ન લેખવામાં આવે છે તેમ ન થાત. (જુઓ “નવમાનંદ સાથે તેને Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નવમાનંદ સાથેના [ ચતુર્થ દેહલે ઉત્પન્ન થયો હતો. તે કેઈનાથી પૂર્ણ થતું નહોતું. જેથી દિવસનુદિવસ બાઈ મુરા કષિત થતી ગઈ. અંતે એક ચાણક્ય નામના બ્રાહ્મણ પંડિતે તેને દેહલે, એવી શરતે પૂર્ણ કર્યો કે, તે ગર્ભમાં રહેલ બાળક જે પુત્રરૂપે અવતરે, તે તે પુત્રને ઉમર લાયક થતાં પિતાની ઇચછા હોય, તે તેને (ચાણક્યને) પિતાને સોંપવો. સભાગે પુત્રજ અવતર્યો અને ઉત્પન્ન થયેલ દાહલા અનુસાર ચંદ્રગુપ્ત નામ પાડયું. આમાં મયૂરપષક૨૫ શબ્દથી, અને કઈ અજ્ઞાત પિતાના સૂચનથી વાંચકના મનમાં, ચંદ્રગુપ્તના માતૃપક્ષના મોભા માટે કાંઇક હલકે મત બંધાય છે. તે એટલે સુધી કે, કેટલાક ગ્રંથકારોએ બાઈ મૂરાને શુદ્ધ જાતિની ચીતરી બતાવી છે. આમ કરવાનું કારણ ગમે તે હો. પણું અનુમાન જાય છે કે, નવાનંદ પોતે દ્વાણી પેટે ઉત્પન્ન થયેલ હતો; અને તેથી તેની પાછળ આવનારને–પછી વારસ છે, કે અન્ય સંબંધી હે કે અન્ય જ્ઞાતિજન હોય તેનેન એટલે અંહી ચંદ્રગુપ્તને) તેના પુત્ર તરીકે જ અંકિત કર્યો. આ શાણી પેટે જન્મેલને -પછી સામાન્ય પુરૂષ કે રાજા હોય તે પણ તેને- અંહી મહાનંદ ઉર્ફે નવમાનંદ સમજવો ), સમાજમાંથી ઉંચ પત્નિ મળેજ નહીં; તેવા મન કલ્પિત માન્યતાનુસાર એમ ઠરાવી દીધું, કે રાજા નવમેનંદ પણ શુદ્ધ જાતના કોઈ મયૂરપષકની મુરા નામની દીકરીને પરણ્યો હતો અને તેણીથી આ ચંદ્રગુપ્તને જન્મ થયેલ છે. અને આ માન્યતા અનુસાર ચંદ્રગુપ્ત તે નવમાનંદને પુત્ર થાય. પણ જ્યારે આપણને એમ ખાત્રી થાશે કે મૌર્ય નામની તે કોઈ ઉચ્ચ ક્ષત્રિય જાતિ છે ત્યારે આપોઆપ આ બધાં અનુમાન અને ભ્રાંતિઓ નષ્ટ થઈ જશે. સંબંધ” વાળ પારિ. આગળ ઉપર) પિતાના નામ તરીકે મેહપાળને બદલે મારપાળ હજુ હોઈ શકે ખરૂં. કેમકે મારપાળનો અર્થ એમ થાય છે કે, મેરને પાળનાર તે મારપાળ. પછી તે નવમાનંદના મોરખાતાને (તે વખતે રાજાઓ મેરનાં માંસને વધારે મહત્ત્વ આપતા હતા-જુઓ સમ્રાટ પ્રિયદર્શિનનો ખડક લેખ ) ઉપરી અધિકારી હોય, પણ જ્ઞાતિએ ક્ષત્રિય ન પણ હોય, છતાં તે રાજાના તાબે નોકર હેવાથી, તેને મયૂરપષક કહી શકાય. તેવા પુરૂષની મુરા નામે સ્વરૂપવતી કન્યા હોય અને તેની સાથે રાજા મહાનંદ પર હોય તેમ પણ બની શકે (જેમ મહાપ બેશદ્વાણી પરણ્યો હતો તેમ) અને તેણીના પેટે ચંદ્રગુપ્તને જન્મ થયું હોય. આ સ્થિતિમાં ચંદ્રગુપ્તને ક્ષત્રિય પણ કહી શકાય, તેમ મુદ્રારાક્ષસમાં કહ્યા પ્રમાણે ( જુઓ નીચેની ટીકા ૨૬) વૃષલ પણ કહી શકાય. આ પ્રકારની કલ્પનાને પણું સ્થાન હોઈ શકતું નથી, કેમકે મૂળે ચંદ્રગુપ્ત અને નવમાનંદ વચ્ચે પિતા-પુત્રને સંબંધ જ ઘટી શકતો નથી, એટલે તે બાબતની દલીલેજ અસ્થાને છે. કે હી. ઇં. પૃ. ૪૭૦: નંદરાજાના કૌટુંબિક સંબં. ધથી હલકા કુળમાં ચંદ્રગુપ્તને ઉદભવ થયે મનાય છે. C. H. I. P. 470:-Chandragupta is represented as a lowborn connexion of family of Nanda. (૨૪) ચંદ્રને ગુપ્ત-ઢાંકી રાખી, માત્ર તેનું બિંબ એક છિદ્ધદ્વારા બતાવવામાં આવ્યું હતું. તેથી ચંદ્રગુપ્ત નામ પાડવામાં આવ્યું હોય એમ સંભવે છે, (૨૫) આગળના વખતમાં રાજાએ મેરમયૂરના માંસને બહુ પસંદ કરતા હતા. જુઓ પ્રિયદર્શિને સમ્રાટને ખડકલેખ. જેથી મયૂરના ટેળાને ઉછેરતા. અને આવા મયુર ટેળાને ઉછેરનાર તે મયૂરપષક કહેવાત. ( ૨૧ ) ઈં. કો. ઈ. ની પ્રસ્તાવના પૃ. ૩૪ ટી. નં. ૧ તથા પૃ. ૨૯ ટી. ૩ માં પ્રોફેસર હુલ્ટઝ સાહેબે avy :- According to Mudra-rakshasa, Chandragupta was a Vrisal' i. e, a member of the sudra caste–મુદ્રારાક્ષસના કહેવા મુજબ ચંદ્રગુપ્ત વૃષલ એટલે શક જાતિને છે. પણ વૃષલને અર્થ આ પ્રમાણે થતો નથી. વૃષલ એટલે, મર્યાદિત સત્તાધિશ રાજા, એમ અર્થ કરવો રહે છે. વળી આ શબ્દને પ્રવેગ આંધ્રપતિ શ્રીમુખને માટે પણ કરાય છે. જુઓ તેનું ચરિત્ર, ચોથા ભાગમાં ત્યાં પોષ્ઠિ લખ્યું છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] માર્ય પ્રજાને સંબંધ ૧૪૧ કેટલાકને અભિપ્રાય એમ થાય છે કે, ચંદ્ર- ગુપ્ત તે નવમાનંદને પુત્ર નવમાનંદ સાથે હતેા.૨૭ અને તેથી જ તે તેને સંબંધ તેની પછી મગધ સમ્રાટ થયો છે. પણ તેમનો અનુમાન, મેં ઉપર જણાવ્યું તેમ, માત્ર પાછળ આવનાર–હોય, તે બહુધા પુત્ર તરીકે જ ગણાય તે પ્રકારની એક પ્રણાલી અનુસારજ છે. પણ નવમાનંદને અને ચંદ્રગુપ્ત મૌર્યને પિતા પુત્રનો ૨૮ (કેટલાક તે વળી જાતજાતના અનુમાન દે જાય છે ) સંબંધ હોઇ જ ન શકે તેનાં સવિશેષ દૃઢ કારણો છે. જેમકે (૧) ઉપર આપણને માલૂમ થયું છે કે, ચંદ્રગુપ્ત પિતે નંદરાજા ઉપર વિજય મેળવીને, પાટલિપુત્રમાં પ્રવેશ કરતા હતા ત્યારે, નંદરાજાની કન્યા ચંદ્રગુપ્ત ઉપર મેહિત થઈને તેને પરણી છે.૨૯ જે નંદને પુત્રજ ચંદ્રગુપ્ત હોય, તે તે નંદકન્યાને-એટલે પિતાની બહેનનેપરણી શકે ખરો ? કઈ એમ પણ દલીલ લાવે કે, ચંદ્રગુપ્ત અને આ નંદકન્યાની જનેતાઓ જુદી હશે. પણ આવી ભ્રાંતિ ઉત્પન્ન કરનાર ભૂલી જતા દેખાય છે કે, લગ્નસંબંધ હમેશાં, ભિન્ન બીજ વચ્ચે ગોઠવાય છે. નહીં કે ભિન્ન ઉત્પાદક ભૂમિ ૩૦ વચ્ચે. અત્યારે પણ જે જે કેમ કે જ્ઞાતિમાં એકજ પિતૃપક્ષના તેમજ, એકદમ નજીકના કોઈવરકન્યાનાં, લગ્ન ગોઠવાય છે, તેમાં પણ અમે નથી જાણતા કે, તેજ બાપથી ઉત્પન્ન થયેલાં બે કુમાર અને કુમારીનાં લગ્ન સંબંધ કરવામાં આવતા હોય. સારાંશ કે નંદકન્યા અને ચંદ્રગુપ્ત પોતે, જે નંદનાં જ સંતાન હોય, પછી તે ભલે ગમે તે રાણીથી ઉત્પન્ન થયેલ હોય, તે પણ તે દંપતિ તરીકે તે નજ જોડાઈ શકે ! (૨) નવમાનંદને વંશ તે નાગવંશ કહેવાય છે, જ્યારે ચંદ્રગુપ્તનો મૌર્યવંશ કહેવાય છે. એટલે બંને વંશની ભિન્નતાથી, તે બંને જુદા વંશનાજ કરે છે. ( ૩ ) નંદરાજાને વંશ તે મલ્લનામક ક્ષત્રિય જાતિને છે. જ્યારે ચંદ્રગુપ્ત વંશ તે મૌર્યનામક ક્ષત્રિય જાતિને છે, કે જે લિચ્છવી ક્ષત્રિયને એક પેટાવિભાગ છે. ખરી વાત છે, કે તે બંને સંત્રીઓ છે અને તેથી ઉચ્ચ ક્ષત્રિય કુળાત્પન્ન ગણાયજ. મૈર્યજાતિ તે ૩૨લિચ્છવીને પેટાવિભાગ છે. એમ આપણે સમ્રાટ પ્રિયદર્શિનના વર્ણનમાં સાબિત કરીશું. ( ૪ ) એટલું ચોક્કસ જ છે કે બંને જુદી જુદી જ્ઞાતિના છે. અને તેથી જ નંદકન્યાને ચંદ્રગુપ્ત પરણેલ છે. પૂર્વે એક શિરસ્ત હતું કે, ( ૨૭ ) જુઓ પુ. ૧ લુ પૃ. ૩૬૮: મૌ. સામ્રા. ઇતિ. પૃ. ૯૪ :- ચંદ્રગુપ્ત અંતિમ નંદકા પૌત્ર થા ( ઢુંઢીરાજ ): ચંદ્રગુપ્તક નંદકા પુત્ર સમજતા હૈ (શ્રીધર ): કથા સરિતસાગર પ્રમાણે તે મહાપદ્મનંદન પુત્ર થાય છે. (તેજ પુસ્તકમાં પૃ. ૫૬૦ ) હમારી સંમતિ મેં ચંદ્રગુપ્ત, સંપ્રતિકા હી દૂસરા નામ યા બિરૂદ થા. | ( ૨૦ ) ઉપરની ટીકાઓ નં. ૨૭ તથા નં. ૧૯ જુઓ. ( ૯ ) જુઓ આગળ. ( ૩૦ ) માતા તે ભૂમિરૂપ ગણાય અને પિતાનું વીર્ય તે બીજ રૂ૫: એટલે કે, બાપ એકજ હોય પણું માતા જુદી હોય તોયે, બધાં ફરજંદો સગેત્રીયજ ગણાય: પણ મા એક હોય, અને પિતા જુદા જુદા હોય ( એટલે કે માતાએ પુનર્લગ્ન કર્યું હોય તે) તો પ્રથમના પતિથી ઉત્પન્ન થયેલ પુત્રનું નેત્ર જુદું ગણાય અને પુનર્લગ્ન બાદ પુત્ર થાય તેનું ગોત્ર જુદુ ગણાય: અને આવા ભિન્ન ગોત્રીઓ વચ્ચે હજુ લગ્ન થઈ શકે (જોકે તેમ પણ નથી જ થતું કારણકે, તેવા પુત્ર અને પુત્રીએકજ ઉદરમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી તેઓ સહેદરસહેદરા ગણાય; તેથી તે બન્નેના લગ્ન સંબંધને નિષેધ ગણાય છે. ) ( ૩૧ ) નંદરાજા તે શિશુનાગવંશી રાજા શ્રેણિ કના પિત્રાઈ હોવાથી, તેનાજ કુળને ઠરે અને શ્રેણિક તો મલ્લ જાતિના હતા એમ આપણે ઠરાવી ગયા છીએ. એટલે નંદરાજા પણ મલ્લ જાતિના જ ક્ષત્રિય ઠર્યા. ( ૩૨ ) જુઓ સિક્કા નં. ૪૯, ૫૦ નું વર્ણન તથા ટીકાઓ રે. . . . ૨ પૃ. ૧૩, Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ચંદ્રગુપ્તને [ચતુર્થ સંત્રીજી ક્ષત્રિય સંત્રીછમાંજ પરણી શકે, માત્ર તેના પેટાવિભાગી જાતવાળા પિતાપિતાની પેટાજાતિમાંજ ન પરણી શક ૩૩ કારણ કે તેમ કરવામાં પિતૃ-ગેત્ર સંબંધને ધક્કો લાગે છે. સંત્રીજી ક્ષત્રિયમાં નવ મલ્લજાતિ અને નવ લિચ્છવી જાતિ મળીને અઢાર વિભાગો હતા એમ દેખાય છે. કોઈ ગ્રંથમાં, ચંદ્રગુપ્તના રાજ્યારંભની કે અંતની સાલ નોંધાયેલી રાજ્યારંભ જણાતી નથી, પણ કેટલાક ઐતિહાસિક બનાના આધારે આપણે તે બધી સાલે સવળતાથી તારવી શકીએ તેમ છે જ. પ્રથમ તેને વિચાર કરીશું. (૧) બ્રાહ્મણ ધર્મના પૌરાણિક ગ્રંથમાં જણાવ્યું છે કે, “ નંદ પહેલાના રાજ્યાભિષેક બાદ સે વર્ષે, ચંદ્રગુપ્ત મગધપતિ (સમ્રાટ ). થયે હતે.” આમાં બે મુદ્દાની વિચારણા કરવી રહે છે. એક તે નંદ પહેલાના રાજ્યાભિષેક સમય, અને બીજે, ચંદ્રગુપ્તનું મગધપતિ થવું તેમાં પહેલો મુદ્દો, પુસ્તક પહેલામાં સાબિત કરી ગયા છીએ તે પ્રમાણે છે. સ. પૂ. ૪૭૨ મ. સં. ૫૫ છે. હવે બીજો મુદ્દો વિચારીએ. ચંદ્રગુપ્ત ચાણક્યની અને રાજ વક્રગ્રીવની મદદથી, મગધપતિ નવમાનંદને હરાવીને મગધની ગાદી મેળવી હતી, તે હકીકત પુ. ૧લામાં જણાવી ગયા છીએ, તેમ હવે પછી પણ તેને ઉલ્લેખ કરવામાં આવશે. અને એટલું તે સ્વીકારવું જ પડશે કે, તેણે મગધ ઉપર આ પ્રમાણે ચડાઈ કરીને જીત મેળવી હતી તે પહેલાં તે અન્ય ભૂમિ ઉપર, નાના પ્રમાણમાં કાંઈક સત્તાધીશ તે હતો જ.' મતલબ કહેવાની એ છે કે, પોતે મગધપતિ થયો એટલે, મગધને સમ્રાટ બને તે પહેલાં કેટલાય વખતથી રાજા તરીકે તે તેની કારકિર્દી શરૂ થઈ જ હતી. જ્યારે અહીં જે બે બનાવ વચ્ચેને આંતરો સે વર્ષ તરીકે પુરાણકારે બતાવ્યો છે, તે તેના મગધપતિ અથવા સમ્રાટ બનવાની તારીખ વચ્ચે છે, નહીં કે તે રાજપદે આવ્યું તે તારીખ વચ્ચેને. એટલે પુરાણકારના કથન પ્રમાણે નંદ પહેલાના રાજ્યાભિષેકની સાલ ( ઇ. સ. પૂ. ૪૭૨ )માંથી સે વર્ષ બાદ કરતાં ઇ. સ. પૂ. ૩૭ર આવે છે તે સાલમાં, ૩ ચંદ્રગુપ્ત મગધપતિ બન્યું હતું એમ કહેવાનો ભાવાર્થ છે. (૨) બુદ્ધ સંવત ( બુ. સં. ) ૧૬૨ માં રાજા ચંદ્રગુપ્ત ગાદીપતિ૭૭ બન્યો હતો એમ (૩૩) મહાવીરના પિતા સિદ્ધાર્થ રાજા જ્ઞાત જાતિના હતા. અને તેમના માતામહ ચેટકપતિ લિચ્છવી જાતિના હતા: આ જ્ઞાત જાતિ અને લિચ્છવી જાતિ બને સંત્રીજી ક્ષત્રિયની શાખા હોઈને, તેમના પુત્રો અંદર અંદર લગ્નગ્રંથીથી જોડાઈ શકે. તેથીજ રાજા સિદ્ધાર્થ સાથે ચેટકપતિ રાજાની બહેન ત્રિશલાજીને લગ્નસંબંધ થયો હતો. પણ એ બને એકજ શાખાના હેત તે લગ્ન થઈ ન શકત; એટલેકે બને જ્ઞાત જાતિના કે લિચ્છવી જાતિના હોત તે લગ્ન ન થઈ શકત: પણ ભિન્ન શાખાના હેવાથી પણ શકયા. ( જુઓ ઉપર પરિચ્છેદ બીજની હકીકતમાં લગ્ન વિશેનું વિવેચન ).. (૩૪) ઈ. એ. પુ. ૩૨ પૃ. ૨૩૧: The Brahamin's Puranas state that, Chandragupta ascended the throne of Magadha (became emperor-આ કૌં સમાં લખેલ અક્ષરો મારી તરફના સમજવા ) 100 years after the accession of Nanda I. ( ૩૫ ) એટલે કે તે રાજા થયે તે સાલ પણ જુદી છે અને સમ્રાટ બન્યો તે સાલ પણ જુદી છે. બે બનાવની વચ્ચે લગભગ આઠથી નવ વરસને અંતર છે તે આપણે આગળ જોઈશું (જુએ દલીલ નં. ૨) ( ૩૬ ) અને આ સાલ બરાબર છે એમ આપણને ક્રમે ક્રમે માલુમ પડતું જશે. ( ૩૭ ) ત્યાં Accession શબ્દ છે. Accession એટલે ગાદીએ બેસવું અને Coronation એટલે રાજ્યાભિષેક થવો એમ સમજવું: પહેલી ક્રિયા તે તેનું સામાન્ય રાજપદે બિરાજવાનું સમજવું અને બીજી ક્રિયા તે મગધસમ્રાટ થયા તે સમજવી. Page #198 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સિંહાલીઝ ક્રોનીકલ્સમાં જણાવાયુ છે.૩૮ આપણે પ્રથમ પરિચ્છેદમાં સાબિત કરી ગયા છીએ કે, સિંહાલીઝ પ્રજા ખુ. સ, ની ગણત્રી ઇ. સ. પૂ. ૫૪૩ થી ગણે છે. એટલે તે હિસાબે યુ. સ. ૧૨=ઇ. સ. પૂ. ૩૮૧ આવશે. ઉપરની પહેલી દલીલમાં આપણે જોઇ ગયા છીએ કે તે ઇ. સ. પૂ. ૩૭૨ માં મગધના સમ્રાટ બન્યા હતા. અને ટી. ન. ૩૫ માં લખ્યું છે કે, સમ્રાટ અને રાજા બનવાની વચ્ચે આઠથી નવ વરસનું અંતર છે; અને એટલુ તા વાસ્તવિક છે કે, કાઇ પણ વ્યક્તિ જ્યારે રાજા થાય ત્યારે પ્રથમ સાદે રાજા બને, અને પછી સમ્રાટ અનેઃ જેથી ઇ. સ. પૂ. ૩૭૨માં નવ વરસ ઉમેરતાં, ઇ. સ. પૂ. ૩૮૧ માં તે રાજા બન્યા હતા એમ સિદ્ધ થાય છે. રાજ્યારભ (૩) જનરલ કનિંગહામ સાહેબનુ કહેવુ એમ થાય છે કે,૨૯ ધ ખુદ્દ સંવત ૧૬૨ માં ચંદ્રગુપ્તનુ ગાદીપતિ બનવું થયુ' હતું; એમ ગણીને તેની સાલ જે ઇ. સ. પૂ. ૩૧૬ ઠરાવાય છે, તેમાં આશરે ૬૬ વર્ષની ભૂલ રહી જાય છે એટલું ચાસ છે, એટલે કે, તેમના મત પ્રમાણે જી. સં. ૧૬૨ બરાબર છે. પણ તેને ઈ. સ. પૂ. વળી આગળ ઉપર જુઓ તેના રાજ્યકાળ વિશેની હકીકત. (૩૮ ) જીઆઇ. એ. પુ. ૩૭ પૃ. ૩૪૫, ( ૩૯ ) ઇં. કા, ઇ. કે. ની પ્રસ્તાવના પૃ. ૪ · It seems certain that there is an error of abont 66 years in the dates of Chandra gupta's accèssion A. B. 162, instead of B. C. 316. ( ૪૦ ) ઉપરની દલીલ ખીજીમાં આપણે તેજ પ્રમાણે સાબિત કર્યુ છે ( ૪૧ ) આ ઉપરથી એમ પણ સિદ્ધ થયું કે, ખુ. સં. ૧૬૨ = ઇ. સ, પૂ. ૮૧ સમજવું એટલે યુ. સ. ની આદિ ઇ. સ. પૂ. ૧૬૨ + ૩૮૧ = ઇ. સ. ૧૪૩ ૩૧૬ જે ઠરાવાય છે તેમાં ૬૬ વર્ષની ભૂલ છે. ૩૧૬ને બદલે ૩૧૬+}}=ઇ. સ. પૂ. ૩૮૨ જોઇએ એમ તેમનુ કહેવું થાય છે.૪૦ અને આપણી ગણત્રી પણ તેજ પ્રમાણે થાય છે ૧. ( ૪ ) મોવંશની સ્થાપ્ના જી. સં. ૧૬૨ માં થઇ છેજર, મૌĆવંશની સ્થાપ્ના એટલે, ચંદ્રગુપ્તે મગધપતિ તરીકે રાજ્યની લગામ હાથ ધરી એમ નહીં, પણ તેણે જ્યારથી નાનકડા રાજ્ય પ્રદેશ ઉપર રાજ્ય વહીવટ ચલાવવા માંડયા ત્યારથી જ તેની કારકિર્દી શરૂ થઇ ગણાયઃ તેમજ તેના વંશની સ્થાપ્ના પણ તેજ સમયથી થઇ કહેવાય; અને યુ. સ’. ૧૬૨=૪. સ. પૂ. ( ૫૪૩–૧૬૨ )= ૩૮૧-૨ કહેવાય.૪૩ આ પ્રમાણે બૌદ્ધ સાહિત્ય આધારે ઉપરની ચાર લીલા તપાસી લીધી. હવે જૈન ગ્રંથા શું કહે છે તે તપાસીએ. ( ૫ ) જૈન સાહિત્ય પ્રમાણે૪૪ ચંદ્રગુપ્ત રાજાએ મહાવીર નિર્વાણ પછી ૧૫૫ વર્ષે નંદવશના નાશ કર્યાં હતા એમ હકીકત નીકળે છે. અને મહાવીર નિર્વાણુ ઇ. સ. પૂ. પર૭ માં ગણાય છે. એટલે તે હિસાબે પર૭–૧૫૫=૪. સ. પૂ. ૩૭૨ ની સાલ થઇ, કે જ્યારે ન ંદવંશની સમાપ્તિ થઇ હતી અને ચંદ્રગુપ્ત મગધપતિ બન્યા હતા. પૂ. ૫૪૪-૪૩ માં થઇ ગણવી. ( સરખાવે। પ્રથમ પરિચ્છેદ પૃ. ૯ ની હકીકત ) ( ૪૨ ) ઇ. એ. પુ. ૩૨ પૃ. ૨૨૭ ( ૪૩ ) જીએ ઉપરની લીલા ન. ૨. અને ૫. પૂ. ( ૪૪ ) નુ પરિશિષ્ટ પ॰માં સ ૮, ૩૩૯: વળી જુએ પુ. ૧. ૨૦૦ અને આગળની ચર્ચા: કે. હી. ઇ. પૃ. ૧૫૬ (Hemchandra states that at this time 155 years had elapsed since the death of Mahavira ) ૪. હી. કવા. પુ. ૫, સપ્ટેંબર ૧૯૨૯ પૂ. ૪૦૦ "एवं च श्रीमहावीर मुक्तेर्वेर्ष शते गते पंचपंचारादधिके चंद्रगुप्तो भवन् नृपः " Page #199 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગુપ્તનો [ચતુર્થ ( ૬ ) શ્રવણ બેલગોલના લેખ આધારે જણાય છે કે ચંદ્રગુપ્તનાપુ ગુરૂનું નામ શ્રી ભદ્રબાહુ હતું. અને જૈન મત પ્રમાણે ( બન્ને શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયની માન્યતા પ્રમાણે છે તેમને ધર્મશાસનકાળ મ. સં. ૧૫૬ થી ( ઇ. સ. પૂ. ૩૭૧ ) ૧૭૦ સુધી ( ઈ. સ. પૃ. ૩૫૭ સુધી ) ૧૪ વર્ષનો ગણાય છે. એટલે સાર એ થયો કે, સમ્રાટ ચંદ્રગુપ્ત પણ તેમના સમકાલિન તરીકે તે અરસામાં જ ( ઈ. સં પૂ. ૩૭૧ થી ૩૫૭ સુધી ) હોઈ શકે; નહીં કે યવન શહેનશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટ જ્યારે ઇ. સ. પુ. ૩૨૭ માં હિંદ ઉપર ચડી આવ્યો, ત્યારે જે સે ડ્રેકેટસ નામની વ્યક્તિની-પૂર્વ હિંદના સમ્રાટની-તેણે મુલાકાત લેવાને પ્રસંગે ઉપસ્થિત થયો હતો અને તે સમ્રાટ સેક્રેટસને, જેમ વર્તમાન કાળના વિદ્વાનોએ મૌર્ય ચંદ્રગુપ્ત ઠરાવી દીધો છે અને તે આધારે તે સેંડે કેટસ ઉફ ચંદ્રગુ તને સમય પણ ઈ. સ. પૂ. ૩૨૭ની આસપાસને ગણાવવા તત્પર થયા છે તેમ. (મતલબ કે સેંકેટસ તે ચંદ્રગુપ્ત પણ નથી, તેમ ચંદ્રગુપ્તને સમય ઇ. સ. પૂ. ૩૨૭ પણ નથી, પણ ઇ. સ. પૂ. ૩૭ર ને છે. ) (૭) જેમ નં. ૫ અને નં. ૬ની બને દલીલો, જૈન સંપ્રદાયના બન્ને ફિરકા–વેતાંબર દિગંબરને માન્ય રહે તેવા મુદા લઈને ચર્ચા કરી છે. તેમ બનેને સંમત છે એવી ત્રીજી હકીકત આપણી આ ચર્ચાને સમર્થન આપે તેવી, અને ઐતિહાસિક દૃષ્ટિથી પુરવાર થયેલી છે, તેવી અત્રે રજુ કરીશું. આ પુસ્તક પહેલામાં, નવમાનંદ અથવા મહાનંદના વૃત્તાંતે જણાવી ગયા છીએ કે, તેને મહામંત્રી નામે શકરાળ હતું. આ શકડાળને બે પુત્ર હતા, મોટાનું નામ ભૂલીભદ્ર અને નાનાનું નામ શ્રીયક. એકદા મહામંત્રી શકડાળ ઉપર (૪૫) આ ચંદ્રગુપ્ત અને ભદ્રબાહુનો સંબંધ શિષ્ય અને ગુરૂપણે કહેવાય? વળી દિગંબર સંપ્રદાયમાં, એકબીજા ભદ્રબાહુ થયા છે અને તેમના શિષ્ય નહીં પણ પ્રશિષ્યનું નામ ગુપ્તિચંદ્ર હતું. એટલે ઉપરના ગુરૂ શિષ્ય ( ભદ્રબાહુ અને ચંશુપ્ત )ને આ બીજા ( ભદ્રબાહુ અને ગુપ્તિચંદ્રને ) કરાવી દીધા છે. આ બાબત કેમ થવા પામી છે, તે આગળ ઉપર વળી કહેવાશે. હાલ તો નીચેની ટીકા નં. ૪૬ જુઓ. ( ૪૬ ) આ ભદ્રબાહુ તે તેજ છે કે, જે શ્રી મહાવીરની છઠ્ઠી પાટે થયા છે અને જેમને બન્ને સંપ્રદાય વાળાએ છેલ્લા શ્રુતકેવળી ગણાવ્યા છે. તેમને સમય મ. સં. ૧૫૬ થી ૧૭૦ = ૧૪ વર્ષને કહેવાય છે. ( ૪૭) પુ. ૧ લામાં જણાવી ગયા છીએ કે, નંદિવર્ધન પહેલાના સમયે, અવંતિને પ્રદેશ (મ. સં. ૬૦ = ઇ. સ. પુ. ૪૬૭ માં ) મગધ સામ્રાજ્યનું એક અંગ બની ગયા હતા. અને ત્યારથી અવંતિ પ્રદેશ ઉપર, મગધ સમ્રાટની આણ ચાલી આવતી હતી, નંદ પહેલાથી માંડીને નવમાનંદ સુધી તે નંદવંશી રાજ્ય અમલ તળે રહ્યો. અને પછી મગધ ઉપર મૌર્યવંશી રાજ્ય અમલ શરૂ થતાં, અવંતિ દેશ પણ મૌર્ય રાજાની સત્તામાં આવ્યું. એટલે ચંદ્રગુપ્ત મૌર્યની હકુમતમાં અવંતિ આવ્યો હતો. આ ચંદ્રગુપ્ત અને ચાણકયે રાજકીય કારણોમાં જે અનેક ફેરફાર કર્યા છે, તેમાંનું એક એ પણું હતું, કે અવંતિમાં પિતાને એક સૂબો અથવા તે રાજકુમારને નીમતા. બનવાજોગ છે કે ચંદ્રગુપ્તને પોતાના યુવરાજ બિંદુસારને અંહી સૂબા તરીકે નીમવાની ઇચ્છા થઈ હોય, પણ તેની નાની ઉમર અને નાજુક તબીયતને લીધે પોતે જ ત્યાં અવારનવાર જઈ આવવાનું રાખ્યું હતું. અને તેટલા માટે પોતાના નિવાસસ્થાન સારૂ, રાજમહેલ વિગેરે બનાવ્યા હતા. વર્ષના અમુક વખતે ત્યાં તે રહેતા અને સૂત: આવા કાળ દરમ્યાન એકદા તેને સળ સ્વપ્નાં લાધ્યાં હતાં, જેનું નિરૂપણ તેણે પિતાના ગુરૂશ્રી ભદ્રબાહસ્વામિ જે ત્યાં અવંતિમાં તે સમયે સ્થિત થયા હતા, તેમની પાસે નિવેદિત કર્યું હતું. ( એટલેજ શ્રીભદ્રબાહુ અને ચંદ્રગુપ્ત મેળાપ અવંતિમાં થયો હતો ) સરખાવો ઉપરનું ટી. નં. ૪૫ ની હકીકત. મુનિશ્રી કલ્યાણવિજયનું માનવું એમ છે કે (ાઓ “જૈનકાળગણના” નામને તેમને નિબંધ. ૧૯૮૭ માં છાપેલ પૂ. ૬૮ ) ભબાહુ અને ચંદ્રગુપ્ત સમકા | Page #200 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] રાજ્યારંભ ૧૪૫ રાજ્યદ્રોહી હોવાનું, રાજા મહાનંદના કાનમાં વિષ સ્વીકાર ન કરતાં, ઉલટું શ્રી ભદ્રબાહુ સ્વામી રેડાયું હતું અને તેના પ્રતિકાર માટે ખુદ અમાત્ય પાસે ૮ જૈન સાધુપણું અંગીકાર કરી લીધું હતું. પિતેજ, પિતાનું મૃત્યુ, પિતાના પુત્ર શ્રીયકના તે સમયે સ્થૂલીભદ્રની ઉમર ત્રીસ વર્ષની હતી. ૯ હાથે વહેરી લીધું હતું. આ બધું વર્ણન ત્યાં આ ઉપરથી જોઈ શકાશે કે નવમે નંદ આગળ વર્ણવી ગયા છીએ. તેને સમય મ. સં. રાજા, શકકાળમંત્રી, સ્થૂલભદ્રજી અને શ્રી ભદ્રબાહુ ૧૫૦ = ઇ. સ. પૂ. ૩૭૭ ઠરાવાયો છે. મહામંત્રી એમ ચારે વ્યક્તિઓ સમકાલિન પણે હતી. તેમ શકડાળનું મરણ થતાં, તે પદ ઉપર તેના જ્યેષ્ઠ ઉપરની નં. ૬ ની દલીલ જણાવે છે કે, શ્રી પુત્ર સ્થૂલભદ્રની નિમણુંક કરવાનું રાજા મહાનંદે ભદ્રબાહુ તે સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરૂ હતા. તેમજ કહેણ મોકલ્યું હતું. પણ પૂલીભદ્ર તે કહેણને ઇતિહાસ પણ બાંગ પોકારીને જાહેર કરે છે કે, લિન નથી. પણ તેમની ગણત્રી ચંદ્રગુપ્તને સમય મ. સં. ૨૧૦ લેવાથી થયો છે. જ્યારે સમય તો ૧૫૫ છે. એટલે તેમનું મંતવ્ય ફેરવવું રહે છે. (૪૮ ) મ. સં. ૧૫૦ = ઈ. સ. પૂ. ૩૭૭ માં આ બધા બનાવ બનવા પામ્યા છે. સ્થૂલીભદ્રની ઉમર તે વખતે ત્રીસ વર્ષની હતી. એટલે તેમને જન્મ મ. સં. ૧૨૦ માં થયો હતો એમ થયું. એમ પણ સિદ્ધ થયું કે, મ. સં. ૧૫૦ માં નવમાનંદનું રાજ્ય પ્રવર્તતું હતું, તથા શ્રી ભદ્રબાહુ સ્વામીનું શાસન પણ તે સમયે ચાલતું હતું. આ બધા બનાવને ઇતિહાસને ટેકો પણ મળે છે. એટલે તે સર્વને સત્યઘટના તરીકે જ સ્વીકારવી રહે છે. ( ૪૯) દિગંબર આસ્નાયના પુસ્તકમાં પણ તેજ હકીકત વર્ણવેલી છે. Studies of Jainism in South India Pt. II P. 3.:-Brahatkatha kosh by Harisena dtd. A. V. 931. says that, Bhadrabahu had the king Chandragupta as his disciple. So also Bhadrabahucharita by Ratnanandi of about 1450 A. V., repoated in Rajavali katha by Devchanda about 1800. ( મ. સ. ૯૩૧ માં હરિસેનના રચેલ બહદકથા કષમાં જણાવ્યું છે કે, ભદ્રબાહુને ચંદ્રગુપ્ત નામને શિષ્ય હતો: તેજ પ્રમાણે મ. સં. ૧૪૫૦ માં રત્નનંદીના રચેલ ભદ્રબાહુ ચરિતમાં હકીકત છે અને પછી તે જ પ્રમાણે ૧૮૦૦ માં થયેલ દેવચંદ્ર રચિત રાજવલી કથામાં હકીકત નીકળે છે.) ઇ. એ. પુ. ૨૧ પૃ. ૧૫૬-૬૦ માં ડોકટર ફલીટ જે એમ સમર્થન કરી રહ્યા છે કે, ભદ્રબાહુના શિષ્ય ચંદ્રગુપ્ત થયા છે, તે છેલ્લા શ્રુતકેવળી ભદ્રબાહુ નથી પણ બીજાજ ભદ્રબાહુ છે, અને આ બીજ ભદ્રબાહુનો સમય ઇ. સ. પૂ. ૫૩ થી ૩૧ સુધીનો છે. (પણ આ માન્યતામાં ભૂલ છે. તે કેવી રીતે થવા પામી હશે તે વિશે મારું મંતવ્ય આ પ્રમાણે થાય છે. ). દિગંબર મત પ્રમાણે તેમના મતના સ્થાપક ગુપ્તિચંદ્ર, ઉર્ફ કુંદકુંદાચાર્ય ગણાય છે. અને તેમને સમય મ. સં. ૬૦૯ = ઈ. સ. ૮૨-૩ને કહ્યો છે. (ગુપ્તિચંદ્ર મુનિને, મુનિ ચંદ્રગુપ્ત પણ કહી શકાયજ) વળી આ કુંદકુંદાચાર્યના દાદાગુરૂ (ગુરૂના ગુરૂ)નું નામ ભદ્રબાહુ હતું, અને કુંદકુંદાચાર્યનો સમય ઇ. સ. ૮૨ છે એટલે તેમના દાદા ગુરૂ ભદ્રબાહુને સમય ઇ. સ. પૂ. ૩૧ ને કહેવામાં બાદ નથી આવત: એટલે ઉપરનાં ગુપ્તિચંદ્ર મુનિ તેજ મૌર્યવંશી મુનિચંદ્ર ગુપ્ત માની લીધા, અને ગુપ્તિચંદ્રના દાદાગુરૂ ભદ્રબાહુને, મૌર્ય ચંદ્રગુપ્તના ગુરૂ ઠરાવી દીધા. ( એક તો ગુરૂને દાદાગુરૂ ઠરાવવા તે પણ ભૂલ અને ગુપ્તિચંદ્રને ચંદ્રગુપ્ત ઠરાવવા તે બીજી ભૂલ ) પણ તેથી એમ ક્યાં સિદ્ધ કરી શકાય છે કે સ્થૂલભદ્રના ગુરૂ ભદ્રબાહુ શ્રુતકેવળી જે હતા તેજ, આ ગુપ્તિચંદ્રના દાદાગુરૂ ભદ્રબાહુ હતા. એવી રીતે બને ભદ્રબાહુ જુદીજ વ્યકિતઓ છે. શ્રુતકેવળી ભદ્રબાહુ(પહેલા) ને સમય મ. સં. ૧૫૦ = ઇ. સ. પુ. ૩૭૭ નો છે. જ્યારે ભદ્રબાહુ બીજા (ગુપ્તિચંદ્રના દાદાગુરૂ)નો સમય મ. સં. ૬૦૦ = ઇ. સ. ૭૩ ની આસપાન છે. માત્ર નામના મળતાપણાને લીધેજ ડા. ફલીટ જેવા વિદ્વાને સમય ગોઠવવામાં ભૂલ કરી છે, અને તેને લીધે ગુપ્તિચંદ્ર ને મુનિ ચંદ્રગુપ્ત ઠરાવી દીધા છે ( વળી જુઓ આગળ ઉ૫રઃ તેમજ ઉ૫ર નં૪૫ નું ટીપણું ) Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સમ્રાટ ચંદ્રગુપ્તને [ ચતુર્થ નવમા નંદ પછી, નંદ વિશને નાશ કરીને ( જુઓ ઉપરની દલીલ નં, ૧) ચંદ્રગુપ્ત મૌર્ય મગધને સમ્રાટ બન્યો હતો. આ બધા મુદ્દાઓને જે સમન્વય કરીશું તે ફલિતાર્થ એ જ આવશે કે, ઉપરના ચાર તેમજ ચંદ્રગુપ્ત મળીને, પાંચે પુરૂષ સમકાલિન પણે, અથવા બહુ બહુ તે પાંચ દશ વર્ષના નજીકમાં પ્રસિદ્ધપણે વિદ્યમાન હતા. એટલે સાબિત થયું ગણવું પડશે, કે સમ્રાટ ચંદ્રગુપ્તને સમય ઈ. સ. પૂ. ૩૭૭ બાદ થોડા જ વર્ષમાં આરંભાયેલ હોવો જોઈએ. ( નહીં કે વિદ્વાની માન્યતા પ્રમાણે ઇ. સ. ૫, ૩૨૭ આસપાસને ) ( ૮ ) જ. બી, રી. સો. પુ. ૧ પૃ. ૧૫ ના ટી. ૧૩૭ માં જણાવ્યું છે...૦ કે –( જૈન ધર્મના ) તાંબર મત પ્રમાણે ચંદ્રગુપ્તનું ગાદીએ બેસવું, અને ( આર્ય ) સુહસ્તિનનું મરણ પામવું, તે બે બનાવની વચ્ચે ૧૦૯ થી ૧૧૦ વર્ષનું અંતર છે. ( જુઓ, મિ. હરમન જેકેબીએ રચેલા પરિશિષ્ટ પર્વની પ્રસ્તાવનાનું પૃ. ૫ ) અને આ (આર્ય) સુહસ્તિન, જે સમ્રાટ સંપ્રતિના સમકાલિન હતા, તેમને સમય શ્વેતાંબર મત પ્રમાણે. મ. સં. ૨૬૫ નો છે. હવે જે આર્ય સુહસ્તિન, જે સમ્રાટ સંપ્રતિના ગુરૂ હોઈને તે બન્ને સમકાલિનપણે હતા. તેમને સ્વર્ગકાલ ૨૬૫ લઈએ તે તેમાંથી ૧૦૯-૧૦ બાદ કરતાં ચંદ્રગુપ્તના રાજ્યાભિષેકની સાલ મ. સં. ૧૫૫ (૬૫–૧૧૦=૧૫૫ ) આવી રહે છે. ઉપરની આઠ દલીલો પ્રમાણે બૌદ્ધમત, જૈનમત તેમજ અન્ય ઐતિહાસિક (વૈદિક પુરાણ સુદ્ધાં ) પુરાવાના આધારે સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યકાળના પ્રારંભ સંબંધીની સાલો નીચે પ્રમાણે ગોઠવી શકાઈ ગણાશે. ( ૧ ) મૌર્યવંશની સ્થાપના, અથવા ચંદ્રગુપ્તનું રાજા બનવું; મ. સં. ૧૪૬ (ઈ. સ. પૂ. ૩૮૧-૨ ) (ઉપરની દલીલ નં. ૨, ૩, ૪ માં સાબિત કરી ગયા પ્રમાણે) ( ૨ ) રાજા ચંદ્રગુપ્તનું મગધના સમ્રાટ બનવું અને નંદ વંશનું ખતમ થવું; મ. સં. ૧૫૫=ઈ. સ. પૂ. ૩૭૨ ( ઉપરની દલીલ નં. ૧, ૫, ૬, ૭ અને ૮ માં જણાવ્યા પ્રમાણે. ) તેના રાજ્યના આરંભની તારીખે ગોઠવી લીધા પછી, તેનું રાજ્ય તેને રાજ્ય કેટલા વર્ષ ટકયું તથા કાળ તથા કયારે અને કેમ અંત આયુષ્ય આવ્યો તે હવે નક્કી કરીએ. અને તેને નિર્ણય થઈ ગયો એટલે તેનું આયુષ્ય કેટલું હતું તથા તેની અંદગીને અંત કેમ આવ્યો, તથા તે બન્ને બનાવો એક જ સમયે બનવા પામ્યા હતા કે કેમ તે સર્વ આપે આપ સિદ્ધ થઈ જશે. ચંદ્રગુપ્ત ૨૪ વર્ષ૫૨ રાજ્ય કર્યું છે. હોય એ ભાવાર્થ ઉભો થતું, લખાણ કર્યું છે તેને મુદ્દો એમ છે કે શ્વેતાંબર સંપ્રદાયના કેટલાક ગ્રંથકારનું માનવું એમ થાય છે કે, આર્યસુહસ્તિનનું સ્વર્ગ ૨૯૦ માં થયું છે, જ્યારે કેટલાકનું માનવું ૨૬૫ નું થાય છે, તેમ દિગંબર સંપ્રદાયનું માનવું પણ ૨૬૫ નું થાય છે? અને વિશેષ ચિંતવન કરતાં જણાય છે કે દિગંબર મત વધારે ભરૂસાપાત્ર છે. (આ વિષય અહીંને નથી એટલે તેની ચર્ચા કરી નથી. માત્ર પરિણામ જ કહી દીધું છે.) (૫૨ ) ઈ. કે. ઇં. પ્રસ્તાવના ૫ ૩૨. Dipwamsa, Mahavamsa and Samant Prasadika (૫૦ ) J. 0, BR. S. Vol. I. P. 104 ૬. n. 187. “ 'The Swetambers count 110 or 109 years, betwoen the accession of Chandragupta and death of Suhastin (vide Parisistha Parya by H. Jacobi pref. 95) 'The date for Suhastin, who was a contemporary of Samprati is given by the Swetambers as 268 A. M. ( Mahavira Samvat ). (૫૧) અહીં ‘લઈએ” શબ્દ લખીને, કાંઈક શંસય Page #202 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. રાજ્યકાળ તથા આયુષ્ય ૧૭ એમ પુરાણ તથા બૌદ્ધગ્રંથ એકમતે વદે નિર્વાણ કાળની ગણનામાં જે લઈએ તે ઇ. સ. પુ. છે. જ્યારે જૈન ગ્રંથ અવંતિપતિઓની ૫૪૩-૧૬ર ઈ. સ. પૂ. ૩૮૧માં ગાદી પતિ થયો નામાવળીમાં મગધપતિ ચંદ્રગુપ્તને ૧૬ વર્ષ એમ ગણાય, અને ૨૪ વર્ષ૫ રાજ્ય ભોગવ્યું પર્યત રાજ્ય પદે રહ્યાનું જણાવે છે. આ બન્ને છે એટલે ૩૮૨–૨૪=ઈ. સ. પૂ. ૩૫૮ માં રાજપદ હકીકત છે કે, દેખીતી રીતે મળતી નથી આવતી. છોડી દીધું કહેવાય, અને જે પરિનિર્વાણ કાળની બાકી બારીકીથી જે નિહાળીશું તે બને સત્ય ગણત્રીએ ૧૬૨ને આંક ઘટાવીએ તે, ઈ. સ. પૂ. જ છે. તે આપણને નીચેની હકીકતથી ખાત્રી પર૦-૧૬૨=ઈ. સ. પૂ. ૩૫૮ની સાલ આવે; અને થશે. બૌદ્ધગ્રંથમાં લખેલ છે કેપ૪ બુદ્ધના નિર્વાણ તે સાલમાં “ Chandragupta flourબાદ ૧૬૨-૩ વર્ષે ચંદ્રગુપ્ત ગાદીએ આવ્યો છેઃ ished (or lived)=“ચંદ્રગુપ્ત થઈ ગયો ” હવે બૌદ્ધ પ્રજામાં બે સંવત પ્રચલિત છે. એક આમ શબ્દ છે, એટલે જેમ ઇતિહાસમાં વૃત્તાંત સંવત નિર્વાણ કાળથીએટલે કે જ્યારથી બુદ્ધ લખતાં અમુક રાજા અમુક સમયે થઈ ગયો, દેવને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી=ઈ. સ. પૂ. ૫૪૩-૪ એવા શબ્દ, તે રાજાના મરણ થયાની સાલ થી ગણાય છે અને બીજે સંવત પરિનિર્વાણ તરીકે વપરાય છે તેમ, અહીં પણ, ઇ. સ. પૂર્વે કાળથી, એટલે કે જ્યારથી બુદ્ધદેવનું મરણ થયું ૩૫૮માં ચંદ્રગુપ્તનું મરણ થયું એમ કહેવાને છે ત્યારથી=ઈ. સ. પૂ. ૫ર૦ થી. હવે ૧૬૨ વર્ષને ગ્રંથકારનો આશય હોવો જોઈએ (જો કે ઈ. સ. પૂ. by Buddhaghosh all allot 24 to Chandragupta and 28 years to Bindusara = 44921, મહાવંશ અને બુદ્ધષની સમંત પ્રસાદિકા વિગેરે સર્વ (બૌદ્ધગ્રંથમાં) માં ચંદ્રગુપ્તના ૨૪, અને બિંદુસારના ૨૮ વર્ષ ગણ્યા છે. ( ૫ ) અશોક પૃ. ૨૦૬ ટી. ૧:મિ. કરાર અને વજેસિંહ, તે બન્નેએ તેનું રાજ્ય ૩૪ વર્ષ ગણ્ય છે પણ તે આંકમાં લહિઆની ભૂલ થયેલી દેખાય છે? Turmore and Wijesimha, both assign him 34 years' reign. The figure seems to be a copyst's blunder. (૫૪ ) ઇ. એ. પુ ૩૨. પૃ. ૨૩૧: ઉપરમાં ટી. નં. ૩૪, ૩૭, ૩૮ જુઓ. (૫૫) અત્રે એક ખુલાસો કરવાની આવશ્યકતા ઉભી થાય છે. એક વખત તેના રાજ્યને અંત આપણે ઇ. સ. પૂ. ૩૫૮ માં ગણવીએ છીએ અને બીજી વખત ઈ. સ. પૂ. ૩૫૭ માં ગણાવીએ છીએ. તે ફેર બે કારણથી આવે છે. (૧) તેનું રાજ્ય પૂરાં ૨૪ વર્ષ પણ નથી ચાલ્યું તેમ પૂરાં ૧૬ વર્ષ પણ નથી ચાલ્યું; પણ ત્રેવીસ વર્ષ ઉપરાંત છ આઠ માસ છે, તેમ ૧૫ વર્ષ ઉપરાંત ચારેક માસ છે; પણ એક રવૈયા એ ચાલતો આવ્યો છે કે, પંદર વર્ષ ઉપર કાંઈ પણ અધિક સમય કહેવો હોય તે, તેને સોળ વર્ષ તરીકેજ સાદી ભાષામાં બોલવું પડે છે. તેવીજ રીતે ૨૩ વર્ષ ઉપરના કાળનું સમજી લેવું. (૨) ઈ. સ. ની ગણત્રી કરવાની હોય ત્યારે તે આંક ઉમેરો કે બાદ કરવો તેની સહેલાઈ છે, પણ ઈ. સ. પૂ. ની ગણત્રીમાં પાછલા પગલે હઠવું પડે છે. તેથી જરા ગુંચવણ પડે છે. જેમ કે, ઇ. સ. ૧૦૦ ના નવેંબરમાં ૨૩ વર્ષ અને ચાર માસ ઉમેરવા હોય તો . સ. ૧૨૪ ન ફેબ્રુઆરી આવે, અને બાદ કરવા હોય તો ઈ. સ. ૭૬ ને જુલાઈ આવે એટલે કે ૧૦૦+૨૪=૧૨૪; ૧૦૦-૨૪=૭૬ એમ ૨૪ નો આંક (૨૩ વર્ષ ઉપરનો સમય ૨૪ વર્ષ કહેવાય તે) તો જળવાઈ રહે છે. પણ ઈ. સ. પૂ. ની ગણનામાં તેમ નથી થતું. જે ઇ. સ. પૂ. ૧૦૦ ના નવેંબરમાં ૨૩ વર્ષ અને ચાર માસ ઉમેરવા હોય તો ઇ. સ. પૂ. ૭૭ પૂરો થઈને ઇ. સ. પૂ. ૭૬ ને એપ્રીલ આવશે. પણ જે બાદ કરવા હોય તે ઇ. સ. પૂ. ૧૨૩ નો મે આવશે. આ પ્રમાણે બન્ને બાજુ ૨૪ ના આંકને બદલે ત્રેવીસનો આંક દેખાઈ આવે છે. તેથી, એક ગણત્રીએ જે ઈ. સ. પૂ. ૩૫૮ અને બીજી ગણત્રીજી ઇ. સ. પૂ. ૩૫૭ આવે છે તેને ભેદ પણ તે પ્રમાણે સમજી લે. વળી વિશેષ સમજુતિ માટે નીચેનું ટીપ્પણુ નં. ૭૨, Page #203 -------------------------------------------------------------------------- ________________ સમ્રાઢ ચંદ્રગુપ્તના * ૩૫૮માં તેનું મરણુ નથી થયું, પણ તેના રાજ્યના અંત આવ્યા છે. એટલે ઐતિહાસિક દૃષ્ટિએ તે તેના રાજ્યના અંત તેનુ માથુ, તે બન્ને કે બનાવા એકજ માં આવી શકે છે. ( એટલે ગમે તે રીતીએ ગણત્રી કરા, તે પણ કહેવાના ભાવાં એમ જ થયા કે, તે ઇ. સ. પૂ. ૩૮૨માં ગાદી પતિ થયા છે અને ઇ. સ.પુ. ૩૫૮ માં તેના રાજ્યના અંત આવ્યા છે, જે હકીકત આપણે ઉપરમાં ૧. ૧૪૬ પ્રમાણે સાબિત કરી ગયા છીએ. પશુ પારાણિક અને બૌદ્ધ ગ્રંથામાં લખ્યા પ્રમાણે ૨૪ વર્ષ રાજ્ય કર્યાને અદલ જૈન ગ્રંથાએપ ૧૬ વર્ષ રાજ્ય કર્યાંનુ લખ્યું છે, તેના હિસાબ કરીએ તે તે રાજગાદીએ આન્યા તે દૃષ્ટિથી નથી લખાયું, પણ્ મગતિ તથા અવતિપતિ તરીકે ભારત સમ્રાટ પોતે અન્યા હતા, તે દૃષ્ટિથી જ લખાયું છે. મતલબ કે ચંદ્રગુપ્તના સમ્રાટ પણાના કાળ દર્શાવ્યા છે, અને ( ૫ ) પરિશિષ્ટકારે તા વતિનું નન કરતાં માત્ર વનિપતિ છુ અને ક્યાં સુધી થયા તેનાજ નિર્દેશ કર્યો છે, અને તે ગણત્રીથીજ ૧૬ નો આંક મૂક્યા ગણાય; એટલે કે અતિપતિ તરીકેનાં ૬ વ અને અનિતિ તા જ્યારે તે મગધપતિ થયા ત્યારથીજ ગણાય, માટે મગધ સમ્રાટ તરીકે તેના રાજ્યકાળ ૧૬ વર્ષીના ગણવા પડે છે, ( ૧૭ ) ઉપરના પારિત્રામાં આ હકીકત આપણે સાબિત કરી ગયા છીએ. તથા જી ટીપ્પણ ન કર તથા ઉપરનું ડીપ્પાનું ન'. ૫૬. ( ૫ ) એક પ્રથકાર લખે છે કે Undragupta, grandfather of Asoka and first paramount sovereign of India, according to Jain tradition abdicated the throne in 297 B, C, (?) eenme a Jain notice & del 12 years later by voluntary starvation in Shruvnna Belagon in Mysore જ્યારે એક બીન મધકાર લખે છે કે Chandragupta died 19 years, after doing penance on the Chandragiri hill, may be taken as a historical [ ચતુ તે તા આપણે જોઇ ગયા છીએ કે, મ. સ’. ૧૫૫ માં=ઇ. સ. પૂ. ૩૭૨ માં નંદરાજાને હરાવ્યા પછી જ શરૂ થયે છે. જેથી ઇ. સ. પૂ. ૩૭૨ થી શરૂ થઇને ઇ. સ. પૂ. ૩૫૭૫૭ સુધી લંબાતો હોવાથી સાળ વનાજ તે આવી રહે છે. હવે આ ઉપરથી સ્પષ્ટપણે સમજાયું હશે કે ચંદ્રગુપ્તનુ રાજ્ય ૨૪ વ ચાહ્યું છે, એમ કહેવામાં ન તો પૌરાણિક કે બૌદ્ધ ગ્રંથકારા એ ગળતી કરી છે, તેમ સેાળ વર્ષી રાજ્ય ચાલ્યુ' છે એમ લખવામાં ન તા જૈન ગ્રંથકારાએ ભૂલ કરી છે. સ` ગ્રંથકારાએ પોતપોતાની શૈલીએ ગણત્રી કરીને સ્ફાટ કરી બતાવ્યા છે. આ પ્રમાણે ચંદ્રગુપ્તના રાજ્યના કાળ નક્કી થઇ ગયો. હવે તેવુ. મરણુ ક્યારે નીપજ્યું. ડાવુ જોઇએ તે સંબધી. પણ ક/ક ચર્ચા કરવાની જરૂર રહે છે. એક ગ્રંથકાર લખે છે કે, પરાકના દાદા, અને હિંદુસ્તાનના પહેલા ચક્રવર્તી સમ્રાટ ચંદ્રગુપ્ત, a net વળે તેજ જાય ly, Ili, VIII . 11 by Dr. Fleet and Ind, Ant. XXI P. 166ના આધાર ટાંકીને જણાવે છે કે, “ Strongly supported (that Chandragupta was Jain ) by eminent scholars by Mr. Thomas and Lewis Rice. Chandrgupta abdicated his throne in favour of his son, very soon the Srutakovli died. '' વળી Epigraph Karmationમાં પણ લખે છે કે “ Tra• dition says that he lived for 12 years after the decease of Bhadrabahu. His death then occurred when he was about sixty two years of age, which seems more natural. '” જ્યારે મિ. વિન્સેટ સ્મિથ કે * રિધ ઇતિહાસના એક પ્રખર અભ્યાસી અને સત્તાસમાન શોધ જાય છે. તે પાનાન મનમ રજી કરતાં જણાવે છે કે “ In the 2nd Edition he ( author ) reported thr theory of Chandragupta's abdication of the throne but now at the time of compilation of this Page #204 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] રાજ્યકાળ તથા આયુષ્ય ૧૪૯ જૈન દંતકથા પ્રમાણે ઇ. સ. પૂ. ૨૯૭ (?)માં ગાદીને ત્યાગ કર્યો હતો, અને જૈન સાધુ થયા હતા. અને તે બાદ બાર વર્ષે મહીસુર રાજ્ય શ્રવણબેલગોલમાં રાજીખુશીથી અનશનવૃત પાળી મરણ પામ્યું હતું. જ્યારે એક બીજા ગ્રંથકાર લખે છે કે૫૮ “ ચંદ્રગિરિ પર્વત ઉપર બાર વર્ષ સુધી તપશ્ચર્યા કરીને ચંદ્રગુપ્ત મરણ પામ્યો” આ હકીકતને એક ઐતિહાસિક સત્ય તરીકે જ ગણવું રહે છે. વળી તેજ ગ્રંથકાર આગળ જતાં, એ. ઈ. કે. ૮ પૃ. ૧૭૧ ઉપર ડૉ. ફલીટના લખાણને અને ઇ. એ. પુ. ૨૧ પૃ. ૧૫૬ ને આધાર આપીને જણાવે છે કે ૨૦ મિ. થેમ્સ અને મિ. યુસ રાઇસ જેવા પ્રખ્યાત વિધાને એ વાતને ટકે આપ્યો છે કે, ચદ્રગુપ્ત જૈનધર્મી હતું, તેણે ( ચંદ્રગુપ્ત ) પિતાના પુત્ર માટે ગાદીને ત્યાગ કર્યો હતે-તે બાદ તુરતમાં જ, પેલા શ્રતકેવળી ૬૧ સ્વર્ગે સીધાવ્યા. ” વળી એપીગ્રાફ્રિકા કટિકામાં પણ લખેલ છે કે શ્રી ભદ્રબાહુના સ્વર્ગગમન પછી તે બાર વર્ષ સુધી જીવવા પામ્યો છે એમ દંત કથા કહે છે અને તે બાદ, પિતાની લગભગ ૬૦ વર્ષની ઉમરે તે મરણ પામે છે. અને તે વિશેષ વાસ્તવિક દેખાય છે.” જ્યારે મિ. વિલેંટસ્મિથ કે જે, હિંદી ઇતિહાસને એક પ્રખર અભ્યાસી અને સત્તાસમાન સંશોધક ગણાય છે, તે પિતાનું મંતવ્ય રજુ કરતાં જણાવે છે કે - “પોતે ( આ ) પુસ્તકની બીજી આવૃત્તિમાં ચંદ્રગુપ્ત (રાજ)ના ગાદી ત્યાગ વાળી હકીકતને ઇન્કાર કર્યો છે. પણ આ ત્રીજી આવૃત્તિ લખતી વખતે, હું એમ માનવાને લલચાઉ છું કે, જે દંતકથા (પ્રચલિત છે) તે મુખ્ય મુદામાં તે વિશેષ પણે માનનીય છે. એટલે કે, રાજા ચંદ્રગુપ્ત ખરેખર ગાદીને ત્યાગ કર્યો હતો અને તે જૈન સાધુ બની ગયો હતો. મિ. લ્યુસ રાઇસે, મહીસુર અને દુર્ગના શિલાલેખ આધારે જણાવેલ હકીકત, જે કેનિશ્ચાયાત્મક-ગણવી રહે છે, છતાં મારી અત્યારની માન્યતા એમ બંધાઈ છે કે, દંતકથા જે છે તેનું મૂળ, નકકર હકીકત ઉપર રચાયેલું છે. ” બાર વર્ષ દુષ્કાળ પડવાનું ભદ્રબાહુ સ્વામીએ જે ભવિષ્ય કથન રાજા ચંદ્રગુપ્તને કહી સંભળાવ્યું છે તેનું વર્ણન આપતાં વળી એક લેખક જણાવે છે કે, આ ભવિષ્ય કથનથી, આશરે બાર હજાર જૈને દક્ષિણમાં આવ્યા હતા, જ્યાં ભદ્રબાહુ સાથે કેટલાયે સંલેખના ૧૪ કરીને સ્વર્ગે સીધાવ્યા હતા...રાજ 3rd Edition he says. "I am now disposed to believe that the tradition probably is true in its main outline and that Chandragupta really abdicated and became a Jain ascetic. Epigraphical support (Mr. Lewis Rice, Mysore & Coorg, from the Inscription ) is far from conclusive. Nevertheless my present impression is that the tradition has a solid foundation on foot.” - J. N. I. P. 135:– “ As a result of this prophecy, a large body of Jains ( numbering about 12000 ) came to south, where several of them ( in cluding Bhadrabahu ? ) died by the holy vow of Samlekhana, Chandragupta, who followed the Sangha, renouncing overything remained for twelve years at Belagola and finally himself died by the same rite." (૫૯ ) જે. સ. ઈ. ભાગ ૧. પૃ. ૨૧. ( ૧૦ ) ઉ૫રનું પુસ્તક ભા. ૧, પૃ. ૨૨. ( ૬૧ ) તેજ પુસ્તક ભા. ૧, પૃ. ૨૦. ( ૬૨ ) એ. ક. ૫. ૨ પૃ. ૪૧. ( ૬૩ ) અ. હી. ઈ. ૩ જી પૃ. ૧૪૬. (૬૪) સંલેખન, સંલેખણું = અનશનઃ કાંઇ ન ખાવું તેવું કૃત: જૈનધર્મમાં પોતાની કાયાના નિર્વાહ માટે અન્ન ખાવાને પણ ત્યાગ કરી, આત્મ ચિંતવન કરતાં કરતાં મુકત થવું તેને અનશન પણ કહેવાય છે. આ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ચંદ્રગુપ્તની [ચતુર્થ ચંદ્રગુપ્ત જે પિતાનું સર્વસ્વ છોડીને,૬૫ ઉપરના સંધ સાથે ગયો હતો તે બાર વરસ સુધી બેલ ગોલમાં રહ્યો હતો અને તે પણ, ઉપર પ્રમાણેની ધર્મક્રિયા કરીને દેવલોક પામ્યો હતે. વળી આ બાબત આગળ ઉપર કાંઈક અંશે ચર્ચવામાં આવશે ત્યાં જોવા વિનંતિ છે. ભિન્ન ભિન્ન ગ્રંથકારએ ઉપર પ્રમાણે ઉધૂત કરેલાં અવતરણોથી સમજાય છે કે તેઓ સર્વ એકજ નિરધાર ઉપર આવેલ છે કે, રાજા ચંદ્રગુપ્ત ગાદીને ત્યાગ કર્યો છે. અને ગાદી ત્યાગ પછી લગભગ બાર વર્ષ પર્યત જીવંત રહેવા પામ્યો છે અને સ્વર્ગગમન સમયે તેમની ઉમ્મર આશરે ૬૨ વર્ષની હતી. જ્યારે આ વિષયના આવા પારંગત અભ્યાસીઓ સર્વ સંમત થઈને એક નિર્ણય જાહેર કરે છે, ત્યારે આપણે પણ તેને સ્વીકાર કરી લીધા વિના ચલાવી શકાય તેમ નથી. સાર એ થયો કે, સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્ય અમલને પ્રારંભ મ. સં. ૧૪=ઈ. સ. પૂ. ૩૮૧-૨ માં ( જુઓ પૃ. ૧૪૬ ), તેનું સમ્રાટ બનવું મ. સં. ૧૫૫=ઈ.સ. પૂ. ૩૭૨માં, તેના રાજ્યના અંત તે બાદ સોળ વર્ષે એટલે મ. સં. ૧૭૦= ઈ. સ. પૂ. ૩૫૭માં અને તે બાદ વળી બાર વર્ષે એટલે મ. સં. ૧૮૨ ઈ. સ. પૂ. ૩૪૫ માં તેનું મરણ થયેલું ગણાશે. ઉપર ટાંકેલા વિદ્વાનેની ગણત્રી મુજબ, રાજા ચંદ્રગુપ્તનું મરણ તેની ઉમર ૬૨ વર્ષની ઉમરે થવા પામ્યું હોય એમ તાત્પર્ય નીકળે છે. મુંબઈ સમાચાર નામે પત્રના ઇ. સ. ૧૯૨૩ ના દીપેસવી અંકના મૃ. ૧૯૭ માં વળી એક વિદ્વાન દાનરે તે સ્પષ્ટ શબ્દોમાં વર્ણવી દીધું છે કે, “ ચંદ્રગુપ્ત ૫૦ વર્ષની ઉમરે રાજને ત્યાગ કરી જૈન ધર્મ અંગીકાર કર્યો હતેભદ્રબાહુએ અન્નને ત્યાગ કરી, જ્યારે દેહ પાડ્યો ત્યારે ચંદ્રગુપ્ત તેની સાથે હતા. ૧૨ વર્ષ પછી ચંદ્રગુપ્ત પણું એજ અન્નત્યાગના વૃત્તથી દેવલોક પામ્યા.” આ પ્રમાણે સર્વ ઠેકાણેથી ઉચ્ચારાતા અભિપ્રાયો તપાસતાં, જે કે એક જ વિધાન તરવરી નીકળતું દેખાય છે. છતાં ગણિત શાસ્ત્રથી જે હિસાબ કરી તપાસીએ છીએ તે તેની ઉમર ઠરાવવામાં કાંઈક વિશેષપણે ઉદારતા દાખવી ગયા હોય એમ જણાય છે. ચાલો તે તપાસીએ. હકીકત આ પ્રમાણે છે. તે પોતે જૈનધર્માનુયાયી હતા. ૨૭ નંદરાજાને હરાવીને મગધપતિ બનવાથી, અવંતિ પ્રદેશનું સ્વામિત્વ તેને પ્રાપ્ત થયું હતું. ત્યાં તેણે વિશિષ્ટ કારણોને લીધે ૧૮ રાજમહેલ બંધાવી, વર્ષને કેટલોક ભાગ નિવાસ કરવાનું રાખ્યું હતું. એકદા પિતાને રાત્રીના સંખ્યાબંધ સ્વપ્નાં ૧૯ આવ્યાં, એટલે પ્રાતઃકાળે નિત્ય કર્મમાંથી પરવારી, તે સમયના ધુરંધર જૈનાચાર્ય અને ભગવાન મહાવીરની સીધી પાટપરંપરાએ ઉતરેલા છઠ્ઠા મહાપુરૂષ શ્રી ભદ્રબાહુ સ્વામી, જે છેલ્લા શ્રતકેવળી ગણવામાં આવે છે. તે ઉજૈની શહેરની બહાર ઉપવનમાં બિરાજમાન થયા હતા તેમને વંદન કરવાને ગયો. સ્વપ્નાં આવ્યાંની સર્વે હકીકત યથાસ્થિત તેમણે ગુરૂ વૃત્તને આશરે મહાપુરૂષે પોતાના જીવનના અંતમાં લે છે ને દેહમુક્ત થાય છે. તેમાં આત્મચિંતન કરતાં કરતાં, સર્વ પ્રકારના રાગદ્વેષાદિ કષાયથી તથા સાંસારિક મેહમાયાથી અપર રહી, સ્વાનુભાવમાં રમણતા મેળવવાનો આશય હોવાથી, તે ક્રિયાને-અનશનવૃત્તથી મરણ પામવાની ક્રિયાને-અતિ ઉત્તમ કોટિની ગણેલી છે. (૧૫) સર્વસ્વ છોડીને ગયા હતા; એટલે એમજ સાર કાઢવો રહે છે કે, તે પોતાના યુવરાજને રાજ કાજ સંપી, દીક્ષા લઈ પોતે સંધ સાથે ચાલી નીકળ્યો હતે: ( ૧૬ ) જુઓ નીચે ટીપણું નં, ૭૩. ( ૬ ) ર. એ. સે. બેં. પુ. ૭ પૃ. ૪૧૧:He was jaina=ણે જૈન હતો. ( ૬૮ ) જે આગળ ઉપર આપણે જોઈ શકીશું. તથા જુએ, પુ. ૧, પૃ. ૧૮૧, કે. * Page #206 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ઉમર મહારાજને કહી સંભળાવી.ગુરૂ મહારાજે પોતાના દૈવી જ્ઞાનથી તે ઉપર ઉહાપોહ કરી, અર્થને વિચાર કરી, નિર્ણય સંભળાવ્યો કે, હે રાજા, મગદેશ ઉપર બારવર્ષ દુષ્કાળ બહુ નજીકના જ ભવિષ્યમાં પડશે. તેનાં પરિણામ અતિ ભયંકર આવશે. જ્ઞાનને પણ એકદમ લેપ થશે અને તે સર્વે વિનાશક પરિણામે અવિરતપણે અટળપણે દૃશ્યમાન થાશે. માટે આત્મહિત ચિંતિત પુરૂષોએ, દક્ષિણ ભારતમાં ચાલ્યા જવું, કે જ્યાં સુકાળ પ્રવર્તત રહેવાનું છે. આ ઉપરથી જે સાધુઓને ઉત્તર હિંદમાં રહેવાની પ્રબળપણે ઈચ્છા હતી તેમને રહેવા દઈ શ્રીભદ્રબાહુ દક્ષિણ ભરતખંડમાં મહીસુર રાજ્ય, શ્રવણ બેલગેલ નામે હાલ તીર્થ આવી રહ્યું છે, ત્યાંના ચંદ્રગિરિ પર્વત સમીપે આવ્યા–તેમની સાથે જ રાજા ચંદ્રગુપ્ત પણ દીક્ષા ગ્રહણ કરીને મુનિ વેષે ચાલી નીકળ્યો હતે. ત્યાં આવ્યા બાદ તે ચંદ્રગિરિ સમીપે, જ્ઞાન ધ્યાતાં, થોડા જ સમયમાં શ્રી ભદ્રબાહુ આચાર્ય સ્વર્ગ સીધાવ્યા હતા. આ સમયને જૈન ઇતિહાસકારોએ મ. સં. ૧૭૦=ઈ. સ. પૂ. ૩૫૭ની સાલ અપ છે. ( ૬૯ ) દિગંબર મત પ્રમાણે આની સંખ્યા ૧૬ ની ગણવામાં આવે છે, ( ૭૦ ) શ્રુતકેવલી એટલે = વિશિષ્ટ પ્રકારે જેને જ્ઞાન ઉત્પન્ન થયું હોય છે તેવા કેવલી નહીં; પણ તેવા કેવલીના જેટલે, શ્રતને (શાસ્ત્રનો) જેને અભ્યાસ કર્યો છે તેવા જે હોય તે શ્રુતકેવલી કહેવાય. જે જ્ઞાનધર હોય તે કેવલી કહેવાય પણ જેને તેટલા અભ્યાસ પુરતું વાંચન હોય તેને શ્રુતકેવલી કહેવાય. (૭૧ ) આ ભવિષ્યવાણી કેટલા દરજજે સાચી નીવડી હતી તે માટે, રાજા ખારવેલની હાથીગુફાના લેખમાંની, પક્તિ ૧૭ મી સરખા. (૭૨ ) ચંદ્રગુપ્તના ગાદીત્યાગના સમય માટે મારું મંતવ્ય આ પ્રમાણે છે:-The jain chronology (J. O. B. R. S. Vol I. P. 100 ) places the accession of Chandragupta in Nov 326/925 જ. એ. બી. પી. સે. પુ. ૧, પૃ. ૧૦૦ જૈનમત પ્રમાણે ચંદ્રગુપ્તનું રાજ્યારોહણ ૩૨૬-૩૨૫ ના નવેંબરમાં થયું છે. આમાં ઈ. સ. પૂ. ૩૨૬, ૨૫ ની સાલતો હવે બેટીજ માની લેવી પડે છે. બાકી નવેંબર માસ સાચો હશેજ. શ્રી ભદ્રબાહુએ દક્ષિણ દેશ તરફ પ્રયાણ કર્યું અને પિતાનો શિષ્ય પરિવાર વીખેરી નાંખીને Epi. Kar. II P. 37-38. Bhadrabahu sent all his disciples except Chandragapta to Chola & Pandia countries એ. કર્ણા. પુ. ૨ પૃ. ૩૭, ૩૮ માં જણાવ્યું છે કે:-ચંદ્રગુપ્ત સિવાયના પોતાના સર્વ શિષ્યોને ભદ્રબાહુએ ચેલા, અને પાંડય દેશમાં મોકલી દીધા. (અહીંથી આ પ્રદેશમાં જૈનધર્મને પ્રચાર વિશેષપણે થવા લાગે છે.) ચંદ્રગુપ્તમુનિ સાથે પતે શ્રવણ બેલગેલ ગામે ગયા ને ત્યાં અનશન કરી સ્વર્ગે ગયા. હવે જૈન મતને એક એવો સિદ્ધાંત છે કે મુનિઓ વર્ષારતમાં ક્યાંય વિહાર ન કરતાં એકજ સ્થાને ચાતુર્માસ રહે છે. એટલે શ્રી ભદ્રબાહુ પણ વર્ષોરૂતુના પ્રારંભમાં (જુન જુલાઈ પહેલાં) ચંદ્રગિરિ આવી પહોચ્યા ને પછી સ્થિત થઈ, અનશન કરી દેહ ત્યાગ કર્યો. આ પ્રમાણે દક્ષિણમાં જ્યારે જુન પહેલાં આવ્યા, ત્યારે અવંતિમાંથી સતત વિહાર કરીને આવતાં પણ બે એક માસ તો લાગે જ. એટલે એપ્રલ માસમાં વિહારને પ્રારંભ કર્યો ગણાય. ઇ. સ. પૂ. ૩૫૭ કે, જ્યારે રાજા ચંદ્રગુપ્ત દીક્ષા ગ્રહણ કરી ગણવી રહે છે. હવે તે હિસાબે દીક્ષાને સમય ઈ. સ. પૂ. ૩૫૭ ને એપ્રીલ ગણીએ તો તેના રાજ્યારેહણનો કાળ (ત્રેવીસ વર્ષને કાંઈક અધિક ગણીએ છીએ તેથી ) ક૫૭+૨૩= ઈ. સ. પૂ. ૩૮૦ ને એપ્રીલ આવે. જ્યારે નવેંબરમાં રાજ્યાભિષેક ગણો છે તો ત્રેવીસ વર્ષ ઉપરના છ માસ થશે. અને તેટલું પાછળ હઠતાં ઇ. સ. પૂ. ૩૮૧ ને નવેંબર આવશે; એટલે રાજ્યકાળ ૨૩ વર્ષ ઉપર છ માસ ચાલ્યો ગણુ રહે છે. અને સમ્રાટ પણું પંદર વર્ષ ને ત્રણ ચાર માસ ગણાય છે તો, તેને આરોહણકાળ, ઈ. સ. પૂ. ૩૭૦ ના જાન્યુઆરીને અંતને ગણાશે રાજ્યા રહણ-ઇ. સ. પૂ. ૩૮૧ નવેંબર સમ્રાટાભિષેક-૩૭૦ ને જાન્યુઆરી ગાદીત્યાગ-ઇ. સ. પૂ. ૩૫૭ એપ્રીલ, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ચંદ્રગુપ્તની [ ચતુર્થ ઉપરની હકીકતથી સમજાશે કે, શ્રી ભદ્રબાહુનું સ્વર્ગ છે, સ, પૂ. ૩૫૭ માં થયું છે અને તે પહેલાં થોડા સમયે, રાજા ચંદ્રગુપ્ત દીક્ષા ગ્રહણ કરી છે. એટલે ઇ. સ. પૂ. ૩૫૮ ગણીએ; અને એપીઝારિકા કણાટિકા જેવા માનનીય પુસ્તકના આધારે, દીક્ષિત અવસ્થામાં મુનિ ચંદ્રગુપ્ત બાર વર્ષ જે જીવંત રહ્યા બતાવ્યા છે તે હિસાબે તેમનું સ્વર્ગ ગમને ઇ. સ. પૂ. ૩૫૮-૧૨ એટલે ઈ. સ. પૂ. ૩૪૫-૬=મ. સં. ૧૮૨ ગણવું રહે છે. હવે જ્યારે આટલું નક્કી થઈ ગયું એટલે અન્ય ઐતિહાસિક ઘટનાઓ સાથે જે તેને સંબંધ જોડીશું, તે આપે આપ તેમની ઉમર કેટલી હોઈ શકે તેને ઉકેલ થઈ જશે. જે મુનિ ચંદ્રગુપ્તનું મરણું મ. સ. ૧૮૧ માં ૬૨ વર્ષની ઉમ્મરે થયું ગણીએ તે તેમને જન્મ મ. સં. ૧૯૧ માં થયો કહેવાય અને નવમાનંદનું મગધાધિપતિ થઈ ગાદીએ બેસવું મ. સં. ૧૧૨ માં છે. એટલે કે, સમ્રાટ બન્યા પછી માત્ર સાત વર્ષે જ ચંદ્રગુપ્તને જન્મ થયો ગણવો પડશે. બીજી બાજુ આપણુ પાસે એમ હકીકત પડી છે કે ચંદ્રગુપ્તના જન્મની સાથે પંડિત ચાણકણજીને સંબંધ છે. તે સમયે રાજા નવમાનંદના કનિક (તૃતીય) પુત્રના હાથે પંડિતજીનું અપમાન થવાથી, પંડિતજી ક્રોધાયમાન થઈ અમુકવૃત લઈ મગધના રાજનગર પાટલિપુત્ર બહાર નીકળી ગયા છે. અને તે બાદ ચંદ્રગુપ્તને જન્મ થયે છે. મતલબ એ થઈ કે, પંડિતજીનું અપમાનિત થવું તે બનાવને જ મગધ સંવત ૧૧૯ કે ૧૧૮ માં=ઈ. સ. પૂ. ૨૦૮-૨૦૦૯ માં ગણવો પડશે, ત્રીજી બાજુ એમ હકીકત છે કે, પંડિતજી વાળી (વિદ્વાનોની ) ત્રીપુટિ, મૂળે તે પંજાબ ઇલાકાની તે સમયની ગાંધાર દેશની વસ્તી હતી પણ મહાનંદેતે દેશ જીતી લીધો, ત્યારે મગધ દેશમાં તેમને લાવવામાં આવ્યા હતા ત્યાં તેમને વિદ્યા પ્રચારનું કાર્ય સંપાયેલું. અંતે તેઓ ત્રણે મહા ધુરંધર અને પ્રખર વિદ્યાદાતા થઈ નામના મેળવવા ભાગ્યશાળી થયા હતા. અને ત્યારબાદ પ્રસંગ ઉભો થતાં, રાજ દરબારે પંડિતજી ગયા છે અને ત્યાં અપમાન થવાને પ્રસંગ બન્યો છે. તે શું એમ બનવા યોગ્ય છે કે, રાજામહાનંદે મ. સં. ૧૧૨ માં સમ્રાટ બની, કેવળ છ કે સાત વર્ષના ગાળામાં જ-મ. સં. ૧૧૮-૯ સુધીમાં જપંજાબ ઉપર ચડાઈ કરીને ઉપર પ્રમાણે વિદ્વાનોની ત્રિપુટી મગધમાં આણી તથા ઉપર જણાવ્યા પ્રમાણે તેઓ સવે રાજ્યના ઉપાડયા ઉપડે નહીં તેવા રાજ્યતંભ જેવા મહાપુરૂષ બની જવા પામ્યા ! નહીં જ. રાજ્યના માનીતા થવા જેવી સ્થિતિએ પહોંચવાને, પંજાબમાંથી મગધમાં આવ્યા બાદ પણ, કમમાં કમ દશેક વર્ષ તે જોઈએ જ જ્યારે પંજાબ ઉપરની ચડાઈ જ, મહારાજા નંદ ગાદી ઉપર સુરક્ષિત થયા પછી થોડા વર્ષ બાદ જ કરી શકો છે.૭૪ તે ઉપરની ઘટનાને ( ચંદ્રગુપ્તના જન્મને અને પંડિતજીના અપમાનિત થવાને ) સમય મ. સં. ૧૧૯ કેમ ઘટી શકે ? ચોથી બાજુ એમ પણ હકીકત છે કે રાજાનંદના " ( ૭૩ ) ઉપરમાં પૃ. ૧૪૮ જુઓ તથા Studies in Jainism in S. India P. 23. “If he (Chandragupta) had died in the battlo field or in the prime youth of life, mention would have been made of the fact. av. 2. ઈં. ૫.૨૩:-જો ચંદ્રગુપ્ત રણસંગ્રામમાં કે યુવાવસ્થામાં મરણ પામ્યા હોત તે, તે બાબતની નોંધ કરવામાં આવી હત” આ શબ્દો સાથે શ્રવણબેલગોલને લેખ વાંચવાથી સાબિત થાય છે કે તેણે દીક્ષાજ લીધી હતી. (૭૪) આ બનાવ મ. સં. ૧૨૨ ઈ. સ. પૂ. ૪૦૫ માં બન્યો હોવાનું આપણે નોંધ્યું છે. ( જુઓ પુ. ૧ લું પૃ. ૪૦૨ ની સમયાવલી ) એટલે અપમાનિત થવાને પ્રસંગ તે પછી પણ કેટલાયે વર્ષે બનવા પામે એમ ગણવું રહે છે, Page #208 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ઉમર ૧૫૩ કનિષ્ઠ (ત્રીજા) પુત્રે પંડિતજીનું અપમાન કર્યું છે; હવે તે પુત્ર પણ તે સમયે અપમાન કરવા જેવી ઉમરને તે હોવો જોઈએ જ ને ! અને સ્થિતિ પણ તેમજ હતી, કેમ કે પેક કુમાર બારથી ચૌદની ઉમરને હતે. મધ્યમ ૧૦ વર્ષ અને કનિષ્ઠ સાતેક વર્ષની ઉમરને હતો.૭૫ વળી રાજા મહાનંદ સમ્રાટ બને ત્યાં સુધી તે પરિણીત જીંદગીમાં હોઈ જ ન શકે–અને તે પણ નહીં; ત્યાં સુધી તે કેવળ સાધારણ પંક્તિના એક શ્રદ્ધજન અથવા બહુ તે સામાન્ય રાજકુંવર તરીકે વિહરતે હતે. તેનું ભવિષ્ય તપાસીને જ કઈ જાતિધરે પોતાની પુત્રીને પ્રથમ પરણાવી હતી–એટલે કે મ. સં. ૧૧૨ માં સમ્રાટ બન્યા પછી, રાણીઓ પર હતું અને કાળ ક્રમે પુત્ર રત્નોની સંપત્તિ સાંપડી હતી. આ પરિસ્થિતિમાં રાજ્ય પ્રાપ્તિ પછી સાત વર્ષના કાળમાં જ, ત્રણ પુત્રોની પ્રાપ્તિ થવી અને તેમાંય જયેષ્ઠ પુત્રની ઉમર ૧૪ વર્ષની થવી તે શું સંભવી શકે? નહીં જ. પાંચમી તરફ એમ હકીકત છે કે, ચંદ્રગુપ્ત ઉમર લાયક થયો કે તુરત જ પંડિતજી આવીને તેને તેડી ગયા છે. અને તેને અધ્યક્ષ સ્થાને સ્થાપી, તેની સરદારી તળે આસપાસના પ્રદેશમાં રંજાડ ઉભી કરી, લુંટફાટ મેળવવા માંડી છે. અને ચંદ્રગુપ્તને રાજા તરીકે સ્થાપ્યો છે. હવે ઇતિહાસના જ્ઞાન ઉપરથી આપણને માહિતી મળે છે કે, તે સમયે પુખ્ત ઉમર લગભગ ચૌદ વર્ષે ગણવામાં આવતી હતી. એટલે કે, ચંદ્રગુપ્તને રાજ્ય પ્રાપ્તિને સમય જે આપણે ઉપર૬૭ ઈ. સ. પૂ. ૩૮૧=મ, સં. ૧૪૬ માં ગણું છે; તેના હિસાબે તેને જન્મ મ. સં. ૧૩૨ ની લગભગ આવે છે, અને તે સાલ તે રાજા મહાનંદના રાજ્યકાળની ૨૦મી સાલ ગણાય, નહીં કે સાતમા આઠમા વર્ષની, એટલે કે મ. સં. ૧૧૯ની. - છઠ્ઠી બાજુ પંડિતજીનું મરણ ૮૨ વર્ષની ઉમરે થયું ગણાય છે.૮ તેને મેળ મેળવીએ તે પણ મ. સં. ૧૧૯ની સાલમાં એટલે રાજા મહાનંદ રાયે પ્રથમના સાત આઠ વર્ષમાં ચંદ્રગુપ્તનો જન્મ ઘટાવી નથી શકાતે. પંડિતજીનું મરણ સમ્રાટ બિંદુસારના રાજ્યઅમલના લગભગ મધ્યકાળે થયું છે. એટલે કે બિંદુસારને રાજ્ય અમલ ઈ. સ. પૂ. ૩૫૯ થી ૩૩૦ ગણાય છે. જેથી પંડિતજીનું મરણ ઈ. સ. પૂ. ૩૪૪ આશરે ગણવું રહે છે. અને ઇ. સ. પૂ. ૩૪૪ અથવા મ, સં. ૧૮૩માં તેમની ૮૨ વર્ષની ઉમર ગણતાં તેમને જન્મ મ. સં. ૧૦૦ ની લગભગ આવે છે. હવે જે પંડિતજીનું અપમાનિત થવું અને ચંદ્રગુપ્તને જન્મ થવો મ. સં. ૧૧૯માં લઈએ, તે તે સમયે પંડિતજીની ઉમર કેવળ ૧૮ વર્ષની જ થઈ. તે પ્રશ્ન એ થાય છે કે, મહાનંદના રાજ્ય પ્રતિષ્ઠા સંપાદન કરવાને જે દશબાર વર્ષ તેમને ગાળવા પડયા હોવા જોઈએ, તે ત્રણત્રીથી તો તેઓ કેવળ ચાર પાંચ વર્ષની ઉમરે જ મહાપંડિત બની મગજમાં આવવા જોઈએ ! તે શું સંભવિત છે ? નહીં જ, આવી અનેક ઐતિહાસિક ઘટનાને સમય જે વિચારીએ છીએ, તે સ્પષ્ટ તરી આવે છે કે રાજા ચંદ્રગુપ્તને જન્મ મ. સં. ૧૧૯ માં થયો નથી જ, પણ મ. સં. ૧૨૯ ની આસપાસ થયાનું જે ગણીએ, તે જ બધી પરિસ્થિતિવાળા બનાવો (ઉપરના છ મુદ્દા વર્ણવ્યા છે તે) તથા તે ( ૭૫ ) જુઓ પુ. ૧ પૃ. ૩૯૦ (૭૬) જુઓ રાજા પ્રિયદર્શનનું દૃષ્ટાંત. જુઓ રાના ખારવેલનું દષ્ટાંત: જુઓ જૈનતીર્થકર મહાવીરનું દwાંત: જુઓ અશોકનું દૃષ્ટાંતઃ એમ અનેક દૃષ્ટાંત રજુ २० કરી શકાશે જુઓ પુ. ૧. પૃ. ૩૧. (૭૭) જુઓ ઉ૫ર ટી. નં. ૭૨. ( ૭૮ ) જુઓ આગળ ઉપર બિંદુસાર રાજે, (૭૯ ) જુઓ તેમને જીવન વૃત્તાંતે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સેંકેટસ તે [ ચતુર્થ ઉપરાંતના અન્ય અનેક પ્રસંગે ૮૦ બન્યા નોંધાયા છે, તે સર્વે બંધબેસતા આવી શકે છે. અને જે તે પ્રમાણે ગણાય તે જન્મ મ. સં. ૧૨૯ માં લેતાં, અને સ્વર્ગગમન મ. સં. ૧૮૧માં ગણતાં તેમની ઉમર પર વર્ષની જ સ્વીકારવી પડશે. નહીં કે ૬૨ વર્ષની; અને સત્ય પણ તેજ પ્રમાણે છે. આ બધી ચર્ચા ઉપરથી એજ નિર્ણય ઉપર આવવું રહે છે કે, ( ૧ ) ચંદ્રગુપ્તને જન્મ મ. સં. ૧૩૦=ઈ. સ. પૂ. ૩૯૭ ની આસપાસ થયો છે. ( ૨ ) તેનું મરણ મ. સં. ૧૮૨= ઇ. સ. પૂ. ૩૪પમાં થયું છે. ( ૩ ) તે વખતે તેની ઉમર ૫ર વર્ષની હતી. ( ૪ ) અને બાર વર્ષ સુધી દીક્ષિત પણે, સાધુ તરીકે તે રહ્યો હોવાથી પિતાની ૪૦ વર્ષની ઉમરે તેણે ગાદી ત્યાગ કર્યો હતે ( ૫ ) તથા ૨૪ વર્ષ પર્યત તેણે રાજ્ય કર્યું છે (૬) એટલે ૧૬ વર્ષની ઉમરે જ ગાદીપતિ બન્યો હતો અને (૭) રાજપદે આવ્યા પછી નવ વર્ષે એટલે ૨૫ વર્ષની ઉમરે, તે મગધ સામ્રાજ્યને સ્વામી થયા હતા. સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્ય કાળની તારીખે, હવે ઉપર પ્રમાણે નિર્વિ. સેકેટસ તે વાદિત રીતે સાબિત થઈ ચંદ્રગુપ્ત ખરો કે? ગઈ છે. એટલે હવે એક | મુખ્ય બાબતને નિર્દેશ કરવાની ખાસ જરૂરિયાત ઉભી થાય છે. અને તે એ છે કે, પ્રાચીન સમયે ઇ. સ. પૂ. ૩૨૭ માં ગ્રીક શહેનશાહ અલેકઝાંડરે હિંદ ઉપર ચડાઈ કરી તે વખતના હિંદી સમ્રાટનું નામ ગ્રીક ઇતિહાસકારેએ સેંડ્રે કેટસ આપ્યું છે. અને પાશ્ચાત્ય વિધાનએ, તેને ચંદ્રગુપ્ત ઠરાવી, ભારતદેશના આખા પ્રાચીન ઇતિહાસની રચના તે ઉપર કરી નાંખી છે. પણ તે સ્થિતિ સંભવિત છે કે કેમ ? તે માટે ભિન્ન ભિન્ન ગ્રંથકારોનાં મંતવ્ય રજુ કરી, તેમની દલીલો તપાસી ખરૂં રહસ્ય તારવીએ. આ મુદ્દા ઉપર બહુ લંબાણ પૂર્વક વિવેચન થઈ જાય, તે પણ તેને સંતવ્ય ગણીશું. કેમકે, જ્યારે આખા ઇતિહાસની રચનાને આધાર જ તે હકીક્ત ઉપર લેવાય છે, અને તે હકીકત મૂળ પાયામાં જ બેટી પુરવાર થાય તેમ છે, તે પછી તે ઉપર રચેલે ઇતિહાસ પણ કેટલો પ્રમાણ ભૂત લેખી શકાશે ? ( ૧ ) ખરી રીતે તે જે સે કેટસ નામની વ્યક્તિને ઇ. સ. પૂ. ૩૨૭માં ઇતિહાસકારોએ મગધ સમ્રાટ માન્યો છે, તે ચંદ્રગુપ્ત નહેતે એમ આપણે ઉપરમાં, ગણિત શાસ્ત્રના આધારે આંકડા આપીને, ચંદ્રગુપ્તના રાજ્યની તારીખો નક્કી કરતાં સાબિત કરી ગયા છીએ. તેમાં તેને રાજ્ય કાળ ઈ. સ. પૂ. ૩૭૨ થી ૩૫૮ ૨૪ વર્ષને બતાવ્યો છે અને તે બાદ બારેક વર્ષ સુધી, સાધુ પણે તે જીવંત રહીને ઇ. સ. પુ. ૩૪૬માં મરણ પામ્યા છે. એટલે જ્યારે ઇ. સ. પૂ. ૩૨૭ માં એલેકઝાંડરે ચડાઈ કરી ત્યારે તે, ચંદ્રગુપ્તને ગાદી ત્યાગ કર્યાને ખાસાં ૩૦ વર્ષ અને તેને મરણ પામ્યાને પણ અઢારેક વર્ષ પસાર થઈ ગયાં હતાં. પછી તે બન્ને ને (ચંદ્રગુપ્તને અને અલેકઝાંડરને ) સમકાલિન કહેવાય જ શી રીતે ? (૨) એક લેખકે૮૧ જણાવ્યું છે કે “ Between the fall of the Nandis and the accession of Chandragupta, the Jain works are absolutely silent on Alexander's invasion. = નંદી રાજાઓની પડતી અને ચંદ્રગુપ્તના રાજ્યારોહણ વચ્ચે, અલેકઝાંડરની ચડાઈ વિશે, જૈન ગ્રંથમાં એકદમ મૌન સેવાયું છે ' એટલે કે લેખક મહાશયને પિતાને જ શંકા થઈ છે કે, જે ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક થયો તે ' લi, ( ૮૦ ) જેમાં એક પ્રસંગ મહારાજા બિંદુસારનું જીવન લખતાં, ચાણકયની ઉમરને પ્રશ્ન ચર્યો છે તે જુઓ. (૮૧ ) જુઓ છે. હી. ક. પુ. ૫. ૧૯૨૯, પૃ. ૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ચંદ્રગુપ્ત ખરે કે ? ૧૫૫ અરસામાં અલેકઝાંડરે હિંદ ઉપર આક્રમણ કર્યું જે હકીકતને આધારે મેં કેટસને ચંદ્રગુપ્ત ઠરાવી હતું તે, ચંદ્રગુપ્ત જૈન હોવાથી જેમ તેના દીધો છે, તે કયા સંજોગોમાં બનવા પામ્યું હશે, જીવન વિશે અન્ય હકીકતનો ઉલ્લેખ તે ધર્મના તે પણ આપણે તટસ્થ ભાવે તપાસી જેવું જ સાહિત્ય ગ્રંથમાં કરાયેલ છે તેમ, આ વિશે વધારે નહીં તે કાંઈક સારો પણ કરત કે નહીં ? . વાત એમ બની હતી કે, અલેકઝાંડર ધી મતલબ કે, જ્યારે ઇસારો થયે જ નથી ત્યારે, ગ્રેઈટે ઈ. સ. પૂ. ૩૨૭માં હિંદ ઉપર ચડાઈ કરેલી, તે સમયની આસપાસ એલેકઝાંડરની ચડાઈ થઈ તે વખતે હિંદના પૂર્વભાગને સ્વામી જે હતું તેને જ નહીં હોય, એમ નિષેધસૂચક સાબિતી મળે ગ્રીકભાષામાં સેંકટસ કહેવાયો હતો. આ અલેકછે. એટલે જૈન મતાનુસાર માનવું રહે છે કે ઝાંડર તો ઈ. સ. પૂ. ૩૨૩માં મરણ પામ્યો હતો અલેકઝાંડર અને ચંદ્રગુપ્ત એક બીજાના સમકા- અને તેને પુત્ર ન હોવાથી, તેના જમણા હાથ લિન પણે નહીં જ થયા હોય. સમાન તેને એક મુખ્ય સરદાર સેલ્યુકસ નિકે(૩) એક બીજા લેખક જણાવે છે કે, ટોર કરીને હતું તે, અલેકઝાંડરના રાજ્યના એક યદ્યપિ બ્રાહ્મણ ઔર બૌદ્ધો કે સાહિત્ય મેં મોટા ભાગ ઉપર રાજ્ય કરવા મંડયો હતો. સિકંદર કે આક્રમણકા કઈ છ નહિ હૈ ! તેણે પિતાના શેઠે અધુરૂં મુકેલું કાર્ય એટલે ( ટીકા ) આમાં તે, વળી જૈનગ્રંથની માફક હિદના અંદરના ભાગમાં પ્રવેશ કરવાનું કાર્ય– નિષેધાત્મક ગોષ્ઠી ન કરતાં, સાફસાફ વાત સુણાવી હાથ ધર્યું હતું. તે માટે કહે છે કે તેણે લગભગ દીધી છે કે, સિકંદર શાહની ચડાઈ જેવી કેાઈ અઢાર વર્ષમાં અગિયાર બાર વખત ચડાઈ કરી વસ્તુ જ બ્રાહ્મણ કે બૌદ્ધ સાહિત્યમાં નજરે હતી. પણ ફાવ્યું નહોતું અને છેવટે હારીને ઈ. પડતી નથી. ક્યાંથી માલુમ પડે–જો સેંકટસ સ. પૂ. ૩૦૪માં તેણે પેલા સેંકટસ નામના એટલે ચંદ્રગુપ્ત હોય તે તે, જૈન, બૌદ્ધ કે હિંદી સમ્રાટ સાથે સલાહ કરી લીધી. આ સલાહ બ્રાહ્મણ પુસ્તકમાંથી, કેઈમાં પણ અલેકઝાંડર થઈ તે વખતે સેંડેકેટસના રાજ્યનું ર૬ મું વિશે કાંઈક ને કાંઈક ઇસારે હોય પણ ખરો. પણ વર્ષ૮૪ ચાલતું હતું. તે સલાહની બીજી અનેક ૮૫ જ્યાં ચંદ્રગુપ્તને બદલે, સેંડ્રેકેટસ એટલે અશોકવર્ધન સુરતમાં એક એવી પણ હતી કે, સેલ્યુકસ નિકેથતો હોય, ત્યાં પછી તે બાબતને નિર્દેશ પણ ટોરે પિતાની પુત્રીને સે કેટસ વેરે પરણાવવી. શી રીતે હોઈ શકે ? અને તે આવી રીતે એક આ પ્રમાણે યવનકુંવરી, હિંદી સમ્રાટની રાણી સંપ્રદાયના નહીં, પણ ત્રણે ધર્મનાં પુસ્તકે જ્યાં બની હતી. આ રાણીને, હિંદ જેવા પરદેશી એક બીજાને સંમત હોય, ત્યાં પછી શંકાસ્પદ મુલકમાં અઘામું ન પડે તે હેતુથી કે પછી અન્ય રહે છે જ કયાં ? રાજકીય કારણને લીધે હોય, પણ સેલ્યુકસે પિતાના આ પ્રમાણે તે સમયના સર્વ સાંપ્રદાયિક એક એલચી નામે મેગેથેનીઝને સેંફેકટસના દર ગ્રંથે આ બાબત જ્યારે એકત્રિતપણે તે હકીક- બારમાં મોકલ્યો હતે. તે ઈ. સ. પૂ. ૩૦૨ થી તને નકાર ભણે છે ત્યારે, પાશ્ચાત્ય વિદ્યાનેએ ૨૮૮ સુધીના ચૌદ વર્ષ પર્યત એલચી તરીકે | ( ૮૨ ) આવીજ બીજી નીધ પૂર્વક સાક્ષી ( Negative evidences) માટે આગળ ઉપર જુઓ. ( ૮૩ ) જુઓ મ. સા. ઇતિ. પુ. ૩૫ ( ૮૪) ઇ. સ. પૂ. ૩૦૪ માં ૨૬ મું વર્ષ હોય, એટલે તે ઇ. સ. પૂ. ૩૩૦ માં ગાદીપતિ બન્યા હતો. એમ ગણવાનું છે. ( જુઓ તેના વૃત્તાંતે ) ( ૮૫ ) બીજી શું શું સરતે હતી તે આપણે અશક્તધનના વૃત્તાંતે જણાવીશું. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સેકેટસ તે [ ચતુર્થ રહ્યા હતા ( જુઓ, મેગે, હિંદ. પૃ. ૪) આ મેગેથેનીઝે હિંદ વિશે પિતાને જાતિ અનુભવ ટાંછવાયાં વાકયમાં એક નોંધપોથી રૂપે લખ્યો હતા.૮૬ તે મેગેસ્થેનીસના મરણ બાદ બ્રેબો નામના વિદ્વાને, જે કાંઈ હાથ લાગ્યું નાંધી રાખવા જેવું છે કે, મેગેલ્વેનીઝની મૂળ નેધ થિી ૮૭ તે સ્ટેએ જોઈ પણ નથી ) તેની નોંધ કરી લીધી. તે સ્લેબેની નોંધ પણ બરાબર સચવાયેલી રહી નથી. આમ ઉત્તરોત્તર એક બે વિદ્વાનના માત્ર સ્મરણ પટની અધકચરી નેધ ઉપરથી,૮૮ મેગેથેનીઝના સમય પછી, લગભગ પાંચ સદી બાદ થયેલ લેમી નામના ગ્રીક વિદ્વાને પોતાની ભાષામાં એક પુસ્તક લખી કાઢયું છે. તેને પાશ્ચાત્ય : વિદ્વાનોએ પ્રમાણભૂત માની, તેના અનુવાદ પિતતાની ભાષામાં કર્યો છે. જેમાં એક ઇગ્રેજી ભાષામાં જે થયું છે, તેનું શબ્દ શબ્દ અવતરણ તથા ગુજરાતી અનુવાદ, વાંચક વર્ગની છાસા સંતોષવા કરવાની જરૂરિયાત છે. પણ તેનાં વર્ણન, પરિચય તથા ટીપ્પણે અશકવર્ધનના જીવન સાથે વધારે સંબંધ ધરાવતા હેઈ, ત્યાં લખવાનું મુલતવી રાખી અત્રે તે માત્ર તેમાંના જે શબ્દ ઉપરથી વિદ્વાનોએ અનુમાન ખેંચ્યાં છે, તેમાં તેઓ કેટલા દરજે વ્યાજબી છે, તેટલું જ બતાવીશું. ( ૪ ) સર કનિંગહામ જેવા પ્રખ્યાત વિધાનના શબ્દો શું છે તે પ્રથમ લઈએ. તેઓ લખે છે કે-૮૯ “The happy identification of Chandragupta with the Sandracottus of the Greeks by Sir William James depends fully as much upon the similarity of their personal histories as upon positive identity of their names." સર વિલિયમ જેમ્સ, ગ્રીક ( ગ્રંથકારે ) ના | ( ૮૬ ) તેણે હિંદ વિશે જાતિ અનુભવથી પુસ્તક લખ્યું હતું, તે મળતું નથી. પણ ગ્રીક લેખકો એ તેમાંથી ઉતારા કર્યા છે તે હજુ મળી આવે છે (મેગે. ' હિંદ પ્ર. ૫) જુઓ નીચેની ટી. ૮૭ ( ૮ ) કે. હી. એ. પૃ, ૧૯:- The work of Mogasthenos, written during the lifetime of Sandrocottus is lost. 2922-03 પુસ્તક એંડ્રેકેટસની હૈયાતીમાં લખ્યું હતું તે તો ખવાઈ ગયું હતું. ( ૮૮ ) ધ્યાન રાખવાનું છે કે, એક તો પ્રથમની મૂળ નેધજ રહી નથી. (બીજુ) બીજી વખતની નેધ પણુ અક્ષરસ: મળી નથી (ત્રીજુ) જે કાંઈ નેધ મળી અને લખાઈ છે તે, લગભગ પાંચ વર્ષના અંતરે છે (ાથે) લખાયું છે તે પણ સર્વથા લેખિત વસ્તુ ઉપરથી - નથી, પણ કાંઈક દંતકથા ઉપરથી અને કાંઈક સ્મરણ પટ ઉપરથી આ પ્રમાણે ખામીવાળું જે લખાણ હોય તે કેટલે દરજે પ્રમાણિક ગણાય તે વાચકવર્ગ વિચારી શકે છે. આટäજ નહીં, પણ હજુ બીજા કેટલાય અન્ય દે તેમાં રહેલા છે, તે આગળ વાંચન વાંચતાં વાંચતાં સમજાશે. ( ૮૯ ) જુએ, તેમણે રચેલું, ધી ભિક્ષા ટેપ્સ નામનું પુસ્તક પૃ. ૩૫. ( ૯૦ ) એક બીજી વિદુષી કત્રીએ પણ આ પ્રમાણેજ ઉદ્ગાર કાઢયા છે. એટલે આ માન્યતા પ્રમાPજ સેવે ચાલ્યા છે એમ ખાત્રી થાય છે. તેના શબ્દો આ પ્રમાણે છે:-( Chronology by Mrs. Duff. P.-1) –“ To Sir William James we owe the identification of Sandrokoptos of the Greek writers with Chandragupta whose date is B. C. 315. ( કો. . પૃ. ૧ ) જે ચંદ્રગુપ્તને સમય ઇ. સ. ૫. ૩૧૫ છે તેજ, ગ્રીક લેખકને સેંડો કેસ છે, એમ ખાત્રીપુર્વક જે એળખ અપાઈ છે, તે માટે આપણે સર વિલીયમ જેમ્સને આભાર માનવો ઘટે છે. ” ( શામાટે સર વિલીયમ જેમ્સ આ નિર્ણય ઉપર આવ્યા હતા, તે આ વાકયમાં જણાવ્યું નથી એટલે તે વિચારી શકતા નથી. પણ સર કનિંગહામના શબ્દોમાં તે કારણે જણાવાયાં છે એટલે તેની ચર્ચા ત્યાં કરી છે). Page #212 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. ચંદ્રગુપ્ત ખરે કે ? ૧૫૭ મેં કેટસની ચંદ્રગુપ્તની સાથે જે સરસ રીતે ઓળખાણ–તે બને એક જ છે એમ-કરી બતાવી છે, તેને સંપૂર્ણ આધાર તે બન્નેની વ્યક્તિગત ઇતિહાસની સાદશતા અને, તેમનાં નામની સીધી રીતની સામ્યતા-આ બે બાબત ઉપર, લેવાયો છે.” એટલે કે મેં કેટસને જે ચંદ્રગુપ્ત ઠરાવાયો છે તેમાં સર વિલિયમ જેમ્સ બે મુદ્દા ઉપર આધાર રાખ્યો છે, એમ સર કનિંગહામ સાહેબનું માનવું થાય છે. અને તે બે મુદ્દો આ પ્રમાણે ગણે છે. (૧) તે બન્નેનાં જીવનમાં સરખાપણું છે તથા (૨) તેમનાં નામના ઉચ્ચાર પણ મળતા આવે છે. હવે આ બન્ને મુદ્દા આપણે તપાસીએ. પ્રથમ તે બનેનાં જીવન વૃત્તાતેના સરખાપણાને પ્રશ્ન લઈએ; તેમના જીવનના કયા કયા બનાવો સર કનિંગહામે સરખા હોવાનું માન્યું છે, તે જો કે તેમણે જણાવ્યું નથી, એટલે આપણે નક્કીપણે તેના ગુણદોષ તપાસી શકતા નથી, પણ તેની કલ્પના જ માત્ર કરવી રહે છે. ધારીએ છીએ કે, સેંકેટસનું જે વર્ણન તેમના જેવા વિદ્વાને ઈગ્રેજી ફકરામાં કર્યું છે અને જેનું અવતરણ આપણે અશેકવર્ધનના વૃત્તાંતમાં કરવાના છીએ, એમ ઉપરમાં જણાવી પણ ગયા છીએ, તેમાં સમાયલા ખ્યાન પરત્વેજ હશે. અને તેના ઉપર વિવાદ તે આપણે તે સ્થાને જ કરવાના છીએ, એટલે અત્રે તે માત્ર આટલો અંગુલિનિર્દેશ કરીને અટકીશું. હવે બીજે મુદ્દો, જે બન્નેનાં નામની સામતાને છે તે તપાસીશું. બન્ને નામ વચ્ચે સામ્યતા છે એમ કહેવાનો ભાવાર્થ એ રીતે સમજી શકાય. (એક) તે બન્ને શબ્દનો અર્થ એક બીજાને મળતો હોય, અથવા (બીજી રીતે) તે બે નામને ઉચ્ચાર કદાચ એક સરખો પણ લખ્યો હોય. સેંડ્રેકેટસ તેમજ સેંડોસીસ કે તે કોઈ શબ્દ ગ્રીક ડીક્ષનેરીમાં ગોત્યો જડતું જ નથી. પણ તે શબ્દ ( ૯ ) આ સજ્જનનું નામ, ભાવનગર નિવાસી કદાચ સમાસ થઇને બન્યા હોય એમ ગણી, સેકેટોસમાં સેંડસ અને કોટસ કે કટોસ લઈએ; અથવા સેંડ્રેસીપ્ટસમાં સેંડ્રેસ અને સીસ લઈએ તે લેખી શકાય. આવા શબ્દો પણ ગ્રીક શબ્દકોષમાં નથી. જે કાંઈ તેમાં મળી આવે છે, તે હજુ કટોસ શબ્દ છે, જેને અર્થ અંગ્રેજીમાં સેરીબેલમ ( cerebellum ) થાય છે અને ગુજરાતીમાં તેને અર્થ કરીએ તે મનુષ્યના મસ્તકની પરીની અંદર જે મગજ આવેલું છે તે. આ મગજના બે ભાગ વૈદક શાસ્ત્રમાં જણાવ્યા છે. આગળનો ભાગ મોટો છે તેને સેરીબ્રમ ( cerebrum ) કહેવાય છે અને પાછલો ભાગ નાનો છે તેને સેરીબેલમ ( cerebellum ) કહેવાય છે. જ્યારે સેંસ નામને, કે તેના જેવો કોઈ શબ્દ જ નથી મળતો. આ શબ્દની વ્યુત્પત્તિ માટે તજજ્ઞ બીજા એક બે વિધાનની સલાહ લીધી, તે તેઓ પણ તે વિશે કાંઈ પ્રકાશ પાડી શક્યા નહીં. મતલબ કે અત્યારે આપણે તે શબ્દના અર્થમાં મળતાપણું હોવાને પ્રશ્ન કરે મૂકી રાખવો પડશે. હવે ઉચ્ચારની સામ્યતા વિશે વિચારીશું. દેખીતી રીતે તે સેંડ્રેકેટસ અને ચંદ્રગુપ્ત તે બેમાં સામ્યતા આપણને લાગતી નથીજ. છતાં પરભાષાના કઠિણ શબ્દોના ઉચ્ચારમાં જે મુશ્કેલી અને અગવડતા માણસને ખમવી પડે છે, તેને વિચાર કરતાં પણ બેમાં એટલું બધું સામ્યપણુ જેવું તે નથી જ લાગતું, કે એક શબ્દને બીજા શબ્દ તરીકે જ હેવાનું એકદમ છાતી ઠોકીને કહી દેવાય. છતાં કાંઈક મળતાપણું દેખાઈ આવે છે ખરું. પણ તેને અર્થ એમ કરી ન જ શકાય કે, મૂળ ગ્રંથકારને આશય સંકટસ એટલે ચંદ્રગુપ્ત કહેવાને હોય. આ સંબંધમાં તે વિષયના કાંઈક અભ્યાસી એવા એક સજજનના૯૧ વિચારે અત્રે જણાવવા ઉપયોગી ધારું છું. તેમનું શ્રીયુત હીરાલાલ અમૃતલાલ શાહ, બી એ. છે. હાલ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સેકેટસ તે [ચતુર્થ અનુમાન એમ થાય છે કે, જે સે કેટસ તે ped at the Hyphasis he was ચંદ્રગુપ્ત ન હોય, પણ અન્ય વ્યકિત હોય તે informed by a native chieftain તે ચંદ્રગુપ્તને કઈ વંશ જ હોવો જોઈએ અને that the king of the Gangaridae સંસ્કૃત ભાષાના નિયમાનુસાર, જેમ કુરે રાજાના and Prasii nations, on the banks વંશજો કૌરવ કહેવાય, પાંડુરાજાના પાંડવ કહેવાય, of the Ganges was named, as દશરથના વંશજો દશરથ કહેવાય, તેમ ચંદ્રગુપ્તના nearly as Greeks could catch the વંશજો ચાંદ્રગુપ્ત કહી શકાય. અને આવા પર- unfamiliar sounds, Xandrames ભાષાના અટપટીઆ શબ્દો ઉચ્ચાર,ગ્રીક વિદ્વાનને or Agrammes. In as much as બહ કાવત ન આવ્યો હોય. એટલે ચાંદ્રગુપ્તને the capital of the Prasi nation ચાંડગષ્ટ કરી નાંખી, ધીમે ધીમે અપભ્રંશ કરતાં, undoubtedly was Pataliputra, સે કેટસ ઠોકી બેસાર્યો હોય. ગમે તેમ થયું the reports made to Alexander, હોય, પણ મેં કેટસ શબ્દને મેળ, અર્થ કે ઉચ્ચાર can have referred only to the ની એમ બન્નેમાંની કોઈ દષ્ટિએ જોતાં, ચંદ્રગુપ્ત King of Magadha, who must શબ્દની સાથે બહુ ખાતે નથી જ, have been one of the Nandas, (૫) આપણું આ અનુમાનને કદાચ કઈ mentioned in a native tradition.૯૪ ઉતાવળા તરીકે ગણી કાઢશે. પણ સર કનિંગહામ The reigning king was alleged૯૫ જેવા જ ઇતિહાસના અને શોધખોળના એક to be extremely unpopular owing અઠંગ અભ્યાસી-મિ. વિન્સેટ સ્મિથના શબ્દો to his wickedness and base ટકીશું. તે તેમની સ્થિતિ પણ આપણે જેવી જ origin.ee He was, it is saidee થઈ પડી છે એમ જણાશે. તેમના શબ્દો આ the son of a barber,«who having પ્રમાણે છે:– When Alexander stop- become the paramour of the તેઓ મુંબઈમાં નિવાસ કરી રહ્યા છે. કેળવણી પ્રસારિત છે તેમ ધનિકો પણ છેએટલે આ વિષયમાં સારે વખત રાકી ઉંડાણમાં ઉતરવા જે અવકાશ ધરાવે છે: બહુ બહાર પડતા નથી. પણ તેઓ આ વિષયમાં અવાર નવાર જે કાંઈક લેખે લખી તથા આપી, કોઈક સંસાઇતીમાં મેટી રકમ આપી, આજીવન સભ્ય થયા છે. તે ઉપરથી, તે વિષય પરત્વે તેમના શેખનું માપ કાઢી શકાય છે: (૯૨ ) જુઓ વી. એ. સ્મિથની અ. હી. ઈ. ત્રીજી આવૃતિ પૃ. ૪૦ ( ૯૩ ) જુએ, આ તેમના અસલ શબ્દોમાં કયાંય નંદરાજાને લગતું (જુઓ નીચેની ટીકા નં. ૯૪ નું વિવેચન) કે સેંડ્રેકેટસ જેવું નામ છે ખરું? ( ૯૪) કહે, તે રાજ નંદ હતો એમ નિશ્ચય પણે ઠરાવવા માટે આ શબ્દોમાં કયાંય પાય છે ખરે? બધું કલ્પનામયજ છે ને ? વળી આગળ તે જુઓ. ( ૫ ) Alleged = આમ કહેવાય છે, એમ લખ્યું છે પણ સાબિતજ હતું, એમ લખ્યું નથી તે ધ્યાનમાં રાખવું. ( 65 ) extremely unpopular=ddi bipol વિશે મૂળમાં કયાંય લખ્યું છે ખરું, કે પતેજ કારણ બેસારી દીધાં છે. ખરી રીતે તો તે રાજા પોતે બહુ નબળા મનને હતો અને તેથી તેના અધિકારીઓ પ્રજા ઉપર અસહ્ય જુલમ કરતા હતા અને પરિણામે રાજ્યમાં જ્યાં ને ત્યાં બળવા થયા કરતા હતા ( આ સ્થિતિ સમ્રાટ બિંદુસારના રાજ્યના ઉત્તરકાળમાં થઈ રહી હતી. તેનાં કારણ વિગેરે માટે બિંદુસારનું વર્ણન જુઓ). ( ૭ ) It is said લખે છે, નહીં કે is proved ( ૯૮ ) barber થી માંડીને ઠેઠ royal family સુધીના શબ્દોનું લખાણુ બધું તેમણે નંદરાન Page #214 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] ચંદ્રગુપ્ત ખરે છે ? queen of the last legitimate sovereign, contrived the king's death and under pretence of acting as guardian to his sons, got them into his power and exterminated the royal family.ee After their extermination, he begat the son, who was reigning at the time of Alexander's campaign. 10° and, who more worthy of his father's condition than his own, was odious and contemptible to his subjects. 101 આ અંગ્રેજી ફિકરાનો અનુવાદ ગુજરાતી ભાષામાં પણ લખીએ; જેથી વાચકને મજકુર લેખકનું કથન સમજવામાં સુગમ પડે; “ જ્યારે અલેકઝાંડર હાઈસીઝ ( ઝેલમ નદી ) પાસે પડાવ નાંખીને રોકાયો હતો, ત્યારે તે ને એક હિંદી સરદારે આવીને એમ ખબર આપ્યા હતા, કે ગંગા નદીના તટ પ્રદેશમાં વસતી ગંગેરીડી અને પ્રાસી પ્રજાના રાજાનું નામ ઝેન્ડઝ અથવા અગ્રઋ હતું. ૧૦૨ ( ગ્રીક પ્રજાને પિતાની ભાષાથી જે અપરિચિત શબ્દ હોય તેને સારામાં સારી રીતે જે ઉચ્ચાર કરી શકાય, તે પ્રમાણે આ ઉચ્ચાર સમજો-મતલબ કે ખરે શબ્દ શું હતું તે તો આ નથી ) અને પ્રાસી પ્રજાનું પાટનગર નિર્વિવાદિત પણે પાટલિપુત્ર હતું. તેથી જે સમાચાર અલેકઝાંડરને મળ્યા હતા, તે મગધના રાજા સંબંધી જ હાઈ શકે. આ મગધને રાજા, તે હિંદ પ્રજાની દંતકથા માંહેલા, નંદરાજામાને એક હો જોઈએ. કહેવાય છે કે,૧૦૪ તે રાજા દુષ્ટ હતા તેમજ વ્યભિચારી સ્ત્રીના પેટે જન્મેલ હોવાથી૧૦૫ પ્રજામાં અતિ અળખામણો થઈ પડયો હતો. વળી કહેવાય છે કે, ૧૦૧ હજામના પેટને તે હતે.૧૦૭ આ હજામ મરહુમ મગધપતિની રાણી સાથે યારીમાં હતા, એટલે તેણે રાજાનું ખૂન કરાવ્યું હતું. વિશેને ખ્યાલ રાખીનેજ કરે રાખ્યું દેખાય છે. બાકી મૂળ લખાણમાં તે કયાંય, આવા તે શું પણ આવા ભાવાર્થના શબ્દો પણ દેખાતા નથી ? પણ જ્યાં મૂળ આ યોજનાથી, એટલે કે નંદરાજાનું નામ નિશાનજ અસલ શબમાં લખાયું નથી, (તેમાં તે xandrammes લખ્યું છે, ત્યાં પછી જે બધું લખાણ લખાય તેની કિંમત શું આંકવી ? ( ૯ ) એટલે તો એમ થયું કે, ખરા રાજકુમાર ને મારી નાંખીને, તે હજામ પોતેજ, આખા રાજ્યને માલિક બની બેઠો હતે ( વળી સરખાવો તેમનાજ શબદો વાળી હકીકત નીચેનું ટી. નં. ૧૦૦ ) ( ૧૦૦ ) એટલે કે પાછળથી એક છોકરો જભ્યો હતો. તે ઉમર લાયક થઇને ગાદીએ બેઠા હતા. જે, અલેકઝાંડર હિંદ ઉપર આવ્યા ત્યારે રાજ પદે હતે. મતલબ એ થઈ કે, જે હજામ હતો તે પોતે તે ગાદીપતિ થયાજ નથી. (સરખાવો ઉપરના. ટી. નં. ૯૯ નું લખાણ ) પણ તેને પુત્ર, ફતો સારો પુત્ર કે ફાતે તેની માસુક રાણું હતી તેના પેટનો-પણ એટલું તે સિદ્ધ થાય છે કે, જ્યારે અલેકઝાંડર આવ્યો હતો ત્યારે જે wicked = દુષ્ટ રાજાની વાત કરી ગયા અને જે હનમના પેટનો હતો, તેની તે હયાતી નહતી જ, પણ તેને પુત્ર હતો એટલે કે જેને Xandrammes or Agrammes લખી ગયા છીએ તે નહતો એમ ઠર્યું'). (૧૦૧) કહો, આવા શબ્દો લખી કાઢવાનો કયાંય મેળ ખાય છે ખરો? કે કાંઈ આધાર પણું બતાવાય છે? કે માત્ર એક જણાએ કહેલ, એટલે તે મુદ્દો લક્ષમાં રાખીને ગતાનુગતિકની રીતિએજ લખાણ હંકાયે રાખ્યું છે, ( ૧૦૨ ) અહીંની સમાજ માટે ઉપરની ટી, નં. ૯૨ વાંચો. (૧૦૩) આની સમજ માટે ઉપરનું ટી. નં. ૯૭ વાંચે. ( ૧૦૪ ) આ શબ્દની સમજ માટે ઉ૫ર ટી. નં ૯૪ ની ટીપણ વાંચો. ( ૧૦૫) આ ઉપરની ટીકા માટે ટી. નં. ૫વાં. ( ૧૦૬ ) આ માટે ઉપરનું ટી. નં. ૯૬ વાંચે. (૧૦૭) આ માટે ઉપરનું ટી. નં. ૯૭ વાંચે, Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સેકેટસ તે [ ચતુર્થ અને તેના (મરહુમ રાજાના પુત્રને, તેમના વાલી તરીકે પિતાના કબજામાં રાખીને, રાજ કુટુંબને નાશ કરી વાળ્યું હતું. ૧૦૮ ( આ પ્રમાણે ) નિકંદન કાઢી નાખ્યા પછી, તેને એક પુત્ર થયો હતું, જે અલેકઝાંડર ચડી આવ્યો ત્યારે ૦૯ રાજ ચલાવતા હતા, અને તે પિતાના (કાંઈ ગુણદોષ ) કરતાં પોતાના પિતાની સ્થિતિ ( ગુણદોષ)ને લીધે પિતાની પ્રજામાં અપ્રિય અને તિરસ્કારણીય થઈ પડ્યા હતા. ૧૧૦ ઉપર ટાંકેલા આખા પારિગ્રાફના શબ્દથી તેમજ તે ઉપર ટીપણુ રૂપે જે ટીકા કરી છે તે ઉપરથી, વાચકની ખાત્રી થઈ હશે કે, કયાંય નંદ રાજાનું કે સેકેટસનું નામ સુદ્ધાંયે દર્શાવાયું નથી. માત્ર આગળ પાછળની અધકચરી હકીકત, અને દંતકથાના આધારે, સ્વમયાનુસાર ક૯૫નાજ ઉપજાવી કાઢી અનુમાન બાંગ્યે રાખ્યા છે. આ ઉપર કેટલે મદાર બાંધ, તે અમે કહીએ તેના કરતાં વાચક પિતે વિચારી લેશે. છતાં એક બારગી માને છે, ઉપરના ટાંકેલા ફકરામાંની ઉપજાવેલી સર્વ કલ્પના - વ્યભિચારણી રાણી, હજામની યારી, ઇત્યાદિ-પ્રમાણે જ બધી બિના સત્ય તરીકે બનવા પામી હતી, તે પણ તેમાં દવેલા xandrammes ને સેકેટસ અથવા ચંદ્રગુપ્ત માની લેવાને આધાર જ ક્યાં છે ? (૬) બીજી હસવા જેવી વાત ઉપર પણ વાચક વર્ગનું ધ્યાન દોરવું આવશ્યક લાગે છે. ધારે કે, તેમના મંતવ્ય પ્રમાણે અલેકઝાંડરને મળનાર, જેને તેમણે સે કેટસ કહ્યો છે તે ચંદ્રગુપ્ત જ હતો. અને આ સેંટિસ સાથે જ, અલેકઝાંડરના સરદાર સેલ્યુકસે પિતાની પુત્રીને પરણાવી હતી, તે તેમના કથન પ્રમાણે આ બનાવ જ્યારે બન્યો ત્યારે મેં કેટસના રાજ્યનું છવીસમું - વર્ષ ચાલતું હતું. હવે અહીં મુદ્દો તપાસે કે (૧૦૮ ) આ માટે ઉપરનું ટી. નં. ૯૮ જુઓ. (૧૦૯ ) આ માટે ઉપરનું ટી. નં. ૯૯ જુએ. એક બાજુ એમ કહ્યું કે મેં કેટસે એટલે ચંદ્રગુપ્ત માત્ર ચોવીસ વર્ષ જ રાજ્ય કર્યું છે. અને બીજી બાજુ એમ વળી કહે છે કે, તે સેંડે કેટસને તેના રાજ્યના છવીસમા વર્ષે યવનરાજે કુંવરી પરણાવી. તે ચંદ્રગુપ્ત પિતાના મરણબાદ પાછા જીવત થઈને બે વરસે શું પરણવા આવ્યું હતું ? આ સ્થિતિ કેવી હાસ્યજનક કહેવાય ? ( ૭ ) એક વિદ્વાન લખે છે કે, “The account of Nanda IX, given by Purana and the Jains, is not quite identical with that given by Diodorus Siculus and Quintus Curtius of the monarch, who ruled at Patliputra, when Alexander the Great invaded the Punjab. The king was the predecessor of Chandragupta or Sandrocottus of the Greeks. જ્યારે અલેકઝાંડર ધી ગ્રેઇટ, પંજાબ ઉપર સ્વારી કરી ત્યારે પાટલિપુત્રમાં જે રાજા રાજ્ય કરતે હતું, તેનું વર્ણન ડિઓડર સિકયુલસે અને કિવન્ટસ કરટિઅસ નામના લેખકેએ કર્યું છે, તે વર્ણન પુરાણોમાં અને જૈન ગ્રંથોમાં લખાયેલ રાજા નવમાનંદના વર્ણન સાથે બિલકુલ મળતું નથી. તે રાજા ગ્રીક લેખકના ચંદ્રગુપ્ત અથવા સેંડ્રેટસને પુરગામી હતા. ” આ લેખકની માન્યતા વળી બીજાએ કરતા જુદી જ પડે છે. તેના માનવા પ્રમાણે તે એલેકઝાંડર હિંદમાં આવે ત્યારે સેક્રેટસ અથવા જેને વિદ્વાનોએ ચંદ્રગુપ્ત ઠરાવ્યું છે, તે ચંદ્રગુપ્તને પુરોગામી એટલે નવમેનંદ, મગધપતિ હતે. મતલબ કે એલેકઝાંડર અને નવમાનંદ તે બે સમકાલિન હતા. અને મેં કેટસ એટલે ચંદ્રગુપ્ત માટે ઉપરની ટીકા નં. ૧૦૦ ( ૧૧૦ ) આ જુઓ, Page #216 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] તે। અલેકઝાંડર પછી જ થયા છે, ગમે તે માન્યતા યેા. તેની સાથે આપણે બહુ નિસ્બત નથી. આપણે તેા સેંડ્રાકાટસ તે ચંદ્રગુપ્ત ખરા કે કેમ, તેજ નક્કી કરવાનું છે, અને તે સાબિત નથી થતું, કેમ કે જ્યાં પુરાણુકાર અને જૈન ગ્રંથાનું રાજા ન’દનવમાનું વન જ પરદેશી લેખકેાની સાથે 'ધબેસતું થતું નથી, ત્યાં પછી, તે રાજાની પાછળ ગાદીએ આવનાર સેÌકાટસ તે ચંદ્રગ્રુપ્ત કેમ ઠરી શકે ? ચદ્રગુપ્ત ખરા કે ? ' ( ૮ ) મેગેસ્થેનીઝ તે સે'ડ્રેકેટસના દરબારે એલચી તરીકે હતા. એટલુ તા તેઓ પણ કહે છે જઃ હવે જો સે ડ્રેકેટસ તે ચંદ્રગુપ્ત હોય તા, ચંદ્રગુપ્તના પ્રધાન મહાઅમાત્ય-ચાણકય, તે પણ મેગેસ્થેનીઝના સમકાલિન કહેવાય જ ને? એટલે કે, ચંદ્રગુપ્ત, ચાણુકય અને મેગેસ્થેનીઝ તે ત્રણે સમકાલિન કહેવાય. તેા પછી જે રાજકીય સ્થિતિનું વર્ણન ચાણકયજીના કથનમાં હોય, તેજ વસ્તુસ્થિતિ મેગેસ્થેનીઝના વનમાં હાવી જોઇએ, નહીં કે હેરફેરવાળી અથવા ઉલટાસુલટી. આગળ જતાં ચાણકયના અર્થશાસ્ત્રમાંના કેટલાક ઉતારા આપણે કરીશું, તેમાંથી માલૂમ પડે છે કે તેમના સમયે માત્ર ચાર વધુ જ હતા. તેમણે જાતિ સસ્થાના ઉલ્લેખ સરખાયે કર્યાં નથી, જ્યારે મેગેસ્થેનીઝનુ કહેવુ થાય છે, કે૧૧ - ભારત વકી સાચી આબાદી સાત જાતિઓમે ખે'ટી ૐ '–એટલે કે, વનષ્ટિ એ જોતાં પણ સેડ્રાક્રાટસ તે ચંદ્રગુપ્ત ઠરી શકતા નથી. ) એક બીજા વિદ્વાન મહાશયે૧૧૨ તા વળી સાફસાફ શબ્દોમાં જણાવી દીધું છે, કે સેઅેકાટસ તે ચંદ્રગુપ્ત હાઇ શકે જ નહીં, કેમકે ( ૧૧૧ ) જીએ તે અવતરણા વાળા ભાગ. તેમાં પૃ. ૩૮૨ માંના ઉતારા. ( ૧૧૨ ) ઇં. એ. લેખક ડીરેકટર જનરલ આસીસ્ટંટ મિ. પી. સી. ૨૧ પુ. ૩૨ પુ. ૨૩૨. તેના આક્ આકીઓલાના મુકરજી જેવા પ્રમાણભૂત ૧૬૧ જ્યાં ચંદ્રગુપ્તે કાઇ કાળે પંજાબની ભૂમિ ઉપર પગ જ મૂકયે। નથી, ત્યાં તે, પ’જામમાં જને અલેકઝાંડરને મળ્યા હતા એમ શી રીતે માની શકાય ? તેના શબ્દો આ પ્રમાણે છેઃ tr European scholars-without sufficient reason, from a so-called Greek synchronism, as recorded by Justin, Strabo and other Greek authors, who quoting the fragmentary and some what fabulous accounts of Megasthenes record of Sandracyptus or Sandracottus, as once visiting Alexander the Great, in his camp and then defeating Seleucus Nicator in about B. C. 310: and expelling the Greeks from the Punjab, which Chandragupta is never proved to have visited. મેગેસ્થેનીઝના ભાંગ્યા તૂટયા અને કલ્પિત લખાણુ ઉપરથી, જસ્ટીન, સ્ટ્રેમ્સ અને અન્ય ગ્રીક લેખક્રાએ૧૧૩ એમ લખેલ છે કે, ગ્રીક ભાષામાં શબ્દના ઉચ્ચારનું મળતાપણું આવે છે, તે આધારે યુરાપી વિદ્યાનાએ પણ, વિશેષ કે સંપૂર્ણ ખાત્રી કર્યાં વિના, જે એમ કહ્યું છે કે, સેંડ્રેકેટસે ( અથવા સેઅેસીપ્ટસે ) અલેકઝાંડર ધી ગ્રેટની તેની છાવણીમાં એક વેળા મુલાકાત લીધી હતી, અને પછીથી આશરે ઇ. સ. પૂ. ૩૧૦માં સેલ્યુકસ નિકટારને હરાવીને, પંજાબમાંથી ગ્રીક લેાકેાને હાંકી કાઢયા હતા. પણુ ચંદ્રગુપ્તે પંજાબ જોવાનુ વ્યક્તિ છે. ( ૧૧૩ ) આ બધી વાતનું મૂળ કેમ ઉભું થયું છે તે આપણે પૃ. ૧૫૬ ઉપર ટૂંકામાં જણાવ્યું છે. આપણા તે કથનમાં કેટલું સત્ય છે, તે આ ઉપરથી વાચકને ખાત્રી થશે, Page #217 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગુપ્ત અને સેકેટસ [ચતુર્થ હજી સુધી કદી પુરવાર જ કરાયું નથી. ” આ લેખકે, મેં કેટસનું નામ ચંદ્રગુપ્ત હોવાનું સ્પષ્ટ નથી લખ્યું. પણ સૌથી છેલા વાકય ઉપરથી તેમના કથનને તે ફલિતાર્થ સમજાય છે જ, પણ અહીં આપણે એટલી હકીકતની જ ભારપૂર્વક નોંધ લેવી રહે છે કે, જ્યારે ચંદ્રગુપ્ત પંજાબદેશનું મેજ જોયું નથી, તે ત્યાં જઈને તે અલેકઝાંડરને મળ્યો હતો એમ શા આધારે માનવું ? આ પ્રમાણે, અટળ ગણાતા અંકગણિતના અકડા લઈને પણ આપણે સાબિત કર્યું છે કે, જે મેં કેટસ ઇ. સ. પૂ. ૩૨૭ માં અલેકઝાંડર ધી ગેઈટના સમયે મગધપતિ હતા તે ચંદ્રગુપ્ત નહેતે જ. તે ચંદ્રગુપ્ત તે કયારનોયે મરણ ' પાપે હતું. તેમજ વિદ્વાનેએ જે અનુમાન ઉપર વિશ્વાસ રાખીને અમુક સ્થિતિ માની લીધી હતી, તેને અસલ પુરા તેમજ લખાણું પણ તપાસી જેવાં; કે તે કઈ રીતે વિશ્વાસપાત્ર નથી. એટલે આપણને એક જ નિશ્ચય ઉપર આવવું પડે છે કે, અત્યારસુધી આપણે સર્વેએ બેટા સુંધાડ ઉપર જ દેરાયા કર્યું છે. વળી આ સંબંધી વિશેષ ઉહાપોહ અશોકવર્ધનનું જીવન ચરિત્ર લખતાં કરીશું એટલે વિશેષ ખાત્રી થશે. હવે જ્યારે ભૂલ ભાંગી છે ત્યારે નવા સિદ્ધાંત ઉપર આપણે તુરત જ વળી જવું જોઈએ, કે જેથી ખરે ઇતિહાસ પ્રકાશમાં આવે. Page #218 -------------------------------------------------------------------------- ________________ પંચમ પરિચ્છેદ ચંદ્રગુપ્ત (ચાલુ) ટૂંકસાર ચાણકયને જન્મ તથા તેને લગતી અભૂત ઘટના–તેના જીવનમાં પ્રથમથી આખર સુધી બનેલ અનેક ઐતિહાસિક બનાવોનું કરેલ ટૂંકવર્ણન–અર્થશાસ્ત્ર રચવા માટે પ્રાપ્ત થયેલ સંયોગ–ચંદ્રગુપ્તને હિંદુશાસ્ત્રમાં “વૃષલ” કહીને સંબોધ્યો છે તેનું કારણુ-કૈટલ્ય નામ કેમ પડયું તેને આખો ઈતિહાસ તથા તેમાં સમાયેલ ભેદનું રહસ્ય–ચાણક્ય, પાણિની અને વરરૂચીની ત્રિપુટીના જન્મ, પ્રદેશ, ગોત્ર વિગેરેની કરી આપેલ કેકારૂપે સરખામણી–અર્થશાસ્ત્ર એટલે શું, તેમાં ક્યા ક્યા વિષયે આવી શકે તથા તેની મહત્તા કેટલી કહેવાય તે સર્વને ટૂંકામાં આપેલે ખ્યાલ–બિંદુસારને જન્મ કેવા સંજોગોમાં થયો હતો તેનું વર્ણન–સમ્રાટ ચંદ્રગુપ્તના જીવનના કેટલાક રંગે–તેના ધર્મ સંબંધી પ્રાથમિક હકીકત-ધર્મમાં દઢ બની, કેવી રીતે યાત્રાને સંઘ કાઢયે હતું તથા તીર્થસ્થાન ઉપર સુદર્શન તળાવ શા કારણે બંધાવ્યું હતું, તેને લગતી તદ્દન નવીનજ માહિતી–તે તીર્થ શાશ્વત કહેવાય છે, છતાંયે તેના ઉપર કાળના કેવા કારમા હાડા પડતા આવ્યા છે તેનું વર્ણન, અને તે ઉપરથી બંધાતાં અનુમાન વડે, અત્યાર સુધી વિદ્વાનોએ બાંધેલ વિચારોથી કેવા ભિન્ન નિર્ણય ઉપર જવાય છે તેનાં દષ્ટાંત-સુદર્શન તળાવની પ્રશસ્તિ ઉપરથી, વિદ્વાને જે એમ માનતા આવ્યા છે કે, સમ્રાટ ચંદ્રગુપ્ત અહિંદી રાહુ સાથે સૌથી પ્રથમ લગ્ન કર્યું હતું, તે બીનામાં સમાયેલો અર્થ ભેદ–ચંદ્રગુપ્ત પોતે પાળતા ધર્મમાં ભજવેલ ભાગ-સામ્રાજ્યની રાજધાની કયા સ્થાને હિતકર કહેવાય તથા તેની મહત્વતા ઉપર તેણે કરેલ વિચાર–તેને અમલ કરવા આદરેલ પત્ન, પણ મળેલી નિષ્ફળતા–છતાં તે તરફ તેણે માંડેલ પગલાંમાં, તેના અનુજોએ કરેલી પૂર્તિ અને આયંદે મળેલી ફતેહ–પં. ચાણક્યને ધર્મ તથા અન્ય નેંધવા લાયક બનાવો– ચંદ્રગુપ્તના રાજ્ય વિસ્તારને સંક્ષિપ્ત ચિતાર-ચંદ્રગુપ્ત કરેલ ગાદીત્યાગનું કારણું, તથા તેના શેષ જીવન ઉપર પાડેલ પ્રકાશ. Page #219 -------------------------------------------------------------------------- ________________ ચાણક્ય અને કૈટટ્ય [ પંચમ ચાણક્યનું નામ સમ્રાટ ચંદ્રગુપ્તના જીવને સાથે એટલું બધું તે ચાણક્ય અથવા ઓતપ્રોત થઈ ગયેલ છે કે, કૌટયા એકનું નામ જ્યાં આવે ત્યાં સહેજે જ બીજાનું પણુ આવવું જોઈએ જ, તે બન્નેને કઈ રીતે છૂટા પાડી શકાય જ નહીં. જેથી ચાણક્ય સંબંધી પણ જે કાંઈ જાણવામાં આવ્યું છે, તે અહીં ઉતારવું આવશ્યક ધાયું છે. તેના જીવન વિશે લખતાં પહેલાં, તે કયા ધમને અનુયાયી હોવું જોઈએ તેની કઈ ઝાંખી કરી લેવી ઠીક પડશે. અત્યાર સુધીના ઐતિહાસિક વેત્તાઓના મુખ્ય ભાગની માન્યતા એમ જ છે, કે તે વૈદિક મતાનુયાયી હતે. પણ કેટલાક ખંતીલા શોધકેએ હવે અર્ધ સત્તાવાર, સાબિત કર્યું છે કે, તે જૈન હોવાના પ્રમાણુ વિશેષ ને વિશેષ મળતા જતા હોવાથી તે વિશેષતઃ જૈન મતાનુયાયી હેવા સંભવ છે. અમારું મંતવ્ય પણ તે જ છે, કેમ જે, ચાણક્ય જે પોતે વૈદિકમતી હોય, તે ચંદ્રગુપ્ત જેવા પિતાના શિષ્યને બીજા ધર્મમાં આસક્ત રહેવા દે ખરે છે ? અને ચંદ્રગુપ્ત છે જેની જ છે. એમ આપણે સાબિત કરી ગયા છીએ. વળી આ બાબતમાં કેટલાય જૈન પુસ્તકમાં ઉલ્લેખ મળી આવે છે, તેમજ આગળ જતાં સમ્રાટ ચંદ્રગુપ્તના પિતાના જીવન વૃત્તાંતમાંથી આ હકીકતને પુષ્ટિકારક બનાવની પણ આપણે ઝાંખી કરવાનું બની શકશે. વળી ચાણક્યના અર્થશાસ્ત્રમાં પણ ( ૧ ) તે કયા ધર્મને લગતા હતા, તેની ચર્ચા મુખ્યપણે આગળ ઉપર આવશે. અહીં તે માત્ર ઉલ્લેખ ઉપેજ કરીને આગળ વધીશું. ( ૨ ) જુઓ આગળ ( તેને પોતાનો ધર્મ ) તથા સુદર્શન તળાવ વિશેની હકીકત. ( ૩ ) ઇં. એ. ૧૯૧૪ પૃ. ૧૭૬ ટી. નં. ૨ - B. જાલ કાપેન્ટીઅર કહે છે કે અર્થશાસ્ત્રમાં ખાસ એવા કોઈ કામને લગતા કે જૈનધર્મ સંબંધી શબ્દો નથી, સિવાય કે, પૃ. ૫૫ ઉપર અન્ય દેવદેવીઓનાં નામમાં અપરાજીત, જયંત અને વૈજયંતનાં નામ દેવાયાં છે, છતાં મારા મંતવ્ય પ્રમાણે તે બહુ અગત્યનાં ગણાય નહીં. (ભલે કાર્પેન્ટીઅર સાહેબનું અંતિમ મત ફેરફારવાળું થતું હશે, પણ તે શબ્દો જૈનસંપ્રદાયુના છે એમ પતે કબૂલ કરે છેજ ). Ind. Ant. 1914 P. 176. f, n. 2:-Arthashastra contains absolutely nothing of sectarian or Jaina influence except perhaps the passage (P. 55 ) where Aparajita, Jayanta, aud Vaijayanta are spoken of amongst other gods, Howeyer this is in my opinion of no great importance. વળી તેમણે આગળ ઉપર જણાવ્યું છે કે, (અર્થશાસ્ત્રમાં પૃ ૧૯૯ ઇત્યાદિમાં ) જે તીર્થકર શબ્દ વાપર્યો છે તેનો અર્થ જૈન સાધુ થઈ શકે છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે, પાલીભાષાના શાસ્ત્રીય ગ્રંથમાં, તીર્થિક, અથવા અન્ય તીર્થિક શબ્દને અર્થ, અન્યાશન પ્રમાણે ભિક્ષુક-સાધુ-સંતપુરુષ થાય છે: " The Tirthanker mentioned on P. 199 etc, may denote a Jaina saint, but we must remember that Tirthika, Anya-tirthika is a title given to ascetics of various schools in the Pali Canon. (આપણું ટીપણુ આ ઠેકાણે પ્રોફેસર સાહેબે તીર્થકર, તીથિક અને અન્યતીર્થિક શબ્દના અર્થ જે સમજાવ્યા છે તેમાં જ પ્રથમ તે ભૂલ છે. તેમની માન્યતા એમ દેખાય છે કે ત્રણે શબ્દોના અર્થ સાધુ, ભિક્ષુક, વૈરાગી, પરિવ્રાજક સંત, થાય છે. પણ તેમ નથી. કેમકે તીર્થકર એટલે તીર્થ ૧રોતિ કઃ ૩: તીચંદ: એટલે કે જે તીર્થ પ્રવ વે તે તીર્થકર કહેવાય. જ્યારે તીર્થિક = તીર્થ+ક: તીર્થિ એટલે તીર્થની મુલાકાત લેનાર તે, = તીર્થાળુ, યાત્રાળુ જે અર્થ થાય. તેમજ અન્ય તીર્થિક એટલે પણ અન્ય તીર્થની યાત્રા કરે તેવ, યાત્રાળુ એવા ભાવાર્થમાં થાય છે. કયાં, યાત્રા કરનાર યાત્રાળુ અને કયાં, યાત્રાનું જે સ્થાન એવું તીર્થ, તેને પ્રવર્તાવનાર એવો મહાત્મા પુરૂષ, એટલે કે કૌટિલ્ય મહાશયે જે પૂ, ૧૯૯ માં તીર્થકર શબ્દ વાપર્યો છે, તે પોતે જૈન મતાનુયાયી Page #220 -------------------------------------------------------------------------- ________________ --- પરિચ્છેદ ] નામની ઉત્પત્તિ એવા કેટલાય શબ્દ મૂળ પાઠ તરીકે ઉર્ધારિત થયેલ છે, કે જેને કર્તા જૈન હૈયા સિવાય અન્ય હાઈ ન જ શકે, એમ નિર્વિવાદિત પણે કહી શકાય. પુસ્તકને પ્રથમ ભાગે આપણે જણાવી ગયા છીએ કે, ચાણક્ય, વરરૂચી અને પાણિની આ ત્રણે બાળપણમાં સહાધ્યાયી હતા. અસલ તેઓ તક્ષીલા–તરફના ( હાલના પંજાબના) વતની હતા. પણ તે દેશ જ્યારે નવમાનંદે-ધનનંદે-મહાનંદ જીતી લીધે, ત્યારે તેમની વિદ્યાકુશળતાને લીધે, તે ત્રણેને પોતાની સાથે મગધમાં લેતે આવ્યો હતે આ સમયે તેઓ બધા પોતાના જીવનની પ્રથમ વીશીમાં હતા. આમાંના ચાણકયના જન્મ વિશે* જૈન ગ્રંથમાં નીચે પ્રમાણે જણાવાયું છે. ચાણક્ય જ્યારે તેના પિતા ચણુક અને માતા ચણેશ્વરીના પેટે જન્મ્યો, ત્યારે મેંના ઉપલા જડબામાં તેને બે આગલા દાંત Invisor teeth કહેવાય છે તે) હતા. પિતા ચણક કુશળ જ્યતિષિ હતા. છતાં આને અર્થ સમજી શકો નહીં. એટલે પોતાના ઘરની નિકટમાં, એક જૈન ઉપાશ્રયમાં આચાર્ય મહારાજ ઉતરેલ હતા, તેમની પાસે જઈ ખુલાસો મેળવ્યો. તેમણે કહ્યું કે, આ બાળક કઈ મહાન રાજા થશે. પિતાએ વિચાર્યું કે, રાજપદ પામવાથી એવાં કટિલ કત્યો પોતાના પુત્રને કરવાં પડશે કે જેના અંતે તે પુત્ર નરકાધિકારી થશે. એટલે પુત્ર ઉપરના પ્રેમને લીધે વિચાર થયે કે જો હું દાંત ઘસી નાંખું, તે જ થતું અટકે, તે ઉપરથી તેણે તેમ કર્યું. પાછા તેણે આચાર્ય મહારાજ પાસે જઈને સર્વ હકીકત નિવેદન કરી. હોવાને લીધે જ સમજવો રહે છે ). accossion, and tells us that Chanakya વળી જુઓ વાયુપુરાણું ૫. ૩૭, ૩૨૪, who was the prime agent in the revolution, જ. . બિ. રી. સે. પુ. ૧, પૃ. ૮૮ (ટી.૮૧) employs a Jaina as one of his chief માં પંડિત જયસ્વાલજી જણાવે છે કે --ચંદ્રગુપ્તને omissaries." (Cf. Narsimhachar E. C. અારત અને કૌટિલ્યની મદદ હતી. અને કૌટિલ્ય તે II, Int. p. 41 : Smith, Oxford History of વિશેષે કરીને આહંત બ્રાહ્મણ હતા. ( અહીં આરતી India p. 75; Rice Lewis Mysore and એટલે આહત કહેવાને ભાવાર્થ સમજાય છે. અને Coorg p. 8. ) આરત તેજ કૌટિલ્ય પણ હોય. તેમાં આહતને અર્થ, () જુઓ હેમચંદ્રનું પરિશિષ્ટ પર્વ સર્ગ ૮ અહેનને ઇષ્ટદેવ તરીકે માનનારા તે આહન: એટલેકે. ક ૧૯૪:-પિતા ચણી, માતા ચણેશ્વરી, ગામ ચણક, જૈનધમી ) J, 0. B. R. S. Vol I. P. 88 દેશ ગેલ. આ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ હરમન (f. n. 81) Chandragupta was helped by જેબીએ કર્યો છે તેમાં જણાવે છે કે, Chanakya the Arattas and the Kautilya; the latter had all his teeth complete on being born probably an Aratta Brahamin. (about this incident of Chanakya's life) જે. નો. ઈ. પૃ. ૧૭૦૩–મુદ્રારાક્ષસ નામે સંસ્કૃત- Jacobi makes it note as follows, The માં લખાયેલ નાટકમાં ચંદ્રગુપ્તના રાજ્યારોહણની જે same circumstance is told of Richard III. હકીકત લખાઈ છે, તેમાં જણાવ્યું છે કે, તે સમયની “Teeth hadst thou in thy head when રાજ્યક્રાંતિમાં મુખ્ય હાથ ચાણક્યો હતો. અને તે thou was born ચાણકયે પોતાના મુખ્ય જાસુસ તરીકે જૈનને જ રાખ્યા To signify thou comst to bite the world." હતો. (જુઓ નરસિંહાચારનું પુસ્તક બીજું. પ્રસ્તાવના ચાણક્ય જન્મ્યો ત્યારે તેના મોંમાં સર્વ દાંત મૌજુદ ૪૧: એ. પી. ઈ. પૃ. ૭૫: રાઇસ લુઇસનું માઇસેર. હતા, આ પ્રમાણે ઈંગ્લાંડના રાજા રીચર્ડ ત્રીજના અને કગ, પૃ. ૮ ). J. N. E. P. 180–“ The બાબતમાં પણ બન્યું હતું. Sanskrit play Mudra-rakshasa which (૫) ચાણકયના જન્મની આખ્યાયિકા માટે dramatises the story of Chandragupta's જુઓ પરિશિષ ૫ર્વ સંગ ૮ મે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આચાય જીએ કહ્યુ કે, હવે તે સમ્રાટ નહીં થાય, પણ “ સમ્રાટ સમાન '' થશે. ચવુત્તિ સદ્મવિષ્યતિ એમ વિચારી, જેમ હતા તેમ દાંત રહેવા દીધા. કાળે કરીને માતા પિતાના મરણ બાદ વિધાત્રાની વૈચિત્ર્યતાથી આપણે જણાવી ગયા છીએ તે પ્રમાણે તેને મગધમાં આવવું પડયું હતું. આ મૈત્ર–ત્રિક ક્રમાનુગતે સમ્રાટ મહાન દના દરબારે બહુ માનપાન સાથે દિવસેા ગાળતા હતા. એકદા મહાન ના પુત્રે, પંડિત ચાણક્યનુ ધાર અપમાન કરવાથી, ગુસ્સામાં અમુક પ્રતિજ્ઞા કરી, મગધની રાજધાની પાટલિપુત્રની બહાર નીકળી ગયા. ચાણક્ય અને કાલ્ય દેશાટનના આરંભે પ્રથમ મયૂરાષકના નગરે જતાં, ત્યાંના મુખીની સગર્ભા પુત્રીને દાઉદ ઉપન્યા હતા તે સતાખ્યા. દેહદમાં એમ હતુ કે, આકા શમાં ઉગેલા ચક્ર, તેણીને પીવાનું મન થયું હતું, તે ક્રમે કર્યા પૂર્ણ ન થવાથી પોતે ક્ષીણુ દેહા થઇ ગઇ હતી, ત્યાં પંડિત ચાણુષ્યજીનુ આગમન થયું. તેણે એવી સરત કરીકે, તે ગર્ભ જો પુત્ર રૂપે અવતરે તેા ઉમર લાયક થતાં તે પુત્ર તેને અપણું કરવા-આ કબૂલ હાય તો તે દોહદ પૂર્ણ કરેઃ સરત કબૂલ થતાં, એક પ`ટી રચી, ઉપર છિદ્ર પાડયું; અને પ`કુટીમાં એક ખાટલી ઉપર તે સગર્ભાને બેસારી અને હાથમાં પાણી ભરેલી એક થાળી આપી. પણ કુટીના ઉપરના કાણામાંથી તે થાળીના પ્રવાહીમાં 'દ્રબિંબ પડવા દીધુ. અને તે પ્રતિબિંબને જોતી જોતી, તે ખાઇને બધુ પ્રવાહી પીવરાવી દીધું. આ પ્રમાણે ખાઇને પોતાના દાદ પૂર્ણ થવાથી ઉલ્લાસ થયા અને પૂર્ણ સમયે તેણીને પુત્ર પ્રસવ્યા. દાહૃદ અનુસાર [ પંચમ તેનું નામ ચંદ્રગુપ્ત પાડયું, તે પુત્ર ક્રમે ક્રમે શિશુવય ટપાવી બાળવય પૂરી કરી, કુમારાવસ્થામાં પહેાંચ્યા, અને ક્રિડા કરતા હતા ત્યાં પં. ચાણકયે, પેાતાના અપાયેલ કાલના પલનાથે, તે કુમારને તેના માત પિતા પાસેથી માંગણી કરી; અને પોતાની સાથે લેઇ ગયે. આ વખતે ૫. ચાલુક્યની, ઉંમર બીજી વીશી પૂર્ણ થવાની લગભગમાં હતી. હવે ચાણકયે, પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે ધ્યાન દોડાવવા માંડયુ. તે કુમાર ચંદ્રગુપ્તને લઈને અનેક સ્થાને પરિભ્રમણ કરવા લાગ્યા, રસ્તામાં અનેક વખતે પ્રાણવિનાશક ધટના બની જતી. પણ કર્મના બળે તે વટાવી બન્ને જીવત નીકળી જતા. પાસે પૈસા નહતા તેમ માણસનું જોર પણ નહેાતું. એટલે મારફાડ, લુ’ટકાટ, ચોરી કરી કરીને થાડુ' ધણુ' મેળવ્યું. પછી માટી ધાડા પાડી દેશ લુંટવા માંડયા, પણ કાઇ ચોખા કાર્યક્રમ ગાઢવીને, જેને ખરી લડાઇ કે વ્યુહ રચના કરી જીત મેળવી કહેવાય, તેવુ' કાંઇ કરતા નહીં, એકદા તે બન્ને એક નેસડા પાસે જઇ પહોંચ્યા, તેસડાની અંદર એક ડેાસી અને તેનુ બાળક એમ એ જણા હતા. બાળકને ઉની ઉની રાબ પીવા આપી હતી. બાળક તે રાબ, વાસણની કિનારીએથી ફૂંકી ફૂંકીને પીવાને બદલે, એકદમ વચ્ચેના ભાગમાં જીભ નાંખીને પીવાનુ કરતા હતા. અને તેથી દાઝીતે, રડયા કરતા હતા. એટલે ડેાસીએ, મહેણામાં કહ્યું, "6 તું પણ પેલા ચાણુય જેવા જ રહ્યોને ! એટલે દાઝે જ તે ! '” વચ્ચમાંથી પીવાને બદલે કિનારીએથી ફૂંકી ફૂંકીને પીએ, તે ઝાશે પણ નહીં અને બધી રાબ પી જવાશે. આ મહેણ પાસે ઉભેલા ચાણક્યે સાંભળ્યું. તેથી તેને ભેદ ( ૬ ) માથાના વાળ છૂટા રાખવા માંડયા અને પ્રતિજ્ઞા કરી કે, જ્યારે રાજા મહાન વશના ઉચ્છેદ કરીશ ત્યારેજ આ વાળની શિખા ખાંધીશ. જા પુ. ૧. મહાન નુ વર્ણન, ( ૭ ) જીએ પૃ. ૧૪૦ ટી. નં. ૨૪. ( ૮ ) સિ’લગ્નીપના એક મુખ્ય મનાવ ઉપર ીકા કરતાં, એક આખ્યાયિકા કહેવામાં આવે છે, (જીએ મહાવ’શ, પુ, ૧૨૩, કાલ બે આવૃત્તિ. ૧૮૯૫ની) “ કોઇ ગામડામાં, એક સ્ત્રીના ઝુપડાની સગડી પાસે ચંદ્રગુપ્ત વિસામે) લેવા બેઠા હતા. ત્યારે તે આઇએ Page #222 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. નામની ઉત્પત્તિ ૧૬૭. સમજવા તેણે ડોશીને પૂછયું કે, મા, તમે ચાણ- કયને ઉદ્દેશીને શું કહ્યું?ડોસીએ ખુલાસો કર્યો કે, ચાણક્ય નામે પંડિત છે. તે આ પ્રદેશમાં ભટકે છે. અને મોટા મગધપતિ સામે બાથ ભીડવી છે તેની વેતરણમાં તે, મગધપતિના રાજ્યની સીમાથી, એક પછી એક મુલક કબજે કરીને આગળ વધતો નથી, પણ વચમાંથી છૂટા છવાયાં ગામ કે શહેર ઉપર ધાડ પાડે છે. તે તેની મૂર્ખાઇ નથી શું ! જેમ આ બાળક દાઝયો તેમ તે પંડિત પણ દાઝે છે–પોતાના પ્રયત્નમાં પાછો પડે છે. આ ઘટતી ઉક્તિથી પં. ચાણક્ય પિતાની ભૂલ સમજી ગયો અને પછી પોતાની બધી બાજી ફરી ગોઠવી. આ બધા સમય દરમ્યાન કે ચંદ્રગુપ્તના ભુજબળથી અને પિતાની બુદ્ધિમતાથી ધણે દેશા કબજે કરી લીધો હતો અને ચંદ્રગુપ્તને રાજા તરીકે પણ ઓળખાવી રહ્યો હતો. પણ તે કયો દેશ અને તેના રાજપાટનું સ્થાન કર્યું, તે હજુ નિશ્ચિત પણે કહી શકાય તેવી સાબિતીઓ જડતી નથી. પણ સંભવ છે કે, હાલના બિહાર પ્રાંતના પાશ્ચાત્ય પ્રદેશમાં જંગલી વિસ્તારમાં હશે. છતાં એટલું તે ભાર દઈને કહી શકાય છે કે, આ બધા સમયને કાળ તે, લગભગ આઠ વર્ષથી કાંઈક અધિક જેટલો હતા જ. - હવે તેણે, પિતાના કમની દીશા બદલી પાસેનો પ્રદેશ જે બહુ જ ઝાડી અને જંગલો તથા પર્વતેથી ભરપુર હતું, અને જેને લીધે તેને પાર્વતીય પ્રદેશ કહેવાતે, તેના અધિપતિની સહાય લીધી–આ પાર્વતીય પ્રદેશ ઉપર કલિંગાધિપતિ મહાન ખારવેલના વંશ જ વક્રગીવની તે સમયે પિતાનાં બચ્ચાને ભાખરી શેકીને ખાવા આપી. તે બચ્ચું વચલે ભાગ ખાઈને, કિનારી એમને એમ રહેવા તે અને બીજી ભાખરી માંગતા હતા. ત્યારે બાઈ બેલી કે, આ છોકરાની રીતભાત તે, રાજ્ય મેળવવા માટે ચંદ્રગુપ્તની રીત જેવી છે. તે છોક બો . હે માતાજી, હું શું કરું છું અને પેલા ચંદ્રગુપ્ત છે કર્યું હતું તે સમજાવો. તેણી બેલી, હે મારા વહાલા બચ્ચા, તું જેમ કોર કેર પડતી મૂકીને માત્ર ગર્ભ જ ખાય છે, તેમ ચંદ્રગુપ્ત રાજ્ય મેળવવાની હોંસમાંલાભમાં, સરહદ ઉપરથી હલ્લો કરીને, જેમ જેમ ગામ આવતાં જાય તેમ તેમ કબજે કરી લઈ આગળ વધવાને બદલે, એકદમ દેશની મધ્યમાં ઘૂસી ગયા હતા. જેથી તેનું લશ્કર ચારે તરફ ઘેરાઈ જઈને નાશ પામ્યું હતું. આ તેની મૂર્ખાઇ હતી.=An anecdote has been told of Chandragupta in the commentary on the great Chronicle of Ceylon (see Mahayansha P. 123. Columbo Edi. 1895 ). In one of the villages a woman (by whose hearth Chandragupta had taken refuge) baked a chupathy and gayo it to her child. He leaving the edges ato only the contre and throwing the edges away, asked for another cake, Then she said, the boy's conduct is like Chandragupta's attack on the kingdom. The boy said " Why mother what am I doing and what has Chandragupta done? Thou, my dear, said she, throwing away the outside of the cake, eatest the middle only. So Chandragupta, in his ambition to be a monarch, without beginning from the frontiers and taking the town in order as he passod, has invaded the heart of the country, and his army is surrounded and destroyed. That was his folly. ( ૯ ) આ સમય સુધી (પાછળથી જણાયું છે કે, આ સમય ઈ. સ. પૂ. ૩૭૨ અને ૩૮૧ વચ્ચે છે ). ચાણક્ય છ અર્થશાસ્ત્રમાં ઉંડે ઉતર્યો નહીં હોય એમ સમજાય છે. ( ૧૦ ) વિશેષ વાંચનથી આ બાબતનો કાંઈક નિરધાર કરી શકો છું. જુઓ આગળ ઉપર.. ( ૧૧ ) જેનો સમાવેશ વંશદેશમાં થતો હતો જુઓ પુ. ૧, ૫. ૧૪૦ ઉપરનું વર્ણન. ( ૧૨ ) હાથીગુફા લેખમાં ખારવેલના આ ઉત્તરાધિકારીનું નામ સ્પષ્ટ આલેખાયેલું છે એટલે કે તદ્દન સત્ય વસ્તુજ છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચાણકય અને કૌટય [ પંચમ આણ પ્રવર્તતી હતી. (જુઓ પુ. ૧, પૃ. ૩૯૧) કન્યાને જે વેદ વળે છે તે વિષરૂપ છે. એટલે જે મૂળે આ કલિંગ પતિને, તે સમયના મગધપતિએ તેણીના પાણિગ્રહણ સમયે, તેને જે પુરૂષના હાથને ઉપર કેટલીયે પેઢીઓથી કાંઈક ઘર્ષણ તે ચાલ્યું સ્પર્શ થશે, તેના અંગમાં તે વિષને પ્રસાર થતાં, જ આવતું હતું, એટલે અસૂયા જેવું હતું જ, તત્કાળ જ તેનું મૃત્યુ નીપજશે. એટલે કલિંગપતિ તેમાં આ આઈ લાભ મળવાથી, તે વખતના તરફથી માંગણી થતાં જ, શઠી ચાણકયે તક મગધપતિ ધનનંદની વિરૂદ્ધમાં, તેને તે સહાયક સાધી, ચંદ્રગુપ્તને ઇસારામાં સમજાવી દીધું. જો કે થયો. સરત એવી થઈ કે, મગધ ઉપરની લડાઈથી ચંદ્રગુપ્તનું પિતાનું મન, આવી અતુલ રૂપકન્યાના જે લાભ મળે, તેને અર્ધ હિસ્સો કલિંગપતિને મેહમાં લપટાયું હતું, પણ ગુરૂ ચાણક્ય પાસે અને અર્ધ ચંદ્રગુપ્તને-ઇ. સ. પૂ ૩૭ર-મ. સં. તે અવાક બની જતા હતા. ૧૫૫ માં આ ચડાઈ તેમણે સંયુક્ત બળથી વિષકન્યા કલિંગપતિને અપાઈ અને પરિણામે કરી. અને મહાનંદને હરાવી,૧૪ ચંદ્રગુપ્તને ધાયો પ્રમાણે તત્કાળ મ. સં. ૧૫૫=ઈ. સ. પૂ. મગધની ગાદીએ બેસાર્યો. ૩૭૨ માં તે મૃત્યુને વશ થ.૧૭ એટલે ચંદ્રગુપ્તને પાટલિપુત્રના રાજ મહેલમાં ચંદ્રગુપ્ત, ચાણક્ય એક કાંકરીએ બે સંગઠી માર્યાનું ફળ પ્રાપ્ત થયું. અને કલિંગપતિ લુંટને હીસ્સો વહેંચવા એકત્રિત તે મગધપતિ પણ છે, અને કલિંગપતિ જે થયા ત્યારે એક અતિ લાવણ્યમયી વિષકન્યા જે મહા બળવાન પાડોશી નષ્ટ થતાં, પિતાને તે દેશ મહાનંદના દરબારમાં હતી, તે કલિંગપતિની નજરે ઉપર સહજમાં વિજય મેળવવાને માર્ગ ખુલ્લો પડવાથી, રૂપથી મોહિત થયો. અને તેથી પિતાના થશે. દૈવ જ્યારે સાનુકૂળ હોય છે ત્યારે બધા હિસ્સામાં તે રૂપવતી કન્યાની માંગણી કરી." આ પાસા સવળા જ પડે છે. કન્યાના લક્ષણ પં. ચાણકય જાણતા હતા કે, આ આવી રીતે ચંદ્રગુપ્ત નિષ્કટક પણે મગધને (૧૩) જે. કે. છે. પૃ. ૧૭૧–જો નંદરાજાને હરાવવામાં તે મદદ આપે તે નંદના મુલકને અડધે all! aa 241491. = Proposing him half of Nanda's country, if he would aid him to subdue Nanda (J. N. I. P. 131 ) (૧૪) જ. . . . એ સે. પુ. ૯, ૫. ૧૫૪–ચાણકયે તેમને (રાજાનંદ અને તેના માણસેને ) દેશમાંથી કાઢી મૂકીને ચંદ્રગુપ્તને (ગાદી ઉપર) 74144 ?. = Chanakya having expelled them ( Nanda and his men ) established Chandragupta (J. B. B. R. A. S. IX. P. 145 ) ( ૧૫ ) પરિશિષ્ટ પર્વ સગ. ૮. ભાષાંતર પૃ. ૧૮૪ અને આગળ; નંદના રાજ્યની લંટને ભાગ પાડતાં, વિષકન્યા જે હતી તેને જોઈને પવતક લુબ્ધ થઈ જતાં તે કન્યાજ તેને આપી. લગ્ન કરી આપતાં, અગ્નિના તાપથી કન્યાને પરસેવે થવા માંડ્યો અને તે વિષરૂપી પરસેવો પવતક રાજાના શરીરમાં ધીમે ધીમે પ્રવેશ થતાં મૃત્યુ પામ્યો. એટલે ચંદ્રગુપ્ત પર્વતકના રાજ્યનો પણ સ્વામી થયા. (૧૬ ) અંહીથી ચાણક્યમાં લુચ્ચાઈ અને કટિલતાના અંશે અંકુરિત થતા જતા દેખાઈ આવે છે. પિતાના તરફથી જ પ્રથમ લુચ્ચાઈ કરવામાં આવે તે તેને હજી શકતા કહેવાય; પણ અહીં તો એક માણસે અમુક પગલાંનું સૂચન કર્યું છે અને તેમાં પોતાની સંમતિ આપી છે. એટલે આપણે શઠતાને બદલે બુદ્ધિચાતુય કહેવું પડશે. વિદ્વાનોએ કૌટિલ્ય શબ્દ માની લઈ જે અર્થ ઉતાર્યો છે, તેને બંધબેસતે કરવા માટે શઠ શબ્દ ગોઠવાય છે. બાકી તે તેનું નામ જ જ્યાં કૌટિલ્ય નથી પણ કૌટિલ્ય છે, ત્યાં પછી શઠતાની કેતેવા ગુણની પંડિતજીમાં કલ્પના કરી લેવી, તે અસ્થાને ગણાશે. (કૌટય શબ્દના ભેદ માટે આગળ ઉપર જુએ.) (૧૭) જુએ ઉપરની કુટનેટ, ૧૫ તથા જુઓ કલિંગદેશે વક્રગ્રીવનું વર્ણન, Page #224 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સમ્રાટ થયાઃ અને ચાણક્યની પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઇ. એટલે મહાન દતે જીવતા મેલી દેવાની ચાણકયે ચંદ્રગુપ્તને આજ્ઞા કરી અને પોતે રાજ નગરની બહાર અમુક વખત પડાવ નાંખી રહેવુ., તથા શુભ મુહુતૅ સમ્રાટ તરીકે ગાદી ઉપર વિરાજીત થવા, નગર પ્રવેશ વાજતે ગાજત કરવા એમ ઠરાવ્યું. બીજી બાજુ મહાન દર્દી ફરમાવી દીધુ કે, જેટલુ ધન૧૮ લેવાય તેટલુ લઇ, રથમાં એસી રાજકુટુંબ સાથે મહેલના ત્યાગ કરી ચાલ્યા જવું'. ચંદ્રગુપ્તના નગર પ્રવેશના દિવસે અને મુક્તે રાજા મહાનંદ પોતાની રાણી તથા પુત્રને થમાં એસારી, લઇ શકાય તેટલાં મૂલ્યવાન દાગીના લઇ બહાર નીકળ્યે. જે રસ્તેથી તે રથ નીકળ્યે તે જ રસ્તે, ચંદ્રગુપ્તને રથ શુભ મુર્તે, નગર પ્રવેશ માટે સામેથી ચાલ્યા આવતા હતા. બન્ને રથ સમીપ આવતાં, મહાન”દની રાજકન્યાએ ચંદ્રગુપ્તને નજરેાનજર જોયા અને તેનું રૂપ, લાત્રણ દેખી મુગ્ધ બની, તેણીએ તેને પરણવા ઇચ્છા બતાવી. ચંદ્રગુપ્તે ચાણક્ય સામું જોયુ. ચાણકયે ઇસારાથી " હા ” કહી. રાજકન્યાએ બાપના રથથી ઉતરી ચંદ્રગુપ્તના રથ ઉપર આરૂઢ થવા પગ માંડયેઃ કે તુરત તે રથના ચક્રના આઠ આરાજ તૂટી ગયા. “ પ્રથમ કવલે મક્ષિકા જેવુ... અન્ય; અપશુકન થયુ' જાણી, ચંદ્રગુપ્તનું મન ખિન્ન તે થયું, અને ', નામની ઉત્પત્તિ ( ૧૮ ) કૌટલ્ય દ્રવ્યના અતિ લેાભી હાઇ, કુડ કપટ અને માચા સેવીને પણ દ્રવ્ય સપાદન કરતા હાવાનું જે કેટલાક વિદ્વાને જણાવી રહ્યા છે. તે પણ આ હકીકતથી પેાતાના વિચાર, વિશેષ નહીં તા કેટલેક દરજ્જે તા જરૂર ફેરવશેજ. ( ૧૯ ) કેટલાક નવ આા ભાંગ્યાનું કહે છેઃ પણ સાધારણ રીતે, ચક્રને જે આરા હોય છે તે હમેશાં એકીની સખ્યામાંજ હાય છે, એકીની સંખ્યામાં નહીં; તેથી મેં આઠ લખ્યા છે. ( પૃ ૧૩૮ ટી. ન’. ૧૭) જો કે તે પણ સ`ભવીત નથી. કારણ કે, એક સ્ત્રી ના શરીરના એટલા બધા ભાર હાઇ ન શકે કે ચક્રના આરા ભાંગી જાય: પૂજી જે ચક્ર હાય તે અને ખરૂ, ૨૨ ૧૬૯ રાજ કન્યાને છેડી દેવાના વિચાર તર ઘસડાયે પણ ચતુર ચાણકયે તુરત જ કાનમાં કહ્યું, કે આ અપશુકન નથી પણ મહાશુકન વતુ છે. તારા વશમાં હજી આ પેઢી સુધી રાજ્ય સલામત રહેશે એમ આ બનાવ સાક્ષી આપે છે. એશ્લે પ્રસન્ન વદને ચંદ્રગુપ્ત, મહાનંદની કન્યાને પેાતાના રથમાં ખેંચી લીધી અને પોતાની રાણી તરીકે સ્વીકાર કરી૨૦ પાતે રાજમહેલમાં જઇ, મગધપતિ તરીકે આણુ ફેરવી દીધી. આ પ્રમાણે ચંદ્રગુપ્ત રાજાને સમ્રાટ બનાવ્યા પછી, પ’. ચાલુક્ય રાજસુધારણા ઉપર ધ્યાન દારાવ્યું. પણ તેમ કરવામાં તેની સૌથી દુષ્ટ મુશ્કેલી પૈસાની જણાઇ, મૂળે ચંદ્રગુપ્ત તેા નાનકડા ાજા જ હતા. એટલે દ્રવ્ય સંપત્તિ વિપુલ નહેાતી. તેમાંય લડી લડીને દ્રવ્યના વ્યયને લીધે તે ધનહીન થઈ ગયા હતા. વળી ધનનંદને પણ જોઇએ તેટલું ધન ઉપાડી લઇ જવા છૂટી આપી હતી. એટલે પણ કઇંક અંશે, મગધના ખજાને ખાલી થઈ ગયા હતા. જો કે ધનનદ પાસે તે અઢળક દ્રવ્ય હતું તે આપણે તેના રાજ્યાધિકાર વર્ણવતાં જોઇ ગયા છીએ, છતાં કુદરતે એક અસાધ્ય આફત, મગધ ઉપર તે વખતે માકલી હતી તેમાં પણ મગધનું ઘણું ધન ચવાઇ ગયું હતુ. તે આફત બાર વર્ષી ૨૧૬ષ્કાળ હતાઃ તેની અસર મનુષ્યની પણ તેવા રથ આવા શુભ પ્રસંગે વપરાય તે અશકય ઘટના છે. માત્ર લેખકાએ સ્પીત અને ઉપાવેલી કાઢેલી similiતુલના સંભવે છે. (ચંદ્રગુપ્ત પછી આઠ એટલે કુલે નવ રાજા થશે એમ ફિલતાથ થયા. ) ( ૨૦ ) એ ઉપર: પાનું. ૧૪૧, ( ૨૧ ) ( આ પરિચ્છેદે આગળ જુઓ ) જૈન પુસ્તકામાં બાર વષ દુષ્કાળ લખાયા છે પણ કદાચ ઓછા સમયના હશે, છતાં તેની અસર એવી કાતિલ હશે કે ખાર વર્ષીને પણ ભૂલાવી દે. આ દુષ્કાળના સમય મ. સ. ૧૫૦ થી ૧૬૦ સુધી ગણી શકાય. ( ઇ.સ. પૂ. ૩૭૭ થી ૩૬૭ ) જ્યારે બીજો દુષ્કાળ પડયા તે ખરેજ ખાર વર્ષ પ′′તના હતા, Page #225 -------------------------------------------------------------------------- ________________ ચાણકય અને કોટલ્ય [ પંચમ શરીર સંપત્તિ ઘસડી જવામાં તેમજ માનસિક સ્થિતિ હમેશને માટે નિબળી કરી નાખવા સુધી પણ થઈ હતી. આવા દુષ્કર સમયમાં દ્રવ્યને સંગ્રહ કરવામાં પં. ચાણકયને બહુજ મુશ્કેલ કાર્ય થઈ પડયું હતું. ( આ બાબતને કાંઈક અધિકાર આગળ આપણે જોઇશું ) પણ આવી સ્થિતિ કાંઈ હમેશાં નભી રહેતી નથી. દુષ્કાળ ફટી સુકાળ થતાં, દ્રવ્ય સંગ્રહના સર્વે ચક્રો પં. ચાણકયે ગતિમાં મૂકી દીધા અને ત્યારથી તેણે રાજનીતિ ઘડવાને પણ આરંભ કરી દીધોજેના પરિણામે “ અર્થશાસ્ત્ર” રચાયું. કે જે અર્થ શાસ્ત્રના અનુસાર, તે પછી થનારા દરેક રાજનીતિ આશ્રય લઇને પોતપોતાની રાજ્યવ્યવસ્થા ઘડી કાઢી છે. જેથી કરીને પં. ચાણક્યને આપણે ખરી રીતે વર્તમાન શું કે ભૂતકાળની સર્વ રાજ્યનીતિના બોધપાઠને લિખિત સ્વરૂપના મૂળ પુરૂષ તરીકે પણ ઓળખાવી શકીએ. આ રાજનીતિ રચવામાં તેણે શામ, દામ, ભેદ અને દંડ તે ચારે પ્રકારને અવકાશ આપવા માંડયો હતેા.૨૪ જે કે અત્યાર સુધી વ્યવહારમાં રાજનીતિના પ્રથમ બે પ્રકારની જ બહુળતા થતી હતી. પછી ચાણકયજીના સમ યથી ભેદની વિશેષતા વધી; અને હવે તેમાં વધારે કરીને દંડની નવી નીતિ દાખલ કરી. તે એટલે સુધી કે ચાણક્યજીએ, ઘણા ધનાઢય ગણાતા, નાના નાના શેઠ સાહુકારે, વેપારીઓ, વેશ્યાઓ, તથા અન્ય જ્ઞાતિજનોને કાંઇને કાંઇ બહાના તળે વાંક ગુન્હામાં આણી,૨૫ અનેક યુક્તિ પ્રયુક્તિ કરી, નીચેથી નીચેવી અકથ્ય ધનસંગ્રહ કરી લીધે. આ કાર્યમાં જેમ જેમ તે ઉંડે ઉતરતે ગયો તેમ તેમ તેની તીવ્ર બુદ્ધિએ નવનવા રસ્તા શોધી કાઢયા. તેને ઉપગ તેણે સંપૂર્ણ વિધાનસહિત અર્થશાસ્ત્ર રચી કાઢવામાં કર્યો. આ પ્રકારની પંડિત ચાણકયની અતુલ અને અસીમ બુદ્ધિના પરિપાકથી,–તેમ દુનિયાનું જ્ઞાન પણ તેને સારી રીતે મળી ચૂકયું હતું, કારણ કે તેની ઉમર અત્યારે વનમાં પેસી સારી રીતે આગળ વધી હતી તેથી-ઉદ્ભવેલી વ્યવસ્થાને લીધે, આપણે હવેથી તેને પંડિત ચાણકયજીને બદલે મહારાજનીતિજ્ઞ૨૬ પુરૂષ તરીકેના સર્વ સામાન્ય નામથી જ ઓળખીએ તે ખોટું નહીં ગણાય. ચાણકયજીના જીવનના પૂર્વ ભાગ વિશે આટલું જણાવ્યા પછી, તેની જીંદગીને ઉત્તરાર્ધ ( ૧૨ ) આ સમયે સ્થૂળભદ્રજીને શ્રી સંધની આપણાથી ચૌદ પૂર્વનું અધ્યયન કરવા, શ્રી ભદ્રબાહુના વડા ગુરૂભાઈ શ્રી સંભૂતવિજયની આજ્ઞાથી શ્રી ભદ્રબહુસ્વામી પાસે, નેપાળ દેશમાં મોકલાવાયા હતા; અને તે બાદ દશ પૂર્વને વિચ્છેદ થયા હતા તથા જૈનશાસ્ત્ર- નુસાર, શરીરના બાંધામાં પણ પરિવર્તન થઈ અમુક જાતનો લોપ થયો હતો. (ભદ્રબાહુ ચૌદ પૂર્વના જ્ઞાનયુક્ત હતા જ્યારે સ્થૂળભદ્ર દશ પૂર્વના અર્થ સાથે જ્ઞાનયુક્ત હતા અને બાકીના ચાર પૂર્વ તે માત્ર મૂળ સૂત્ર તરીકેજ શીખી ગયા હતા. ). ( ૨૩ ) કારણ કે, મૂળ કતાં તથા તેના પ્રણેતા શ્રી મહાવીરના પ્રવચનકારા, રાજા શ્રેણિક તથા તેના પુત્ર અભયકુમારને જ કહી શકાય. (જુઓ આ હકીકત માટે શ્રેણિકનું જીવનચરિત્ર ). ( ૧૪ ) રિયાઝમાળા મંયા ૧૩૯, ચંદ્રગુપ્ત મૌય. પૃ. ૩૦: શામ, દામ, દંડ, અને ભેદ, આ ચાર સાધનેને એક પછી એક ઉપયોગ કરવાને ઉપદેશ ચંદ્રગુપ્તને ચાણકયે આપેલ હોય તે સ્વભાવિક છે. ( ૨૫ ) દાખલાઓ માટે જુઓ પરિશિષ્ટ ૫. એક બાજુ આ હકીકત નીકળે છે, ત્યારે બીજી બાજુ તેની શુદ્ધ ન્યાય પરાયણતા વિશે ઉલ્લેખ મળે છે? બેમાંથી કયું વિશેષ પ્રમાણસર કહેવાય તે શોધવું રહે છે. ( જાઓ આગળ ઉપર, અર્થશાસ્ત્રની મહત્તાવાળ પરિગ્રાફ ) જુઓ આગળ ઉપર ( ૨૧ ) આ કારણને લીધેજ, અર્થશાસ્ત્રમાં સવ દેશીય વિષયને, વિધિવિધાન સહિત અને સંપૂર્ણ માહિતી સાથને પરિચય, ચાણકય મહાશયે આપણને કરાવ્યો છે અને તેને રચિતકાળ મ. સં. ૧૬૦ = ઇ. સ. ૫. ૩૬૭ ની આસપાસ, બલકે તે બાદ કહી શકાય ખરૂ પણ પૂર્વે તે નહીં જ, Page #226 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ્ય ] ભાગ કૌટિલ્ય તરીકેના આલેખવા બાકી રહે છેઃ તેમાંના કેટલાક ભાગ જે સમ્રાટ ચંદ્રગુપ્તના પુરાહિત તરીકેના તેમણે ગાળ્યેા છે, તેનું પ્રતિબિખ સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્ય અમલથીજ દેખાઇ આવે છે અને તે અશાસ્ત્રના પુસ્તકમાં સમાવિષ્ટ છે, બાકી શેષજીવન, ચંદ્રગુપ્ત સમ્રાટ પછી સમ્રાટ બિંદુસારના રાજ્યઅમલે પુરૂં થાય છે. તેનુ' વૃતાંત આપણે સમ્રાટ બિંદુસારના પ્રતિહાસ લખતા કરીશું. નામની ઉત્પત્તિ કેટલાક ગ્રંથકર્તાનું એમ માનવું છે કે, પંડિત ચાણકયે પોતાના જીવનમાં ચંદ્રગુપ્તના મહાઅમાત્ય તરીકે અધિકાર ભાગળ્યા છે, પણ વિશેષ આધાર એમ મળે છે કે, ચાણકયજીએ કે કૌટલ્યજીએ સર્વે અધિકાર એક મહાઅમાત્ય કરતાં પણ વિશેષ તા રાજપુરાહિત૨૭ તરીકેજ ભાગળ્યેા છે. અને અમાત્ય કે મહાઅમાત્ય પદ જેવું તેમની રાજનીતિમાં કાષ્ઠ પદજ રહેવા દીધું ન હોય, પશુ ખાતાવાર ઉપરી અધિકારીઓની પરિષદ-સભા મેળવી મંત્રણાના યેાગે થતા નિયા પ્રમાણે, તે તે ખાતાના અધિકારીઓ ( ૨૭ ) જી શ્રી, સત્યકેતુ વિદ્યાલ’કાર મહાશય રચિત મૌય સામ્રાજ્યકા ઇતિહાસ, ૧૯૩૦ અલ્હાબાદ પૃ. ૧૬૨. વળી આગળ હકીકત જી, ( ૨૮ ) ગણતંત્ર રાજ્યની પ્રથા બંધ કરી, કેદ્રિત રાજ્યની સ્થાપ્ના કરવા-રાજને અમુક હદમાંજ limited powers સત્તા આપીને, Council વહીવટની સ્થાપ્ના કરવા-તેની ઇચ્છા હતી. પણ તે ફાન્યા નહેાતા. (વિ. દિશાના પ્રદેશમાં સૂત્રેા નીમાવાનું પણ અત્યારથીજ ચાલુ કરવામાં આવ્યું સમાય છે ) એટલે પ્રાંતિક અથવા ઇલાકેદાર સૂબાએ નીમવાનું ઠરાવ્યું દેખાય છે, જે પ્રથા સમ્રાટ પ્રિયદર્શિનના સમયે એકદમ ફૂલીફાલી નીકળી હતી. કૌ, અ. જો, પૃ. ૩૯:-તેણે કોઇ ઠેકાણે અમર્યાદિતરાજવના ખાધ કરેલ ઢેખાતા નથીજ. આ બતાવે છે કે, તે સરમુખત્યાર (Autocrat = એક વ્યક્તિના હાથમાં શ્રી સત્તા સોંપી દેવા જેવું રાજતંત્ર) નહેાતે, ૧૭૧ દ્વારાજ પાછા વહીવટ ચલાવાતા હોય, એમ વિશેષપણે જોઇ શકાય છે,૨૮ એટલે પોતે તેમજ સમ્રાટ તે માત્ર તટસ્થ વ્યકિત તરીકે રાજકચારિઓના અમલ ઉપર, નિરીક્ષક તરીકેજ રહેતા. જેથી સમ્રાટ ચંદ્રગુપ્તની ધણીએ સત્તા નિર ંકુશિત રહેવાને બદલે, વ્યવસ્થીત રીતે મર્યાદામાં લાવી મૂકાઇ હતી. જેના પરિણામે ચતુર કૌટલ્ય, પ્રસંગ પડતાં સમ્રાટ ચંદ્રગુપ્તને પણુ દાબમાં રાખવા વ્યંગ ભાષામાં વૃષલ” તરીકે સમાધતા આપણે અશાસ્ત્રમાં જોઇએ છીએ. આ ઉપરથી એમ પણ સ્પષ્ટ થાય છે કે, કેટલાક વિદ્યાનાએ વૃષલ” = શુદ્ધઃ એમ જે અર્થ કરી ચદ્રગુપ્તની જન્મદાતા કાઇ શુદ્રાણી હતી એમ ઠેરવી દીધું છે તે ઘણું ભૂલભરેલું છે, ૨૯ સાહિત્ય ગ્રંથામાં વાત્સાયન, મલ્લનાગ, કૌટલ્ય, કામિલ, પક્ષિણસ્વામિ, વિષ્ણુગુપ્ત, અંગુલ, ચાણક્ય, વિગેરે અનેક નામા॰ અર્થશાસ્ત્ર ગ્રંથના પ્રખ્યાત કર્તાનાં ગણવામાં આવે છે, પણ ઇતિહા કોટય અા ભેદ તેમ કૌસિલ વહિવટમાં પણ બહુ શ્રધ્ધાવંત નહેતા. તેજ પુ. પુ. ૪૦:-તેના મતપ્રમાણે રાજાનુ' સ્વામિત્વ કે રાજસ્ત્ર નિર'કુશ નહેતુ' ( એટલે અ’કુશિત હતુ... ), તે રાજા સર્વાધિકાર સંપન્ન નહેાતા, તેનું રાજત્વ સહાય સાધ્ય હતું ( રાજાનું કામ રક્ષા કરવાનુ છે, કોઇ ચારાઇ ગયેલ માલનો પત્તો ન લાગે, તા તેનાથી ત્રણ ગણી કિંમત રાનને સ્વમિલ્કતમાંથી દંડ તરીકે ભરવી પડતી-અત્યારના ધેારણ સાથે સરખાવે। ) રાજ્યને પાતાને જે ક્રાંઇ પ્રિય લાગે તેમાં પેાતાનું હિત નથી. પરંતુ પ્રજાને જે પ્રિય હોય તેમાંજ તેનું હિત રહેલ છે (જીએ અર્થશાસ્ત્રમાં અધિ. ૧; પ્રક. ૧૯; પુ. ૫૪ ) ( ૨૯ ) વૃષલ એટલે શૂદ્રજન્મવાળા એમ રે કેટલાક વિદ્વાનાએ અથ કર્યાં છે . ( જુએ પૃ. ૧૪૦ ટી. નં. ૨૬. ) તેમ નહીં, પણ મર્યાદિત સત્તાધિકારવાળા એવા અધ કરવાના છે. ( ૩૦ ) ત્રુ શ્રી સયાજીરાવ સાહિત્યમાળાનુ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કેદ્ય [ પંચમ સમાં કેવળ ત્રણ નામથી જ તે ઓળખીતા થયા - રાક્ષસનાઉપોદઘાતમાં હૂંઢિરાજે તેને, નીતિશાસ્ત્ર છે. તે ત્રણ નામ ચાણક્ય, કૌટય અને વિષ્ણુ- પ્રણેતા ચાલતા જરૂર =ચણકનો પુત્ર ગુપ્ત. આ ત્રણ વિશે થોડી સમજૂતિ આપવી જે લેખવ્યો છે, તે ઉપરથી જે તેનું નામ પાડવામાં જરૂરી ગણાશે. આવ્યું હોય તે ચાણક લખાત. પણ જ્યારે તે ડૉ. રાજેંદ્રલાલ મિત્રના કહેવા પ્રમાણે, પિતે પિતાનું નામ ચાણક્ય લખે છે, ત્યારે આપણી જાવામાંથી બલિદીપમાં કેટલાક હિંદુ આ ગયેલ નજર તેના ગામનાં નામ ઉપર ફેરવવી રહે છે. તેઓ પોતાની સાથે કામંદક કૃત નીતિસાર નામને તે નામ ચાણક છે. અને જેમ વિશાલી નગરીમાં ગ્રંથ લેતા ગયેલા. તેમાં ચાણક્યને લગતી હકીકત રહેનાર મહાવીરને વૈશાલીય તરીકે સંબોધાય છે તેમ છે, તેમાં તેનું નામ વિષ્ણુગુપ્ત જણાવ્યું છે. ચાણક ગામના રહીશને ચાણક્ય તરીકે ઓળખાવી એટલું જ નહીં પણ તેને સુવિખ્યાત, ઋષિકુળમાં શકાય છે. એટલે તે નિયમાનુસાર તેના જન્મનું જન્મેલ. વિશ્રત અને અપ્રતિ ગ્રાહક ( દાન જે ચણક ગામ હતું, તે ઉપરથી ચાણક્ય નામ દક્ષિણા ન લેનાર) બ્રાહ્મણ તરીકે તેને વર્ણવેલ ઘડાયું હોય એમ કહી શકાય. અને તે વાસ્તવિક છે. આ ઉપરથી જણાય છે કે તેનું નામ વિષ્ણુ- પણ છેઃ મેં પુ. ૧ લા માં સર્વ ઠેકાણે ચાણક્ય ગુપ્ત હતું. સુદર્શન તળાવની પ્રશસ્તિ ઉપરથી શબ્દનો પ્રયોગ કર્યો છે તે અશુદ્ધ છે એમ આ પણ આ વાતને પુષ્ટિ મળતી દેખાય છે, એટલે ઉપરથી સમજવું. કે તેનું ખરું નામ વિષ્ણુગુપ્ત હેય તેમ લાગે છે. ત્રીજું નામ કૌટિલ્ય–ઉપરનાં બે નામનાં બીજું નામ ચાણક્ય–પરિશિષ્ટ પર્વના મૂળ શોધી કાઢવાનું જેટલું સહેલું થયું છે તેટલું ( જુઓ ઉપરમાં પૃ. ૧૬૫ ) આધારે તેના ગામનું આ ત્રીજા નામ વિશે બને તેમ નથી. છતાં નામ ચણક, તેના પિતાનું નામ ચણી અને પ્રયત્ન કરવામાં આવે તે કઈ વસ્તુ અસાધ્ય માતાનું નામ ચણેશ્વરી જણાવ્યું છે. અને સંસ્કૃત ગણાતી નથી. સામાન્ય પણે એમ માન્યતા પ્રસરી વ્યાકરણના નિયમ મુજબ, જેમ દશરથના વંશજો, રહેલી છે કે, ચાણક્યની રાજનીતિ કુડકપટવાળી દશરથ, કુરના કૈરવ આદિ કહેવાય છે, તે નિયમા- તથા છળ વાળી હતી અને તેની રાજનીતિને નુસાર તેના પિતાનું નામ ચણી છે તે ઉપરથી * કુટિલ' શબ્દથી સંબોધી શકાય. એટલે તેવી તેને ચાણ, કે ચાણય કે તેને જ ઉચ્ચારમાં મળતા નીતિના ગ્રહણ કરનારને, કુટિલ શબ્દ ઉપરથી આવે તે કોઈ શબ્દ લખાયો હોત. તેમ મદ્રા વિશેષણ બનાવીને કૌટિલ્ય નામ પાડવામાં આવ્યું “ અર્થશાસ્ત્ર ” નામનું પુસ્તક, શ્રીયુત જયસુખરાય લગાડયું છે. એટલે કે, જન્મથી તે બ્રાહ્મણ હતા પણ જોશીપુરાએ લખેલું. પુષ્પ નં. ૧૮૭મું. તેની ઉપદઘાત ધર્મથી તે જૈન હતા. (૩૩ ) જુઓ ભાવનગર સ્ટેટના શિલાલેખ ( ૩૧ ) ઉપરનું જ પુસ્તક પૃ. ૧૭ મું. સંસ્કૃત અને પ્રાકૃત પ્રો. પિટરસનકૃત: તથા એપિરાફિક (૩૨) “અપ્રતિગ્રાહક બ્રાહ્મણે આ શબ્દ અર્થ.. ઈન્ડિકા પુ. ૮ પૃ. ૩૨: તથા આ પુસ્તકને અને પરિસૂચક છે. પોતે બ્રાહ્મણકુળમાં જન્મેલ છે. પણ સામાન્ય શિષ્ટ “ક”.રીતે બ્રાહ્મણને ધર્મ જે દાનદક્ષિણા લેવાને છે તે છતાં ( ૩૪ ) જુઓ ઉપરમાં પૃ. ૧૬૫નું લખાણ: ચાણકય પતે તેનું કોઈ પ્રકારનું દાન લેતે હેત એમ વળી જૈ, નૈ. ઇ. પૃ. ૧૭૨ટી. નં. ૮ Chanakya કહેવાને મમ છે. અને તે વિશિષ્ટ હેતુપૂર્વક વપરાયે was a native of Chanak, a village of the છે, કારણકે તે જૈનધર્મ પાળતો હતો એટલે દાનગ્રહણ Golla district: આવશ્યક સૂત્ર ૫. ૧૩૩. કરતે નહીં. અને તેથી જ તેને ઉપર પ્રમાણેનું વિશેષણું ( ૧૫ ) જાઓ કૌ. અ. જે. ઉપેદ. પૃ. ૧૭૩; Page #228 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અથને ભેદ. ૧૭૩ છે, આ પ્રમાણે જનતા માને છે. અને દી. બા. કેશવલાલ હર્ષદ ધ્રુવે મુદ્રા રાક્ષસની પ્રસ્તાવનામાં બાણ કવિના કથન આધારે આ વાતને સમર્થન આપ્યું હોય એમ સમજાય છે, એટલે વિષ્ણુગુપ્તને કુટિલતાના ઉપદેશક રૂપે ગણુઈ જવાને વાર આવી ગયે. પણ આ દલીલ સ્વીકારવાને બે રીતે વિરોધ આવે છે. પ્રથમ તે ચાણકયે દર્શાવેલી રાજનીતિને કુટિલ કહેવામાં કાંઈ આધારભૂત પ્રમાણે છે કે કેમ, અને હોય તે થે. કટિલ શબ્દ ઉપરથી કૌટિલ્ય શબ્દનો પ્રયોગ વાસ્તવિક છે કે કેમ ? આપણે તે બન્ને રીતે તપાસીએ, તેની રાજનીતિ કુટિલ પ્રકારની કહી શકાય કે કેમ તે વિષય હવે પછીના “ અર્થશાસ્ત્રની મહત્તા ” વાળા પારિગ્રાફમાં ચર્ચવાના છીએ, એટલે ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. હવે રહ્યો બીજો પ્રકાર. આ શબ્દ સંબંધી, એક ગ્રંથકારે બહુ સારો પ્રકાશ પાડે છે. તેમના જ શબ્દોમાં જણાવી શું કે, ૩૭ જે કુટિલતા ઉપરથી કૌટિલ્ય નામ પડયું હતું કે, કુટિલતા તે ભાવ વાચક નામ છે. અને વ્યાકરણ નિયમ પ્રમાણે તેનું નામ “કૌટિલ્યમ” નપુંસકલિંગ લખાત. પણ ક્યાંય તેમ લખાયું નથી. તેને તે પુલિંગ તરીકે “ કૌટિલ્ય” જ લખે છે. તેમનો કહેવાને તાત્પર્ય એ છે કે કૌટિલ્ય શબ્દ, તે કુટિલ કે કુટિલતા પ્રેરક કોઈ શબ્દ ઉપરથી રચાય હેય એમ સંભવિત નથી જ. એટલે, આ બન્ને રીતની તપાસમાં એક પણ ટકી શકતી નથી. જેથી કરીને આપણે પણ તે કારણને નિર્મૂળ ગણી મૂકી દેવું પડે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, કૌટિલ્ય છે અથવા તે શબ્દ કોઈ અન્ય શબ્દને અપભ્રંશ થઈ ગયે હોય તે તે ) શબ્દ આવ્યો ક્યાંથી ? જે કાંઈ પણ તેને અર્થ જ થતું ન હોત, તે વિષ્ણુગુપ્ત પિતે પિતા માટે તે શબ્દ વાપરવાનું સાહજ કરતા જ કેમ ? આમ કારણ દર્શાવી, અન્ય ગ્રંથકારના અભિપ્રાય આપી તે લેખકઃ૮ જણાવે છે, કે અભિધાન ચિંતામણીમાં “કૌટિલ્ય ને બદલે “કૌટિલ્ય ” શબ્દ વાપર્યો છે. અને તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે હેમચંદ્ર ૩૯ કરી છે “કુટો ઘટઃ તં સ્ત્રાન્તિ દાઃ ! તેવાં કાર્ય ચા વળી જણાવે છે કે, કામદંકની બનાવેલી નીતિસારની ઉપાધ્યાય નિરપેક્ષા નામની ટીકામાં પણ છેટો ઘટઃ તે धान्यपूर्ण लान्ति स गृहणन्ति इति कुटलाः । कुम्भी धान्यास्तेषां अपत्यं कौटल्यो विष्णुપુતઃ ઉપરાંત લખે છે કે, નાનાર્થણવ સંક્ષેપમાં તેના કતો કેશવસ્વામિએ, તેનું કેટલ’ નામનું ગોત્ર ૧ હોવાનું જણાવી + કૌટિલ્ય ને અશુદ્ધ ( 56 ) કૌ, અ. જો. પધાત ૫ ૨૧. " किंवा तेषां सांप्रतं येषामतिनृशंषप्रायोपदेश निघृणे રિચાન્ન પ્રકા ( ૩૭ ) જુઓ કૌ. અ. જે. ઉપે. પૃ. ૨૧, ( ૩૮ ) જુઓ કૌ. અ. જે. કપ. પૃ. ૨૨. ( ૩૯ ) હેમચંદ્રસૂરિએજ અભિધાન ચિંતામણિ બનાવ્યું છે. પરિશિષ્ટપવ પણ તેમણે જ રચ્યું છે તે, સેલંકીવંશના ગૂર્જરપતિ રાજા કુમારપાળના ધર્મગુરૂ હતા. ( ૪૦ ) કુટ: = ઘટ, ઘડે, લાતિ = લે છે, ભરી રાખે છે. અપત્ય = વાસ, પરિવાર. એટલે કે જે ઘડા ભરી રાખે છે તેને પરિવાર આમ અર્થ કર્યો. જ્યારે બીજ વાક્યથી વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે કે, ધાન્યપૂણું" = ધાન્યથી ભરેલ. સંગ્રહણગ્નિ = સંગ્રહ કરી રાખે છે તે. કુંભાધાન્યા: = ધડાના આકાર જેવી કેડીઓ ધનથી ભરેલી. ટલે કે જે કુટલ નામે પ્રજા ( એક પ્રકારની જાતના લેક ) અનાજની કોઠીઓ ભરી રાખે છે તેના પરિવારમાંને વિષ્ણુગુપ્ત, કૌટિલ્ય – ( ૪૧ ) આગળ ઉપર આપણે જોઇશું કે, વિબણગુપ્તનું ગોત્ર તો “વાત્સાયન’ છે, પછી તેનું ગોત્ર-કેટલ કેમ હોઈ શકે ? એક જ વ્યક્તિના કાંઇ બે નેત્ર હોઈ શકે નહીં, જે કે કૌ. અ. જે.ના લેખકે પૃ. ૨૪ ઉપર લખ્યું છે કે, તેનું ગોત્ર “કૌટિલ્ય' સંજ્ઞાથી ઓળખાતું હતું, અને તે. ‘ભગ’ નામના મહાગાવના, શાખાણેત્ર Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કૌટહ્ય [ પંચમ શબ્દ કરાવ્યો છે. મહામોપાધ્યાય ગણપતિશાસ્ત્રીએ પણ લહિયાના હસ્તદોષ રૂપે કૌટિલ્ય શબ્દને ઠરાવ્યો છે. ડે. ભાંડારકરે પણ આવા પ્રકારની જ દલીલ કરી છે. આ બધા આધારે ટાંકી એમ બતાવવા પ્રયત્ન થયો છે કે કૌટિલ્ય તે અશુદ્ધ છે, પણ ખરે શબ્દ તે “કૌટિલ્ય ” છે. અને તેને અર્થ, ઘડામાં-કઠીમાં જે ધાન્ય ભરી રાખતા હોય તે. પછી વેપાર તરીકે કે ખેડુત તરીકે–તે કુટલા કહેવાય અને તેવા પુરૂષને પરિવાર તે કૌટિલ્ય કહેવાય. તે ગમે તેમ હોય પણ આ પારિગ્રાફમાં ટાંકેલી સર્વ દલીલથી એટલો તે આશય નીકળે છે કે, વિષ્ણુગુપ્ત જ્યારે સ્વહસ્તેજ તે શબ્દને ઉપયોગ કર્યો છે ત્યારે તે શબ્દ તે સાચેજ છે. પછી તે કૌટિલ્ય હેય કે કૌટિલ્ય તે નકકી કરવું અનિશ્ચિત રહે છે. તેમ તે નામ તેના ગોત્રનું ( પિતાના કુટુંબનું) પણ નથી એટલું ચેકસ જ, પછી તેનું મૂળ અન્ય કઈ રીતે ગોઠવી શકાય તેમ છે, તે જોવું રહે છે. આ ચર્ચાના લેખક મહાશય મિ. જોશીપુરા એજ આગળ લખતાં પૃ. ૨૪ માં જણાવ્યું છે કે, “ પંજાબમાં આવેલ સરસ્વતી નદીનું નામ કુટિરા પણ છે, અને તે નદીને પ્રદેશ જે દિર કહેવાય છે, તે પ્રદેશના વસનારને વિહ્ય કહેવાય. એટલે જે ચાણકયનું વતન આ પ્રદેશમાં હોય તો તેને કૌટિલ્ય કહી શકાય. ચાનું એક પાત્ર છે, એટલે કૌટિલ્યને બદલે કૌટ લ્ય શબ્દ લખવા જરૂર રહેતી નથી. ( આ દલીલ પણું વ્યાજબી નથી તે આપણે ધીમે ધીમે બણી શકીશું). ( ૨ ) જેમ મગધના વતનીને માગધ, વૈશાવીના વતનીને વૈશાલીય અથવા વૈશાલક, ગંગા નદીના પ્રદેશના વતનીને ગાંગેય કહેવાય છે તેમ કટિલા નદીના પ્રદેશના વતનીને કૌટિલીય, કૌટિલે કે તેને મળતો જ શબ્દ પ્રયોગ કરાય એમ બન શકે. ( જુઓ નીચેનું ટી. નં. ૪૩ ) (૪૩ ) નેત્ર ખરું, પણ તે કુટુંબ નહી, વળી જયમંગલા નામની ટીકામાં સૂચવ્યા પ્રમાણે નમભૂમિનોઝ શબ્દ વાપર્યો છે. એટલે આ અનુમાનના કથનને પુષ્ટિ મળે છે પણ ખરી. તાત્પર્ય એ થયો કે, ચાણકય મહાશયને જન્મ, સરસ્વતી નદીના કોઈ પ્રદેશમાં થશે હોય તે, તે નદીનું બીજું નામ કુટિલા હેવાથી તે પ્રદેશને કુરિસ્ટ કે તેવાજ નામથી ઓળખાવી શકાય. અને તે પ્રદેશના વતનીને (જન્મભૂમિગોત્રના? ન્યાયે ) કૌટિલ્ય કે કૌટિલ્ય કહી શકાય. એટલે રહ્યા અને કુરિટા શબ્દથી કૌટિલ્ય-કૌટયનો અર્થ બેસતે કરી શકાય છે; તેમાં જે કુદાં શબ્દને મૂળ તરીકે સ્વીકારી લઈએ તે તે કર્મજન્ય ગોત્ર* થયું અને દિલ્હા માન્ય રાખીએ તે પ્રદેશસૂચક ગોત્ર થયું ગણાશે. આ બેમાંથી કયું સાચું હોઈ શકે તે હવે તપાસીએ. ઉપરમાં સરસ્વતી નદીનું નામ કુટિલા જણાવ્યું છે. અને તેને પંજાબમાં હોવાનું કહી દીધું છે. પણ એક નદીને પ્રવાહ તે અનેક માઈલ લંબાયો હોય જેથી કેટલાય પ્રદેશમાં થઈને તે વહેતી કહી શકાય. એટલે હાલના પંજાબમાંથીજ તેની ઉત્પત્તિ થઈ હોય અને તે દેશમાંજ તેને સમાવેશ થઈ ગયો હોય એમ સમજવાનું નથી. પ્રાચીન હિંદુશાસ્ત્રમાં પણ એક સરસ્વતી નામની નદી હોવાનું અને તે સિંધુ નદીમાં પૂર્વ બાજુએથી ભળતી અનેક નદીઓમાંની એક હોવાનું જણાવાયું છે. અને આ સરસ્વતી નદીના જન્મભૂમિ ગોત્ર : એટલે કે, જન્મભૂમિના પ્રદેશ ઉપરથી જોડી કાઢેલું નામ, જેમ પિતાના ગોત્ર ઉપરથી, વ્યાકર ના નિયમે તેના સંતતિનાં નામનું સંબંધન ગોઠવી શકીએ છીએ તેમ, વસવાટ કરાતી ભૂમિ ઉપરથી પણ તે વ્યક્તિનું નામ ગોઠવી શકાય છે. તેના દષ્ટાંતે માટે ઉપરનું ટીપણુ નં. ૪૨ જુઓ. (૪) કમજન્ય = ધધધા કરતો હોય તે ઉપથી ઉપજાવેલું કાઢેલું સંબંધના આ પ્રમાણે અર્થ બેસારતા હોય તે, વિષ્ણુગુપ્તના બાપદાદા, સમૃદ્ધિવંતા હતે હોય, વા મટી જાહેરજલાલી જોગવતા અનાજના Page #230 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અથના ભેદ ૧૭૫ ભાંગ્યા તુટયા બે ત્રણ પ્રવાહ હાલ દેખ ય છે, પણ તેનું મુખ ક્યાં આગળ કહી શકાય, તે પ્રશ્ન અણુઉકેલ પડી રહ્યો છે. આપણે પુ. ૧ લામાં સિંધુ-સૌવીર દેશનું વર્ણન કરતાં (પૃ. ૧૨૦ થી ૨૨૮ સુધીમાં) પ્રસંગોપાત જણાવીને સાબિત કર્યું છે કે, તે દેશની રાજધાની વીતભયપટ્ટણ પતે બહોળા વિસ્તાર ધરાવતું અને જંગી વ્યાપાર વાણિજ્યથી ધનવાન બનેલા વ્યાપારીઓની વસ્તીવાળું શહેર હતું. એકદા તે સ્થાન ઉપર કુદરતની અવકૃપા ઉતરવાથી, રેતીના મોટા વા વંટોળ સાથે તોફાન થયું હતું; જેથી ત્યાં વરસેલી રેતીના ઢગના ઢગ તળે, તે પ્રદેશ તથા તેમાંની નદીઓ ટાઈ ગઈ અને તેમાંથી હાલ ઓળખાતાં આખાં જેસલમીરનાં રણને ઉદભવ થયો છે. તેમજ પ્રાચીન વીતભયપદૃણ શહેરને નાશ થઇ, તેના અવશેષના સ્થાન ઉપર વર્તમાન કાળે શંશોધન ખાતાનું લક્ષ્યબિંદુ થઈ પડેલ મેહનજાડેર નામનું ગામડું વસી રહ્યું છે. એટલે તે ઉપરથી એમ અનુમાન કરી શકાય કે, આ સરસ્વતી નદી વાળા અસલ પ્રદેશને અથવા હાલમાં જેસલમીરવાળા રણના કેઈ પ્રદેશને હોદા કે શુદ્ધિ કહેવાતા હશે. ઇ. સ. ની સાતમી સદીમાં આવેલા પ્રખ્યાત ચિનાઈ મુસાફર મિ. હયુએનશાંગે પિતાના પુસ્તકનું જે વર્ણન બહાર પાડયું છે અને જેનો ઈગ્રેજી અનુવાદ બહાર પાડવામાં આવ્યો છે તેમાં એક દિ નામના દેશનું વર્ણન કરાયું છે. અને તેનું સ્થાન મેં અંદાજરૂપે આ જેસલમીરના રણ પ્રદેશમાં બતાવ્યું છે. (જુઓ ૫. ૧ પૃ. ૫૭ ઉપર નકશો ૨. તેમાં આંક નં. ૬૩, ૬૪ તથા તેને લગતું વિવેચન પૃ. ૬૬ ઉપર): તે “અટલિ' કદાચ આ “કુટલિ” હોવા વિશેષ સંભવિત ધરાય છે, અને ચિનાઈ મુસાફરે પોતાની ભાષામાં જે શબ્દો લખ્યા હોય, તેને અનુવાદ કરનારે પણ ભૂલ ખાધી હોય, અથવા તે અક્ષરોના ઉકેલમાં પણ જેમ અનેક ઠેકાણે બનતું આવ્યું છે, તેમ કાના માત્રની અને અક્ષરના વળાંકની ખૂબીઓ નહીં પીછાની શકવાથી તે પ્રમાણે બનવા પામ્યું હેય. મતલબ કે મદષ્ટિ તે જ દ્રષ્ટિ હોવાને સંભવ છે. અને આ માન્યતાને એક બે બીજા પ્રસંગથી સમર્થન પણ મળે છે; વળી આ પુષ્ટિ જે સાચી હોવાનું મનાય, તે જે અત્યારે માત્ર સંભવિત હોવાનું સ્વીકારીએ છીએ, તે નિશ્ચય પણે માનવું રહે છે. ઉપરના અનુમાનને જે બે પ્રસંગે સામર્થ અર્ધી રહ્યા છે તે આ પ્રમાણે છે (૧) “અટલિ પ્રદેશની હદને રજપુતાનામાં આવેલા વર્તમાન કાળના જોધપુર અને શિરોહી રાજ્યની ભૂમિ તરીકે આપણે ઓળખાવી છે. વળી તેને સમગ્રપણે મારવાડના નામથી ઓળખાવાય છે તેમજ તેના થોડા ભાગને “ગોલવાડ, ગોલ્લવાડ” પણ કહેવાય છે? જ્યારે ઉપર જણાવેલ પરિ. સર્ગ. ૮ શ્લોક ૧૪ માં શ્રી હેમચંદ્ર ચાણક્યનું વર્ણન કરતાં, તેનું ચણાગામ, દેશ ગાલ : પિતાનું નામ ચણીબ્રાહ્મણ અને માતાનું નામ ચણેશ્વરી, એ પ્રમાણે જણાવ્યું છે. એટલે કે, તેને ગોલ્લ દેશને વતની જણાવ્યું છે. ગોલ્ડ અને ગોલવાડ તે બન્ને એકજ શબ્દ છે. એટલે બનવા જોગ છે કે, અતિ પ્રાચીન સમયે જેને સ્ત્રિ તરીકે ઓળખતા હોય તેને ઇ. સ. ની છડી-સાતમી શતાબ્દિમાં આદિ તરીકે જણાવાયો હોય; અને હેમચંદ્રાચાર્યના વ્યાપારી હોય એમ સમજાય છે. ( ૫ ) સિંધુનદીને, પૂર્વબાજુથી સાત નદીઓ અને પશ્ચિમ બાજુથી પણ તેટલી જ નદીઓ મળતી હતી એમ કહેવાય છે. અને તેથી જ તેનું નામ “સપ્તસિ’ પડયું છે. જો કે હાલતે, બંને બાજુથી પાંચ પાંચજો શાખા નદીઓ મળે છે. એટલે બીજીઓ અદશ્ય થઇ ગઈ હશે એમ અનુમાન ખેંચવું રહે છે. તે અદશ્ય થનારીમાં એક સરસ્વતી પણ હિંદુ શાસ્ત્રાએ લેખાવી છે. (જીએ પુ. ૧, ૫. ૨૨૦, ૨૨૬ તથા તેને લગતી ટીકાએ. ખાસ કરીને ટી. નં. ૧૨, ૧૩), Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ત્રિપુટીનાં સ્થાને [ પંચમ સમયમાં એટલે ઇ. સ. ની બારમી સદીમાં ગેલ” નામથી સંબોધ્યો હોય. અને ત્યારથી તે અદ્યાપિ પયત તેજ નામથી એક યા બીજા રૂપમાં ઓળખાવાતો ચાલ્યો આવ્યો હોય. (૨) હવે બીજે પ્રસંગ-જૈન સાહિત્યમાં નોંધાયેલું છે કે, શ્રી મહાવીર નિર્વાણ પછી ૮૦ વર્ષે જૈનના ૨૩ મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના સંતાનયામાં છઠ્ઠી પેઢીએ થયેલ રત્નપ્રભસૂરિ નામના આચાર્ય હતા. તેમણે લાખોની સંખ્યામાં જૈન બનાવ્યા હતા. અને આ પ્રજાએ ત્યાં એશિયા નગરી વસાવી રહેવા માંડયું હોવાથી, તેમને ઓશવાળના નામથી ઓળખવામાં આવ્યા છે. આ એશિયા નગરી પાછળથી ભાંગીને તેનું નામ ભિન્નમાલ નગર પડયું હતું, અને તેનું સ્થાન હાલના શિરેહી રાજ્યમાં આવેલું હતું. તેમ આ પ્રાંતને ગૂર્જર દેશ પણ કહેવાતું હતું. મતલબ કે, મહાવીર નિર્વાણ ૮૦=ઈ. સ. પૂ. ૪૪૭ આસપાસ, તે પ્રદેશમાં જૈનધર્મ પાળનારાનું એક મોટું સંસ્થાન વસવા પામ્યું હતું. હવે આપણે ચાણક્યના સમયને ( એટલે ઇ. સ. પૂ. ૩૭૨ થી ૩૫૦ ) વિચાર કરીએ છીએ, તે બને સમય વચ્ચે પૂરી એક સદીનું પણ અંતર નથી. તેમ ઉપરમાં ચાણક્યના પિતાને એક સમૃદ્ધિશાળી નગરને એક ધનાઢય વ્યાપરી–ખેડુત તરીકે વર્ણવ્યા છે. વળી ચાણક્યને પિતાને ધર્મ પણ જૈન હતા, એટલું જ નહીં પણ તેના પિતાને તે જૈન સાહિત્ય ગ્રંથમાં (પરિ. સર્ગ ૮ જુઓ) પરમ શ્રદ્ધાળુ શ્રાવક હોવા સુદ્ધાંતનું જણાવ્યું છે. આ પ્રમાણે બે પ્રસંગેની ટૂંકી હકીકત જણાવી દીધી. એટલે આ સર્વ હકીકતનું એકીકરણ જો કરીશું તે સ્પષ્ટ જણાશે કે, ચાણક્યને પિતા. ચણક પોતે ખેતીને ધંધો કરતા હશે અથવા ધાન્યને વ્યાપારી હશે અને આ ગોલ દેશનો વતની હશે. આ ઉપરથી જ તેને કૌટલીય કે કૌટલેય કહેવાયો હશે. તેમ તે સંસ્થાનમાં તાજેતરમાં સો બસે વર્ષથી આવીને જે પ્રજાએ વસવાટ કરવાનું શરૂ કર્યું હતું, તે પ્રજામાંને ચણુક એક હશે. અને આ પ્રમાણે સર્વ બાબતને મેળ ઉતારીએ છીએ તે, સર્વ ગ્રંથકારનાં કથને-હિંદુ તેમજ જૈન, પ્રાચીન તેમ જ મધ્ય યુગના, તેમ ચાણક્યનું પિતાનું કથન પણ—સત્ય હોવાનું ઠરાવી શકાય છે. આવી સ્થિતિમાં આપણે તેને હવે એક સત્યઘટના તરીકે વધાવી લઈશું. હવે માત્ર એક વાતનો જરા ઉલેખ કરી આગળ વધીશું. પુ. ૧ પૃ. ચાણક્ય, પાણિની ૩૫૭ ઉપર એમ જણાવ્યું અને વરરૂચીની છે કે, પાણિની તથા તેના ત્રિપુટી સહાધ્યાયી ચાણક્ય અને વરરચીનાં જન્મસ્થાન કેબજ દેશ હોઈ તે ત્રણે અનાર્યો છે. પણ અત્ર આપેલ ચાણક્યની ઓળખથી હવે સિદ્ધ થાય છે, કે કંબજ પ્રદેશ તે આ ત્રિપુટીમાંના ત્રણે મિત્રોનું જન્મસ્થાન નહેતું જ. પછી પાણિની એકલાનું જ હોય, કે સાથે વરરૂચીનું પણ હોય. પણ કૌટલ્યનું તે નહોતું જ. એટલે હાલ તુરત પાણિની મહાશય એકલાનુંજ જન્મસ્થાન ગાનાર્ડ–કબેજ દેશ ગણ રહે છે. તેમ ત્રણે પંડિતોનાં ગોત્રની સમજૂતિ પણ મળી ગઈ કહેવાય આ પ્રમાણે તે ગોઠવી શકાય. ( ૪૧ ) ગેલ દેશ માટે પ્રદેશ હોય અને તેના સીમા પ્રાંતને, કે એક વિભાગને તે દેશની વાડ-હદ ( Enclosure ) ના સૂચન કરતાં નામ તરીકે ગેલ દેશની વાડ ગોલવાડ તરીકે ઓળખાવી શકાય અને તે પ્રમાણે ગેલવાડને ગેહલ દેશના એક સંક્ષિપ્ત અથવા સંકુચિત પ્રદેશના નામ તરીકેજ લખી શકાય, Page #232 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છે ] નામ પાણિની ચાણક્ય અશાસની મહત્તા ની સરખામણી જન્મપ્રદેશ ગાનાડ દેશ – ગાંધાર દેશ ( હાલનું" અર્કંગાનિસ્તાન) કુટલિ – ગાલ્લ – ગૂજરદેશ ( હાલનું” મારવાડ ) વરરૂચી ( માલૂમ નથી ) અર્થશાસ્ત્ર' શબ્દના વ્યુત્પત્તિ પ્રમાણેના અજો કરાય તે આ પ્રમાણે થાય; અથ એટલે પૈસા, દ્રવ્યઃ અને તેને લગતું શાસ્ત્ર તે અર્થશાસ્ત્રઃ તે પ્રમાણે તા કેવળ આર્થિક પ્રશ્નાને ચતુ જ આ શાસ્ત્ર *હી શકાય ( ઈંગ્રેજીમાં જેને Financial શબ્દ લાગુ પડી શકાય તે ) એટલે કે અર્થશાસ્ત્રધનશાસ્ત્ર (Political economy) જ માત્ર, તેવા સકુચિત અર્થ અહીં કરવાના નથી. તેના અર્થ વિસ્તૃત અને વિશિષ્ટ ક્રાટિના છે. જેમ કે એક વિદ્વાને કહ્યું છે કે, “ મનુષ્યાના જે વડે નિર્વાહ થાય તે અહેવાયઃ જે ભૂમિમાં મનુષ્યા વસે છે તે ભૂમિને પણુ અ` કહી શકાય, જેથી પૃથ્વી-ભૂમિ મેળવવાને તથા તેનું પાલન કરી રાખવાને માટે જે શાસ્ત્ર, સાધન ઉપાય મેળવી આપે છે તે અર્થશાસ્ત્ર કહેવાય. વૈદિકમતના૪૮ “ ભક્તિ રસાયન ” ગ્રંથના ઉપાદ્ધાતમાં લખ્યું છે કે “ જે અર્થની પ્રાપ્તિ કરવામાં ધર્મના નિષ્કામ–ધના આશ્રય કરવામાં ન આવે, એટલે કે તેવા ધર્મને બળે જો અથ પ્રાપ્તિ કરવામાં નથી આવતી, તા તેવી ધમ ભાવના રહિત પ્રવૃત્તિથી કરાયેલ અથÖપ્રાપ્તિ, માક્ષરૂપી ( ૪૭ ) જીએ કૌ. . જો. ઉપેા, પૃ. ૯. ( ૪ ) સદર પુસ્તક પૂ. ૧૦, ( ૪૯ ) સર પુસ્તક પૃ. ૧૧. ૨૩ ગાત્ર - નામ ( માલૂમ નથી ) ૫. ૨૮. વાત્સાયન ૧૭૭ આય કે અના અના આ આ જ સભવછે. કાત્યાયન પુરૂષાથને સાધનના કામમાં ઉપયાગી થતી નથી. એટલુ જ નહીં પરંતુ એ પ્રકારના ધર્માધાર વિના કરાતી અપ્રાપ્તિ, અપક્ષની જનેતા પણ થ પડે છે ” જૈનગ્રંથામાં આ પ્રમાણે મેળવેલી શુદ્ધ ધનપ્રાપ્તિને “ ન્યાયસંપન્ન વૈભવ ”ના નામથી ઓળખાવે છે. આ ઉપરથી સમજાશે કે પ્રત્યેક મનુષ્ય તેમજ પ્રત્યેક સમાજે તથા રાજ્યે પોતપેાતાના ધમ–ક વ્ય–ની મર્યાદામાં રહીનેજ અથ—સાધન —શ્વાભ મેળવવાને પ્રવૃત્ત રહેવુ જોઇએઃ આમ હાઈને પ્રેયસ્કર તથા શ્રેયસ્કર ગણાય, તેવી તમામ પુરૂષાર્થ સાધક ભાખતાની અન્યાન્યાપકારકતા સ્થાપી આપનાર તથા તે તમામ એકદર ઉપયાગિતાની મર્યાદા ઠરાવી આપનાર જો કોઇપણ શાસ્ત્ર હાય તા તે અશાસ્ત્ર છે. આ પ્રમાણે વિશાળ અર્થ કરવા રહે છે. ” પણ ચાલુકય પેાતે જ તેને રાજનીતિ વિદ્યાની માર્ગોપદેશિકા ” કહે છે.૧૦ એટલે સમજાય છે કે તેમાં કેવળ દ્રવ્યની વાતા જ ન કરતાં, રાજ નીતિને લગતી ( Politics ) પણ ચર્ચા કરી છે. વળી બીજે ઠેકાણે આ રાજનીતિને ડનીતિ શબ્દ લગાડયા છેપ૧ અને તેને અર્થ બતાવતાં એવી મતલબના ઉદ્ગાર કાઢયા છે, કે ભૂત માત્રને અંકુશમાં લાવવાને ક્રાક .. ( ૧૦ ) . કૌ. અ. જો, ઉપાધાત પૃ. ૧૩, ( ૧૧ ) જીએ કૌ. અ. જો ઉપેદ્ધાત Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અર્થશાસ્ત્ર [ પંચમ પ્રકારના દંડની જરૂર છે. તેમાં જે જે દંડ તીક્ષણરૂપે હોય. તે જેને તે દંડ ભેગવ પડે તેને ઉદ્વેગ પમાડે, અને તદ્દન મૃદુપણે દંડ હોય તે દંડ કરનાર તરફ તિરસ્કાર પેદા કરે છે. જ્યારે યોગ્ય દંડ હોય છે, તે તે બન્ને પક્ષને માનનીય બને છે. માટે દંડનો અર્થ એકલી શિક્ષાના અર્થ માંજ ન કરતાં અંકશ, મર્યાદા ઇત્યાદિ પ્રકારને પણ દંડ અર્થમાં સમાવેશ કરશે. અને જે નીતિ આવા વિવિધ પ્રકારના દંડની યોગ્ય દોરવણી કરી શકે તેનું નામ દંડનીતિ કહેવાય. આવી વ્યાખ્યા કરી. એટલે નય૨ ( જે નિયમે સમાજને દરવણી રૂપ બને તે દોરવવું) તથા અનયને તેમજ બળ તથા અબળને સમાવેશ દંડનીતિમાં કર્યો છે. આ વાતની પ્રતીતિ એટલા ઉપરથી જ થાય છે કે, ચાણકયે અર્થશાસ્ત્રમાં જે વિવિધ યમ નિયમો લખ્યા છે, તે સર્વે અગર તે તે પૈકી ઘણું ખરા, અધાપિ પણ આપણું જીવનને નિયમિત કરી રહેલા છે ૧૭ તેમજ તેની રચનાકાળના સમયે કે નજીકના કાળે પણ હિંદુસ્તાનના રાષ્ટ્રજીવનમાં તથા પ્રજાજીવનમાં પૂરેપૂરા ઓતપ્રોત થઈ ગયા હતા. કર્તા પોતે જ જણાવે છે કે “ પૃથ્વીના લાભ અને પાલનના અર્થે પૂર્વ કાળના આચામેં જે બધાં અર્થશાસ્ત્રો રચેલાં છે, તેમાંનાં ઘણું ખરાને ઉપયોગ કરીને આ અર્થશાસ્ત્ર રચેલું છે ” આ ઉપરથી સિદ્ધ થાય છે, કે અર્થશાસ્ત્રના મૂળ કર્તા પિતે નથી જપણ પૂર્વાચાર્યોએ રચેલા સૂત્રે આધારે, સમયાનુકુળ ફેરફાર કરીને તેણે આ ગ્રંથ બનાવી કાઢયો છે. આખો ગ્રંથ તથા તેમાં ચચેલા વિષયે બારીકાઈથી જોતાં, તુરત જ લાગી આવ્યા વિના રહેશે નહીં, કે તે એક મહાબુદ્ધિવાદી હતો. તે હમેશાં ધર્મન્યાય ( ધર્મશાસ્ત્રમાં ફરમાવેલ ) કરતાં બુદ્ધિગમ્ય ન્યાયને પ્રમાણ ૩૫ ગણતે હ૫૧ તેના આ લેખનમાં કયાંય ફૂટ નીતિ, છળ, કપટ કે ભેદને સ્થાન અપાયું જ નથી. ઉલટું પિતાનું બૂરું ઇચ્છનાર શત્રુના સંબંધમાં, પણ કામ લેવાના નિયમ બનાવતાં “ ખાડે છેદે તે પડે” તે ન્યાયે કામ લેવાનો પિતે ખાસ ઉપદેશ આપે છે.૫૮ “ એટલે કેવળ દુષ્ટતા કરવા કરાવવાની ખાતર જ, કૌટિલ્ય કોઈ પણ ઠેકાણે સૂચન કરેલું હોય, એમ આપણે દેખી શકીએ તેમ નથી. તેમ બીજી તરફથી તેણે કોઈ પણ વિષયમાં ન્યાયનું ઉલ્લંધન કરેલું હોય, એમ પણ આપણે તેની જીવન કથામાંથી કે ઇતિહાસમાંથી૫૯ જોઈ શકતા નથી ” ઉલટું તેણે ભિન્ન ભિન્ન પ્રકારે ચર્ચેલા અને છણાવટ કરેલા વિષયોની સુસ્મિતા જોતાં તે, વિશાખદેવે જે તેને માર: સર્વ શામ તરીકે ઓળખા છે, ૧૦ તે વાસ્તવિક લાગે છે. કેમકે સર્વ કોઈ કબૂલ કરશે, કે રાજનીતિ જેટલા પ્રમાણમાં (૫૨ ) કૌ. અ. જે. પૃ. ૩૨. રાજકાર્ય કરવામાં પ્રધાનો (મંત્રીઓ, અમાત્ય તથા અન્ય અધિકારીઓ) જે મુદ્દાઓ લક્ષમાં રાખીને, અગર તે જે હેતુઓ મનમાં રાખીને પિતાને કરવાનાં કર્મો કરે છે, તેને નય (જે કાંઇ દેર છે તે ) કહેવામાં આવે છે. (૫૩) કીં. અ. જે. ઉપદુધાત પૃ. ૧૫. (૫૪) ઉપરનું પુસ્તક પૃ. ૧૨. (૫૫) કેટલાયે વિદ્વાની માન્યતા એમ છે, કે વર્તમાન રાજનીતિ શાસન મૂળ ઉત્પાદક-પિતા-ચાણકય છે, પણ ગ્રંથકર્તાના પોતાના શબ્દો જ આ વાતને ઇન્કાર કરે છે. આ બાબતની ચર્ચા માટે ૫.૧ ૫. ૨૬૭ તથા ૩૬૪ જુઓ. (૫૬ ) કૌ. અ. જે. પૃ. ૩૦ જુઓ. ( ૫ ) તે પુસ્તક પૃ. ૨૮ “કૌટિલ્ય ઉપદેશેલી નીતિ કુટિલતાબેધક છે જ નહીં ” (૫૮) તેજ પુસ્તક પૃ. ૩૩. (૫૯ ) સરખાવો ઉપરમાં ટી. નં. ૫૬ નું લખાણું (૬૦) તેજ પુસ્તક પૃ. ૨૦. ( ૬ ) પુ. ૧ લું. પૃ. ૨૬૭. નું લખાણ તથા તેને લગતી ટીકા નં. ૨૧ વાંચે, તે Page #234 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ની મહત્તા ૧૭૯ અનુભવનો વિષય છે, તેટલા પ્રમાણમાં તે કેવળ તકને વિષય નથી જ. એટલે આવા વિષયોની ઝીણવટ પૂર્વક પૃથ્થકરણ કરનારને આપણે તર્કશાસ્ત્રી કરતાં બુદ્ધિવૃદ્ધ પુરૂષ જ કહેવો પડશે. પછી તેણે તે વૃદ્ધિ માટેના જ્ઞાનની પ્રેરણા, સજા શ્રેણિકે રચેલી શ્રેણિઓ તથા તે માટે રચેલાં યમનિયમોમાંથી મેળવી હોય છે, તેના રાજકીય જ્ઞાનના ગુરૂ–આચાર્ય—મગધપતિ મહાનંદના મંત્રીશ્વર શકપાળ પાસેથી જે ઉમેદવારપણે તેમના હાથ નીચે શિક્ષણ મેળવીને પ્રાપ્ત કરી હોય તે જુદે પ્રશ્ન છે. પણ તે બુદ્ધિવૃદ્ધ થયો હતો અને તે બાદ અર્થશાસ્ત્રની રચના કરી છે, એમ તે નિશંક કહી શકાય તેમ છે. . રાજા ચંદ્રગુપ્ત સમ્રાટ બની મગધની ગાદી ઉપર નિશ્ચિંત થયા બિંદુસાર જન્મ પછી, નંદવંશના અંતિમ તથા સમ્રાટ ચંદ્ર નૃપતિ ધનનંદની કન્યા કે ગુપ્તનું જીવન જેને પટરાણી પદે સ્થાપિત વૃત્તાંત કરી હતી, તેની સાથે સંસાર સુખ ભેગવતાં રાણીને ગર્ભ રહ્યો હતો. આ સમયે, એટલે મ. સં. ૧૫૭= ઇ. સ. પૂ. ૭૦ માં, મગધ દેશમાં પ્રવર્તી રહેલ દુષ્કાળને ઠીક ઠીક સમય થઈ ગયો હોવાથી, દુષ્કાળની અસર પણ અતીવ તીવ્રપણે દેશજન ઉપર પ્રસરી રહી હતી. એટલે સુધી કે, જે જેન શ્રમણને સામાન્ય સમયે તેમના ભકત મેં માંગ્યું અને સામા ચડી ચડીને વહોરાવતા હતા તેમને નિર્વાહ પૂરતો પણ ખોરાક ભીક્ષામાં મળશે આવા સમયે દુર્લભ થઈ ગયો હતે; જેથી રાજનગરમાં રહેતા બે વિદ્યાસિદ્ધ શ્રમણોએ વિચાર્યું કે, આમ સુધાનું દુઃખ સહન કરવા કરતાં, સમ્રાટ ચંદ્રગુપ્ત જ્યારે જમવા બેસે ત્યારે તેની સાથે તેના થાળમાં, આપણી વિદ્યાના બળે અંજનગુટિકાવડે અદમ્યપણે બેસી, પેટ પૂરતું ખાઈ લેવું. સમ્રાટના થાળમાં હમેશાં એક જણને પૂરું થાય, બકે વધારેમાં વધારે બે જણને થાય તેટલો ખોરાક પીરસાઈને આવતે, જ્યારે તે થાળમાં જમવા બેસતા ત્રણ જણ. એટલે સ્વભાવિક છે કે, રાજાને પેટપૂરતું અન્ન મળતું નહીં. પરિણામે દિવસાન દિવસ તેનું શરીર કુલ થતું ચાલ્યું. શામાટે પિતાને ખેરાક પૂરતું નથી થતે, તે પોતે પણ સમજી શકતા નહોતા. તેમ તેના ખાનસામાં પણ સમજી શકતા નહીં. તે તે એટલું જ જાણતા કે, બે માણસનું અન્ન પીરસવા છતાં, અને થાળમાં કાંઈ પણ અછઠ રહેતું નથી છતાં, બાદશાહ શું ભૂખ્યા રહેતા હશે કે શરીર દુર્બળ થાય છે ? મનની વીતી હકી કત ચંદ્રગુપ્ત કેઈને પ્રકાશિતપણે કહી શકતે પણ નહીં. એકદા ચાણક્યની નજરે ચંદ્રગુપ્તનું શરીર, કૃષિત દેખાતાં, તેણે કારણ પૂછ્યું, ત્યારે રાજાએ સર્વ વૃત્તાંત કહી દેખાયો. ચતુર ચાણકયે તુરત અટકળી કાઢયું, કે કોઈ અંજન. સિદ્ધ ( ૧૨ ) જુઓ ૫.૧ ૫. ૩૬૪ નું લખાણ તથા તે ઉપરની ટી. નં. ૪૬. * ( ૬૩ ) આ કથનની સાબિતીમાં કૌ. અ. જે. ઉપાષાતમાં ૫. ૮ પર ટકેલ બહત કથાનું વાકય સરખાવે. તે વાકય આ પ્રમાણે છે “રાજયનાદના નામ રહિ છે :T( આ શબ્દો બતાવે છે કે તે સકડાળના પરમાં બહુ છૂટથી આવજાવ કરતે હત અર્થાત ઘણુ પાટા પરિચયમાં આવ્યો હતો જ.) ( ૧૪ ) પડેદરા લાઈબ્રેરીનું સપ્રતિ કથા નામક. પુસ્તક પૃ. ૫૦ " તે બાદ એક આચાર્ય માં પધાર્યા. તે વૃદ્ધ હેવાથી વિહાર કરી ન શકતા. પણ દુકાળ પડવાને છે તેવું જણ, એક મુખ્ય શિષ્યને ગાદીએ સ્થાપી અન્યને સુકાળવાળા પ્રદેશમાં મોકલી દીધા. બે નાના શિષ્ય ગુરૂ ઉપરના મેહને લીધે ગુરૂ સાથે પાટલિપુત્રમાં જ રહ્યા. ને બારવથી દુકાળ પડયો, આ બે શિષ્યએ અંજન સિદ્ધને મંત્ર સિદ્ધ કરી તેજ : ", પૃ. ૫૪ ચંદ્રગુપ્ત સાથે ભોજન કરવા માંડયું; પળ જુઓ ભરતેશ્વર બાહુબળ વૃત્તિ ભાષાંતર ૫. ર૪૫-૧, Page #235 -------------------------------------------------------------------------- ________________ બિંદુસાર જન્મ તથા [ પંચ પુરૂષો આવીને જમી જાય છે ખરૂ. તાત્કાલિક હુકમ ફેરવ્યું કે, રાજા જ્યારે જમવા બેસે ત્યારે, તે ઓરડામાં ધુમાડે કર. હમેશની માફક પેલા સિદ્ધમહાત્માએ તે આંખમાં અંજન આજીને થાળમાં જમવા બેઠા. પ્રથમ તે અદશ્યપણે ખાવા માંડયું, પણ જ્યાં એરડાને ધુમાડો આંખમાં ગયે, અને અંજન ગળવા માંડયું, કે તેઓ પિતાના સ્વરૂપે પ્રગટ રીતે દેખાવા માંડયા. તે નજરે પડતાં. તેમને પિતાના ધર્મગુરૂ તરીકે ઓળખી, ચાણકય મનમાં લાભ પામ્યા, એક બાજુ તે સાધુજનને મીઠો ઠપકે આપી, ધર્મની હેલના ન થાય તેમ, તેમના સ્થાને વિદાય કર્યો. અને બીજી બાજુ, પિતાના નૈસર્ગિક ચાતુર્યથી, રાજાને કહ્યું કે તમે બહુજ ભાગ્યશાળી છે, કે આવા પુણ્યાત્મા સાથે એક થાળીમાં જમવાને અદિતીય લાભ તમને મળે. ઉપરના બનાવથી સાવચેત થઇને, ચાણકયે, હવેથી રાજાના થાળમાં કોઈ ભાગ ન પાડે અને પરિણામે રાજા યથેચ્છ આહાર કરી બળવાન બને તે ઉદ્દેશથી, અન્નમાં કાંઈક અંશે વિષેત્પાદક વનસ્પતિ-પદાથે ભેળવીને થાળમાં વાનીઓ પીરસાવવાની ગોઠવણ કરી. તેની સાથે એમ પણ મનમાં ચિંતવ્યું, કે જે રાજાનું શરીર-શોણિત, માંસ મજુ, આદિના અણુએ અણુ-વિષજન્ય થઈ જાય, તે પછી તેને ભોજનમાં, અજાણતાં પણ કઈ કાળે વિષ ખવરાવવામાં આવી જાય ( રાજાની જીંદગી હમેશાં જોખમમાં હોય છે જ. અને તેમાં પણ તેઓને ખેરાક ખાતાં બહુજ સાવધ રહેવું પડે છે ) તે પણ તેના શરીરને નાશ તે નહીં જ થાય. આવા બેવડા હેતુથી ઉપર પ્રમાણે રાજાના ખેરાકમાં વિષમય પદાર્થો યથાપ્રમાણુ ભેળવી ભેળવી ને આપવાને પ્રયોગ આરંભાયો. એકદા પટરાણીને મનમાં ઈરછા થઈ, કે રાજાને હું પોતે આટલી બધી વલ્લભા છું, છતાં કઈ દિવસ મને પિતાની સાથે જમવા તે બેસાડતા જ નથી. લાવને હું સ્વઈચ્છાથી તેમની સાથે જમવા બેસું. એમ વિચારી રાજાની સાથે રાણી જમવા બેઠી: અન્નમાં વિષનું મિશ્રણ હમેશાં કરાય છે, તે બાબતની નહેતી રાજાને ખબર, કે નહતી રાણીને ખબરઃ આ વખતે રાણીને ગર્ભને આઠમે માસ ચાલતું હતું. જ્યાં રાણીએ થોડાક કોળીઆ આહાર કર્યો હશે, ત્યાં તે ચાણક્ય અનાયાસે કામપ્રસંગે ત્યાં આવી છે. અને આ દશ્ય ( રાજારાણીને એકજ થાળમાં સાથે બેસીને જમતાં) જોઈ સ્તંભીત થઈ ગયે. વિચાર્યું કે, અરેરે, રાણી સગર્ભા છે અને જે વિષ ચડશે તે તેણીને તેમજ બાળકને એમ બન્નેને નાશ થઈ જશે. એટલે એકદમ સફળો ઉડી, અસ્ત્રા જેવું ધારદાર શ લઈ, તેનાથી રાણીનું પેટ ચીરી, ગર્ભમાંથી જીવતું બાળક-પુત્રરૂપે હતા તે–ખેંચી કા. રાણી તે તુરત જ મૃત્યુ પામી. પણ તે બાળકને વિષની અસર કઈક થવા માંડી હતી ૧૧ અને કપાળમાં તે બિંદુરૂપે દેખાતી હતી. જે ઉપરથી તે બાળક માટે થયો થયો ત્યારે તેનું નામ “બિંદુસાર ” પાડવામાં આવ્યું. બિંદુસાર જન્મ ૨૭ મ. સં. ૧૫૭=ઈ. સ. પૂ. ૩૭૦ માં ગણી શકાય. કિંવદંતી ચાલે છે કે, ગર્ભ જે સાતમા માસે કે નવમા માસે જન્મે, તે તે હજુ આયુષ્યમાન (૬૫) વડોદરા લાઈબ્રેરીનું સંપ્રતિ કથા નામનું પુસ્તક પૃ. ૬૫:-પછી ચાણકયે રાજાને ધીમેધીમે વિષનું ભજન કરાવવા માંડયું. ( ૬૬ ) વડાદશ લાઈબ્રેરી સંપ્રતિ કથા પૃ. ૨૭:- જયાં તે બાળકના મસ્તક પર વિષનું બિંદુ પડયું હતું ત્યાં કો ઉગ્યા નહીં. ( ૧૭ ) બિંદુસારની માતાનું નામ “ ધશ ” લાગે છે (પરિ. ૫. સર્ગ. ૮ ભાષાતર રૂ. ૧૪૮ ના લખાણુથી ) તેણીને મહાનંદની પુત્રી અને સમ્રાટ ચંદ્રગુપ્તની પટરાણીજ ગણવી પડશે. - Page #236 -------------------------------------------------------------------------- ________________ પચ્છેદ ] થાય છે ખરા, પણ આઠમા માસે જન્મેલ હાય તા તે બાળક બહુધા તા જીવંત જ રહેતુ નથી; અને કના શુભયોગ . કદાચ જીવંત રહેવા પામે, તે શરીરે દુળ અને કમતાકાત જ રહે છે. આ કારજીથી કુમાર બિંદુસારનું શરીર ઉમરે પહેાંચ્યા ત્યારે પણ બહુ જ ક્ષીણુ દીસતું હતું. તેમ તે લાંષુ આયુષ્ય ભોગવવા પામ્યા પણ નથી. ઉપરમાં જણાવ્યા પ્રમાણે સિદ્ધ પુરૂષોને ઠપા આપી, તેમના રહેતેમના ધર્મ સદાણુ-મ—ઉપાશ્રયે વિદાય અધી વિશેષ કરીને, પછીથી ચાણકયજી હકીકત પુરસદ મેળવી, તેમના ગુરૂ પાસે ગયા, અને આચાય જીને કહેવા લાગ્યા કે, આવી રીતે શિષ્યેાતે રાજમહેલમાં અન્ન આરાગવા જવા દેવાથી, ધની નીંદા થવા સ ંભવ છે. આચાય જીએ ચાણુકયને ચંદ્રગુપ્તનું જીવન ( ૧૮ ) વડાદરા લાઇબ્રેરી સ’પ્રતિ કથા પૃ. ૫૮:— ગુરૂએકહુ છુના મનિતઃ મોડ થૈ । હૈ ચાણકય તુ પેાતે શ્રાવક છે, અને તારા પિતા ચણીતા શ્રાવકમાં ઉત્તમ હતા, તેની તું અનુમાના કર ( જીઓ ઉપરમાં ટી, ન’. ૬૪ ) એટલે એમ થયુ કે આ ભાજનવાળા બનાવ મ. સ. ૧૫૭ ઇ. સ. પૂ. ૩૭૦ માં બન્યા છે. અને તે વખતે દુષ્કાળની અસર ભયંકરપણે દેખાવા માંડી હતી. તેથી સહજ અનુમાન કરી શકાય છે કે દુષ્કાળના આરંભ તે પહેલાં ત્રણ ચાર વર્ષે તા જરૂર થઇ ગયા હરોજ. આપણે તેને સમય મ. સ. ૧૫૩ એટલે ઈ. સ. પૂ. ૩૭૪ હાલ તુરત ઠરાવીશું. જૈન ગ્રંથમાં એક હકીકત એમ નીકળે છે કે, દુષ્કાળને અંગે શ્રવણાની સ્મરણ શકિત તથા પઠન પાઠન કરવાની શક્તિ હીણ થઇ જતી હતી. તેથી શ્રી સ’ભૂતિવિજય પાટલિપુત્રના સધની વિન તિથી સ્થૂલીભદ્ર નામના શિષ્યને નેપાળ દેશમાં કે જયાં શ્રીભદ્રબાહુ સ્થિત થઇને તે સમયે રહ્યા હતા, ત્યાં તેમની પાસે અભ્યાસ અરે માકલ્યા હતા, આની મતલબ એવી છે કે, તે સમયે દુષ્કાળની અસર ધણી થવા પામી હતી. ભૂતિ વિજયનું સ્વર્ગગમન મસ૧૫૬ માં છે. એટલે ૧૮૧ શાંત પાડીને ઉપદેશ દીધા કે, પંડિતજી, ધર્મની નીંદાના કારણરૂપ આ એ સા કરતાં તે આપ પોતેજ વધારે કારણરૂપ છે. કેમકે, આપ જેવા સમ` જૈન ધર્મના ભક્ત હાવા છતાં, અને રાજ્યમાં કુલકુલાં સરમુખત્યાર હેાવા છતાં, આવા દુભિક્ષ કાળે, શ્રમણ પુરૂષોના નિવૉહતે પણ રાજ્ય તરફથી બાબસ્ત નથી થતા. પરિણામે પેટના ખાડા પૂરવા માટે, સાધુઓને અતિચારનુ ૧૯ પાપ માથે વહારી લઈને પણુ રાજપીંડ આાગવા સુધીનું પગલું ભરવું પડેછે, તે તમને પેાતાને શું લજ્જાસ્પદ નથી ? ચાલુક્યજી પેાતાની ભૂલ તુરત સમજી ગયા. અને તે દીવસથી સાધુઓ માટે અન્ન પાણીની રાજ્ય તરફથી ગાઠવણુ કરી દીધી. ધીમે ધીમે વર્ષો જતાં ગયાં, દુભિક્ષ મટી સુકાળ થવા લાગ્યા, તેમ તેમ ચંદ્રગુપ્તનુ રાજ્ય તપવા માંડયું. પાતે બધી રીતે સ્થિર થતા ગયે તે પૂર્વે ઉપરના બનાવ બન્યા ગણાય. તેમના મરણ પહેલાં જો એ એક વરસે ઉપરના પ્રસંગ બન્યો હોય અને તે પહેલાં ત્રણ ચાર વર્ષથી જે દુષ્કાળ પડી ગયા હાય, તા તે હિસાબે દુષ્કાળના આદિ સમય મ સ. ૧૫૦ એટલે ઇ. સ પૂ ૩૭૭ મુકી શકાશે. સરખાવા ઉપરમાં ટી. નં. ૨૧. ( ૬૯ ) આચાર્ અતિચાર અને અનાચાર: આમાં અતિચાર શબ્દ જૈનદર્શનના રૂઢ શબ્દ છે. શ્રવણને જે નિયમા પાળવા પડે છે તેને ‘ આચાર ’કહેવાય છે અને તે ઉપરથીજ જે સૂત્ર ગ્રંથામાં સાધુ-સાધ્વીને પાળવાના આચારાનું વન મુખ્યત્વે અપાયું છે તે સૂત્રનુ’ નામ ‘આચારાંગસૂત્ર’ કહે. વાય છે. આવા આચાર પાળવામાં કિંચિતપણે દોષ લાગે તા તેનું નામ ‘અતિચાર' હેવાય છે. એટલે કે આચાર ભંગ જેમાં થતા ન હેાય, પણ કાંઇક અંશે ન્યૂનાધિક દોષ લાગતા હોય, તા તેવા દેષને ‘અતિચાર' કહેવાય છે. આવા દોષની ધ્ધિ માટે, તપશ્ચર્યાં આદિ જે કાંઇ કરવું પડે તેને ‘આલાચના' કહેવાય છે, મતલબ કે અતિચારના દોષમાંથી હજી દેષમુકત થવાય છે. જ્યારે ‘અનાચાર”માં તા મૂળ શ્વેતનેાજ ભંગ થતા ગણાય છે, અને તેથી તે દ્વેષની શુધ્ધિજ કરી શકાતી નથી Page #237 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગુપ્તના ધમ ૧૮૧ અને ચાણકયનું મન પણુ . રાજ્ય પૂરાના વહન માટે નિયમા, ધારા, કાયદાકાનુન ઘડવા તરફ દોરાતું ગયું, અને તેના પરિપાકથી સુપ્રસિદ્ધ અશાસ્ત્રના ઉદ્ભવ થયો.૭૦ રાજાની સાથે ગાછી કરતાં, જ્યારે ધર્મસંબંધી પ્રકરણ આવતું, ત્યારે ચાલુક્ય વૈદિક ધર્મ તરફ રૂચિ બતાવી, જૈનધમની મહત્તા ઉપર વિશેષ ભાર મૂકતા, આ ઉપરથી રાજાએ તે સિદ્ધ કરી બતાવવા કહ્યું. પ્રસંગ લઇ ચાણયે જૈનેતર મતના ઋષિમુનિઓ અને ધર્મોપદેશકાને એકદા રાજમહેલમાં એકઠા થવા અને રાજાને ધમ શ્રવણુ કરાવવા આમંત્રણ આપ્યું. સભાની ખેઠક રાજાના અંતઃપુરની પાસેની પરસાળના ઓરડામાં ગાઠવી; પરસાળમાં કેટલીક જાળીઓ પડતી હતી; જેમાંથી અંતઃપુરમાં શું અને છે, તે જોઇ શકાતું. આ પરસાળમાં કૌટલ્યે સૂક્ષ્મ રેતી ભોંય ઉપર પથરાવી॰૧ દીધી. એવા હેતુથી કે જો કાઇ ત્યાં આવે જાય, તા તે રેતી ઉપર તેમના પગની નિશાની પડે. આ ધર્મોપદેશાને મળવાના જે સમય રાજાએ આપ્યા હતા તેનાથી પાતે જાણી જોઇને જ કાંઇક માડુ કર્યું. એટલે આ ધર્મોપદેશકાએ, એકતા ક્રાઇ દિવસ રાજમહેલમાં આવ્યા નહાતા તેથી નવીન જોવા ખાતર, તેમજ તેમના સ્વભાવ કુતૂહળપ્રિય હાઇ, અ’તઃપુરમાં શું અને છે તે નિહાળવા ખાતર, જ્યાં સુધી રાજા અને ચાણકય ન પધાર્યાં ત્યાં સુધી, પરસાળમાં જઇ બારીઓ દ્વારા ડેાકીયાં મારી જોવા એટલે કે અનાચારના દંડ અકથ્ય ગણાય. ( ૭૦ ) ખરી રીતે ઉદ્ભવતા, રાજા શ્રેણિકના સમયેજ થઇ ગયા હતા ( એ પુ. ૧ હ્યું તેના વૃતાંતે) પણ કાળે કરીને જે સ્થિતિમાં પરિવર્તન થઇ ગયું હતું ( જૈન ગ્રંથાનુસાર આવે! સમય મ. સ` ૬૪ ઈ. સ. પૂ. ૪૬૩ ગણાય છે ) તેને બંધ બેસતા ફેરફાર કરીને પુસ્તકરૂપે લેખનમાં પ્રસિધ્ધ કરવાનું કાય ચાણક્યએ કર્યું હશે. એ કે તે સમયે અત્યારના જેવી પધ્ધતિએ [ પંચમ માંડયું. પછી રાજા અને ચાણક્ય પધારતા, પ્રસંગને અનુસરતા તેમને બેધ આપી તે સર્વે એ વિદાય લીધી. તેમના જવાબાદ ચાણકયે, રાજાને પરસાળમાં લઇ જઇ, તેમનાં સર્વેનાં પગલાં બતાવ્યાં, અને તેઓના હૃદયની વૃત્તિ-પ્રુચ્છા કેવી હાય છે, તે બધું વિગતવાર સમજાવ્યું. વળી થાડા વખત બાદ, પોતાને ધર્મોપદેશ આપવા માટે જૈન સાધુઓને આમ ંત્રણ કયુ. તે સમયે પણ્ સ વ્યવસ્થા પ્રથમની પેઠે જ કરવામાં આવી હતી. સામાન્યતઃ સર્વ સભા ભરાઇ ગયા પછી જ, રાજા પોતે સભામાં પધારે છે, પણ ધર્મોપદેશકનું સ્થાન વિશેષ માટું ગણાતું હાઇને, રાખ પણ તેમનું માન સાચવે છે. જેથી ધર્મોપદેશકને પેાતાની સાથે જ લખને રાજા બનતાં સુધી સભામાં પ્રવેશ કરે છે, પણ ધર્મોપદેશકને પાતાના આગમનની રાહ જોતાં બેસી રહેવુ પડે તેમ કરતા નથી. છતાં અત્યારે તે પ્રસંગ જે અને હતા, તેથી ઇરાદા પૂર્ણાંક પાતે માઠુ કર્યુ હતુ, એટલે સમયસર આવી પહેાંચેલા સાધુએ તે અવકાશ મળતાં, પોતાના સ્થાનેથી ઉઠી, અહીં તહીં કરવા કે અન્ય વસ્તુ જોવામાં કાળક્ષેપ ન કરતાં જ્યાં સુધી રાજા ન પધાર્યાં ત્યાં સુધી સ્વાધ્યાયમાં જ એસી રહ્યા હતા. પછી રીતસર તેમના ઉપદેશ શ્રવણુ કરી ચાણકયજીએ તેમને વિદાય દીધી. તે બાદ પ્રથમની માફ્ક તેણે રાજાને એક બાજી પરસાળમાં લઇ જઇ ત્યાં પાથરેલી રેતી એમને એમ અશ્વેત પડેલી હતી, તે બતાવીને ખાત્રી કરાવી દીધી, કે લેખન વિધા હાવાના સ’ભવ નથીજ, કેવા પ્રકારે તે અર્થશાસ્ત્ર લેાકભાગ્ય બનાવાયુ હશે, તે માટે ઉપરમાં પ્રથમ પરિચ્છેદે, લેખન કળા અને વ્યાકરણના પ્રારંભવાળુ વર્ગુન જુઓ. ( ૭૧ ) મહાન સ’પ્રતિ નામે પુસ્તક પૃ. ૬૬ અને આગળ તથા વટાદરા લાઇબ્રેરીમાંની સપ્રતિ થા ૫. ૬૦-૬૪, ( ૭૨ ) .િ પ, ભાષાં, મગ ૮, “ ચંદ્રગુપ્તને Page #238 -------------------------------------------------------------------------- ________________ પરિÐt ] આ જૈન સાધુ તે સંસારની જાળથી છૂટી, તદ્દન નિર્મોહી બની, પેાતાના આત્મ કલ્યાણુમાં જ સદા નિમગ્ન રહે છે. તેમને નથી પડી રાજાના અંતઃપુરતી કે નથી પડી દુનિયાના ક્રાઇ માયાવી પદાર્થની૭૨ આ ઉપરથી સમ્રાટ ચંદ્રગુપ્તની ધ રૂપી શ્રદ્ધા, જૈન ધર્મ વિશે વિશેષપણે દૃઢતર થઈ; અને ગુરૂ તથા શિષ્ય—ચાણકયે અને ચંદ્રગુપ્તબન્નેએ સ્વધર્મની ઉન્નતિ માટે અનેક પ્રકારે, ક્રાને પણુ પીડારૂપ ન થાય. તેમ, અનેક વિધ પ્રયાસો આદરવા માંડયા, પ્રીતિના પુરાવા જૈન ધર્મનું ઉત્કૃષ્ટ તીથસ્થાન, જેમ આજે શત્રુંજય-સિદ્દાચળ કહેવાય ધર્મ પ્રીતિના છે, તેમ તે સમયે પણ વિશેષ પુરાવા સિદ્ધાચળ જ ગણાતું. તેને જૈન આમ્નાય પ્રમાણે શાવતુ તીથ જ ગણાય છે, પણ જેમ હાલ તેના વિસ્તાર માત્ર, કાઠિયાવાડ ( સૌરાષ્ટ્ર )ના ગાહિલવાડ પ્રાંતમાં પાલીતાણા રાજ્યની હદમાં સંકુચિત રહેવા પામ્યા છે, તેમ તે સમયે નહાતા. તે સમયે તે। શત્રુંજયગિરિ સૌરાષ્ટ્રના આખા દક્ષિણ પ્રદેશમાં પથારી કરીને પડયા હતાઃ અને થાણકય ખાત્રી કરી આપી હતી કે, જેનેતર પાખડિઓ શ્રી લ ́પટા છે. જ્યારે જૈન સાધુ કચન અને કામિનીના ત્યાગી છે. તે ઉપરથી તેને જૈન ધમ ઉપર વિશેષ આસ્થા આવી હતી. અને દૃઢ ભક્ત જેની થયા હતા. ” આ શબ્દોથી સમજાશે કે પંડિતજી તે મૂળથી જ જૈન ધી હતા, જ્યારે ચંદ્રગુપ્તજે જૈનમત ઉપર પક્ષપાતિ થયા તે, તેના પ્રધાન પુરહિતના સહવાસથી જ થયા છે, ( ૭૩ ) શાશ્વતું એટલે હંમેશનું: લાંખા વખત ટી રહે તેટલું જ પૂરતુ નહીં, પણ સદૈવ, સદાકાળ, ટકી રહે તેવું: દુનિયામાં તા અનેક સમયે અનેક વિધ પરિવર્તન થયાં કરે છે. જળના સ્થાને જમીન, અને જમીનના સ્થાને જળ પણ બની જાય છે, છતાં જે શાશ્વત મનાય છે. તે તા, તે સ્થિતિમાં જ જળવાઇ રહેવાનું અને જળવાઈ રહે છે, એમ જૈન માન્યતા છે, તેની શાશ્વતી વસ્તુના રૂપમાં, રંગમાં, આકારમાં કે ૧૮૩ તેની તળેટીના ઘેરાવા, હાલ જે ખાર ગાઉ ગણાય છે, તેને બદલે તે સમયે લગભગ આઠ યાજન પ્રમાણ હતા. જેથી હાલના શત્રુંજય તથા જુનાગઢના ગિરનાર, તે બન્ને એકત્ર બની. એકજ ગિરિરાજ તરીકે, ઉભા રહ્યા હતા ( જૈન સાહિત્ય ગ્રંથામાં ચાખ્ખુ કહેલ છે કે, રૈવતાચળ એટલે હાલ જેને ગિરનાર પર્યંત કહેવાય છે, તે શત્રુ ંજય—સિદ્ધાચળની એક ટુંક જ છે. તેનું એક ગિરિશ ગજ છે). કાળે કરીને શત્રુ ંજયના બધા ગિરિશૃંગા જુદાં પડી જઇ આસપાસ સ્વતંત્ર રીતે ઉભાં રહી ગયાં છે,૭૪ અને તે રૈવતાચળ ઉપર ચઢવાના માર્ગ, જુનાગઢ શહેરની પાસેની શ્રી ગિરનાજીની તળેટી હાલ જ્યાં છે ત્યાં નહીં, પશુ માં માય ખા લેખ ઊતરાયલ પડયા છે અને જે અશોકના ખડક લેખ તરીકે ઓળખાઇ રહ્યા છે અને જેની પાસે જ સુદર્શન તળાવના ૫ અવશેષો માલમ પડયાં છે, ત્યાં આગળ હતી. સમ્રાટ ચંદ્રગુપ્ત પાતાના પુરાહિત-રાજગુરૂ ચાણુક્યને લઈને, પાતાના જૈનધર્મોનુયાયીઓ સાથે સંધ કાઢી૭૧, આ પરમપવિત્ર તિર્થાધિરાજના દર્શનાથે વારવાર આવતા. અને ત્યાં આવતા શ્રી સંધના સેવા તેના અનેક પર્યાયમાં, ભલે ફેરફાર ( આ માટે નીચેની ટી. ન. ૭૭ જીઆ ) થયાં કરે, છતાં મૂળ વસ્તુ ત્યાં હતી, કે તે જ હતી, એટલું તેનું સ્મરણ તા જરૂર રહે રહે ને રહેજ: જેથી તે વસ્તુને ઓળખવામાં હરકત પડે નહીં જ: આવી સ્થિતિ જેની હાય તેને જ શાશ્વતી કહે છે; શત્રુંજય તીને આ પ્રકારની શાશ્વતી વસ્તુ તરીકે ગણે છે. ( અન્ય વસ્તુના નિણૅય કરવાને શાશ્વતી સ્થિતિ કેટલે દરજ્જે સહાય રૂપ થઇ પડે છે, તેની સમજ માટે જુએ પુ. ૧ લૅ. ૫. ૨૨૬ ની હૌકત અને વિવેચન ). ( ૭૪ ) જીઓ હવે પછીના શાશ્વત કહેવાતાં છતાં કાળના ઝપાટામાં ' વાળા પારાનું' વણૅન. ( ૫ ) જીએ હવે પછીના ‘ શાશ્વત કહેવાતાં છતાં કાળનાં ઝપાટામાં ” વાળા પારાનું વર્ણન. ( ૭૬ ) જૈન ગ્રંથામાં તે ધમના ભાતાએ Page #239 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગુપ્તના ધર્મ [ પંચમ યાત્રિજનેને પાણીની તંગી ન પડે માટે, ગિરીરાજ- ની તળેટીમાં પિતે સુદર્શન તળાવ બંધાવ્યું99 હતું. જેમાં કેટલાક ગ્રંથકારોએ અનુમાન બાંધ્યું છે, કે ચંદ્રગુપ્ત આ સુદર્શન તળાવ રાજકારણને અંગે, કૃષિકારનું હિત વિચારીને, અખૂટ જળસંગ્રહ તરીકે બંધાવ્યું હતું, તે તે અનુમાન તદન ખોટું છે. અથવા કૃષિહિત જાળવવા માટે હોય તે પણ કાઝલ વખતે તે કાર્ય સારૂ ઉપયોગ કરવામાં આવતું હશે. જે કેવળ કૃષિકાર માટે જ હેત તે ચંદ્રગુપ્ત પિતાના સામ્રાજયના દરેકે દરેક વિભાગમાં તેવાં તળાવો બનાવવાને બદલે, માત્ર તેના સામ્રા. જ્યના એક ખૂણે જ આવો પ્રબંધ કૃષિ નિમિત્તે કાં રમ્યો તેમજ સામ્રાજ્યની બીજી કઈ દિશામાં કેમ નહીં ? અરે ખુદ મગધ દેશમાં પણ કેમ ન ર ? આ એક પ્રશ્ન જ નિર્વિવાદિત રીતે સિદ્ધ કરે છે કે સુદર્શન તળાવ, તે, કૃષિની ખીલવણું અર્થે બંધાવવામાં નહોતું આવ્યું. પણ પિતાના સહધમાં યાત્રાળુઓ, છૂટક યા સંધ કાઢીને આવે, (૫છી રાજા હોય કે ગૃહસ્થ હોયતીર્થ માટેના સ કાઢયા હોવાનું લખાયું છે, પણ આવા શિલાલેખી અને અટળ એતિહાસિક પુરાવા આપનારા સ્મરણવાળે કોઈ સંધ નીકાન્યાનું નેધાયેલ જણાયું હોય, તો તે આ પહેલાજ દષ્ટાંત મારી નજરે પડે છે. ( 77) જુએ સુદર્શન તળાવની પ્રશસ્તિ. તેને સમય મ. સં. 160 થી ૧૬૫=ઈ. સ. પૂ. 367 થી 362 ગણી શકાય. આગળનો જમાને હાલની માફક આગગાડી અને વીજળીને નહતો તેથી યાત્રાળુઓને યાત્રા સ્થાને જવામાં ઘણી વિડંબનાઓ પડતી. જેથી કોઈ પુણ્યાત્મા યાત્રાળનો સમુદાય-સંધ-દેરવી લઈ જવા બહાર પડત તે અસંખ્ય શ્રદ્ધાળુઓ આત્મહિત માટે આવા સંધમાં જોડાતા. વળી તે સમયે આજીવિકા પ્રાપ્તિ સુલભ હેવાથી, ઘણો લાંબે વખત તેઓ પોતાના સ્થાનથી બહાર રહેવાની જીજ્ઞાસા પણ ધરાવતા. એટલે દેખીતું છે કે આવા સમુદાયમાં જનારા વિશેષ હોય. વળી જે સમુદાય લાંબી મજલથી આવે, તો તેમાં સંખ્યા પણ વિશેષ; વળી જેમ મનુષ્ય સંખ્યા વિશેષ અને તેમના પિતાના કામ ધંધાથી ગેરહાજરી વિશેષ, તેમ તેમની સાથેને અસબાબ નોકર ચાકર પણ વિશેષ. તેથી તેને અંગે તે બધું વહન કરી લઈ જનારાં, ભાર બરકારીના વાહન અને તેને ખેંચી લઈ જનારાં બળદ, ઘોડાઓ, ગાડાં, રથ, વિગેરે વધારે? વળી આવડા મોટા સમુદાયને માટે પાણીની અતિ મેટી અને અનિવાર્ય જરૂર પણ પડે એટલે નાના કુવા કે ટાંકાં જેવાં સાધન પર પડી ન જ શકે, તેમ આજની માફક લાંબે વેરથી નળ વાટે પાણી પૂરું પાડવાની યોજના હશે કે કેમ તે આપણું જાણમાં આવ્યું નથીજ. એટલે યાત્રાળએ જયાં પડાવ નાંખીને વસવાટ કરે, ત્યાંથી નહીં અતિ નજીક, તેમ નહીં અતિ , એવા સ્થળે મોટા પ્રમાણમાં જળ સંગ્રહ રાખજ પડે. અને તેમાં વળી સંધને નેતા જેને સંધવી કહેવાય, તે સંધવી સમ્રાટ ચંદ્રગુપ્ત જેવો સર્વ વાતે હામ દામ ને ઠામ ધરાવતો પુરૂષ હોય, ત્યારે તે વાત જ શું કરવી ? એટલે શાશ્વતા તીર્થની તળેટીમાં સુદર્શન તળાવ જેવું મોટું વિસ્તાર ધરાવતું તળાવ બાંધવાનો વિચાર કર્યો હોય, તો તેમાં આશ્ચર્યકારક પણ શું ? આમ કરીને શ્રી ચંદ્રગુપ્ત અને તેના સલાહકાર રાજગુરૂ ચાણકયજીએ પોતાની દીર્ધદજીને પુરા પૂરું પાડે છે. એટલું જ નહીં, પણ તેઓ પ્રજ્ઞાવાન પુરૂષની ગણનામાં મૂકી શકાય, તેવી સાબિતી આપી છે (એટલે કે તળાવનું નિર્માણ તે ધાર્મિક કારણ હતું, નહીં કે રાજકીય, જેમ હાલના ગ્રંથકાર માને છે તેમ ) ( 78 ) E. H. I. 3rd Edi Smith P. 133:--The fact (Sudershana lake) that so much pains and expense were lavished upon the irrigation work in a remote dependency of the empire is conclusive evidence that the provision of water for the fields was recognized as an imperative duty by the great Mauryan Emperor. અ. હી. છે. ત્રીજી આવૃત્તિ પૃ. 133 ( મગધ ) સામ્રાજયના એક ખૂણાના પ્રાંતમાં ( સુદર્શન તળાવ ) ની નહેર બંધાવવા પાછળ એટલી બધી મહેનત લઈને અને છૂટે હાથે જે ખર્ચ કરાયો હતો, તે હકીકતજ પૂરતી રીતે સાબિત કરી આપે છે, કે ખેતરને પાણી પૂરા પાડવા માટેની ગેવણનું કાર્ય, મહાન સમ્રાટના Page #240 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] પ્રીતિના પુરાવા 185 ત્યારે જળની તંગી ન પડે તે માટે, સ્વામિવાત્સ- ત્યતાની& ભાવનાથી પ્રેરિત થઈને તે બંધાવ્યું હતું. આ મુદ્દા પછી, નિશકિતપણે પ્રતીતિ થાશે કે, ચંદ્રગુપ્ત સમ્રાટ પતે જૈન ધર્મ હત૮૦. તેમ તેમના રાજગુરૂ–ચાણક્યછ પણ જૈન ધર્મ જ હતા. આ બાબતમાં સુદર્શન તળાવની પ્રશસ્તિ પોતે જ અખંડનીય અને અતૂટ પુરાવો ગણી શકાય તેમ છે. જ્યારે સુદર્શન તળાવને પ્રસંગ ચર્ચાય છે અને તેમાં વળી જશુવાયું શાસ્વતે કહેવાતાં છે કે, શાસ્વતા જૈન તીર્થ છતાંયે કાળના શત્રુંજયની તળેટી, ચંદ્રગુ ઝપાટામાં પ્તના સમયે, જુનાગઢ પાસે હતી. તથા વર્તમાન કાળે તે, તેને પાલીતાણા નજીક ગણવામાં આવે છે. ત્યારે આ બધું કેમ બનવા પામ્યું હશે તે પણ જાણવું જરૂરી છે. પાશ્ચાત્ય સંસ્કૃતીના એક પક્ષી સંસર્ગથી આપણે પ્રથમ તે માત્ર, પ્રત્યક્ષ-૧ જણાય તેને જ સત્ય તરીકે સ્વીકારતા હતા: પછી તેમાં સુધારો થતાં, પ્રત્યક્ષ છે કે અપ્રત્યક્ષ હે, પણ બુદ્ધિમાં ઉતરે તેમ હોય તેને સ્વીકાર કરતા શીખ્યા. પછી તે બુદ્ધિ ઉપર એપ ચડતાં, તેની જડતા અને તીવ્રતાની તારતમ્યતાના પ્રમાણમાં ભેદ પડયા. અને તેમાં પણ વળી વૈજ્ઞાનિક દ્રષ્ટિ ભળતાં, પચાસ વર્ષ પહેલાં જે વસ્તુને સ્વીકાર મન કેવી તાત્કાલિક જરૂરિઆતવાળું દીસતું હતું. ( 9 ) સ્વામિવાત્સલ્યતાની મહત્વતા વિશે જુઓ પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર. પિતાને ધમ પાળનાર જે હોય, તેને સ્વામિભાઈ કહેવાય છે. તેની તરફ વાત્સલ્યતા એટલે પ્રેમ, મમતા, હમદહી, બતાવવાં તેનું નામ સ્વામિવાત્સલ્યતા કહેવાય. આ ઉપરથી સમજાશે કે આવી હમદહીં અનેક પ્રકારે બતાવી શકાય. રાજા ચંદ્રગુપ્ત પાણીની સગવડ જે અહીં કરી બતાવી છે તે પણ એક જાતની સ્વામિવાત્સલ્યતાનો અંશ છે. આ સ્વામિવાત્સલ્યતા શબ્દ, માત્ર જૈન પ્રજાને રૂઢ લાખ હોવાનું ધારીએ છીએ. વળી હાલતે તે પણ એકજ અર્થમાં વપરાતે થઈ ગયા દેખાય છે. એટલે કે, જમણવાર કરો અને જૈન ધર્મ પાળનારને જમાડવા તેનું નામજ સ્વામિવાત્સલ્યતા ગણાઈ રહી છે. આવી સંકુચિત વૃત્તિમાં પણ સ્વામિવાત્સલ્યતાનું મહત્ત્વ સમજી શકાય તેમ છે. ( 80 ) જુએ ચંદ્રગુપ્તના તથા મહારાજના પ્રિય દશિનના સિક્કાઓ (કે. એ. ઇ. પટ નં. 12 આંક ન. 10 અને 14 આ બુકમાં આંક નં. 67, 71 વિગેરે). ચંદ્રગુપ્ત જૈનધમાં હતા તે માટે આગળ ઉપર તેનું વર્ણન જુઓ. ( 81 ) વૃક્ષ કે વનસ્પતિ નજરે હાલતી ચાલતી દેખાતી નહોતી. તેથી તેને જડ વસ્તુ તરીકે જ માની લેવામાં આવતી હતી. બળદ કે તેને ખેંચનાર પશુવિના ગાડી તે કયાંય ચાલેઃ અથવા દીવાસળી પેટાવ્યા વિના દિ તે વળી થતું હશે. આવા પ્રકારની માન્યતા હવે તજી દેવી પડી છે. ( 82 ) પૃથ્વીની આદિ બહુ જૂની હોઈ ન શકે એમ મનાતું. પણ મિસરની કબમાંથી બે લાખ વર્ષ પૂના હવે જ્યારે મનુષ્ય શબ (જેને મમી કહેવાય છે) નીકળ્યા ત્યારેજ પૃથ્વીની આદિ પણાને ખ્યાલ ફેરવો પડયો. તેવીજ રીતે. મનુષ્યનાં શરીર અને આયુષ્ય વર્તમાન કાળની પેઠેજ, પૂર્વ કાળથી ચાલ્યાં આવે છે, અન્યથા હોઈ શકે નહીં. તે વિચાર પણ રાક્ષસીકરના મનુષ્ય હાડપીંજરે જ્યારે મળી આવ્યાનું જણાતું જાય છે, ત્યારે પરિવર્તન જ માંગશે. ( 83 ) ઉડન પાવડીની વાતો કોઈ માનતું નહતું. પણું બલુન અને વિમાન ( વાયુજહાજ ) થતાં, હવે તે વાત સ્વીકારવી પડે છે. પૃથ્વીની સપાટી ઉપર, એક સ્થાનેથી પરિક્રમા આરંભનાર, કાળ ગયે તેને તેજ સ્થાન ઉપર આવી રહે છે. એટલે પૃથ્વી સિવાય બીજી દુનિયા કયાંય હેઇજ ન શકે, અને આયશાસ્ત્રોમાં વર્ણવેલા દેવક, હિમવંત પર્વત, કાળોદધિ, લવણુસમુદ્ર આદિ બધાં વણને કપીતજ છે; એવી માન્યતા હજુ પણ દૃઢપણે માનનારા છે જ, પણ તેઓ પોતાની સ્થિતિ ભૂલી જાય છે કે, પૃથ્વીની સપાટી ઉપરની પરિક્રમા તે, કંડાળામાં-ચક્રમાં-ફરતા ઘાણના બેલના જેવીજ કહેવાય. પણ આપણી આ પૃથ્વીથી પર એવા અન્યગૃહોની પૃથ્વીઓ સાથે, જેવી કે માસ (મંગળગ્રહ)ની પૃથ્વી સાથે અહીં બેઠા સંદેશા ચલાવી શકાય એમ 24 Page #241 -------------------------------------------------------------------------- ________________ શાસ્વતું કહેવાતાં [ પંચમ કરવાનું સ્વપ્ન પણ ધાર્યું ન હોય, તેને મુક્ત કંઠે સ્વીકાર કરતા થવા ઉપરાંત તેના પ્રશંસક બન્યા છીએ. આટલાયે ઉલ્લેખ કરવાની એટલા માટે જરૂરિયાત પડી છે કે, આપણામાંના કેટલાનું માનસ એવા પ્રકારનું બની ગયું છે, કે અન્ય પ્રદેશી વિદ્વાને કહે તેજ સાચું. બાકીનું, ફાવે તે આપણા દેશી વિદ્વાનોએ કહ્યું હોય, કે શાસ્ત્રીય ગ્રંથોમાં સાબિતી પૂર્ણ જણાવાયું હોય, તે પણ અસ્વીકાર્ય-નિષ્પક્ષ વિચારકેએ આવું કદાગ્રહી વલણ ત્યજવું જ જોઈએ. જેમ આ સ્થિતિ, અન્ય વિષયો પરત્વે છે, તેવી જ ઇતિહાસ અને ભૂગોળ પર પણ ચાલી આવે છે. જો કે આ પુસ્તક ભલે ઇતિહાસને લગતું છે છતાં જ્યારે સુદર્શન તળાવના સ્થાન પર પ્રશ્ન ચર્ચાય છે, ત્યારે તે ભૌગોલિક કક્ષાનો વિષય બને છે, એટલે તે દૃષ્ટિએ પણ જરા વિચારણા કરવી રહે છે. કુદરતની ગતિ પણ અમુક કાયદાને આધીન છે. (જુઓ પુ. 1. પૃ. 4) મહાપુરૂષોના નિષ્ક્રમણ પણ અમુક સિદ્ધાંતાનુસાર થયાં કરે છે ( જુઓ પુ. 1. પૃ- 6 તથા ઉપરમાં પૃ. 1 થી 5 ). તથા કાળદેવની અસર પણ પદાર્થો ઉપર થયાં કરે છે. ( જુઓ પુ. 1, પૃ. 227 થી 230 માં મોહનજાડેરે અને જેસલમીરના રણની ઉત્પત્તિનું વર્ણન ) ઇત્યાદિ વિવેચન કરતાં આપણે જણાવી ગયા છીએ કે, કુદરત જેવી વસ્તુ પણ છે. તેમ તે કેટલેક દરજજે આ દુન્યવી પદાર્થોના નિયમનની દેરવણી પણ કરે છે. અને તેની આવી કાર્યવાહીમાં જ્યારે મોટું પરિવર્તન જેવું દેખાય છે ત્યારે જ તેના અસ્તિત્વનું આપણુ–મનુષ્યને ભાન થાય છે, આવા અનેક પલટાઓ થાય છે, થાય છે ને થશે. પણ આ સુદર્શન તળાવનું જે સમયનું વર્ણન આપણે કરી રહ્યા છીએ તે સમયમાં તેવાં મોટાં ત્રણ પરિવર્તને કુદરતને અનુભવવાં પડ્યાં હતાં, અને તે ત્રણે પરિવર્તનથી કેવો ફેરફાર થયું હતું, તે જાણવા માટે તે ત્રણની તેમજ તેની લગોલગ પૂર્વના સમમની સ્થિતિની ઝાંખી કરી હોય તે જ થયેલ ફેરફારને આપણને ખ્યાલ આવી શકે. એટલે તે ચારેના સમયને વિચાર કરીશુંઃ જૈન મતાનુસાર આ ચારે સમયો નીચે પ્રમાણે ગણાય છે. (1) ઇ. સ. પૂ. 569 ( જુઓ પુ. 1. પૃ. 369 ) તેમના છેલ્લા તીર્થકર શ્રી મહાવીરે દીક્ષા લીધી તે સમય (2) ઇ. સ. પૂ, પર( જુઓ 5. 1 પૃ. 399 ): શ્રી મહાવીરના નિર્વાણ પામ્યા પછી ત્રણ વર્ષ અને સાડા આઠ માસને સમય જતાં, અવસર્પિણી કાળને આરે બદલાયો તે સમય. (3) ઇ. સ. પૂ. ૪૬૩=મહાવીરના નિર્વાણ બાદ 64 વર્ષે તેમની બીજી પાટે થયેલા શ્રી. જંબુનું નિર્વાણ થયું તે સમય ( જે સમયે મગધમાં મેટે દુષ્કાળ પડ્યો હતો, તથા હાથી ગુફામાં વર્ણવાયેલી, નહેર બનાવવી પડી હતી. ) | ( 4 ) ઇ. સ. ની શરૂઆત થઈ તે સામાન્ય નજરે તરી આવે તેવા બીજા તે અનેક ફેરફારો થયા હતા, પણ તે વિષય અત્રનો નથી. એટલે અહીં તે ઉપરના ચાર જ્યારે વૈજ્ઞાનિકે માનતા થયા છે ત્યારે, નભે મંડળમાં ખાતા અન્ય ગ્રહોની પૃથ્વીઓ પણ હોય, તેમજ આપણી આ પૃથ્વીથી પર ( એટલે તેની સપાટી ઉપર નહીં પણ તેને વીંટળાઈ રહેલા, અને તેની સપાટીમાં આવી ન શકે તેવા ) એવા અન્ય સમુદ્રો વિગેરે પણ હોઈ શકે.. તેમ માનવાને વાંધો શું આવી શકે? બલકે સારા રસ્તો એ છે કે, જેમ તમે અમુક વસ્તુ ન માનવાને હક ધરાવે છે, તેમ અન્યની માન્યતા જે છે તે અન્યથા છે, એવું સાબિત કરવાની તત્પરતા પણ દાખ. તોજ ન્યાય કહેવાશે. બાકી, આમ ન હોવું જોઈએ. એમ માત્ર બેલ્યા કરવા કરતાં, આમ વસ્તુ નથીજ પણ આમ છે, એમ સાબિત કરવા મંડવું જોઇએ, Page #242 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] છતાંયે કાળના ઝપાટામાં 187 સમયમાંના છેલ્લા ત્રણ વખતે, સુદર્શન તળાવવાળાં આ શત્રુંજય તીર્થ સંબંધમાં થયેલ પરિવર્તન જ જેવાં રહે છે. જ્યારે નંબર પહેલાના સમયે મૂળ સ્થિતિ શું હતી તેટલું જાણી લેવું જ બસ થશે. નં. એકના સમયની સ્થિતિને લગતું વર્ણન પહેલું કરી લઈએ. તે સમયે અવસર્પિણિ કાળને ચતુર્થ આ પ્રવર્તમાન હતું. એટલે આ શાસ્વત ગણાતા પર્વતને ઘેરાવો તે સમયે બાર જનથી૮૫ વધારે હતો.૮૬ જેમ મોટા પર્વતને અનેક શિખરે હોય છે તેમ આ પર્વતને મૂળે 108 શિખરે હતાં. તેમાંનાં કેટલાંએ જોકે અદશ્ય થઈ ગયાં હતાં, તે તેની સીમા બતાવતાં કેટલાંક શિખ- રે તે તે સમયે વિદ્યમાન હતાં. તેમાં મુખ્યપણે પશ્ચિમે ઢંકગિરિ અને ઉત્તરે આનંદગિરિ હતાં. આ ઢંકગિરિ જેને હાલ ઢાંક ગામ કહે છે તેની પાસેને ડુંગર જાણો. અને આનંદગિરિ તે હાલના ટિલાના ડુંગરાળ પ્રદેશમાં જ્યાં આણંદપુર ગામ મૌજુદ છે તે સમજવું. જ્યારે તેની દક્ષિણ અને પૂર્વ સીમા તે લગભગ અત્યારની પેઠે જ હતી, અથવા જે ઘટવા પામી હોય તે પણ બહુ જૂજ પ્રમાણમાં ઘટી સમજવી. આ પ્રમાણે પથાર કરીને પડેલ પર્વતનો ઘેરાવો જે આંકવામાં આવશે તે ઉપર બતાવ્યા પ્રમાણે લગભગ આવી રહેશે. એટલે ગ્રંથમાંની હકીકત સત્ય હેવાની ખાત્રી થાય છે. પર્વતનું દેહમાન જ્યારે આ પ્રમાણે હતું, ત્યારે તેની તળેટી આણંદપુર નગરે ગણાતી હતી, અને તે પ્રદેશ ઉપર હકમત જે રાજ્યની હતી, તેની હદ અસ્થિકગ્રામવાળા સ્થળથી થતી હતી. એટલે શ્રી મહાવીરે દીક્ષા લઈને પહેલું ચાતુર્માસ૮ જ્યારથી આ સ્થાને કર્યું હતું, ત્યારથી તે સ્થાનનું નામ, મહાવીરનું મૂળ નામ જે વર્ધમાન હતું, તે ઉપરથી શ્રી વર્ધમાનપુર થઈને પ્રખ્યાતિને પામ્યું હતું. પછી તે કાળ ગમે તે રાજ્યનું પાટનગર આણંદપુરથી ખસીને આ વર્ધમાનપુરે આવ્યું હતું. અને ગુજરાત ઉપર સોલંકી વંશની સ્થાપ્ના કરનાર મૂળરાજના સમયે, આણંદપુર-વર્ધમાનપુરના 89 (84) આવાં ફેરફારામાં જૈન દર્શનને જ સંબંધ છે એટલે તે અત્ર વર્ણવવા કુરસ્ત ધાર્યું નથી. છતાં જીજ્ઞાસુને કાંઈક ખ્યાલ આવે માટે ટૂંકમાં જણાવીશું. વિશેષ હકીકત જાણવી હોય તેમણે તે દશનના જાણકાર પાસેથી માહિતી મેળવવી. મ. સં. 64 = ઇ. સપૂ.૪૬૩ બાદ દશ વસ્તુઓને વિચછેદ થયો છે. તેમાંની એક વસ્તુ શ્રુતજ્ઞાનની ક્ષતિ થતી ચાલી તે પણ છે ( દષ્ટાંતહાથી ગુફાને શિલાલેખ જુઓ ) વળી મ. સ. 470 = ઈ. સ. પૂ. ૫૭ના અરસામાં શ્રતજ્ઞાનની વિશેષ ક્ષતિ થઈ છે. યુરોપમાં મહાપરિવર્તન થઈ ઈસુનું નિમણુ થયું છે. આવાં ઘણાં દૃષ્ટાંત બતાવી શકાય તેમ છે. ( 85) 1 પેજન = 4 ગાઉ 1 ગાઉ = શા માઈલ (કોઈ બે માઇલ પણ લેખે છે. ) એટલે 1 જન = 6 થી 8 માઈલ થયા અને તે હિસાબે 12 + 8 = 96 માઈલ. તેથી પણ અધિક ઘેરા હતા. - ( 81 ) જૈન મતાનુસાર આ પર્વતનું માન એકદમ પ્રાચીન કાળે 80 એજન હતું: પછી ઘટતાં ઘટતાં ચતુર્થ આરાના અંતે 12 જન જણાવાયું છે (એટલે ક્ષીણ થતું જતું હોય તે પ્રમાણમાં, ચોથા આરાની પૂર્વે, બાર યોજનથી વિશેષ હોવું જોઈએ એમ ધારીને મેં 12 થી વધારે લખ્યું છે. ) ( 87) બીજાં હશે. પણ જે સંબંધી અને જણાવવું રહે છે તેનો નિર્દેશ કરૂં છું. ( 88 ) આ વર્ધમાનપૂરીના સ્થાન વિશે મેં સ્વતંત્ર લેખ લખે છે. જુઓ ભાવનગરથી પ્રસિદ્ધ થતા જૈન ધર્મ પ્રકાશમાં સં. 1985 પુ. 45 ના શ્રાવણ માસનો અંક 5. પૃ. 161 થી 174. : વળી હડાળાગામથી મળી આવેલ તામ્ર પત્ર જુઓ. ( 89 ) આવાં આણંદપુર બે ત્રણ હતાં. એક બીજાથી દરેક ઓળખી શકાય માટે, વર્ધમાનપુરની હદમાં આવેલું આણંદપુર એમ દર્શાવવા માટે જ આ શબ્દને–આણંદપુર-વર્ધમાનપુર-પ્રયોગ થતો હતો. Page #243 -------------------------------------------------------------------------- ________________ 188 શાસ્વતું કહેવાતાં [પંચમ રાજા ધ્રુવસેનને લડાઈ થઈ, ત્યાં સુધી તે સ્વતંત્ર શય તરીકે પ્રકાશમાન હતું. પણ મૂળ પર્વત સાથેનું આ શિખરનું જોડાણ, વચ્ચે થયેલ પરિવર્તનના સમયે (નં. 2 અને 3 વચ્ચે°) તૂટી જવાથી તે સ્થાનેથી પર્વતની તળેટી ખસી ગઈ હતી અને તેમ થવાથી તેનું મહામ્ય પણ ઘટી ગયું હતું. નં૨ ના સમયથી માંડીને નં. 3 ના સમય પર્યત જોકે પર્વતને ઘેરાવ નં. 1 ના કરતાં તે ઘટી જ ગયો હતે. છતાં બાર જન પ્રમાણ તે હતા જ. તે વખતે પશ્ચિમની હદ ઢંકગિરિ તરફથી સંકેચાઈ હતી. એટલે કે કંકગિરિનું શિખર જુદું પડી ગયું હતું પણ આણંદગિરિનું કાયમ રહ્યું હતું. નં. 3 થી 4 વચ્ચેના 460 વર્ષના ગાળામાંબાર યોજનથી પણ ઘટી ગયો હતો. અને હવે તે આણંદગિરિ પણ છૂટો પડી ગયા હતા. એટલે તે તરફથી ડુંગર ઉપર ચડવાનો માર્ગ કપાઈ ગયો હતા. અને છૂટા પડેલ ભાગમાં તીર્થસ્થાન જેવું નહીં રહેવાથી, તેનું મહાભ્ય પણ નાબુદ થવા માંડયું હતું. એટલે સુધી કે ઢંકગિરિ અને આણુંદગિરિનાં નામ પણ, તે ધર્મના અનુયાયીઓના સ્મરણ પટમાંથી ખસી જવા પામ્યા હતાં. ઉપરનાં બે શિખરે જુદાં પડી ગયાં છતાં, રેવતગિરિ અને વિમલગિરિક બને જોડાયેલાં જ હતાં. વિમલગિરિની આ પ્રમાણેની સ્થિતિ તે (90 ) પર્વત કેમ ઘટે છે અને તેનાં શિખરો કેમ ટાં પડે છે, તે સર્વ હકીકત માટે જુઓ જે. ધ. પ્ર. પુ. 45 સં. 1985 વૈશાખ અંક 2 પૃ. 58 થી 73. ( 1 ) રૈવતગિરિ-રૈવતાચળ જેને હાલ ગિરનાર ને ડુંગર કહેવાય છે તે. ( 92 ) વિમલગિરિ-શંત્રુજય પર્વતનું મૂળ નામ વિમળગિરિ છે. જે કાઠિયાવાડના ગોહિલવાડ પ્રાંતમાં પાલીતાણું રાજયની હદમાં આવેલ છે. તેનાં 108 શીખરે હેવાનું ઉપર કહી ગયા છીએ તેમાંનાં બે આ રેવતગિરિ અને વિમલગિરિ પણ જાણવાં. પરાપૂર્વથી ચાલી આવ્યા કરે છે. એમ કહોને કે, મહાભારતના યુદ્ધ વખતે પણ શ્રીકૃષ્ણનું રાજય આ રૈવતગિરિના પ્રદેશમાંજ હતું. વળી તે વખતની રાજધાની દ્વારિકા બદલાઈને કુશસ્થળી કેમ વસી અને પછી કાળાંતરે તેના સ્થાને આનપુર કેમ થયું, તે બધે ઈતિહાસ પણ જાણવા યોગ્ય છે? પણ તે વિષય અહીંને નથી. કહેવાની મતલબ એ છે કે, આ સમયે વિમલગિરિની તળેટી રૈવતગિરિ તરફથી શરૂ થતી હતી. અને તીર્થની યાત્રાએ આવતા સંધ, અહીંથી પર્વત ઉપર ચડતે હતું. છતાં તે વખતની અને અત્યારની તળેટી વચ્ચે ફેર એટલોજ ગણવાને છે કે, અત્યારની તળેટી જે ખસતી ખસતી પાછળ જતી રહી છે, તે તે સમયે, અત્યારે જ્યાં જુનાગઢ શહેરથી ગિરનાર તરફના માર્ગે જતાં દામોદર કુંડ નામની જગ્યા છે, તે સ્થાને લગભગ હતી. અને તેથીજ સમ્રાટ ચંદ્રગુપ્ત અહીં યાત્રાએ આવ્યો હતો, અને અહીંથી જ પર્વત ઉપર ચડ હતું. તેમજ સંધના હિતાર્થે તળેટીના અગ્રભાગે અહીંજ સુદર્શન તળાવ બંધાવ્યું હતું. અને તેથી જ સમ્રાટ પ્રિયદર્શિને પણ આ તીર્થની તળેટીમાં, સુદર્શન તળાવના કિનારાના 4 ભાગમાં પિતાને ખડક લેખ ઉભો 5 કરાવ્યો હતો. અહીંથી પર્વત ઉપર ચડતાં પ્રથમ રૈવતગિરિની જાત્રા થતી હતી અને પછી જેને વિમલગિરિના શિખર ઉપર જવું હોય તે પુર્વમાં એમને એમ આગળ વધતાં, જયાં હાલ ( 93) આ હકીકતનું વર્ણન વાંચવું હોય તે, જુઓ મારે લેખ ગુરુવસે તરફથી પ્રગટ થતા બુદ્ધિ પ્રકાશ પત્રમાં 1934 વર્ષ પૃ. 318 થી 323. ( 4 ) સમ્રાટ પ્રિયદર્શિને ખડક લેખ જે જે સ્થાને ઉભા કરાવ્યા છે તેનાં કયાં કારણે હતાં તે માટે જુએ તેનું જીવન વૃત્તાંત. ( 5 ) આ તળાવ બંધાવવામાં કે સમરાવવામાં પ્રિયદશિને કાંઈ ફાળે પૂરાવ્યું છે કે કેમ, તે માટે આ પુસ્તકને અંતે પરિશિષ્ટોવાળો પરિચ્છેદ જુઓ. આમાંનું એક પરિશિષ્ટ સુદર્શન તળાવનું જ લખ્યું છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] છતાંયે કાળના ઝપાટામાં 189 ઘેટી ગામ આવેલું છે, ત્યાં થઈને તેઓ તે શિખર પ્રમાણે સ્થિતિ થઈ રહેશે. આ ઉપરથી વાચકને ઉપર જતા. આ ઉપરથી હવે સમજાશે કે ઘેટી ગામ બરાબર સમજાશે કે ( 1 ) શાસ્વત તીર્થ૯૯ તરફને માર્ગ કે પ્રાચીન છે. શત્રુંજયની દક્ષિણ અર્થ જૈન સંપ્રદાયમાં શું થાય છે. ( સરખા દિશા તરફ આવેલું કદંબગિરિનું શિખર પણ, 5. 183 ટી. 3 ) ( 2 ) શા માટે જૈનધર્મી આ સમયના અંતરાએ છૂટું પડી ગયું હોય સમ્રાટ ચંદ્રગુપ્ત આ પર્વતની તળેટી તે સમયે એમ સમજાય છે. જે પૈવતગિરિના મૂળમાં હતી ત્યાંની યાત્રા કરી નં.૪ ના સમયે વળી પાછું બીજું પરિવર્તન હતી. અને સુદર્શન તળાવ બંધાવ્યું હતું. (3) થઈને, રૈવતગિરિ અને વિમલગિરિ પણ છૂટા પડી તથા તેને સમારવા અને દુરસ્ત રાખવા તેના ગયા હોય એમ જણાય છે. એટલે મુખ્ય તળે- વંશજો એ કાળજી બતાવી હતી. ( 4 ) તેમજ ટીને પાછી ફેરવવાની જરૂરિઆત ઉભી થઈ. આ કુદરત કેવું કાર્ય કરી રહી છે ( 5 ) અને સમયે જનાચાર્યો, પાદલિપ્તસૂરી, આર્ય ખપૂટ, અને જેના માટે જૈન ગ્રંથોમાં તત્સમયી તથા ભવિનાગાર્જુને આગેવાની વાળે ભાગ લઈ, અવંતિપતિ ધ્યના કથને લખાય છે તે સત્ય નીવડતાં જાય છે. શકારિ વીરવિક્રમાદિત્ય તથા દક્ષિણપતિ રાજા સુદર્શન તળાવની પ્રશસ્તિ જે મહારાજા હાલ–શાલિવાહનની નિગાહમાં૮૮ ત્યાં નવુંજ ગામ પ્રિયદર્શિનના સમયના કેવસાવીને તલાટી કરી હતી. અને તેનું નામ, આ પરદેશી સાથે કરાયેલ ખડક લેખ ક્રિયામાં મૂખ્ય ભાગ લેનાર આચાર્ય પાદલિપ્ત- સંબંધ હતો કે! ઉપર૧૦૦ ( હાલના કાઠિસૂરિના નામ ઉપરથી પાદલિપ્ત સ્થાન-પાલીસ્તાન યાવાડ-સૌરાષ્ટ્રમાં ગિરનાર પાલીતાણું પડયું હતું. જેનું સ્થાન હાલ મૌજુદ છે. પર્વતની તળેટીના રસ્તામાંથી પ્રાપ્ત થયેલ ) આ પ્રમાણે જે ઘેરાવો ઈ. સ. પૂ. 523 જળવાઈ રહેલી છે. તેમાં તે તળાવ પ્રથમ માં બાર એજનને હતા, તે હવે માત્ર બાર ચંદ્રગુપ્તના સમયે બંધાવેલું હતું એમ ઉલ્લેખ ગાઉ જેટલોજ માંડ માંડ રહ્યો છે. અને હજુ પણ કરેલ છે. 101 અને તે સમયે તેના બાંધકામ કાળ-કુદરત-પોતાનું કામ કર્યેજ જવાની. એટલે ઉપર દેખરેખ રાખનાર સમ્રાટ ચંદ્રગુપ્તને ઘટતાં ઘટતાં નાગમમાં જે ભવિષ્ય કહ્યું છે તે સૂબો સુવિશાખ હતા. આ સૂબાને પલવ જાતિને | ( 6 ) આ ગામ હાલ પાલીતાણું રાજયની હદમાં આવેલું છે. તેના ઉપર હકમત તે સંસ્થાનના ભાયાત રાજપુતની છે. આ સ્થાને પૂર્વના સમયે પવત પર ચઢવાને માર્ગ હતું એમ અત્યારે પણું માનવામાં આવે છે. ( 7 ) આ સ્થાનને ઉદ્ધાર કરીને એક તદ્દન નવીન અને સ્વતંત્ર તીર્થ હાલમાં બનાવવામાં આવે છે. ( 8 ) આ બાબત ભાગ ચેથામાં આંધ્રપતિલાલ રાનના તથા ગર્દશિલ વિશે શકારિ વિક્રમાદિત્યના વર્ણનમાં લખવામાં આવશે ત્યાંથી જેવું. ( 9 ) શાસ્વત શબ્દનો આ અર્થ થતો હોવાથી કેટલીયે મુશ્કેલી સમજવાનો પ્રયાસ અને સરળ થઈ ગયા છે. ( જુઓ પુ. 1 યુ. કચ્છ અને કાઠિયાવાડના દેશને લગતી હકીકત પૃ. 229 તથા તેનાં ટીપણું ) તથા ઉપર નં. 90 થી 95 સુધીના ટીપણમાં ટાંકેલા મારા લેખેવાળી હકીકત. (100 ) જે ખડક ઉપર સમ્રાટ પ્રિયદર્શિનનો લેખ કોતરાયેલ છે અને જેને ગિરનાર શૈક એડિકટર ગિરનારના ખડક લેખ તરીકે ઓળખાવાય છે. તેજ ખડક ઉ૫ર આ સુદર્શન તળાવની પ્રશસ્તિ કેતરાવાઈ છે. અત્યાર વિદ્વાનોની માન્યતા એમ છે, કે આ પ્રશસ્તિ ચપ્પણુવંશી મહાક્ષત્રપ રુદ્રદામને કાતરાવી છે. તે સંબંધી મારું મંતવ્ય શું છે તે આ પુસ્તક વિભાગને અંતે પરિશિષ્ટ જોયું છે તેમાં જુઓ. ( 101 ) જુઓ એપિઝાફિકા ઇન્ડિકા પુ. 8 પૂ. 32 તથા વિન્સેટ સ્મિથ કૃત, અલીહિસ્ટરી એક ઈન્ડીઆ ત્રીજી આવૃતિ પૃ. 173. Page #245 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રગુપ્તના ધર્મ [ પંચમ હોવાનું તેમાં કોતરાવાયું છે. છતાં વિદ્વાનેએ પલ્લવ જાતિને-પહa Pahlavas ગણી, તેની સાથે ઇરાની પ્રજાનો સંબંધ હશે એમ માની લઈ, તે સુવિશાખને રાજા ચંદ્રગુપ્તની કઈ રાણીના પિયરીઆમાંને હશે એમ ધારી લીધું છે. એટલે તે ઉપરથી એમ બતાવવાનો પ્રયત્ન પણ કરાયો છે, કે રાજા ચંદ્રગુપ્ત કે યવન–પરદેશી-રાણુને પરણ્યો હતો પણ તેમનું આ મંતવ્ય તદન ભૂલ ભરેલું છે. કેમકે પલવ૧૦૨ અને ૫હવ જાતિઓ બને જૂદી જ પ્રજાના વિભાગે છે. પ્રથમના પલ્લવાઝ તે હિંદી પ્રજા છે અને બીજા પલ્હવાઝ તે પરદેશી છે. તે બધું સ્પષ્ટપણે આગળ ઉપર ત્રીજા ભાગમાં પરદેશી આક્રમણકારની હકીકત બતાવવાનું છે ત્યાંથી જોઈ લેવું.. તેના જન્મદાતા માતા પિતા કયો ધર્મ પાળતા હતા તે બાબતમાં ચંદ્રગુપ્તના ધમ તે જેટલાં અંધારામાં વિશે અન્ય તેમનાં નામ ઠામ છે તેટલું પુરાવાઓ જ તેમના ધર્મ વિશેનું આપણું અજાણપણું છે. એટલે પ્રારંભમાં ચંદ્રગુપ્ત કર્યો ધમ પાળતું હતું તે કહી શકાય તેમ નથી. પણ પિતે ગાદીપતિ બન્યા પછી-તુરત કે થોડા કાળ પછી જૈન ધર્મી બની ગયો હતો, તેની તે ઘણી જ સાબિતીઓ મળી આવે છે. જેમાંની કેટલીક પ્રસંગે પાત ઉપર બતાવી ગયા છીએ. અત્રે તે જે બે ત્રણ મુખ્ય છે તેનું જ કાંઈક વર્ણન કરીશું, કે જેથી આપણને તે વિશેની પૂરેપૂરી ખાત્રી થાય. જેમ એક પુરાવા તરીકે શ્રવણ બેલગેલ તીર્થ નામના મહીસુર રાયે આવેલા સ્થાન ઉપરના શિલાલેખો તે બાબતની સાક્ષી રૂપે મૂર્તિ. મંત નજરે પડી રહ્યા છે, તેમ તેના જેવો જ બીજો શિલાલેખી સજજડ પુરાવો સુદર્શન તળાવ પૂરો પાડી રહ્યા છે. અને તે જ અટલ પુરાવો સાંચી ટોસ જ્યાં ઉભા રહેલ નજરે પડે છે, તે સ્થળમાંથી પાપ્ત થાય છે. આવા એક બે નહીં, પણ ત્રણ ત્રણની સંખ્યામાં જ્યાં શિલાલેખી પુરાવા મળી આવતા હોય, ત્યાં પછી તે બાબત વિશે લેશ માત્ર પણ શંકા રહી શકે ખરી ? આ ત્રણે પુરાવા વિશે થોડીક હકીકત વાચક વર્ગ પાસે રજુ કરીશું. પ્રથમમાં શ્રવણ બેલગોલને વિષય લઈએ. તે વિશે આપણે ઉપર જણાવી ગયા છીએ કે રાજા ચંદ્રગુપ્ત દીક્ષા લીધા પછી, પિતાના ગુરૂ શ્રી ભદ્રબાહુ સાથે ત્યાં જઈને કેટલોક વખત તપશ્ચર્યા કરી, પોતાના જીવનનો અંત આવ્યો ત્યાંસુધી સુધી સ્થિત રહ્યા હતા. જ્યારે બીજો બનાવ તે, શ્રવણ બેલગેલે તે ગયો તે પૂર્વે બનેલ છે. આપણે પુ. 1 પૃ. 181 માં જણાવ્યું છે કે, તેણે વિદશાનગરીએ પિતાના રહેવા માટે રાજમહેલ બંધાવી વર્ષ અમુક ભાગ ત્યાં નિવાસ કરવાનું ઠરાવ્યું હતુંઅને ત્યાંથી તેને પિતાના સૌરાષ્ટ્ર પ્રાતમાં આવેલા, મહાન જૈન તીર્થ શ્રી શત્રુંજયની યાત્રાએ જવાનું સુલભ થતું હોવાથી, તે પોતે અનેક શ્રાવકોના સમુદાય સાથે, તે પવિત્ર ગિરિ રાજની યાત્રા અર્થે નીકળ્યો પણ હતે. ( જન ધર્મ પાળનાર દરેક વ્યકિત આ તીર્થાધિરાજનું દર્શન કરવાના પ્રસંગને, પિતાના જીવતરની અહેધન્ય ઘડી માને છે. અને તેથી પિતપોતાનાં સાધન સંપતિ પ્રમાણે, જેટલીવાર બને તેટલીવાર દર્શને જવાને અભિલાષ સેવે છે ) જેનું સંક્ષિપ્ત વર્ણન 5. 183 તથા તેને લગતી ટીકા જેવાથી માલુમ પડશે. આ બન્ને પુરાવા બાબત લંબાણથી ( 12 ) હાલતે એટલું જ જણાવવાનું કે, આ પહવાગ, ચલાગ અને પાંડયઝ, વિગેરે સંત્રીઓ લિવીએના 18 વિભાગમાંનાજ હતા એમ આપણે નંદિવર્ધનના તથા ઉદયન ભટ્ટના રાજ્યનું વર્ણન કરતાં જણાવી ગયા છીએ ( જુઓ પુ. 1 લું પ્ર. ર૭૬, 384, 301, 323, ). Page #246 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] વિશે અન્ય પુરાવાઓ 11 હકીકત તે યથાસ્થાને લખાઈ ગઈ છે. એટલે હવે ત્રીજા પુરાવા બાબતજ અને લખીશું. હકીકત એમ છે કે, સાંચીતૂપ જે સ્થળ ઉપર ઉભા થયેલ નજરે પડે છે તેની આસપાસને પ્રદેશ, એક જૈનતીર્થને સ્થાન રૂપજ છે. ( જુઓ પુ.૧ પૃ. ૧૯૫થી આગળનું વર્ણન) અને ત્યાં એક સૂપ એ ઉભો કરેલ છે કે જેની સાથે રાજા ચંદ્રગુપ્તનું નામ જોડેલું આપણી નજરે પડે છે. સર જનરલ કનિંગહામ પોતે પોતાના The Bhilsa Topes ( ભિલ્સા ટોપ્સ ) નામના પુસ્તકમાં પૃ. 154 ઉપર જણાવે છે કે તે તૃપને ફરતી ગવાક્ષાવલિમાં દીપક પ્રગટાવવાને જે ખર્ચ થાય તેના નિભાવ માટે વાર્ષિક દાન તરીકે રાજા ચંદ્રગુપ્ત અહી લાખ રૂપિઆનું દાન કર્યું હતું. આથી સિદ્ધ થાય છે કે, રાજા ચંદ્રગુપ્ત આ વસ્તુને પોતાના હીતની ગણી ( પછી અહિક કે પરલૌકિક તે જુદી વાત છે ) નિખાલસ વૃત્તિથી દ્રવ્ય વ્યય કર્યો છે. વળી આ દીપક-પ્રકાશના પ્રકરણને જન ધર્મના એક અદભૂત પ્રસંગ સાથે સંબંધ છે. તે આ પ્રમાણે છે " જ્યારે૧૦૪ શ્રી મહાવીર કાળધર્મને પામ્યા ત્યારે એકઠા થયેલ જનસમુદાયે ભાવદીપક ( શ્રી મહાવીર પિતે ) અદ્રશ્ય૫૦૫ થતાં દ્રવ્યદીપક ( સાધારણ દીપક ) પ્રગટાવ્યા અને ત્યારથી તે દીવસને દીપોત્સવી પર્વ ગણવામાં આવ્યું.” આ ઉપરથી સમજાશે કે તેવાજ ભાવ દીપકના સ્થાને, દ્રવ્ય દીપક રચવાના આશયથી રાજા ચંદ્રગુપ્ત પણ તેના સ્મારક સ્થાન રૂપી અત્ર આવેલી તેમની સમાધિ ઉપર, દીપમાળની જ્યોતિ નિરંતર બળતી રાખવા દ્રવ્યનું દાન અર્પણ કર્યું છે. અને પોતે તે ધર્મને 101 અનુયાયી હોવાની સમસ્ત વિશ્વને પ્રચંડ ઘોષણા કરી સાબિતી આપી છે. આ સમાધિ સ્થાને સાથે જૈનધર્મને કે સંબંધ છે અને તે સ્થાનનું નામ વિદિશા નગરી હેવા છતાં સંચીપુરી કેમ પડયું હોવું જોઈએ, તે વિશેની વિશેષ હકીકત નીચેના પારિગ્રાફથી જાણી શકાશે. ( 103 ) The Bhilsa Topes P. 134:- His Chandragupta's ) gift to the Sanchi tope for its regular illumination and for the perpetual sorvice of the shramanas or ascetics was no less a sum than twentyfive thousand Dinnars ( $ 25000 is equal to two lacs and a half rapoes ) CH. II. 4. ૧૫૪-સાંચી પ ઉપર નિયમીત રોશની કરવા સારૂ અને શ્રમણો તથા સંત પુરૂષોની સતત સેવા માટે, ચંદ્રગુપ્ત જે દાન દીધું છે તે 25000 દિનારથી ઓછું નહોતુંજ ( અને 25000 દિનાર-સેનામહેર એટલે અઢી લાખ રૂપીઆ ) ( મારી નેધ: આ અઢી લાખ રૂપીઆતો લેખકના સમયની વાત છે. જે સમયે સેનાના એક દિનારની કિંમત માત્ર 10) રૂા. ગણાતી. અત્યારે રૂ. 13aaaa નો ભાવ છે તે હિસાબે રૂા. 4) લાખ કહેવાય. વળી અત્યારે નાણુનું મુલ્ય જે પ્રમાણે છે, તેના કરતાં રાજા ચંદ્રગુપ્તના સમયે દરેક વસ્તુનું જે મુલ્ય હેય તેની સાથે સરખામણી કરાય. તે તો ચાર લાખથી કેટલાયે ગણું વધી જાય. હવે વિચારો કે આવા કાર્ય પાછળ આવડી મોટી રકમ મોટા સમ્રાજયને એક ચાર અને ડાહ્યો પુરૂષ-સમ્રાટ-ધણી-નદી પાડવાનું જે ઉચિત ધાર, તે કાર્યની મહત્તા તેના મનમાં કેવડી મોટી લાગી હશે ?). ( 104 ) જુઓ કલ્પ સૂત્ર ઉપરની સુ. ટીકાનું ભાષાંતર પૃ. 102 (105 ) એટલે કે શ્રી મહાવીર નિર્વાણ પામતાં, તેમના સ્થાને ભાવદીવક ને બદલે દ્વવ્યદીપક પ્રગટાવી જનસમુદાયે સંતોષ માન્યો. અને તે દીપક પ્રગટાવવાને જે દીવસ તે દીપેન્સવીના પર્વ તરીકે ત્યારથી જાણીતો થયો. ( 106 ) R. A. S. 1887. P. 175 fn:- Chandragupta was a member of the Jain Community. 2. એ. સ. 1887. પૂ. 15 ની ટીકા --ચંદ્રગુપ્ત, જેન કેમને એક સભાસદ હતો, Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર સંચીપુરી નામ [ પંચમ જેવી રીતે શિલાલેખી પુરાવાથી તે જૈન ધમાં હતા તે સાબિત કરી શકાયું છે, તેવીજ રીતે અચૂક ગણા બીજે પુરા જેને સિક્કાઈ પુરા કહેવાય છે, તે પણ તેજ નિર્ણયને ટેકે આપે છે. તે માટે જુઓ ચંદ્રગુપ્તના તેમજ મહારાજા બિંદુસારગ્ના સિકકાએ 107 પુ. 1 પૃ. 195 માં આપણે કહી ગયા છીએ કે, પ્રાચીન સમયે આખા સંચીપુરી નામ ઉજની પ્રાંતને અવંતિના કેમ પડયું? નામથી જ ઓળખવામાં આવતું હતું અને તેની રાજધાની ઉજૈનીને તે ઉપરથી અવંતિ નગરી પણ કહેવામાં આવતી હતી. પણ પાછળથી આ પ્રાંતના બે ભાગ પાડી, એકને પૂર્વ અને બીજાને પશ્ચિમ ભાગ તરીકે૧૦૮ ઓળખવા માંડયો હતે. સાથે સાથે એમ પણ કહી ગયા છીએ કે, ઉજૈન શહેરનું પાટનગર તરીકેનું ગોરવ, પ્રદ્યોત વંશ ખતમ થતાં અને તે પ્રદેશ મગધ સામ્રાજ્યમાં ભળી જતાં, ઘણું કમી થઈ ગયું હતું. પાછળથી ચંદ્રગુપ્તના રાજ્યકાળે ત્યાં રાજમહેલ બંધાવાયો અને વરસના અમુક અમુક ભાગ માટે ( કારણ કે રાજગાદી તે પાટલિપુત્રમાં જ હતી ) વસવાટ કરવા માંડે ત્યારથી આ પ્રદેશની જાહેરજલાલી તથા તેજ પાછાં વધવા માંડ્યાં હતાં. આ બે વિભાગ જે પાડવામાં આવ્યા દેખાય છે, તે સમ્રાટ ચંદ્રગુપ્તના સમયે જ બનવા પામ્યા હશે 9 એમ અનુમાન કરવું પડશે; કેમકે તે પહેલાં કોઈ ઠેકાણે પૂર્વ અવંતિ કે પશ્ચિમ અવંતિ તરીકે નામોચ્ચાર થયો હોય એમ માલૂમ પડતું નથી. આ અનુમાનને સબળ કરતું કારણ વળી એ છે કે, તેણે જ પોતાના પુત્રને ( અથવા નજીકના રાજકુટુંબી પુરૂષને ) આ પ્રદેશ ઉપર હકુમત ભેગવવાની નિમણૂંક કરી હતી કેમકે, તેને મન આ પ્રદેશની મહત્તા વિશેષ જણાઇ હતી. તેનું જે ચાલ્યું હોત તે, એકવાર રાજપાટનું સ્થળ પાટલિપુત્રથી બદલીને પણ અહીં લાવી મૂકત. પણ તેમ કરવાને સમય અનુકુળ ન હોવાથી, ભલે પિતાને જૈન ધર્મ ઉપર તીવ્ર અનુરાગ હતા, છતાં પાટનગરને અસલની જગ્યાએ રાખી, સામ્રાજ્યના એક અંગ તરીકે, માત્ર પાટનગરથી બીજે દરજજે જ આ પ્રાંતને ગણવાનું મન તેને કરવું પડયું હતું. અને તેથી કરીને, જેમ જેમ તેના રાજ્યને અમલ કીર્તિ વંત નીવડત ચાલ્યો અને રાજ્ય વિસ્તાર પ્રસરતે ગયો 10 તેમ તેમ તેણે પિતાના મનની મુરાદ પાર પાડવાનું યથેચ્છ વિચાયું. અને અંવતિના રાજનગર તરીકેની મહત્તાને પણ આંચ-ઉણપ ન લાગે, વળી પિતાને રાજમહેલ જે સ્થળે બંધાવાય તે સ્થળની મહત્તા પણ સામાન્ય પ્રજામાં કાંઇ ઉતરતી ન બંધાય, તેમજ જે ધર્મના સ્થાનની સમયે પિતાનું રાજ્ય એટલું મોટું વિસ્તારવંત બન્યું હતું કે જેથી કરીને ઠઠ પૂર્વમાં પતે રાજનગરમાં રહી સમસ્ત સામ્રાજ્ય ઉપર, એક ધારી દષ્ટિ રાખી શકે તેમ હતું નહીં, એટલે તે હેતુ સાધવા માટે પણ મધ્ય હિંદમાં કઈ અનુકુળ સ્થાન ઉભું કરી, ત્યાં ફાવે તે પોતાના જેવાજ રાજ પુરૂષને (અર્થાત યુવરાજને) અમુક સતા આપી ને રાખો, કે વર્ષને અમુક ભાગ પોતે પણ ત્યાં જઈને વસવું, એમ નિર્ણય ઉપર આવવું પડયું લાગે છે. આ નિર્ણય કેવો મહત્વનું છે તે ઉપરથી તેના મહાઅમાત્ય ચાણક્યની રાજપૂત અને નીતિનિપુણતાનું માપ કાઢી શકાશે. (107) આકૃતિ માટે જુઓ સિક્કા પ્રકરણે, આંક નં. 67, 68, 71. ના સિક્કાઓ. ( 108 ) પુરાતત્વ પુસ્તક જુએ તથા જાઓ પુ. 1 પૃ. 51 ના આક ને, 24 માં દશાર્ણ ને લગતી હકીકત, ( 109) ધી ભિલ્સા ટેપ્સ પૃ. 154, પારા 17: ટ્રાન્સલેશન્સ પૅયલ એશિયાટિક સોસાઈટી પુ. 1 5. 211, કર્નલ ટેડ કૃતઃ ચંદ્રગુપ્ત અવંતિ અથવા ઉર્જનને ધણી-Chandragupta, the lord of Ayanti or Ujjain. ( 11 ) વળી એમ પણું સમજાય છે કે તે Page #248 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કેમ પડયું પ્રતિષ્ઠા જાળવવાને, તે પ્રાણસ્થ–કંઠસ્થ ઈચ્છા સ્થાન ઉપર તીવ્ર અનુરાગ હતો. તે પોતે જૈન ધરાવતું હોય, તેને ગૌરવવન્તો મહીમાં પણ ધમાં હતા, તે તે હવે નિઃશંકય રીતે, શિલાલેખ યથાસ્થાને દીપી નીકળે, તેવડા અનેક વિધ આશય ઉપરથી, સિકકાઈ પુરાવાઓથી, તેમજ અતિહાસિક થી, અવંતિ દેશના બે ભાગલા પાડયા હોયઃ પ્રમાણથી સાબિત થયેલું સત્ય છે. એટલે પ્રશ્ન તેમાંના પશ્ચિમ વિભાગનું નામ અવંતિ જ કાયમ એ થાય છે, કે તેના જૈનધર્મને લગતું એવું તે રાખ્યું અને તેનું પાટનગર પણ ઉજૈની જ રાખું; શું આ સ્થળ ઉપર બનવા પામ્યું હશે, કે તેને જ્યારે પૂર્વ વિભાગનું નામ પૂર્વ અવંતિ (અથવા આ સ્થળ ઉપર એટલે બધો પક્ષપાત કરવાનું પૂર્વીકારાવંતિ કેમ પાડયું તે માટે નીચે જુઓ)પાડી મન રહ્યાં કરે ? તેને ઉત્તરજ આ સ્થળનું નામ તેનું પાટસ્થળ વિદિશાને ઠરાવ્યું;૧૧ અને સમ્રાટ સંચીપુરી પાડવાના કારણે 25 થઈ પડયું હતું. ખુદ પોતે પાટનગર પાટલિપુત્ર રહે, જ્યારે આખા એમ આપણને હવે પછી સમજાશે. સામ્રાજ્યના બીજે નંબરે ગણાતા આ પ્રાંત ઉપર આપણે પુ. 1 પૃ. 15 થી 200 સુધીમાં સમ્રાટથી ઉતરતા દરજજાને જે મહાપુરૂષ, એટલે મુખ્ય પણે નવ દલીલ આપી સાબિત કરી ગયા કે યુવરાજ હોય તે અધિકારપદ ભોગવે એમ છીએ કે આ આખા પ્રાંતની ભૂમિ સાથે જનધર્મને ઠરાવ્યું. એટલે કે યુવરાજ આખે સમય અહીં રહે, અતિ નિકટ સંબંધ છે. અને એ પણ હવે અને સમ્રાટ પતે અવાર નવાર અહીં આવતા સ્પષ્ટ થાય છે કે, એક વખત વિસારે પડેલે તે રહે. વળી પિતાને તેમજ યુવરાજને વસવાનું સંબંધ, સમ્રાટ ચંદ્રગુપ્ત પુનર્જીવંત કર્યો હતે. સુગમ પડે તે કાજે અહીં રાજમહેલ બંધાવ્યો હતો. વળી હવે પછી જોવામાં આવશે કે, તેજ સમ્રાટના આ રાજમહેલમાં પતે એકદા નિવાસ સ્થાન કરી તનુજોમાંના એક મહા પ્રતાપી અને કુબાવત રહ્યો હતો. ત્યારે નિદ્રામાં તેને સેળ નાં આવ્યાં સક-રત્નશિરોમણિ સમ્રાટ પ્રિયદર્શિને અનુપમ હતાં; તથા તેના ફળ-પ્રાપ્તિના શ્રવણ ઉપરથી અને અજોડ રીતે તેને પણી કરીને સાવચંદ્રપિતે દીક્ષા લેવા તરફ વળ્યા હતા. આ બધું દિવાકરો બનાવી દીધો હતો. વર્ણન 11 સારી રીતે અગાઉ જાણીતું થઈ ગયું પાછી મૂળ વિષય ઉપર આવીએ. શા માટે છે, એટલું જ અત્રે નેધવું રહે છે. આ પ્રમાણે આ આ સ્થળને જૈનધર્મ સાથે નિફ્ટવતી સંબંધ સ્થળને લગત, રાજા ચંદ્રગુપ્તના રાજ્ય અમલ હોવાનું જેમ સમ્રાટ ચંદ્રગુપ્ત તથા રાજા કુમારસંબંધી ઐતિહાસિક પુરા લેખો રહે છે. પાળના સશુરૂ–ઇતિહાસ પ્રેમી કળીકાળ સર્વર આ સ્થળ પસંદ કરવાનું કારણ જેમ આપણે શ્રી હેમચંદ્રસૂરિએ માની લીધું હતું તેમ, ઉપર જણાવી ગયા છીએ, તેમ તેને પોતાના ધર્મ જુદાજુદા જનસૂત્રો અને કથાનકેના કર્તા પુરૂષોએ ( 111 ) 5. 1 લું પુ. ૧૯૦માં જે આપણે સર કનિંગહામના શબ્દો ટાંકીને એમ જણાવ્યું છે કે, બેસનગર તુટવાની અગાઉ વિદિશા અથવા ભિલ્સા વસવા માંડયું હતું, તે હકીકત આ બનાવની યાદી આપે છે. સંભવ છે કે બેસનગરનું સ્થાન નાનું અને બીન અનુકૂળ લાગ્યું હશે. જેથી સ્થાનની મહત્તા જાળવી રાખી, રાજધાનીને યોગ્ય એવું સ્થળ તે અસલના બેસનગરની પડેશમાંજ છે અને તેની વિદિશા-એટલે 25 ચારમાંથી એક ખૂણામાં–અનતા સુધી પૂર્વના ખૂણે, પશ્ચિમના ખૂણે નહીં; અને તેથી કરીને, જૈન સાહિત્યમાં પૂર્વ વિદિશા પાવાપૂરિ ગધેરીરે.” એમ લખાયું છે, જુઓ પુ. 1 પૃ. 188 ટી. નં. 108 ની સમનતિ ) વસાવવાને તેણે હકમ કાઢયો હશે. ( 12 ) જુઓ ઉપર પૂ. 150 ની હકીકત તથા તેને લગતાં ટીપણ. (13) કેમકે આખું પરિશિષ્ટ પર્વ ઉથલાવી Page #249 -------------------------------------------------------------------------- ________________ સંચીપુરી નામ [ પંચમ તથા જૈનાચાર્યોએ પણ વર્ણવી બતાવ્યું હશે! આ સ્થળે અનેક સ્તૂપ આવેલા છે. અને તેમાંથી મેટા ભાગે સર્વેમાં કઈને કઈ રીતે" (ફાવે તે રક્ષા તરીકે કે શરીરના અન્ય અવશેષ, જેવાં કે દાંત, અસ્થિ કે કેશ ઇત્યાદિ તરીકે) મહા પુરૂષોના દેહવિલય સમયના અંશે–ત સંગ્રહિત કરેલાં મળી આવ્યાં છે. તેમજ અત્રએવમપિ, આ સ્થાનમાંના અમુક અમુક ( સિધ્ધક સ્થાન ઇત્યાદિ ) સ્તૂપ પર, જે દંતકથાઓ ચાલી રહી છે અને જેમાંની કેઈક કેઈક, પ્રાચીન વસ્તુશોધક, વિશારદ સર કનિંગહામે પોતાના જિલ્લા ટોસ નામક પુસ્તકમાં ઉતારી પણ છે, તે સર્વ ઉપરથી દઢપણે, સચોટ અને અચુકપણે સાબિત થઈ શકે છે કે, આ સર્વે સૂપ, મહાપુરૂષના સમાધિ ગૃહ-સ્તંભ તૂપ રૂપે ઉભા કરાયેલાં સ્મારકેજ છે. આવા સ્તૂપમાને કર્યો કે ના સ્મારક રૂપે છે તે જણાવવા, તેના ઉપર તે મહાપુરૂષનાં ગોત્રનેજ'૧૬ માત્ર ઇસાર કરીને, નામ કાતરવામાં આવ્યાં છે.૧૫તેમાંના એક ઉપર “મા " શબ્દ છે તથા તે સૂપને “સિદ્ધકા સ્થાન” તરીકે હાલ ઓળખવામાં આવે છે. તેમજ તે સ્તૂપની નજીકમાંજ ( કહે કે તે સ્તૂપના કંપાઉન્ડમાં -આંગણામાં ) બીજી બે સમાધિઓ છે મૂળ સૂપ કરતાં કદમાં નાની )-ઉભી કરાયેલી છે. જશો તે માલમ પડશે, કે તેના લેખકે અવંતિ સિવાયના કોઈ પણ અન્ય પ્રદેશની ક્રમાનુક્રમ રાજાવલિ આપવાની તકલીફ ઉઠાવી નથીજ: એ હકીકત સાબિત કરે છે કે, અવંતિ દેશને આટલું બધું, ગૌરવવંતુ માનવાને કાંઇક પક્ષપાત હોવો જોઈએ. (114 ) આ સૂત્રો અને કથાનકોના એક બે દષ્ટાંત આપણે આપી ચૂક્યા છીએ, તથા તેનું વિવેચન પણ કરી બતાવ્યું છે. ( જુએ પુ. 1 લું. 5. 184 થી 92). (15) સ્તૂપના મધ્યભાગે ગર્ભમાં, પિલાણ એર બનાવીને તેમાં પથરના કરડકે સ્થાપન કરેલ છે, ને તેમાં આ અવશેષે જાળવી રાખવામાં આવેલ છે. આ બધી વસ્તુસ્થિતિ જોતાં, તથા તે ઉપરના આલેખિત શબ્દો ઉપર ઉહાપોહ કરતાં, તુરત જ એક પ્રથા ઉપર ધ્યાન પહોંચાડવું પડે છે. તે એ છે કે, જૈન ધર્મના તીર્થ પ્રવર્તક મહાપુરૂષ કે જેને, જૈનાસ્નાયમાં તીર્થકર શબ્દથી સંબંધવામાં આવે છે, તેમને જ્યારે દેહાંત થાય છે ત્યારે, તેમના શરીરને પૃથક ચિતા ઉપર અગ્નિ દાહ દેવામાં આવે છે, અને જે અન્ય મહાપુરુષે તે તીર્થકર મહાત્માની સાથે જ અનશન વૃત આદરીને સદ્દગત થયા હોય છે, તેમના અગ્નિદાહ માટે પૃથક ચિતાઓ તૈયાર કરાય છે; અને તેમાં પણ જેઓ તેમના પટ્ટ શિષ્યો એટલે કે ગણધરે ગણાતા હોય છે, તે સર્વને શરીરે માટે એક જુદી ચિતા ગોઠવાય છે. આ પ્રમાણે ત્રણ ચિતા ગોઠવાય છે.૧૧૮ તે પ્રથાનું સ્મરણ કરતાં અને આ “સિદ્ધકાસ્થાન” વાળા સ્તૂપના ગઢસ્થાનમાં પણું ત્રણ સમાધિઓ બનાવાઈ છે, તે સ્થિતિને સમન્વય કરતાં, સહજ એમ અનુમાન ઉપર પહોંચી જવાય છે, કે શું ત્યારે આ સર્વે સમાધિગ્રહ સમ્રાટ ચંદ્રગુપ્ત અને સમ્રાટ પ્રિયદર્શિન જે ધર્મના અનુરાગી હતા, તે જૈન ધર્મનું તીર્થકર તેમજ પટ્ટધર શિષ્યો અને અન્ય સાધુ-મુનિઓનાં દેહાંત સ્થાન સાથે સંબંધ ધરાવતા નહીં હોય ? આ પ્રશ્ન સાથે તુરત જ તથા કરંડકના ઢાંકણું ઉ૫ર કે આજુબાજુની દીવાલ ૧૫ર, તે પ્રત્યેક કયા મહાપુરૂષનું અવશેષ છે, એમ જણાવાયું છે. ( 116 ) કયા કયા ગેત્ર અને કયા કયા મહાપુરૂષો હતા, તે જાણનારે ધિ ભિલ્સા ટોપ્સ=The Bhilsa Topes પુસ્તક વાંચી જવું. (117 ) તે સમયે, મહાપુરૂષોની ઓળખ તેમના ગેત્ર આધારેજ અપાતી હતી, એમ આ ઉપરથી સમજવું ( જુઓ ઉપરનું ટીપણું 115. ) (118 ) આ પ્રથાના વર્ણન માટે જુઓ ક. . સુ. ટી. પૃ. 123. (19) એક તીર્થકરને કૈવલ્ય જ્ઞાન ઉપજે, Page #250 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કેમ પડયું આચાર્યો થયા છે, તેમનાં ગોત્રની વિચારણા કરીએ છીએ તે. તેમનાં ગોત્રો પણ કરંડક ઉપર કેતરાયેલાં નામો સાથે બંધબેસ્તાં જ થઈ જાય છે. શ્રી મહાવીર-કે જેને તીર્થમાં જ૧૧૯આ સ્તૂપે બંધાયા ગણાય અને તેથી તેના જ પરિવારમાં હાલને સમસ્ત જૈન ધર્મ પાળતે ચતુર્વિધ સંધ ગણાય, તે શ્રી મહાવીરનું કયું ગોત્ર હતું તે વિચારવું પડે છે. તુરત જ જવાબ મળે છે કે, તેમનું ગોત્ર કાપ હતું એટલે તેમને જાપ કહી શકાય. તેમ તેજ ગોત્રના અન્ય પુરૂષો હેય તેમને પણ કશપ કહીને જ સંબોધી શકાય. હવે જ્યારે એક સામાન્ય પુરૂષને પણ કાપ કહી શકાય અને શ્રી મહાવીર જેવા તીર્થકર મહાત્માને પણ કશપ કહી શકાય ત્યારે પછી એ સર્વે વચ્ચેનો ફેર શું કહેવાય ? જેથી કરીને શ્રી મહાવીરને તેમના દરજજાને છાજે તેવું નામ આપવા માટે મલ્લા શબ્દ જોડીને મહારાજનું બિરૂદ અપાયું. એટલે આ સૂપ ઉપર જે મારા શબ્દ લખાયો છે. (જુઓ ઉપરની ટી. નં. 115-117) તેનું મહત્ત્વ હવે સમજી શકાશે. એટલે તે સ્થાન ને તેમના શરીરના અગ્નિદાહના સ્થાને ઉભું કરાયેલું સમાધિ ગૃહ હવે આપણે માનવું રહે છે. અને અન્ય રૂપોને તેમના પરિવાર માંહેલા૧૨૦ ગણધર કે અન્ય આચાર્યોનાં સમાધિગ્રહ 21 માનવાં રહે છે. વળી શ્રી મહાવીરની પાટ પરંપરાએ જે પ્રકારે આ સ્થાન અને તેને અંગે ઉભા કરવામાં આવેલા સૂપ સાથે, જૈન ધર્મની જ યશગાથા સંકલિત થયેલી સાબિત થઈ જાય છે. આ પ્રમાણે અહીંના સ્તૂપનો ઇતિહાસ શોધી કાઢયા બાદ, હવે આ સ્થળનું નામ સંચીપૂરી કેમ પાડવામાં આવ્યું હશે, તેનું અનુમાન કરવું તે તદ્દન સૂતર જ છે. ચારે તરફથી વીણી વીણીને કઈ વસ્તુઓનો એક જ સ્થળે સંગ્રહ કરે તેને સંસ્કૃતમાં સંજય કહેવાય છે. અને આ સ્થળે પણ સાધુ-નિગ્રંથની સમાધિ એકત્ર કરાયેલી છે.૧૨૨ વળી તે એક મોટા નગર જેટલા વિસ્તારમાં પથરાયેલી હોવાથી તેને નગરીની ઉપમા આપી સંજયની અથવા સંવયgી નામ આપવામાં આવ્યું હોય એમ લાગે છે. અને પાછળથી સંચયપૂરીને અપભ્રંશ થતાં “સંચીપુરી” નામ ચાલુ થઈ ગયું છે, આ ઉપરથી સમજાશેકે જન સ્તોત્રમાં 8 જે એમ ગવાતું આવ્યું છે કે સંચીપુરી એ શ્રી મહાવીરનું તીર્થ સ્થળ છે, તે સત્યપૂર્ણ છે. વળી એમ પણ સાબિત થઈ ત્યારથી માંડીને, તેની પછીના બીજા તીર્થકરને કેવલ્ય જ્ઞાન ઉપજે અને જનસમુદાયને તે પ્રતિબંધવા માંડે ત્યાંસુધીના આખા કાળને, પેલા પૂર્વના તીર્થકરનું તીર્થ કહીને ઓળખાવાય છે. તીર્થ એટલે, તીર્થંકરની આમ્નાય પળાતા સમય દર્શક, કાળ બતાવતે શબ્દ. ( 120 ) ક. સૂ. સુ. ટી. પૃ.૮૦-“શ્રી વિરે એકાકી દીક્ષા લીધી છે. ”=ઈને ઉપદેશ અફળ થયું નથી પણુ મહાવીરને અફળ થયો છે એ બધું આશ્ચર્યજ છે બાકી તેમનું મેક્ષ ગમન એકાકી થયું હોય એમ આ ઉપરથી નથી લાગતું. (આ વિષય ઉપર કઈ જ્ઞાતા વિશેષ પ્રકાશ પાડે એમ જરૂર ઈચ્છીએ. ). એમ માની લેવું નહીં, કે તેમનો દેહવિલય પણ તેજ સ્થાને કે તે જ સમયે થયે હતો, પણ એમ માનવું રહે છે કે તેમનો દેહવિલય જે સ્થળે થયે હોય ત્યાંથી તેમના અવશે તેમના ભક્ત શ્રાવકેએ અત્ર લાવી ( જુઓ નીચેની ટી. 122. ) જે તીર્થકરને તેઓ અનુયાયી છે, તે તીર્થકરના સમાધિ સ્થાન પાસેજ, સંગ્રહિત કરી, પૂજ્ય ભાવે તે ઉપર સમાધિ સ્થાન ચણાવ્યું હતું, એમ ગણવું (જુઓ આગળ ઉપર સમ્રાટ પ્રિયદર્શિનના વૃત્તાંતે રૂપના પારિગ્રાફનું લખાણ.) ( 122 ) સરખા ઉપરની ટીકા 121 નું લખાણ. તથા આગળ ઉપર સમ્રાટ પિયરશનના જીવન ચરિત્રે, સ્વપને લગતું વિવેચન, ( 123 ) જુએ પુ. 1 લું. પૃ. 186, Page #251 -------------------------------------------------------------------------- ________________ પં. ચાણક્યજીને [ પંચમ જાય છે કે, મૂળ નગર તે વિદિશાજ હતું, પણ હતા,૧૨ તેની સાબિતી આપનારા, ખુદ તેમનાજ તેની પૂર્વ દિશાના અમુક ભાગનેજ સંચીપુરી૧૪ રચેલા અર્થશાસ્ત્રમાંથી શબ્દો મળી આવે છે૧૨૦ નામ આપવામાં આવ્યું હતું. તેમ જૈન ધર્મનાં પુસ્તકમાં અનેક ઠેકાણે આમ અનેક ઐતિહાસિક પ્રમાણેથી સિદ્ધ ઉલ્લેખ કરાયેલા નજરે પડે છે. જયારે બીજી થઈ જાય છે કે રાજા બાજુ તે પિતે વૈદિક ધર્મવાળા હો એમ સાબિત પં. ચાણક્યછ ચંદ્રગુપ્ત ચુસ્ત રીતે જન કરતું એક પણ નિવેદન કે લખાણ કોઈ પણ ને ધર્મ શું ધર્મ પાળનાર હતો. હવે પુસ્તકમાંથી મળતું નથી. ઉલટું ઇતિહાસ ઉપરથી હોઈ શકે ? વિચારે કે જેને શિષ્ય તે એમ સમજાય છે કે, વૈદિક મત તે ઠેઠ ઈ. સ. એટલે ચંદ્રગુપ્ત, જૈન હોય પૂ.ની બીજી સદીની શરૂઆતમાં, જયારથી શુંગવંશી તેને ગુરૂ એટલે ચાણક્ય–અરે ગુરૂ નહીં બલ્ક , પુષ્પમિત્રનું રાજ્ય શરૂ થયું અને તેમના ધર્મગુર તેનું સર્વસ્વજ, કેમકે નાનપણથી માંડીને ઠેઠ તથા રાજય પુરોહિત પ્રખ્યાત પતંજલી મહાશયને તેના રાજ્યના અંત સુધી, જીદગીનાં નાનાં મોટાં ઉદ્દભવ થયો. ત્યાં સુધી તે વૈદિક મત નષ્ટપ્રાય દરેક કાર્યમાં તેનું નાક ઝાલીને દરવનાર તથા થઈ ગયો હતો. તેમજ અશ્વમેધ યજ્ઞ પણ તેમના સાથ આપનાર તેમજ જેની સલાહ વિના રાજા સમયથીજ પુનરૂત્થાન પામે છે. તે પૂર્વે તે પિતે એક ચાવાળું પાણી પણ ન પીએ કે એક કયાંય થતો સાંભળવામાં પણ આવતે નહતો. કાળીઓ અન્ન પણ ન ખાય તેવો પુરૂષ, તેમ કોઈ રાજા તે ધર્મને અનુયાયી થયે હેય શું બીજા કોઈ ધર્મને અનુરાગી હોઈ શકે એમ પણ ઇતિહાસ સાક્ષી પૂરતું નથી. એટલે કે ખરે ! ચાણકયજી પિતે જૈન ધર્મજ પાળતા પં. ચાણક્ય વૈદિક મતાનુયાયી હતી તે બાબતને (124) જે કે જન શાસ્ત્રોમાં તે આ નગરીવાળા ભાગને, પાવાપૂરી તરીકે ઓળખાવી છે પણ તે સ્થાને શ્રી મહાવીર જેવા જૈન વિભૂતિના પ્રાણ હર્યા માટે તેને પાવાનારી કહી દીધી છે. ( જુઓ ક. સૂ. સુ. ટીકા પૂ. 101 ) પણ ખરી રીતે તે તે વિદિશા નગરીની પૂર્વ દિશામાં આવેલું એક ૫રંજ છે. અને તેથી કવિ સમય સુંદર બનાવેલી ગાથા પ્રમાણે પૂર્વ વિદ્યા પાવાપૂરી શ્રધ્ધે મારે તે કડી સાચી છે ( સરખા ઉપરમાં ટી. 111 ) પાવાપૂરીને બદલે પર્વતપૂરી શબ્દ હશે કે? કેમકે આ સ્થાનની ચારે બાજુ પર્વતમાળાજ આવી રહી છે. અને તેથી લખનાર, પર્વતપરી લખી હોય પણ નકલ કરનાર, “પર્વત” શબ્દને બદલે “પાવા” વાંચી પાવાપૂરી લખી દીધું હોય. (125 ) જુઓ ઉપર પૃ. 181 થી આગળ ની હકીકત. ( 126 ) મહાનંદ રાજાના દરબારમાં પણ તેમનું જીવન, મહામાત્ય શકટાળ ને અનુરૂપ હતું. કઈ દિવસ તે ઐમાંથી કોઈને વિખવાદ થયે હેય એમ ઇતિહાસના પાને નોંધાયું નથી. વળી જુઓ ઉપર પૃ. 63 ની ટીકા. આ હકીકત પણ સાબિતી આપે છે કે, શકટાળ અને ચાણક્યછ બંને એકજ ધર્માનુયાયી હોવા જોઈએ. ( 127 ) જુઓ ઉપરમાં ટી. નં. 2 તથા 3. તથા નાગરી પ્રચારિણી સભાની પત્રિકા પુ. 10. ભા. 4. પૂ. 612 ની ટીકા નં. 26:- પરિશિષ્ટ પર્વ મેં આચાર્ય હેમચંદ્રને લિખા હૈ—“ બ્રાહ્મણ ચાણક્ય પરમ જૈન શ્રાવકથા ઔર વહ ચંદ્રગુપ્ત કે ભી જૈન ધમી બનાના ચાહતા થા”-( આ પછી કેટલીક હકીકત લખી, લેખક મુનિ શ્રી કલ્યાણ વિજ્ય છેવટે જણાવે છે કે ) ઇસસે જ્ઞાત હતા હૈ કિ, ચાણક્ય કી પ્રેરણા ઔર જૈન સાધુઓ કે ઉપદેશસે ચંદ્રગુપ્ત અખિર મેં જૈન હો ગયા થા! અહીં આપણે ચંદ્રગુપ્તને લગતી હકીકત છોડીદેવાની છે. જે જોવાનું છે તે માત્ર ચાણકય સંબંધીજ: કે તે કય ધર્મ પાળતો હતો. તથા જુઓ, ધી જેનીઝમ ઐન અલી લાઈફ ઓફ અશોક. માં પૃ. 23 ઉપનું. મિ. થેમ્સનું લખાણ. Page #252 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ધર્મ શું હોઈ શકે ? 17 કઈ શાસ્ત્રીય આધાર મળતો નથી, પણ વિદ્વાને- તે ધર્મ અંગીકાર કરવાનું વધારે પસંદ કરતા એજ માત્ર કલ્પનાપૂર્વક અનુમાન ઉપજાવી કાઢયો હશે. આ સર્વ કારણથી આપણે ચાણક્યને, લાગે છે. અને એ તે નિર્વિવાદિત છે કે, જન્મે બ્રાહ્મણ હોવા છતાં જૈનધર્મનુયાયી તરીકે કલ્પના અને અનુમાન કરતાં, પુસ્તકીય તેમજ સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. શિલાલેખમાં આલેખાયેલી વાર્તિકાઓ વજનદાર (1) ડૉ. ભાંડારકરકૃત અશોક પૃ. 10 ગણી શકાય. માટે સાબિત થાય છે કે, ચાણક્ય તથા 40 ( સ્તંભ લેખ પિતે જૈનધમીજ હતા. જન્મથી તે બ્રાહ્મણ 28 ન્ય પાંચમો ): " અમુક દિવહતા તે વાત સાચી; પણ તેથી તેમને ધર્મ વૈદિક વિદ્વાનેનું કથન સેએ પશુઓને ખસી હતે એમ તો કહી ન જ શકાય. એમ જે બ્રાહ્મણ શું છે ? કરવાનું, જનાવરને વધ માત્રને વૈદિક મતાનુયાયી ઠરાવી દેવામાં આવે છે, કરવાનું, ઇત્યાદી કાર્યોના ખુદ મહાવીરની મુખ્ય પાટે તેમજ તેમાંથી પ્રતિબંધ કરવાનું અશોક ફરમાન કરે છે. અને ઉત્પન્ન થયેલ અનેક શાખા પ્રશાખામાં થયેલ આચાર્યોની પટ્ટાવલી તપાસીશું, તો તેમને મોટો જે દિવસનાં નામ આપ્યાં છે તે જ દિવસો આ ભાગ બ્રાહ્મણ જ્ઞાતિમાંથી જ મળી આવેલે માલુમ ( અશોકના ફરમાનવાળા )ને મળતા આવે છે. પડે છે. તેનું કારણ ગમે તે હોય, પણ મારું Dr Bhandarker Asoka P. 10 અનુમાન એમ છે કે, બ્રાહ્મણને જન્મથી જ ( Pillar E. V.) Asoka mentions સંસ્કૃત વિદ્યા ઉપર શોખ હોય છે, probibiting castration, killing of અને તેમનું વાચન તથા અધ્યયન બીજા કોઈ animals etc. on certain days. જ્ઞાતિ કરતાં વિપુલ પ્રમાણમાં હોય છે જેથી Curiously enough most of these તેઓ ધર્મશાસ્ત્રમાં ઉંડા ઉતરી શકે છે. તેમજ days agree with those mentioned અનેક સંપ્રદાયનાં પુસ્તકે વાંચી તુલના કરવામાં by Kautilya. " આ હકીકતથી એમ તે તેમને ઘણી અનુકૂળતા સાંપડેલી હોઈ શકે છે. અનુમાન દોરવી શકાય છે જ કે, સ્તંભલેખ એટલે તેમને નિષ્પક્ષપણે વિચારતાં જૈન ધર્મ પાંચમાનો કર્તા, જે કોઈ દિવસો અહિંસા માટે– અનેકાંત વાદી, અને તેનું દર્શન સર્વ રીતે પ્રમાણુ- અહીંસાના પ્રતિબંધ માટે–ઉપયોગી લેખતે, તેજ ભૂત તથા સ્યાદવાદ સિદ્ધાંતાનુસાર સર્વમાનનીય દિવસે કૌટિલ્ય ચાણકયે પણ પવિત્ર તરીકે ગણ્યા દેખાઈ આવવાથી–પરિણામે તેના અનુયાયી થવાનું છે. એટલે તે બન્ને ( કૌટલ્ય તેમજ શિલાલેખને ( 128 ) આ બાબતમાં ઍ. હરમન જેકેબી લખે છે કે ( જુઓ જે. નૈ. ઈ. 5, 138 નું ટી. 1 તથા તેમનું રચેલું પુસ્તક પૂ. 62 ) " This means that Chanakya's family was of Brahamin origin by birth or heritage and Jaina by faith = આને અર્થ એમ થાય છે કે, ચાણક્યનું કુટુંબ, જન્મથી તથા વંશની પરંપરાથી બ્રાહ્મણ જ્ઞાતિનું હતું, અને ધર્મથી જેની મતાનુયાયી હતું. જુઓ ઉપરમાં પૃ. 11 થી 175 ની હકીકત અને તેનાં ટીપણે. વળી એડવર્ડ થેમ્સ લખે છે કે ( તેમનું પુસ્તક પૃ. 25, 26.);-"But though our king-maker was a Brahaman he was not necessarily, in the modern acceptation of the term. "Brahamanist " જો કે રાજા બનાવનાર આપણે ( આ મહાન પુરૂષ) બ્રાહાણુ હતો ખરે, પણ વર્તમાન કાળે બ્રાહ્મણ શબ્દને અર્થ કરવામાં આવે છે તેવોજ તે હતો એમ માની લેવા જરૂર નથી " . Page #253 -------------------------------------------------------------------------- ________________ પં. ચાણક્યજીનો [ પંચમ કેતરાવનાર ) એક જ ધર્મના હતા. અને આગળ ઉપર આપણે સાબિત કરીશું કે સ્તંભ લેખે તથા સર્વ ખડક લેખના કર્તા, પિતે જૈન ધર્મી જ હતાં. એટલે સ્વતઃ એ પણ સિદ્ધ થઈ શકશે-જશે કે કૌટિલ્ય પણ ધર્મ જૈન જ હતે. અથવા તે પ્રકરણ સુધી હજી નથી પહોંચ્યા, ત્યાં લગી એમ માને છે, તે સર્વે શિલાલેખો બૌદ્ધ ધર્મ અશોકના જ છે, તે પણ ચાણક્યને બૌદ્ધ ધર્મ માનો રહે છે, નહીં કે વૈદક મતાનુયાયી. (2) વળી એક લેખક૨૯ જણાવે છે કેTo put it in the words of Dr Charpentier in the second Upanga the Rayapassniya, the interesting relations of which to the Payasisutta of Dignikaya were detected and dealt with by Professor Leumann, that Brahamans guilty of certain crimes should be stigmatised ( should be branded upon their foreheads ). This coincides with Kautilya p. 220. But this rule does not occur in Manu and the later law-books, where corporal punish--ments on Brahamans are not permissible:ડૉકટર કાર્પેન્ટીઅરના પિતાના શબ્દમાં જણાવવાનું કે, દિનકાયમના પયાસીસુત્ત સાથે મોરંજક રીતે બંધબેસતા કેટલાક સંબંધે, રાયપણી નામના બીજા જન ઉપાંગસૂત્રના ગ્રંથમાં વર્ણવાયેલા ર્ડો. લૈંયમાને શોધી કાઢયા છે, અને તે ઉપર વિવરણ પણ કર્યું છે, કે, બ્રાહ્મણ જે અમુક ગુન્હા માટે દોષિત ઠરે તે તેમને ડામ દેવાની શિક્ષા થતી (તેઓનાં કપાળે ડામ દેવામાં આવતા ). આ હકીકત કૌટિલ્ય ના. ગ્રંથમાં (ર૯) જૈનીઝમ ઇન નથને ઇન્ડીઆ પૃ. 220 ઉપરના કથનને મળતાં આવે છે. પણ આવો નિયમ મનુના કે તે પછીના કોઈ પણ કાયદા-ગ્રંથમાં માલુમ પડતું નથી. તેમાં તે બ્રાહ્મણોને શરીર સંબંધી શિક્ષા કરવાનો નિષેધ જ કરેલ છે. " એટલે તે લેખક મહાશયનું એમ કહેવું થાય છે કે, બૌદ્ધગ્રંથ દિગ્નિકાયમાં જે પ્રમાણે જણાવ્યું છે તે જ પ્રમાણે જૈન સંપ્રદાયના રાયપસેણીય ગ્રંથમાં પણ જણાવ્યું છે; કે, જો બ્રાહ્મણો અમુક પ્રકારના ગુન્હા કરે, તે તેમને ડામ દેવાની શિક્ષા થતી. આવાં કેટલાંય દષ્ટાંતે પ્ર. લયમેનને માલમ પડ્યાં છે, અને તે ઉપર ચર્ચા કરીને તેમણે તે પ્રતિપાદન કર્યું છે. વળી તે જ પ્રકારનું કૌટિલ્ય પિતાના અર્થ શાસ્ત્રમાં પૃ. 200 ઉપર કહેલું છે કે, જેવી રીતે બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં દેષિત બ્રાહ્મણો માટે શિક્ષાને પ્રકાર બતાવ્યો છે, તેવા પ્રકારની કઈ શિક્ષા (ખાસ કરીને શરીરને ઇજા પમાડવા સંબંધી ) વૈદિકમતના કાયદા ગ્રંથ બનાવનાર મનુ ભગવાને કે તે પછી ના કોઈ લેખકે જણાવી જ નથી. ઉલટું તેમાં તે બ્રાહ્મણોને પક્ષ પકડી તેમને તેવી શિક્ષામાંથી બચાવી લીધા છે. અને જેમ પ્રો. લૈંયમેનનું ધારવું થયું છે, તેમ છૅ. કારપેન્ટીઅરનું મંતવ્ય પણ થયું છે. મતલબ એ થઈ કે બૌદ્ધ અને જૈન ગ્રંથના તથા કૌટિલ્યના વિચારે, ગુન્હેગાર બ્રાહ્મણ માટે એક પ્રકારના થાય છે, જ્યારે વૈદિક મતના મંથને અભિપ્રાય તેમનાથી ઉલટું જ થાય છે. આ પ્રમાણે સ્થિતિ છે. હવે વિચારો કે જે કૌટિલ્ય પિતે વૈદિક મતને જ અનુયાયી હોય તે, તેનું કથન કેવું થાત? શું તે બૌદ્ધ અને જૈન મંથને મળતો થઈ શકત કે? જે કે ન્યાય તળવામાં ધર્મ કે અન્ય પ્રકારને કોઈ જાતને પક્ષપાત કરે ઉચીત જ લેખાતે નથી, છતાં 5. 244. Page #254 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. ધર્મ શું હેઈ શકે? અહીં તે તેમનાં માનસ કેવાં હોય છે, તેને અનુલક્ષીને જ આ કથનને સાર કાઢવા માટે વાક્ય રજુ કર્યું છે. આ લંબાણ ચર્ચાને નિષ્કર્ષ એટલે જ નિકળે છે કે, પંડિત ચાણક્ય વૈદિક અનુયાયી નથી, પણ કાં બૌદ્ધ કે જૈન છે. અને બૌદ્ધ તે નથી જ એમ ઉપરનાં વૃતાંતથી જાણી ચુકયા છીએ. એટલે જન જ છે–ચંદ્રગુપ્તના જ ધર્મને અનુસરનારો છે. એમ નિર્વિવાદિત પણે સાબિત થાય છે. (3) Mudra-rakshasa, which drammatises the story of Chandragupta 130tells us "that Jains held a prominent position at the time and that Chanakya, who was the prime agent in the revolution, employs a Jaina as one of his emissaries. મુદ્રારાક્ષસ નામનું જે પુસ્તક છે અને જેમાં ચંદ્રગુપ્ત રાજાની હકીકત નાટક રૂપે ઉતારી છે, તેમાં લખેલ છે કે, તે સમયે જેને ઉચ્ચ સ્થાન ભોગવતા હતા તેમજ ચાણક્ય, તે ક્રાંતિમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. વળી તેણે પિતાના દૂત તરીકે એક જનીની જ સેવા કામે લીધી હતી.” આમાં ચાણકયને, તે સમયની ક્રાંતિમાં ભાગ લેનાર તરીકે, તથા બીજા કોઈ વર્ણના માણસ કરતાં જન ધર્મની જ સેવા લેનાર તરીકે જે જણાવ્યો છે તે બને હકીકત પોતે જૈન ધમનુયાયી હોવાનું વિશેષપણે અનુમાન કરવા આપણને પ્રેરે છે. આ પ્રમાણે ત્રણે વિદ્વાનોની, જ્યારે દલીલ મજબૂત છે, ત્યારે આપણે તેમના મતને ગ્રાહ્ય કરવો જ રહે છે. છતાં એક બારગી સર્વેની દલીલો નબળી પોચી હતી, તે સામાન્ય નિયમ એ જ કહેવાય છે, જેમાં વિશેષ સંખ્યાનું ઢળણવલણ–હોય તે પ્રમાણે જ માન્ય રાખવું રહે. તે ઉપરથી મજબૂત પણે આપણે માની લેવું રહેશે, કે પં. ચાણક્ય જન્મથી ભલે બ્રાહ્મણ હતું છતાં ધર્મપાલનમાં તે જૈન ધર્મી હતે. તે પોતે મગધપતિ બન્યો તે પૂર્વે નાના વિસ્તારને ભૂપતિ હતા તે અન્ય એતિહાસિક ચોકકસ છે. અલબત તેણે બનાવે ક્યાં રાજ્યગાદી સ્થાપી હતી તે હજુ નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.પણ સંભવિત છે કે, અંગદેશ અને વંશ દેશની વચ્ચેના પહાડી મૂલકમાં ( કે જયાં હાલને છત્તીસગઢ તાલુકે અને બસ્તર રાજ્ય આવેલું છે તે પ્રદેશમાં 135) કયાંક સ્થાપ્ના કરી હતી. (મ. સં. ૧૪૫=ઈ. સ. પૂ. 382 ) ને ધીમેધીમે કેટલાક ભાગ પાછળથી મેળવી ત્યાં પોતાના સ્થાનની દઢતા. કરી લીધી હતી. પછી આડું ને અવળું કોઈપણ જાતના નિયમ, લશ્કરી યોજના, કે વ્યુહ રચના કર્યા સિવાય, જ્યાં ને ત્યાં આક્રમણ કરવાનું શરૂ કરી દીધું હતું. પણ તેમાં ફળીભૂત થયો નહોતો. તેવામાં કંઈ જંગલમાં ડોશી અને તેણીના પુત્રને ખીર રાંધીને ખાવા સંબંધીને અને ત્યાં અનાયાસે પિતે તથા ચાણક્ય જઇ ચડયાને અને માર્મિક ઉપાલંભ સાંભળ્યાનો પ્રસંગ બન્યો હતો તે કાળથી તેણે પોતાની રાજનીતિ બદલી હતી. પ્રથમ તે પાસેના વિદર્ભપતિ, શાતકરણી કૃષ્ણ ( ત્રીજો અંધપતિ હો ) ના રાજ્ય ઉપર ચડાઈ લઈ ગયો. અને તેની સાથેના યુદ્ધમાં (મ. સં. ૧૫૩-૪=ઈ. સ. પૂ. 33) તેને માર્યો અને તે મુલક પિતાના કબજે કર્યો. આ જીતથી તેના પગમાં જેર આવ્યું ખરું, પણ હજુ મગધ સમ્રાટ જેવા સમર્થ નૃપતિની સામે એકલા હાથે જ ઝઝુમવા જેવું બળ પ્રાપ્ત થયું ન કહેવાય. ( 130 ) જેનીઝમ ઇન નૈર્થન ઇન્ડીઆ પૃ.૧૩૦. (131 ) જેઓ ચેદિદેશની હકીકત 5. ત્રીજું. ( 132 ) જુઓ ઉપર પૃ. 167, ( 133 ) જુએ પુ. 4 ચું, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ચંદ્રગુપ્તનું [ પંચમ તેથી પિતાના દેશની લગોલગ પૂર્વની સીમાના સામાં આપોઆપ ઉતરી આવ્યું હતું. એટલે સ્વામી કલિંગપતિની કુમક મેળવવા યોગ્ય ધાયું. - હવે તો તેને પિતાની મહત્વકાંક્ષા પૂર્ણ કરવાને આ કલિંગપતિને મગધ સમ્રાટ સાથે પૂર્વ સમ- દક્ષિણ હિંદ તરફ જ ધ્યાન પહોંચાડવાનું હતું. યથી કાંઈક વેર પણ ચાલ્યુ૧૩૪ આવતું હતું. જે હેતુ માટે તેણે પિતાના સમ્રાટ તરીકેના પંદર તેથી, તેમજ જે આ યુદ્ધના પરિણામે જીત મળે વર્ષની કારકીર્દિમાં મેટો ભાગ, તે બાજુજ તે, મદદ આપી તેના બદલામાં સારા જેવા રાક હતો. મુલકની કે અન્ય કોઈ પ્રકારના લાભની આશા દક્ષિણ ભારતમાં તે વખતે બે સત્તા પ્રખર પણ તેને અપાઈ હતી; એટલે આવા બેવડા વૈભવશાળી અને લશ્કરી નજરે સામને કરવા પ્રલોભનથી, તે કલિંગપતિ, ચંદ્રગુપ્ત રાજાની યોગ્ય હતી. એક કલિંગની અને બીજી આંધની. સાથે જોડાયો અને બન્નેએ ભેગા મળી, મગધ તે બન્નેના પ્રદેશ ઉપર પોતે કેવી રીતે વિજયશાળી સમ્રાટ ઉપર હલ્લો કરી, તેને યુદ્ધમાં હરાવ્યો અને ૧૩૫થયો અને પિતાનું સાર્વભૌમત્વ સ્વીકાવરાવ્યું તેને ગાદી ત્યાગ કરવાની ફરજ પાડી, પરિણામે તે અહીં ચર્ચીશું નહીં. કારણકે પુ. ૧ ખંડ રાજા ચંદ્રગુપ્ત, મગધસમ્રાટ બન્યો. અને આ બીજે, પરિ ૬ માં જેમ શિશુનાગ અને નંદઉત્તર હિંદ તેના કબજામાં આવ્યો. આ પ્રમાણે વંશના રાજ્ય વિસ્તારની સમગ્ર હકીકતનું દિગતેણે જ્યારે મગધ સામ્રાજ્યની સત્તાંબૂરા હાથમાં દર્શન કરાવ્યું છે, તેમ આ આખા મૌર્યવંશી લીધી, ત્યારે ભારતવર્ષને ઉત્તર પ્રદેશ સઘળો, સમ્રાટોના સમયે કેવી સ્થિતિ વતી રહી હતી, તથા હિંદને પશ્ચિમ ભાગ, જેમાં હાલના કાઠિ- તેને ખ્યાલ વાચક મહાશયને એકજ દૃષ્ટિએ આવી યાવાડ તથા ગુજરાતને સમાવેશ થઈ જાય છે તે. શકે, તથા તે ઉપરથી દરેક રાજકર્તાના સામર્થનું તેમજ રાજપુતાના, મેવાડ, માળવાવાળા ભાગ જેમાં તુલનાત્મક જ્ઞાન બાંધી શકે, તે હેતુથી એક જુદું સમાય છે, તે અવંતિપ્રદેશ પણ મગધ સામ્રાજ્યનું જ પ્રકરણ આપણે લખીશું એટલે પુનરૂક્તિના અંગ હોવાથી, નવમાનંદને હરાવવાથી તેને વાર- દોષથી દૂર રહેવાનું અત્રે ઉચિત ધાયું છે. (૧૭૪) આ બનાવો માટે નંદિવર્ધન અને ક્ષેમરાજને કિસ્સ: આઠમા નંદ બૃહસ્પતિમિત્ર અને ચકવતિ ખારવેલને કિસ્સ; ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. તે જુઓ. (૧૩૫) E. H. I. 3rd, Edi. Smith P. 149:But the ascertained outline of the career of Chandragupta is so wonderful and implies his possession of such exceptional ability that the conquest of tho south must be added to the list of his achievements. અ. હિ. ઈ. ત્રીજી આવૃતિ. પૃ. ૧૪૯:- પણું ચંદ્રગુપ્તની કારકીર્દિની નક્કી થયેલ રૂપરેખા એટલી આશ્ચર્યકારક છે તથા તેની અનુપમ શક્તિને એ પુરાવો રજુ કરે છે કે, એમ આપણે માનવું જ રહે છે કે, દક્ષિણની છત તે તેનાં પરાક્રમમાં, ઉમેરવી જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્ય ( શિયાળમાળા ગ્રંથાંક ૧૩૯) પૃ. ૩૪ “ ચંદ્રગુપ્તના મહારાજ્યની દક્ષિણ સરહદ કૃષ્ણ નદીના તટ સુધી હતી. ત્યાં “ચંદ્રગુપ્ત નગરી” નામનું શહેર પોતાના નામથી વસાવેલું હતું. Asoka. R. K. Mukerji, P. 13:-For a definite and long continued tradition des scribes Chandragupia abdicating and retiring as a Jain saint at ShravanaBelagola in Southern Mysore; upto which therefore his dominions must have extended =રા. કું. મુ. અશોક પૃ. ૧૩:-કેમકે, ચોક્કસ અને પુરાણી દંતકથામાં એમ વર્ણન કરેલું છે કે, રાજા ચંદ્રગુપ્ત ગાદીને ત્યાગ કરીને એક જૈન સાધુ તરીકે મહિસ્ર રાજ્યના દક્ષિણ ભાગમાંના શ્રવણ બેલગોલ તીર્થ, સન્યસ્ત દશામાં રહેતો હતો, અને તેથી ત્યાંસુધી Page #256 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ] ગાદી ત્યાગનું કારણ અને માત્ર એકજ હકીકતને ઉલ્લેખ કરીશું, કાંઈક સખ્ત પ્રમાણમાં પથરાયેલું જ હતું. કે ચંદ્રગપ્ત સમ્રાટને પોતાની આખી જીંદગીમાં. તેવામાં વળી કાંઈક સુરૂપ મેધવૃષ્ટિ થવાથી સકાળ કઈ વખતે પણ ઉત્તર હિંદમાં જવાનો પ્રસંગ પ્રવર્યો હતો. એટલે લોકને દિલ શાંત પડી ઉભો થયો હોય એમ કાઈ પણ ઠેકાણેથી પુરાવો ડાં વર્ષો તે જાણે કાંઇજ બન્યું નથી, એમ મળી શકતો નથી. જ્યારે ઉત્તર હિંદમાં સર્વે જનતા પાછલી વાત ભૂલી પણ ગઈ હતી. જવાનું જ તેને સરજાયું નથી, કારણકે તે આખો. આ બધો સમય ચતુર ચાણકયે પિતાનું સુવિપ્રદેશ પોતાને મહાનંદ પાસેથી વારસામાં મળે ખ્યાત અર્થશાસ્ત્ર રચવામાંજ ગાળ્યો હોય એમ હતે તે આપણે ઉપર કહી ગયા છીએ, તેમ તે સમજાય છે.૧૩૯ અને અનાવૃષ્ટિના પ્રસંગમાંથી નવમાનંદના સમયે હકીકત લખતાં પણ જણા- તાજેતરનેજ બહાર નીકળ્યો હોવાથી તે પ્રસંગની વાયું છે. એટલે જીત મેળવવા માટે ત્યાં જવાનું ગંભીરતા હજુ મર્મ પ્રદેશમાં તરવરી રહી હતી. તેથી કારણ ઉપસ્થિત થતું નથીજ. તેમ પિતે એટલે જનકલ્યાણનાં હિત માટે અર્થશાસ્ત્રમાં તે મુદ્દાને જબરો અને સત્તાવાહી હતા કે તેના રાજ્યમાં સમાવેશ કરવામાં પણ તેને ઉપયોગી સાધન કયાંય બળવા જેવી સ્થિતિ ઉભી થવા પામે તેવું પ્રાપ્ત થયું હતું. તેવામાં પાછો બીજે દુષ્કાળ, નહતું. તે પછી પંજાબ જવાનું અને સેંડ્રોકેટસ પ્રથમના કરતાં પણ વિશેષ કારમાં સ્વરૂપે પડતરીકે ગ્રીક શહેનશાહ અલેકઝાંડરની સમીપ વત વાના ભણકારા કાને સંભળાવા લાગ્યા. ઉપસ્થિત થવાનું પણ શી રીતે બની શકે ? ચંદ્રગુપ્ત સામ્રાટ જૈન હેઈ, સૌરાષ્ટ્ર દેશમાં મતલબ કે જે આપણને ખ્યાલ બંધાવાય છે કે, શ્રી શત્રુંજય તીર્થાધિરાજની સેકેટસ તે ચંદ્રગુપ્ત અને તેને અને સિકંદર ગાદી ત્યાગનું યાત્રાએ ગયે હતું એમ શાહને પંજાબમાં એક નદી તટે તંબુમાં મુલાકાત કારણ. આપણે જાણી ચૂક્યા છીએ. થઈ હતી તે સર્વ માત્ર કલ્પના જન્ય જ છે. તેમ અવંતિને પ્રદેશ તેને જ્યારે તે રાજ્યાસને આરૂઢ થયો ત્યારે વારસામાં૧૪૦ મળ્યો હોવાથી ત્યાં તેણે પિતાને પણ મગધ દેશ ઉપર દુષ્કાળને ૩૮ કરાળ પંજો રહેવા માટે રાજમહેલ બંધાવ્યો હતે. અને વર્ષને તેનું રાજ્ય લંબાયું હોવું જોઈએ.” વિશેષ ખાત્રી લાયક પુરાવા માટે ( જુએ મહારાજા ચંદ્રગુપ્તનો સિક્કા. આંક નં. ૬૭, ૬૮ ) ( ૧૩૬ ) નીચેની ટીકા નં. ૧૩૭ જુઓ: તથા ઉપર પાનું ૧૬૧ જુઓ ( સૅકોટસ તે ચંદ્રગુપ્ત હોઈ ન શકે.). ( ૧૩૭ ) Ind. Ant, XXXII P: 32:– Chandragupta is never proved to have visited Punjab. ઈ. એ. પુ. ૩૨, પૃ. ૨૩ર:ચંદ્રગુપ્ત પંજાબ કઈ દિવસ નજરે જોયું હોય એમ સાબિત થયું નથી. ( ૧૮ ) નાગ. પ્રચા. પત્રિકા. પુ. ૧૦ ભા. ૪ પૃ. ૬૫૩ “નિશિથચૂર્ણિ આદિમાં લખેલ છે કે, ચંદ્ર ગુપ્ત રાજ્ય દુષ્કાળ પડયો છે ( જે ભદ્રબાહુના દક્ષિણ ભરતના ગમનને અંગે આ લખાણ હતું, તે ચંદ્રગુપ્તના રાયે ન લખત, પણ બિંદુસાર રાજ્ય લખત, કારણકે દુષ્કાળ પડવાનો હતો તે બીકે તો પોતે રાજત્યાગ કરી ગયો છે. એટલે બે દુકાળ પડયાનું સાબિત થાય છે ( સરખા પૃ. ૧૬૯, ટી. નં. ૨૧. ) ( ૧૩૯ ) આ સમયને આપણે મ. સ. ૧૬૦ થી ૧૬૮ સુધી ઇ. સ. પૂ. ૩૬૭ થી ૩૫૯ સુધીને કહીશું. ( ૧૪૦ ) દિગબર પુસ્તકમાં જે એમ વખ્યું છે કે “ King ( not Emperor ) of Ujjain ” ઉજ્જૈનના રાજા ( શહેનશાહ લખ્યું નથી ) તેનું કારણ પણ એજ કે, તે મગધનો સમ્રાટ ગણાતો અને Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ચંદ્રગુપ્તનું [ પંચમ અમુક ભાગ ત્યાં રહેવા પણ જતું હતું તે આપણે કહી ગયા છીએ. ત્યાં સૂતાં સૂતાં તેને એક રાત્રીના સ્વપ્નાં આવ્યાં હતાં. બીજે દિવસે પરેઢીયે ઉઠીને આ ચૌદે ૧૪૧સ્વપ્નાં પિતાના ધર્મગુરૂ શ્રીભદ્રબાહુવામી ત્યાં પધાર્યા છે એમ સમાચાર મળવાથી વાંદવા ગયો,૧૪૨ ત્યારે તેમને તેણે કહી સંભળાવ્યાં હતાં. એટલે તેનાં ફળ-પરિણામ વિશેષ ગુરૂ મહારાજે રાજાને કહી બતાવ્યાં. આ ઉપરથી પિતાના ભાવિ વિષે કાંઈક નિરધાર તે બાંધી શક હતે. પછી થોડાજ અરસામાં શ્રી ભદ્રબાહસ્વામીને પોતાના દિગંત વ્યાપી જ્ઞાનના૧૪૩ આધારે, એમ આગાહી દેખાઈ કે બાર વર્ષ દુષ્કાળ બહુજ નિકટમાં પડવા સંભવ છે, તે હકીકત તેમણે રાજાના કાને નાંખી એટલે ચંદ્રગુપ્તને સંસારની અસારતા વિશેષ પ્રકારે જણાઈ. તેટલામાં ૧૪૪શ્રી ભદ્રબાહુસ્વામીએ દુષ્કાળની અસર પોતાના શિષ્ય સમુદાયને ઓછી લાગે તે હેતુથી દક્ષિણપથના સુકાળ વર્તતા પ્રદેશમાં જવા ઇચ્છા દર્શાવી. એટલે જે શિષ્યો વિહારને શ્રમ ઉઠાવવાને અશક્તિવાન હતા તેમને ત્યાંજ રહેવા દઈ, અમુક ગણ્યા ગાંઠયાને સાથે લઈને૧૪૫ પિતે દક્ષિણ તરફ વિહાર કરવાને ત્યાંના પાટલિપુત્રમાં રાજગાદી હતી. બાકી અવતિને રાજા ખરે પણ ગાદી ત્યાં નહીં તેથી “રાજા” લખ્યું હોય એમ ધારી શકાય છે જુઓ હરિકૃત: બૃહત કથાકેષ ૯૩૧નું; પંદરમા સૈકાનું રચેલું રત્નનદિનું ભદ્રબાહુ ચરિત્ર પૃ. ૩૮, જો કે ૧૮૩૮ માં દેવચંદ્ર લખેલ રાજાવલિકથામાં “ પાટલિપુત્રને રાજા ' એમ લખ્યું છે. . (૧૪૧ ) શ્વેતાંબરી પુસ્તકોમાં ૧૪ સ્વપ્ના કહ્યાં છે જ્યારે દિગંબરીમાં સેળ લખ્યા છે. તેની સંપૂર્ણ હકીકત અને અર્થ માટે જુઓ તે તે આમ્નાયના ગ્રંથ: વળી જુઓ એપિ. કર્ણા. પુ. ૨ પૃ. ૩૮. (૧૪૨ ) જુએ ઉપરમાં પૃ. ૧૫૦ ( ૧૪૩ ) છેલ્લાજ શ્રુતકેવલી હતા. જુઓ પૃ. ૧૫૧ ટી. નં. ૭૦. | ( ૧૪૪ ) ઉપરના વાકયમાં એમ લખ્યું છે કે, સ્પષ્નફળ સાંભળીને તથા ગુરૂ મહારાજે કહી સંભળાવેલી આગાહીથી ચંદ્રગુપ્તને સંસારની અસારતા જણાઈ. અને હવેના વાક્યમાં એમ જણાવાય છે કે શ્રી ભદ્રબાહુએ દક્ષિણમાં જવા ઇચ્છા દર્શાવી ત્યારે સંસારની અસારતા જણાઈ. આ પ્રમાણે બને ઠેકાણેની હકીક્ત જુદી લખવી પડી છે. કેમકે આ બે બનાવો સુરતમાંજ બન્યા છે કે વચ્ચે કાંઇક શેડો સમય ગયે છે તે નકકીપણે કહી શકાય તેમ નથી. જે લાગલાજ અને પ્રસંગો બનવા પામ્યા હોત, તો તુરતજ’ કે તે કોઈ બીજો શબ્દ વાપરત, પણ એમ સમજાય છે કે, આ પ્રમાણે હકીકત બની રહી હતી, ત્યારે કુમાર બિંદુસાર કિશોર અવસ્થા વટી જવાની હદે આવી પહોંચ્યા હતા અને તેર વરસમાં પ્રવેશ કર્યો–કે પછી પૂરાં થયે-પુખ્તવય ગણાય એમ જે ધોરણ તે સમયે પ્રચલિત હતું, તેની રાહ જોઈ કુમારને રાજ્યની લગામ સેંપીને પછી દીક્ષા લેવી. આવા વિચારમાં બે ચાર છ માસના સમય સુધી તે થંભી ગયો હતો, ખરી સ્થિતિ કેમ હતી, તે હું તારવી શકતું નથી. માટે મેં પાછલી સ્થિતિ-થડે વખત થંભી જવાની-કલ્પીને “તેટલામાં” શબ્દને પ્રયોગ કરવાનું વ્યાજબી ધાયું છે. ( સરખા બિંદુસાર વૃત્તાંતે, તેની ઉમર અને આયુષ્યવાળે પારિગ્રાફ ) ( ૧૫ ) J. N. I. P. 1855-As a result of this prophecy, a large body of Jainas ( numbering about 12000 ) came to the south, where several of them (including Bhadrabahu ) diod by the holy vow of salokhana-Chandragopta, who followed the Sangha, renouncing everything, remained for twolve years at Belagola, and finally himself died by the same rite–જે. ન. ઈ. પૃ. ૧૭૫. આ ભવિષ્યવાણું (દુષ્કાળ પડવાને છે તે ) ઉપરથી, આશરે બાર હજાર જૈનેનું ( સાધુઓ જ માત્ર તેમાં હતા કે શ્રાવકો પણ હતા તે જણાવ્યું નથી) એક મોટું ટેળું દક્ષિણમાં આવ્યું (તેમાં ભદ્રબાહુ પણ હતા) જ્યાં તેઓ સંલેખણાવત લઈને મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્ત પણ જે સઘળું ત્યાગ Page #258 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. ગાદી ત્યાગનું કારણ ૨૦૩ અગ્રેસર થયા. તે સમયે રાજા ચંદ્રગુપ્ત પણ દીક્ષાપ્રત્રજ્યા અંગીકાર કરી૧૪૬ તેમની સાથે ચાલી નીકળે.૧૪૭ દક્ષિણ ભારત આખો યે સમ્રાટ ચંદ્રગુપ્તની આણામાંજ હતઃ આંધ્રપતિ પણ સમ્રાટ ચંદ્રગુપ્તને ખંડિયો હતે. ( જે કારણને લીધે જ આંધ્રપતિ પિતાને આંધ્રભુત્ય કહેવરાવતા હતા ) એટલે શ્રીભદ્રબાહસ્વામી, તેમને શિષ્ય સમુદાય તેમજ કરીને સંધ૧ સાથે ગયા હતા, તે ત્યાં બેલગેલ ગામે બાર વર્ષ રહ્યો હતો. અને અંતે તેજ પ્રમાણે વૃત્ત લઈને મરણ પામ્યા હતા. ( દક્ષિણમાં ગમે છે અને બિંદુસારનું રાજ્ય ચાલુ થઈ ગયું છે, તે હકીકત જ સાક્ષી પૂરે છે કે, ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હતી ). ( ૧૪૬ ) મારૂં એમ ધારવું છે કે, આ જગ્યા તે જબલપુર પાસે જ્યાં નર્મદા નદી પિતાને પ્રવાહ શરૂ કરે છે ત્યાં આગળ સાતપુડા પર્વતના એક ગિરિગે મેટી ભવ્ય પત્થર મતિ જે ખડી કરેલી દેખાય છે ( colossal figure ) તે, સ્થાન તે હેવું જોઈએ. અને તે મતિ આ પ્રસંગના સ્મરણ તરીકે જ ઉભી કરવામાં કદાચ આવી હોય ( આ બાબત આપણે વધારે વિવેચન પ્રિયદર્શિન સમ્રાટના વર્ણન કરીશું ) દીક્ષા હમેશાં વનખંડમાં કે ગિરિતળેટીમાં કે વનગુચ્છ માં દેવાનું શુભ ગણાય છે. વળી મહારાજા બિંદુસારના વૃત્તાંતમાં “શુકલતીર્થનો મહિમા”વાળ પારિગ્રાફ we should not accept the Jaina claim that Chandragupta at the end of his reign accepted Jainism and abdicated and died as a Jaina ascetic ” = જ. એ. બી. પી. સે. પુ. ૩. પૃ. ૪૫ર: જયસ્વાલ જણાવે છે કે, રાજા ચંદ્રગુપ્ત પોતાના રાજયના અંતે, ગાદી ત્યાગ કરી, જૈનધર્મની દીક્ષા લીધી અને જેનસાધુપણેજ મૃત્યુ પામે એવી છે જેની માન્યતા છે તે આપણે શા માટે માન્ય ન રાખવી તેનું કાંઈ કારણ હું સમજી શકતો નથી. ” E. H. I. P. 144 “ I ain disposed to believe that...Chandragupta really abdicated and became a Jaina ascetic = 24. હી. ઈ. પૃ. ૧૪૪ ( મિ. વિન્સેટ સ્મિથ ) મારી એમ માન્યતા થતી જાય છે કે, ચંદ્રગુપ્ત ખરેખર ગાદીનો ત્યાગ કર્યો હતો અને જૈન સાધુ બની ગયા હતા. હેમચંદ્ર પાંચમો સગ, ૪૪૪: “ સમાધિમાળે બાળ વિવૈ થ ” વળી ઉ૫રમાં પૃ. ૧૪૭–૧૦ ની ચર્ચા જુઓ. જુઓ. (૧૪૭ ) J. 0. B. R. S. III. P. 452. Jayaswal says " I see no reason why [૧] સંધ એટલે ચાત્રાએ જનારા માણસને સમુદાય એમ અર્થ સમજવાનો નથી. સંઘને સામાન્ય અથ જે “સમુહ, ટેળું, સમાજ' થાય છે તેવા અર્થમાં અહીં વપરાયો લાગે છે. અને તેથી આ બાર હજારની સંખ્યામાં કેવળ સાધુઓ જ હશે એમ ધારી શકાય છે. શ્રી મહાવીરના નિર્વાણ સમયે તેમના સાધુ સમુદાયની સંખ્યા જે ૧૪૦૦૦ ની ગણાય છે. વળી દિવસે દિવસે તે ધર્મના અનુયાયીઓની સંખ્યા વધે જતી હતી. તે સ્થિતિ જોતાં, આ સમયે જે બાર હજારની સંખ્યા અત્ર જણાવી છે તે વિશ્વાસનીય લાગે છે. કેમકે આગળ જતાં જે સંલેખણું લઈને સ્વર્ગે સિધાવ્યાની હકીકત જણાવી છે, તે બીનાથી પણ વધારે સંભવિત એમ લાગે છે તે સર્વે સાધુએજ હશે: જેકે શ્રાવક વર્ગ પણ સંલેખના વૃત્ત લેવાના અધિકારી તો ગણાય છે જ. સંધ શબ્દને બીજો અર્થ “ યાત્રિકનો સમુહ ” એમ પણ થાય છે. ઉપર જણાવી ગયા છીએ કે રાજા ચંદ્રગુપ્ત, શ્રી ગિરનારની યાત્રાએ જવા સંધ કાઢો હિતે. અને ગિરનારની તળેટીમાં યાત્રાળુઓ તથા તેની સાથે આવેલ પવિગેરે માટે પાણીની સગવડતા સાચવવા સુદર્શન તળાવ ખોદાવ્યું હતું. તે હકીકત આવા યાત્રાળુના સંધની યાદ આપે છે. આવા પ્રકારના અનેક સંઘો નીકન્યાના જૈન સાહિત્યમાંથી ઉલેખે મળી આવે છે. સાંપ્રતકાળે પણ તેવા સંઘે નીકળતા આપણા જેવામાં આવે છે, Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ચંદ્રગુપ્તનું [ પંચમ મુનિ૧૪૮ચંદ્રગુપ્ત સુખેથી બાધારહિત, ભારતના સિદ્ધપુરી-બ્રહ્મગિરિના નાના શિલાલે અત્યારે દક્ષિણ પ્રદેશમાં વિહાર કરતાં કરતાં, યથેષ્ઠ સ્થાને ૫ણ સાક્ષી રૂપે ઉભા ઉભા ગવાહી આપી પહોંચી ગયા હતા. આ સ્થાન હાલના મહીસુર રહ્યા છે. રાજ્ય, ચિત્તલદુર્ગ જીલ્લામાં શ્રવણબેલગોળ નામે આ જીલ્લામાં ત્રણ મેટી શિલામૂતિઓ ગામ છે, તે સમજવું. આ ગામની આસપાસ છે; એક ત્રિપુરમ શહેરની અને બીજી શ્રવણપર્વતના જે નાનાં બે ગિરિશંગે છે, તે આ બેલગોલના બે ગિરિ ઉપરની; ગિરિ ઉપરની પ્રસ્તુત બનાવનાં સ્મરણ તરીકે જળવાઈ રહ્યાં બેમાંની એક ગોમટ સ્વામી ઉર્ફે શ્રી ભદ્રબાહુની છે. જે ઉપર શ્રી ભદ્રબાહુ સ્વામી પિતે અનશન છે અને બીજી ચંદ્રમુનિની છે. જે ગેમટ સ્વામીની પામી સ્વર્ગે પધાર્યા છે તે મોટી ટેકરી છે. અને જે છે, તે તેમના સ્વર્ગગમનના સમયે જે સ્થળે પિતે ઉપર ચંદ્રમુનિ તપશ્ચર્યા કરતા હતા તે નાની છે. કાઉસગ્ગસ્થ રહ્યા હતા તે સ્થળ ઉપર ઉભી તેને હજુ પણ ચંદ્રગિરિના નામે જ ઓળખ- કરાયેલી છે. જ્યારે ત્રિપુરના સ્થાનવાળી મૂતિ વામાં આવે છે. ભદ્રબાહુનું સ્વર્ગ ગમન મ. સં. મૂળે જ્યાં સર્વ સાધુ સમુદાય સાથે પોતે આવીને ૧૭=ઈ. સ. પૂ. ૩૫૭ માં છે. તે બાદ ચંદ્રમનિ, રહ્યા હતા અને પછી તેમને મૂકીને, શ્રી ભદ્રબાહુ પાસેના કોઈ પર્વત ઉપર ધર્મધ્યાન કરતા રહ્યા પિતે તથા ચંદ્રમુનિ અને એકાદ ખાસ સાધુને લાગે છે અને બારેક વર્ષ ૧૪૯ અડગ સંયમ–તપ લઇને પાસેના પર્વત ઉપર અનશન માટે ચાલી પાળી મ. સં. ૧૮૨=ઈ. સ. પૂ. ૩૪૫માં, સ્વર્ગ નીકળ્યા હતા; તે મૂળસ્થાને ઉભી કરવામાં આવી સીધાવ્યા છે. તે સ્થળે સમ્રાટ પ્રિયદર્શિનના છે; આમ મારાં અનુમાન છે. ૧૫૦ કો ને ( ૧૪૮ ) હવે ચંદ્રગુપ્ત રાજાએ દીક્ષા લીધી હોવાથી મુનિ ચંદ્રગુપ્ત શબ્દ અહીં વાપર્યો છે. રાજ કારભાર તેને યુવરાજ બિંદુસાર ચલાવતો થયો હતો. - ( ૧૪૯ ) મુંબઈ સમાચાર. દીવાળી અંક ૧૯૨૩ પૃ. ૧૯૭: ડૉ. હરિપ્રસાદ 9. દેસાઈ “બાર વર્ષ પછી ચંદ્રગુપ્ત પણ પોતાના ગુરૂનું અનુકરણ કરીને-ઉપવાસ કરીને દેહ ત્યાગ કર્યો ” સરખાવો ઉપરમાં, “તેને રાજ્ય કાળ તથા આયુષ્યવાળા ” પારિગ્રાફમાં દર્શાવેલી હકીકત. ( ૧૫૦ ) જુઓ વિશેષ વર્ણન આગળ ઉપર પ્રિયદર્શિનના વતે. Page #260 -------------------------------------------------------------------------- ________________ TE S * * * . . ષષ્ટમ પરિચ્છેદ ચંદ્રગુપ્ત (ચાલુ) અને બિંદુસાર ટૂંકસાર – પં. ચાણક્યના અર્થશાસ્ત્રમાંના ઉપયોગી થઈ પડે તેવાં અનેક અવતરણ–તથા તેમાંના અનેક અંગ ઉપર ચર્ચા કરી, સાથે સાથે વર્તમાન કાળમાં પ્રવતી રહેલ રાજનીતિ સાથે પ્રસંગોપાત કરેલ સરખામણી, તથા રજુ કરેલા વિચાર–તેની અંતર્ગત રાષ્ટ્રના પ્રજાજનનાં સંરક્ષણ અને સંતોષ માટે લેવાયેલા અને લેવા જોઈતા ઉપાની કરેલી ચર્ચા–તે સમયે લશ્કરની ગેઠવણ તથા બંધારણ કેવાં હતાં તે સંબંધી આપેલી ટૂંક માહિતી– સમ્રાટ બિંદુસારનું વૃત્તાંત–તેની ઉમર અને આયુષ્ય ને લગતી ચર્ચા–તેની રાણીઓ, પુત્રસંખ્યા વિગેરેની ચાલી આવેલ માન્યતા ઉપર કરેલ વિવાદ-સમ્રાટ બિંદુસારનાં અનેક વિધ નામે તથા અર્થ–પં. ચાણકયની ઉત્તર અવસ્થાનું જીવન,–તેના અંતના સમાધિસ્થાન સંબંધી ચર્ચા ઉપાડી, અજાયબી ઉત્પન્ન કરે તેવા કરી આપેલા નિર્ણ– તેની ઉમર કેટલી હોઈ શકે તે સંબંધી પણ નવીન સ્વરૂપમાં રજુ કરેલા પ્રશ્નો અને તેનું આણેલ છેવટ–ચાણક્યના મરણ બાદ, બિંદુસારના સામ્રાજ્યની કેવી સ્થિતિ થઈ રહી હતી, તેનાં કારણે સાથે આપેલ ખ્યાલ–જુદા જુદા પ્રદેશમાં ફાટી નીકળેલ બળવા, તથા હિંદના એક ભાગના હિંદી રાજાઓમાં પ્રગટી નીકળેલ ઈષ્યને દાવાનળ–અને તેનાં પરિણામે યવનપતિ અલેકઝાંડરને હિંદ ઉપર ચડી આવવાને ઉપજેલ લાલસા તથા કાંઈક અંશે તેને મળેલ આત્મતૃપ્તિ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ રાજનીતિશાસ્ત્રના [ ષષ્ટમ અર્થશાસ્ત્ર અથવા કૌટટ્યશાસ્ત્ર ઉપર, તેમજ તેના અંગે જે રાજ્ય રાજનીતિશાસ્ત્રના વ્યવસ્થા અમલમાં મૂકાઈ કેટલાક નિયમે છે, તેના પ્રત્યેક અંગ વિશે તથા સુત્રો અન્ય ગ્રંથે માં એટલી તે સબળ અને સંપૂર્ણ માહિતી તે તે વિષયના ખાસ સભ્યાસી એએ આપણને અર્પણ કરી છે, કે આવા ગ્રંથમાં તેનું આલેખન આપવામાં પણ તે વિષયને સારી રીતે ન્યાય આપી શકાય જ નહીં. એટલે તે જાણનાર મુમુક્ષને તે ગ્રન્થ વાંચી જવાની ભલામણ કરીશું. પણ કાંઇક તેને ટ્રકે ચિતાર આવી શકે તે માટે તે સમયે કેવા હોદ્દેદાર હતા, તેઓને શું વેતન કે ચંદા મળતાં, તથા રાજ્ય સંચાલનના જે કેટલાક સિદ્ધતિ તે વખતે અમલમાં હતા, તેનું અવતરણ અત્રે આપીશું. એટલે તે ઉપરથી સુજ્ઞ વાચકની રૂચિ કાંઈક સંતોષાશે, તેમજ તે સમયે લેકોની આર્થિક સ્થિતિ કેવી હશે તથા લેકને નિર્વાહ કેવી રીતે અને કેટલા નાણામાં થતું હશે, તેને ઝાંખ ખ્યાલ પણ આવી જશે. તેમજ તે વખતની રાજનીતિના સૂત્ર સાથે, આજના પ્રવર્તમાન સૂરોની સરખામણી પણ કરી શકશે. અલબત્ત સિદ્ધાંત વિશે એટલું ચેતવવાનું કે, તેનું વાંચને હમેશાં અરસિક તથા શુષ્ક હોય છે. વળી અને તે, અસલ પુસ્તકમાંથી માત્ર તેઓનું અવતરણુજ કરેલ હોવાથી, તે બધું શુષ્ક ઉપરાંત અસંબંધ પણ લાગશે, છતાં સ્થિતિને ખ્યાલ આપવામાં તે ઉણપ નહીં આવે. ઉપજકી વૃદ્ધિ કે લીયે સિંચાઈકા પ્રબંધ અત્યંત આવશ્ય હૈ, ઇસકે લીયે ચંદ્રગુપ્તને, એક પૃથક સિંચન-વિભાગ ખોલા થા ( પૃ. ૧૬૨ ) ચંદ્રગુપ્ત કે શાસનમેં સબસે મુખ્ય સ્થાન મંત્રી ઔર પુરોહિત નામક અમાત્ય કે પ્રાપ્ત થા; કૌટિલ્ય અર્થશાસ્ત્ર મેં, વે ને અમાત્ય, શાસન કાર્યમેં રાજા કે બડે સહાયક હેતે થે. વૈ દેન અમાત્ય અવશ્ય હી મંત્રી પરિષદ કે સદસ્ય હેતે થેઃ (પૃ. ૧૬૫ ) ઇસ પરિષદ દ્વારા (ચંદ્રગુપ્ત કી) રાજા કી શક્તિ નિયંત્રિતથી, ઉનકે અધિકાર બહુત પરિમિથે (તેથીજ ચાણક્ય, ચંદ્રગુપ્તને ઉદ્દેશીને કહ્યું છે કે, હે વૃષલ, સુને, તીન પ્રકારકી રાજ્ય સત્તા હેતે હૈ. રાજાય, સચિવાયત્ત, ઔર, ઉભયાયત્ત: તુમ તે સચિવાયત્ત (૧) આવાં પુસ્તકનાં નામ શેડાંક નીચે આપ્યાં છે. (૧) મૌર્ય. સામ્રાજ્યક ઇતિહાસ. કર્તા. સત્ય તુ વિદ્યાલંકાર. અધ્યયન ૭ થી ૧૩ પૃ. ૧૪૯ થી ૪૧૫.. (૨) કૌટિલ્ય અર્થશાસ્ત્ર-સયાજી વિજ્ય ગ્રંથમાળાનું પુષ્પ ( જ. પુ. જોશીપુરા એમ. એ. ) (૩) શૈલીનું બનાવેલ અર્થશાસ્ત્ર. ( ૨ ) કૌ. અ. જે. ઉપદ, પૃ. ૧૫:–અર્થશાસ્ત્રમાં જે વિવિધ યમનિયમ લખેલા છે, તે બધા એક કાલે હિંદુસ્તાનમાં પ્રસારિત થયેલા, રાષ્ટ્ર જીવનમાં તેમજ પ્રજાજીવનમાં તેઓ પૂરેપૂરા એત પ્રેત થઈ રહેલા-તેમ તે બધા અગર તે તે પૈકી ઘણા ખરા અદ્યાપી આચ્છા સમાજ જીવનને નિયમિત કરી રહેલાજ છે; સરખા પુ. ૧ ૫. ર૬૭ ટી. ૨ તથા પુ. ૧, ૫.૩૬૪ ટી. ૪૬ (૩) આ પૃષ્ટના જે આંકે છે તે સત્યકેતુ વિદ્યાલંકાર કૃત મૌર્ય સામ્રાજ્યકા ઇતિહાસ ના ટાંકયા છે, વિશેષ માહિતીની રૂચિ ધરાવનારાઓએ તે પુસ્તકનું અવલોકન કરવું. (૪) ચંદ્રગુપ્ત કે પ્રારંભિક શાસનકાળ મેં ઇન દોનોં પૉપર આચાર્ય ચાણકય વિદ્યમાન થે “ મુદ્રારાક્ષસ ” કે અનુસાર પીસે અમાત્ય રાક્ષસને મંત્રી પદ સ્વીકૃત કિયા થા, ઔર ચાણાકય કેવળ પુરોહિત રહ ગયે થે (જૈનગ્રંથમાં રાક્ષસને સ્થાને સુબંધું નામ લખેલ છે. પણ તે સમય બિંદુસારના રાજઅમલને ગણાવે છે. ) ( ૫ ) આને કેવો અર્થ કરવા જોઈએ તે માટે જુઓ પૃ. ૧૪૦. ટી. નં. ૨૬: વિદ્વાનોએ તેનો અર્થ શુદ્ધ કુળમાં ઉત્પન થયેલ એવા ભાવાર્થમાં કર્યો છે તેમ કરવાને નથી. Page #262 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. નિયમ તથા સુત્રો ૨૦૭ સિદ્ધ છે. અર્થાત તુમ્હારે તે સબ કાર્ય સચીવ કે આધિન હૈ. (પૃ. ૧૬૬.) ઉનકી (રાજાની) શક્તિ સબસે પહેલે ( ચાણક્યછનું અર્થશાસ્ત્ર રચાયું તે પહેલાં), મંત્રી પરિષદ દ્વારા નિયંત્રિતથી. (પૃ. ૧૭૭. ) રાજા તે કેવળ “ ધ્વજ માત્ર” છે. (પૃ. ૧૭૮) રાયપર સાસન કરને કે લીયે ૧૮ મહામાત્ય હેતે થે. મૌર્યકાલમેં વેસ્યાઓના પ્રયોગ રાજનીતિકે ઉસે ભી કિયા જાતાથા (પુ. ૨૪૪) (ચંદ્રગુપ્ત કે સમય) સંરક્ષણનીતિકા (Protective duty ) અનુસરણ કિયા જાતા થા. પર બાત ઐસી નહીં હૈ. ઉન્હ, આયાત કરકી માત્રા ઇતની અધિક ઇસ લીયે રખ્ખીથી, કી રાજકીય આય કી વૃદ્ધિ છે. આયાત કરકા ઉદેશ્ય સંરક્ષણ નહી થા. કેવળ કેષ આયવૃદ્ધિ કી દષ્ટિ એ હી તટકર (custom-duty ) લગાયા જાતા થા. ઇતનાહી નહીં, ભીન્ન ભીન્ન ઉપાસે, વિદેશી વ્યાપારકે બઢાનેકા ભી યત્ન કિયા જતાથા. (પૃ. ૨૪૫.) (ચંદ્રગુપ્ત કાલમેં ) મુકતદાર વાણિજ્ય ( Free trade ) કી હી નીતિથી, સંરક્ષણ કી નહીં, પર રાજકીય આય કે લિયે ભારી આયાત કર લિયે જાતે થે. સિદ્ધાંતમે સ્વદેશી વ્યવસાય કહીં નષ્ટ ન હૈ જાય. સ્વદેશી માલકે વિદેશમેં બીકવાને કે લિયે અનેક પ્રકારસે યત્ન કિયા જાતાથા. (પૃ. ૨૪૬.) બીક્રિપર ચુંગી લી જાતિથી. ઉત્પત્તિ સ્થાન પર કઈ ભી પદાર્થ બેચા જ નહીં શકતા. (પૃ. ૨૪૬.) ચુંગી સભી ચીજો પર નહી લી જાતી થી. (પૃ. ૨૫૧ ) સરકાર પૂરી જીમેદારી ( કર લેતી તેના બદલામાં ) સમઝતી થી ! યદિ કીસીકા માલ નષ્ટ હો જાય વા ચુરાયા જાય, તે ઉસે. સરકાર પૂરા કરતી થી (Insurance againt every cause)-પ્રત્યક્ષ કર બહુત નહી લગાયે જાતે થે: પ્રાયઃ પ્રત્યક્ષ કરોં કા ઉપગ આપત્તિ કે સમય કિયા જાતા થા (1) તૌલ માપ ૫ર હોતા (૨) જુગાર ખેલને કે ૫ર થા (૩) પ્રત્યક્ષ વેશ્યાઓ પર થા (૪) ખેલ કરવાવાળા પર થા. એમ અનેક રીતે આ કર લેવાતે. મતલબ આવા કામ માટે લાઇસન્સની પૃથા નહોતી, પણ શરતનું ઉલ્લંઘન કરે તે માટે દંડ હતે. (પૃ. ૨૫૬. ) સાથ હી વ્યાજબી લિયા જાતા થા. (પૃ. ૨૫૭) ભારત અસ્ત્ર શકે લીએ, કિસી દૂસરે દેશકે આશ્રિત ન થા, સબ હથીઆર યહીં તૈયાર હોતે થેઃ શસ્ત્ર ઔર કવચ, ઉન વસ્તુઓમેં થે જીનકા બાહરસે આના નિષિદ્ધ થા. (પૃ. ૨૫૯) સબ કિંમતેમે પ્રજાકે હિતકેહીં મુખ્ય રખના ચાહિયેઃ પ્રજાકે જસમેં નુકશાન પહુંચે ઐસા કોઈ લાભ ન લે, ચાહે વહ કિતના અધિક કય ન હ. (૫. ૨૬ર) મેગેસ્થનીઝ૧૦ લિખતે હૈ કિ, મૌર્યકાલમેં અપરાધ બહુત કમ હેતે, મૌર્યકાલમેં એક અલગ મુદ્રા ( ૬ ) મહામાત્ર ચા ઉચ્ચ પદાધિકારી; મહાભારત એર રામાયણમે ઇનકા વર્ણન “ તીર્થ ” કે રૂપમેં કિયા ગયા છે. તેવાં અઢારેક તીર્થનાં નામ અહીં આપીશું. મંત્રી, પુરોહિત, સમાહર્તા, સનિધાતા, સેનાપતિ, યુવરાજ, પ્રદેષ્ટા, નાયક, વ્યાવહારિક, કાર્માનિક, મંત્રિપરિષદઅધ્યક્ષ, દંડપાળ, દૂગપાળ, અંતિપાળ, પૌર. પ્રશાસ્તુ આંતશિક, દ્વારિક ઔર આટ્રવિક. (૭) સરખાવો પુ. ૧, પૃ. ૨૧. ઉપર કેળવણી અપાતી તેનું વિવેચન. વળી આગળ ઉપર મ. સા. ઈ. ના પૃ. ૩૯૪ નું અવતરણ તથા તેનું ટીપણ જુઓ, ( ૮ ) એ કામ પત્યાધ્યક્ષ કે સાથ રખ્ખા જાતા થા. (૯) જુએ. નંદ નવમાના સમયે શકરાળ મંત્રીએ પોતાના જ ઘરમાં હથીઆર બનાવવા વિષેનું વત્તાંત ( પુ. ૧ પૃ. ૩૬૫ ) ( ૧૦ ) મેગેસ્થનીઝને સમય ખરી રીતે તો અશોકના રાજ્ય કાળે છે, પણું યુરોપીય વિદ્વાનોએ સૅકેટસ શબ્દની જે કલ્પના કરીને, તેને અશોકને બલે ચંદ્રગુપ્ત ઠરાવ્યો છે. તદનુસાર, આ ગ્રંથકાર (સત્ય વિદ્યાલંકાર મહાશયે ) પણ મેગેસ્થનીને સમય ચંદ્ર Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ રાજનીતિશાસ્ત્રના [ ષષ્ટમ ' વા વિભાગ૧૧ થા જીસમેં અનેક પ્રકાર કે સિકકે બનતે છેઃ અસલી ઔર બેટે સિકકાંકી પરીક્ષાકે લીએ ભી પ્રબંધ થા, જે કોઈ ચાહતા થા, હિ સિકકે હલવા શકતા થા. (પૃ. ૨૬ક.) કિસી તરહકે નિર્ધનગ્રહ (Poor Houses) મૌર્ય ચંદ્રગુપ્તકા કાળમેં ભી વિદ્યમાન થે:૧૨ (પૃ. ૨૬૭) નાના પ્રકાકા દાન દેનેવાલે કે, નાના પ્રકાર કે પદ (હાદે) દિયે જાતે થે, ઉનકા માન બઢાયા જાતા થા.૧૯ (પૃ. ૨૭૧ ) કેાઈ રાજ્યસેવક કી મૃત્યુ સેવા કરતે હુએ હે જાતી થી, તે ઉસકે પુત્ર ઔર સ્ત્રીકાં કુછ વેતન મિલતા રહા થા. સાથહી ઉસકે બાળક, વૃદ્ધ તથા વ્યાધિ પિડિત સંબંધિએકે સાથે અનેક પ્રકાકે, અનુગ્રહ પ્રદર્શિત કિયે જાતે થે. (પૃ. ૨૭,) રાજકર્મચારિકે વેતનકે સિવાય ભત્તા ભી મિલતા થા. (પૃ. ૨૭૫) શિક્ષણાલય વિદ્યમાન થે, ઔર ઇન શિક્ષકે કે રાજ્ય વેતન દેતા થાઃ સંભવતઃ કુલ રાષ્ટ્રિયવ્યયકા યહ શિક્ષાવ્યય કાફી મહત્ત્વ-પૂર્ણ ભાગ થાઃ ઇસ લીયે કૌટિલ્યને દેવપૂજા ૧૪ કે નામસે ઇસકા સબસે પહેલે ઉલ્લેખ કિયા હૈ. (પૃ. ૨૭૫ ) સરકારકી તરફન્સે અનેક કાર્યોમેં અનેકવિધ લોગાંકી સહાયતા દી જાતી થી (Bounties) (પૃ. ૨૭૮) ભૂમિકે “દેવમાતૃકા” (દેવથીજ એટલે દૈવકૃપાથીમાત્ર વર્ષોથીજ પોષાય તેમ નહીં)૧૫ ન રખ કર અદેવમાતૃકા ” ( અદેવ = દેવ નહીં, પણ મનુષ્યઃ તેમના યત્નથી પિષણ કરી શકાય તે, એટલે કે નહેર, કુવા આદિના જળથી પોષાય તે ) બનાનેકા પ્રયત્ન કિયા જાતા થા. કૃષિ કેવળ વર્ષો પર હી આશ્રિત ન થી, પરંતુ સિંચાઈક. સમુચિત પ્રબંધ હોને કે કારણ કૃષકે વર્ષાકી વિશેષ અપેક્ષા ન થી. ( પૃ. ૨૮૧ ) વાયુદ્વારા પાની ખેંચનેક યંત્ર ભી (wind-mills ) ચંદ્રગુપ્ત કે સમયમેં વિદ્યમાન છે. (પૃ. ૨૮ક. ) જાંગલિક દેશમે ૧૬ દેણ, દલદલ વાળે દેશમે ૨૪ કોણ, અસ્મક દેશમે ૧૩ દ્રોણ, અવંતિ દેશમેં ૨૩ દ્રોણ, અપરાંત મેં અપરિમિત, ઉત્તર હિમાલયની તરાઇ તથા ઉન ઉન દેશે મેં જહાં છોટી છોટી કુલ્યાઓ (નાના ઝરણું ) દ્વારા ભૂમિ સિંચી જાતી હૈ સમય સમય પર વર્ષ હતી રહતી હૈ. (પૃ. ૨૮૪.) અષાઢ ઔર આશ્વિન મેં મિલકર ૩ વષ, શ્રાવણ ભાદ્રપદ મેં મીલકર ૩ વર્ષ, હેની સુખઔર આદર્શ હૈ. (પૃ. ૨૮૯) રેગીએકી સેવા-સુશ્રુષા કે લીએ સ્ત્રીમાં (Nurses) ભી હતીથી, જબ સેના યુદ્ધ કે લીએ, ચલતીથી, તે સાથમેં ચિકિત્સાકા સબ સમાન્ય ( First-aids ambulances ) આદિ સાથે રહેતા થા ( પૃ. ૨૯૨ ) સ્વાધ્ય કે નિયમ પર પૂરા 2014 se mai 11 (Sanitary principles) (પૃ. ૨૯૩ ) આશુમૃતક પરીક્ષા ( Postmortem examination ) કા પ્રયોગ કિયા જાતા થાઃ (પૃ. ૨૯૪ )દુર્લિક્ષ નિવારણું ઉપાય ભી કિયા જાતા : કોષ્ટાગાર સે અનાજ દુભિક્ષ પિડિતે કે સહાયતા, ભોજન કે અનુગ્રહ, યા બીલકુલ ફકટ, ઔર રાષ્ટ્રીય રૂણ ભી લીયે જાતે થે. (પૃ. ૨૯૫ ) બહુત સે નગર લકડી કે ગુપ્તના શાસનકાળે સમજીને તેનું અવતરણ કરેલ છે. ( આ ચંદ્રગુપ્તનો સમય નથી તે માટે ઉપર પૃ. જુઓ ૧૫૪ થી ૧૬૨ ) ખરી રીતે અહીં તેને મત ટાંકી શકીએ નહીં, પણ જે ચદ્રગુપ્તના અને અશોકના સમયે કેટલીક સામાન્ય હકીકત હતી તે તો ટાંકવી જ રહે છે. ( ૧૧ ) ત્યારે ચંદ્રગુપ્તના પણ સિકકા હે શકે તે સાબિત થયું. મારું પણ માનવું તેમજ થયું હતું ( જુએ સિક્કા પ્રકરણે આંક નં. ૬૮, ૭૧.). , ( ૧૨ ) સૂત્રાધ્યક્ષના અધિકારમાં આ કામ હતું. ( ૧૩ ) એ ટલે કે, ચાંદ, માનપાન પણ હતાંજ, ( ૧૪ ) કેટલાકોએ મૂર્તિપૂજ-Idol worship ના અર્થમાં જે લીધું છે તેમ આનો અર્થ નથી થતો. ( ૧૫ ) Not watered only by rains but also by canals irrigation etc. Page #264 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. કેટલાંક સુત્રો ૨૦૯ બનવા યે જાતે થે અગ્નિ ભય સે બચને કે લીએ હતી હૈ, યહાં લોગ નિર્વાહકી સબ સામગ્રી બહુત સાવધાની કે સાથે વિવિધ ઉપાય બતાયે થે બહુતાયતસે પાકર, પ્રાયઃ મામુલી ડીલતૌલસે ઐસી ઉપાય ભી કિયે જાતે થે જીનસે અગ્નિ અધિક હોતે હૈ, કૃષલેક બહુત સમૃદ્ધ છે; લગને કી, સંભાવના ભી ન રહે (પૃ. ૨૯૮ ) (પૃ. ૩૨૩) કપાસ કે સિવાય રેશમ, ઉન, સન, ( પૃ. ૨ ૯૯ ) જાને બુઝકર આગ લગાને વાલે તથા અન્યભી અનેક રેશે કે કપડે બનતે થે; કે લીએ મૃત્યુ દંડકે સીવાય અન્ય કોઈ સજા ન થી. સૂત કાંતને કે વાસ્તુ પ્રતિત હતા હૈ કિ, ચરખે કે અગ્નિ કી રક્ષા કે લીયે અભિચારિક ક્રિયામેં સમાન એક અત્યંત સુગમ ઉપકરણ થા. ભી કી જાતી થી; જૈ સે કે રાસાયનિક અવલેપ (૫. ૩૨૪) નાનાવિધ વસ્ત્રોકા તૈયાર કરને કે લિયે બનાયે જાતે થે, જીનકે પ્રયોગ સે મકાન મેં આગ કારખાનેભી વિદ્યમાન થેઃ (પૃ. ૩૨૬) મગધ, નહીં લગ શકતી. પૃ. ૩૦૨) પુરાણે આચાર્યો કી. પંડ્ર ઔર સુવર્ણકય દેશમે વિવિધ ક્ષે કે પતિ સમ્મતિ હૈ કિ, સ્થળ માર્ગ ઔર જળ માર્ગ યા છોલે કે રેશેસે કપડે બનાયે જાતે થેઃ (૫. મેં જળમાર્ગ અચ્છે હેતે હૈ, પણ આચાર્ય ૩૨૭) સબસે બઢીઆ રેશે કે કપડે સુવર્ણકુડથ ચાણકય કા મત છે કે, સ્થળ માર્ગ અધિક દેશમેં બનતે હૈ, ચીનકા રેશમ સબસે ઉત્તમ હૈ અચ્છે હૈ (પૃ. ૩૦૫ ) સામુદ્રિક ડાકુઓની રૂઈકે કપડે, મધુરા, અપરાંતક, કલિંગ. કાશી, (ચાંચીઆ લે ) કમી નહી થા. (પૃ. ૩૦૯) વંગ, વત્સ ઔર માહિમતી દેશેમેિં સર્વોત્તમ નૌકા નયન ભારત કે પ્રમુખ વ્યવસાયે મેં સે બનાયે જાતે હૈ (. ૭૫૨) છોટે છોટે સદાએક થા. (પૃ. ૩૧૨) પાટલીપુત્ર કે કેદ્ર બનાકર, ગરસે લેકર બડી બડી કંપનીઓ૮ તક ઉસ ઉત્તર, દક્ષિણ, પૂર્વ પશ્ચિમ સબ દિશાઓ મેં કાલમેં વિદ્યમાન થી. (પૃ. ૩૫૫) શહરમે ભિન્નસડકે ગઈ હુઇથી; ઉસ સમય કો કેસ. આજ ભિન્ન વસ્તુઓ કે અલગ અલગ બાજાર હેતે થે આજકલ કે ૨૨૦૨ ગજકાલ હોતા થા ( પૃ. (પૃ. ૩૬૪) વ્યવસાય લેગાંકા સંધટન કો શ્રેણિ ૩૧૨ ) રાજમાર્ગ ૩૨ ફીટ ૪ દંડ ચૌડા ( guild ) કહા જાતા થાઃ વ્યવસાયી લોગ હેતા થા, રચ્યા ૩૨ ફીટ ચૌડા. (પૃ. ૩૧૭) શ્રેણિએસે૯ સંગઠિત થા. (પૃ. ૩૬૮) મેગેભારત કા મુખ્ય વ્યવસાય કૃષિ હી થા; (પુ. સ્થનીસ લિખતે હૈ,૨૦ કે, ભારત વર્ષ કે વિષયમેં ૩૧૮ ) એક વર્ષ કે ભીતર હી દો કસલે પેદા યહ ધ્યાન દેને યોગ્ય બાત હૈ કિ, સમસ્ત ભારત ( ૧૬ ) ૧ ગજના બે ફૂટઃ તે હિસાબે ૨૨૦૨ ગજ = ૪૪૦૫ ફૂટ થયા = ૧ કોસ: અને શા માઈલને એક કેસ ગણીએ તો ૪૪૦૫ = ૧૫ માઈલ થાઃ એટલે ૧ માઈલ = ૨૯૩૭ ટ આવે ત્યારે અત્યારે તો પ૨૮૦ ફૂટ = ૧ માઈલ ગણાય છે. મતલબ કે આ વાક્યમાં લખેલ માપ કઈ રીતે યોગ્ય લાગતું નથી. ( ૧૭ ) ત્યારે ચરખા જેવી વસ્તુ પણ હતી ખરી જ, હેવી જ જોઈએ, નહીં તો લોક, કાંતી ને વણ શકત શી રીતે ? કાપડ વણવાની કળા તો હિંદમાં કેટલાય યુગ જુની છે જ. એટલે કાંતવાની કળા તથા તેના ઉપકરણે હોવાં જોઈએ જ તે નિર્વિવાદિત છે. સરખાવો પુ. ૧, પૃ. ૨૬૬ ટી. ૧૯, ( ૧૮ ) એટલે બે ચાર કે અધિક ભાગીદાર બનીને વ્યાપારી પેઢી માંડે તેનું નામ કે; જેમ હાલ લિમિટેડ કંપનીઓ ઉભી કરવામાં આવે છે તે મિસાલે ઉભી થતી સંસ્થાઓ નહીં હોય એમ મારું માનવું થાય છે. ( ૧૮ ) આ શ્રેણિઓ કોણે બનાવી તે માટે જુઓ શ્રેણિક મહારાજાના ચરિત્રમાં. ( ૨૦ ) મેગેસ્થનીઝકા, ભારતવર્ષીય વિવરણ, | (અંગ્રેજીમાં પૃ. ૬૯) જુએ. સરખા કૌ. અ. જે ૫. ૩૮ “જે કોઈ આય હશે, તેને કદિ પણ દાસ બનાવી શકાશે નહીં. કોટિળે શઢ વર્ણના લોકોને પણ આર્ય ગણેલા છે (મતલબકે શક્ર પણ આય હોવાથી, તેમને સુદ્ધાં ગુલામ તરીકે રાખી શકાતા નહોતા.)” Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ રાજનીતિ શાસનાં [ ષષ્ટમ વર્ષ સ્વતંત્ર હૈ, ઉનમેંસે એક ભી દાસ નહીં હૈ. સ્ટેબો લિખતા હૈ૨૧ “વહી મેગેનીઝ લિખતા હૈ કિ, ભારતીમેં એકેઈ ભી દાસ નહીં રખતા” (પૃ. ૩૭૧) ચંદ્રગુપ્તકે સમયમેં ભી, શહેર અનેક પ્રકાર કે હેતે થે, મુખ્ય રાજધાની કે સિવાય, પુર,૨૨નગર, પટ્ટન આદિ આબાદિ તથા સમૃદ્ધિ કે અનુસાર વિભાગ છે; રાજનૈતિક દષ્ટિએ શહેરોકે, સંગ્રહણ, ખાર્વટિક, દ્રોણમુખ ઔર સ્થાનીય, યે ચાર ભેદ છેઃ (સંગ્રહણ-૧૦ ગ્રામકે બીચમેં બડા ગાંવઃ ખાર્વટિક, દેસેમે, દ્રોણમુખ જે ચારસેમે, ઔર સ્થાનીય જે આઠસે ગાંમેં બીચમેં હોતા થા) (મૃ. ૩૧૩) નગરમેં ઈટ તથા લકડી કે મકાન હોતે થે, શહેર કે દૂગકી રીતીસે બનાયા જાતા થા, બહુત બડે તથા વૈભવશાળી શહેર વિદ્યમાન છે. (પૃ. ૩૭૬ ) મુદ્રા બનાને કે લિયે અલગ ટંકશાળ હતી થી, સ્વતંત્ર મુદ્રા પદ્ધતિ (Free-coinage) ઉસ સમય વિદ્યમાન થી. (પૃ. ૩૭૮ ) રાજ્ય કે સિવાય અન્ય કોઈ વ્યક્તિ સિકકે નહીં બના શકતા. સિક્કે કે સિવાય અન્ય ભી કઈ સાધન ચુકાનેકા થા યા નહીં, યહ નિશ્ચિત રૂપસે નહીં કહા જા સકતા; પરંતુ કૌટિલ્યને “આદેશ” (Bills of exchange ) કા જીક્ર કિયા હૈ (મતલબ કે હુંડી લખવાની રીત ૨૪ પ્રચલિત હતી. ) (પૃ. ૩૭૮) સૂદ ૫૨ (on interest) રૂપીઆ ઉધાર લેનેકી પ્રથાભી વિદ્યમાન થી. સૂદકી દર બહુત, અધિક થી. સાધારણતયા ઉસ રૂપિયેકે લિયે જીસકે ડૂબનેકા ડર નહીં હોતા થા, જીસકે લિયે અચ્છી જનામત ( security ) હતી થી. ઉસપર, ૧ રૂ. પ્રતિશતક, પ્રતિમાસ; ૧૫ ૩. પ્રતિશતક પ્રતિવર્ષ ( 15 per cent per annum ) સૂત દેના હોતાથા. વહ દર કમસેંકમથી; વ્યવહારમેં ઇસસે બહુત અધિક દરથી, ૬૦ ( sixty ) પ્રતિવર્ષની દરસેં રૂપીઆ ઉધાર મિલતા થા. જંગલકે વ્યાપારિઓને ૧૨૦% પડતાથા. સમુદ્રમૈં જાનેવાલે લોગ ૨૪૦% દેતે થે. સૂદ ઇકમ્રા ન હોને ૨૫ (પૃ. ૩૮૨ ) મેગસ્થનીઝ કે અનુસાર “ ભારત વર્ષની સારી આબાદી, સાત જાતિય ( castes ) મેં બૈટી હૈઃ (૧) દાર્શનિક-( foreteller=ભવિષ્યવાણી કહેનાર ) તેમની સંખ્યા થડી હતી, પણ પ્રતિહઠામાં સૌથી વિશેષ (૨) કિસાન–ખેડુત (૩) અહીર, વિગેરે સર્વ પ્રકારનાં ચરાવા–વાળા (૪) કારિગર (૫) સૈનિક-( સંખ્યામાં તેમનું બીજું સ્થાન હતું ) (૬) નિરીક્ષક લેગ () સભાસદે તથા અન્ય શાસન કર્તાઓ ( આ સર્વથી નાની સંખ્યામાં હતા, પણ દરજજા, ચરિત્ર અને બુદ્ધિને લીધે સૌથી ઉંચા હતા ) કૌટિલ્ય જાતિએકા ઉલ્લેખ નહીં કરતા, વહાં પર પરાગત ચાર વોં કા જ વર્ણન કરતે હૈ; મેગેસ્થનીઝ ( ૨૧ ) ઉપરનું જ પુસ્તક પૃ. ૭ી જુઓ. ( ૨૨ ) ક. સુ. સુ. ટી. પૃ. ૫૯ -આકર કહેતાં લોખંડ આદિકની ઉત્પત્તિનાં સ્થાનક, નગર એટલે જ્યાં કર ન લેવાતો હોય, ખેટ કહેતાં તેની આસપાસ ધૂલીને કેટ હોય તે, કબટ એટલે કુનગર, મંડપ એટલે ચારે બાજુએથી અરધા યેાજન દૂર રહેલા ગામે, દ્રોણ એટલે જ્યાં જળવાટે અને સ્થળવાટે બન્ને વાટે રસ્તાઓ હોય છે તે, પત્તન એટલે જળ અથવા સ્થળ બને. માંથી એક માગ જ્યાં હોય તે, આશ્રમ એટલે તીર્થનાં સ્થાને, સુબાહ કહેતા સપાટ ભૂમિ, ખેડૂતે જ્યાં ધાન્ય ને રક્ષા માટે રાખે છે તે. સન્નિવેશ એટલે જ્યાં સંધ, લશ્કર વિગેરે આવીને ઉતરે તે ઇત્યાદિ. | ( ૨૦ ) સરખા સિક્કા પ્રકરણમાં લખેલી હકીકત. ( ૨૪ ) જુઓ પૃ. ૪૯ ટી. ૯ ની હકીકત. (૨૫) એમ સમજાય છે કે, વધારેમાં વધારે વ્યાજની રકમ આ આંકડાના પ્રમાણમાં ચડવા દેતા હતા. તેથી વધારે વ્યાજ ચડવા દેતા નહીં, તેમ તેથી વધારે વ્યાજ ઉપજે તેવડી મોટી રકમની ધીર પણ કરતા નહીં. Page #266 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કેટલાંક સૂત્ર ૨૧૧ કિસ આધાર પર, ૬ ઉલ્લેખ કિયા હૈ, યહ જાનના બહુત કઠિન હૈ વહ તે યહભી લિખતા હૈ કિ કોઈ વ્યકિત આપની જાતિ કે સિવાય ભિન્ન જાતિમેં વિવાહ નહીં કરી શકતા૨૭ ઔર અપને નિજ વ્યવસાય કે છોડકર દૂસરા કાર્ય નહીં કર શકતા. ઉદાહરણ કે લિયે કઈ સીપાહી, કિસાન નહીં હો શકતા. ઔર કોઈ શીલ્પી દાર્શનિક નહીં બન શકતા : (પૃ. ૩૮૭ ) બહુ-વિવાહકી પ્રથા વિદ્યમાન થી. વિવાહિત સ્ત્રીઓ કે સિવાય અનેક સ્ત્રીઓકો કેવળ આમોદપ્રમોદકે લીયે ઘરમેં રખા જાતા થા. (પૃ. ૩૮૯). પુરૂષ ઔર સ્ત્રી ને કોહિ પુનર્વિવાહના અધિકાર થા. (પૃ. ૩૯૦ ) સ્ત્રીઓકી સ્વતંત્રતા સંબંધમેં બહુતસે પ્રતિબંધ માલૂમ પડતે હૈ. ઉસ સમય સ્ત્રિયાં પરદેમેં ભી રહેતી થી. કૌટિલ્ય ને સ્ત્રિકો “ ન નીકળનેવાલી ” કહા હૈ; (પૃ. ૩૯૪) રાજાકી સેવામે કાર્ય કરનેવાલી ગણિકાકા વેતન એક હજાર પણસે શુરૂ હોતા થા.૨૮ ઇનકા કાર્ય રાજાકે છત્ર, ઇતરદાન, પંખા, પાલખી, પીઠિકા રથ આદિકે સાથ રહકર રાજાકી શોભા બઢાના હતા થા. (પૃ. ૩૯૫ ) મૌર્યકાલીન ભારતમેં જૂઓ ( જુગાર ) ભી ખેલા જાતા થા ( તે માટે દૂતઘર ઠરાવેલ હતા ) (પૃ. ૪૯૦) ભિન્ન ભિન્ન દેવતાઓંકી પૂજા પ્રચલિતથી (૫. ૪૯૨ ) લેગ મંત્રતંત્ર પર વિશ્વાસ રખતે થે. ઉસકાલમેં બહુતસે લેગ ધર્મ કે અનેક ઢોંગ રચકર જનતા ઠગામી કરતે થે. ( પૃ. ૪૯૫ ) અપને ઘર વ સંપતિ વે પ્રાયઃ અરક્ષિત અવસ્થામેં હી છોડ દેતે હૈ (કાં ચોરી ઓછી, કાં રાજ્ય તરફથી રક્ષા ઉત્તમ ) સચ્ચાઈ ઔર સદાચાર દાંકી ને સમાન રૂપસે પ્રતિષ્ઠા કરતે હૈ (પૃ. ૪૯૬ ) ચોરી બહુત કમ હતી હૈ (પૃ. ૪૯૮ ) મૌર્ય કાલીન ભારતમેં મમરામારી થા મનુષ્ય ગણના ( census ) ભી હોતી થી. યે કાર્ય પ્રતિવર્ષ હોતી થી. કેવળ મનુષ્યાંકી ગણના નહીં હોતી થી. પશુ વ જંતુ ભી ગિને જાતે થી. ( આ કામ ગોપાધ્યક્ષના હાથમાં હતું ), ( પૃ. ૪૧૦ ) વિદેશી કી ગતિ પર ઉસ સમય વિશેષ ખ્યાલ કિયા જાતા થા. ગુપ્તચર ( C. I. D. )૨૯ વિભાગ બહુત ઉન્નત અવસ્થાકે પ્રાપ્ત થા. ઔર ( ૨૧ ) આ હકીકતથી સાબિત થાશે કે ચાણકયજી અને મેગેસ્થનીસ બંનેનો સમય એક નથી (પૃ. ૧૫૪૬૬. ) જેમ અદ્યાપિ પર્વત, સધળા વિદ્વાનોએ, સેંડે. કોટસ એટલે ચંદ્રગુપ્ત ધારીને, ચાણકય સાથે મેગસ્થનીસ સમકાલીન ગણાવ્યા છે. ખરી રીતે સેકેટસ તે અશોક છે, એટલે મેગેસ્થનીસ તેને સમકાલીન ગણાય જ્યારે ચાણકયજી તો ચંદ્રગુપ્તના સમયે છે, એટલે ચાણકય પ્રથમ થયા છે. અને તે બાદ લગભગ ૫૦ વર્ષે મેગેસ્થનીઝ છે. વિશેષ ખુલાસા માટે ઉપર પૃ. ૧૫૪ થી ૧૬૨ સુધીનું વર્ણન જુઓ.). ( ૨ ) કેટલાક અંશે આ હકીકત સત્ય છે; શ્રેણિકના સમયે બંધ નહતો. પછી પ્રતિબંધ મજબૂત થત ગયો લાગે છે. જેમ જેમ જ્ઞાતિની શ્રેણિઓ બંધાતી ગઈ તેમ, તે નંદ બીજાના સમયે બહુ સખ્ત હશે એમ લાગે છે (કાળાશક બિરૂદનું કારણ શુદ્ધ પાણીના લગ્નને ગયું છે તે આશયથી આ વાક્ય લખ્યું છે. બાકી ખરી સ્થિતિ શું હતી તે માટે જુઓ પુ. ૧. પૃ૩૩૪ થી ૩૪૨). વળી તે ગ્રંથી, બિંદુસાર અને અશોકે કાંઈક શિથિલ કરી નાંખી હોય એમ દેખાય છે. જો કે તે સમયે પણ ઉંચ ત્રણ વર્ણમાંજ તેને અંગેની શ્રેણિઓમાંજ) અરસપરસ વિવાહ થતો; બાકી શુદ્ધ સાથે વિવાહ વતજ થઈ ગયો હતો. ( ૨૮ ) ગણિકા તે બાજારી વસ્તુના દરજજે ઉતરી પડી નહતી. (૨૯) ત્યારે પણું જાસુસ ખાતું ચાલતું હતું. આ સ્થિતિ સુચવે છે કે હવે દ્રશ્યમેહ વ્યાપાર વધારવા તરફ વૃત્તિની વૃદ્ધિ થવા માંડી હતી. એટલે કે, પ્રથમ જે જો મોહ હતો, તેમાં જમીનમેહ વધ્યો હતો અને તે બાદ હવે જરમેહને પ્રવેશ થવા માંડે હતે. જર, જમીન, અને જેરૂના મેહ વધવાનો જે કમ આપણે પુ. ૧ પૃ. ૭ ટી. ૧૧ માં બતાવ્યા છે, તે આ હકીકત સાથે સરખાવવાથી તેની સત્યતાની ખાત્રી થશે, Page #267 -------------------------------------------------------------------------- ________________ રાજનીતિ શાસ્ત્રનાં ૨૧૨ દસ કાÖમે ગુપ્ત લિપિકા પ્રયોગ ક્રિયા જાતા થા. ( પૃ. ૪૧૩ ) ગુપ્તચર વિભાગ કે “ દ્રસ્થાના સંસ્થા “ કહે તે થે. સ’સ્થાએ કાં આપસમે ભી એક દૂસેરકા હાલ માલૂમ ન હ। સકતા થા. ગુપ્તચર લાગ ભી “ સંસ્થા કૈં ” કા નહીં જાનેતે થે. સ દેશ પહેાંચાને `ક લિયે કેવળ ગુપ્ત લિપિકા હી પ્રયાગ ન હેાતા થા. અપિતુ, અનેક ભી અન્ય સાધન પ્રયુત્ત હાતે થે. ગીત, ખાજે, આદિ કે, ઇસ કાલકે લિયે નિશાન ખતે હુએ થે. ( પૃ. ૪૧૪ ) ડાક પ્રશ્નોઁધ કા વિશેષ જ્ઞાન નહીં હૈ. ડાક ભેજને કે લિયે કબૂતરાંકા પ્રયાગ હાતા થા. તેજ ધાડા દ્વારા પહુંચાને કા ભી પ્રબંધ થા. એક બીજા ગ્ર ંથકારે કેટલુંક વિશેષ વર્ષોંન આપ્યું છે, જેના ઉલ્લેખ ઉપરમાં ન આવ્યા હાય તેવી હકીકતા કેટલીક નીચે ટાંકીએ છીએ. એલચીઓ ( દૂત, પ્રણિધિ ) પર રાજ્યામાં રખાતા. તેઓ દ્વારા ત્યાંની હકીકતથી વાકેફ્ રહેતા. પેાતાના રાજ્યમાં બીજા દેશના એલચી રાખતા. તેના વિચાર વનાદિ જાણી લેવાને પ્રયત્ન રખાતા. હિંદુ રાજનિતિમાં યુવરાજને પણ રાજનું એક અંગ લખવામાં આવે છે. ( પૃ. ૫૫ ) તે ન્યાય તાલવા બેસતા, ન્યાય તાલવામાં એટલે તે નિમગ્ન થઇ જતા કે તે ઘણીવાર વ્યાયામ લેવાનુ તેમજ ખાઇ પી લેવાનું કામ ન્યાય મંદિરમાંજ શૈલી લેતા હતા. જમીન માત્રને, ખેડાણ, ચરાઉ અને જંગલ પ્રદેશની એમ ત્રણ વિભાગમાં વહેંચેલી હતી. જમીનના માલિક ( ૩૦ ) વડાદરા સાહિત્ય ચદ્રગુપ્ત રૃ. ૫૩ થી આગળ. ( ૩૧ ) સરખાવા ઉપરમાં સચીપુરી નામ કેમ પડયું તે પારામાં રાજમહેલ બંધાવી તથા તે પ્રદેશ ઉપર પેાતાના પુત્રને કે રાજકુટુંબીને ત્યાં સૂબા તરીકે નીમ વાની હકીકત ( ૧૨ ) જાગીરદાર=land lord; નહીકે king: અલખત તે જાગીરદાર પેાતાની હકુમતના પ્રદેશ પૂરતા [ ષમ રાજા૨ ગણાય. ખેડાણ જમીન ગીરા કે વેચાણ કરી શકાતી નહેાતી. પરંતુ ખેડુત ખેડે ત્યાં સુધી તે તેમના કબજામાં રહેતી. પ્રાચીન ભારતમાં ભાગબટાઇની પદ્ધતિ સામાન્યતઃ હતી.૩૩ અને તેથી અનાવૃષ્ટિ વિગેરે સ'કટને કારણે ખેડુતાને રાજ્યને કાંઇ આપવું પડતું નહીં. તેના સમયમાં આખા જનપદને ચાર ભાગમાં વહેંચી નાંખવામાં આવેલ. ગામડાં માત્રને ત્રણુ વષઁમાંઃ પુનઃ તેમને પાંચ પ્રકારે વહેંચી નાંખેલ, કરવેરાથી મુકત રહેનારા ગામાતે “ પરિહારક ” કહીને સખાવતા. સૈનિકા પૂરા પાડનાર ગામાને “ આયુધીય "૩૪ કહેતા, કેટલાંક ગામે કરવેરાને બદલે ધાન્ય ઢાર, હિરણ્ય અગર ક્રુષ્ય ( કાચા માલ ) પૂરા પાડતા, ત્યારે કેટલાંક વેઠ કરીને તેમજ ગેરસાદિ પૂરાં પાડીને, તે રૂપે કરવેશ આપનારાં હતાં. દરેક ગામડામાં સાથી ઓછી નહીં, તેમ પાંચસાથી વધારે નહીં, તેટલી સ`ખ્યામાં વણુના કૃષિકારાનાં કુટુ એ રહી શકતા હતા. ગામેગામના શેઢાસીમાડા હ્રદ નિશાનથી નક્કી કરવામાં આવેલા હતા. અને તે બતાવનારાં પત્રકા પણ રખાતાં હતાં, દીવાની અને ફેજદારી કામ કરવા જેવી અર્વાચીન સંસ્થાઆ પણ હતી. તેમને અનુક્રમે “ ધર્મસ્થાનીય અને “ કટકશોધન ” નામથી ઓળખતા. ચારિત્રશુદ્ધિ પરત્વે સૌંપૂર્ણ પરીક્ષા કર્યા પછીજ ન્યાયાધિશા નિમવામાં આવતા. વહીવટી ખાતાંને અ ંગે જુદાં જુદાં ખાતાં હતાં, જેને અધિકણુ તરીકે ઓળખતા હતા. ગામડાંમાં ઉભી થતી, 39 રાજા જેવા ગણી શકાય, સરખાવા પુ. ૧. પૃ. ૧૩ની હકીકત. ( ૩૩ ) વિધાટીની અને ભાગમઢાઇની, તે એમાંથી કઇ પદ્ધતિ સારી ગણી શકાય તે આ ઉપરથી સમજી શકાશે, ( ૩૪ ) સરખાવા પુ. ૧૩, નકશા નં. ૨ માં આંક નં. ૨૫ વાળા પ્રદેશ પૃ. ૫૯ ૬૦: કે જેને આયુદ્દાઝ કહેવાને બદલે, વિદ્વાનોએ અયેાધ્યા કહીને ઢાકી બેસાયું છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] જમીન ખેતર, કે સેઢાસીમાડાની બાબતાને લગતી દીવાની તકરારાના ફેંસલા, તે તે ગામના કે પાડોસી ગામના પાંચ દસ વયેાવૃદ્ધ લેાકેા ભેગા મળીને કરી નાંખતા, તેમનામાં જો મતભેદ થતા તે કાષ્ઠ પવિત્ર ચારિત્ર્યવાળા માણસને મધ્યસ્થ રાખી નિવેડા લાવતાઃ છતાં ન ફાવે તે પછી વાંધાવાળી વસ્તુ ખેતરાદિ ના કબજો રાજ્ય લઇ લેતું. રાષ્ટ્રના રક્ષણાર્થે કિલ્લાએ પણ બાંધવામાં આવતા. ઔદક પાણીની વચ્ચમાં બધેલા કિલ્લાને અને પર્યંત ઉપર બાંધેલાને “ પાત ”૨૫ કહેતા. રાજ્યની અંદરના ભાગમાં પણ ચેકીપહેરા રાખવાની ચેાજના કરવામાં આવેલી હતી. આ પ્રમાણે રાજ્યવ્યવસ્થાનું વર્ણન ટૂંકમાં આપી દીધું. તેમાંના કેટલાક સત્તાધારી કમ ચારિચેાનુ' વેતન કેટલુ હતુ, તથા બીજા કેટલાક મુખ્ય સત્તાધારી હતા, તેનું ટૂંકમાં વર્ષોંન કરી, આ પ્રકરણ સમાપ્ત કરીશું. કેટલાંક સૂત્ર 66 ,, 99 (પૃ. ૨૬૯ ૩૬પ્રતિવષ વેતન કેટલુ' હતું તેની સંખ્યા “ પણુ નામના દ્રવ્યમાં નીચે પ્રમાણે જાણવી (અ) ત્વિક, આચાય, મંત્રિ, પુરાહિત, સેનાપતિ, યુવરાજ, રાજમાતા, રાજમહિષી પ્રત્યેકને ૪૮૦૦૦ (આ) દૌવારિક, આંતવિશિક, પ્રશાસ્તા, સમાહર્તા, સન્નિધાતા પ્રત્યેકને ૨૪૦૦૦ (૪) કુમાર, કુમારમાતા, નાયક, પૌર, ( ૩૫ ) તેા પછી પાવતીય પ્રદેશ જ્યાં પત ઉપર અનેક કિલ્લાઓ આવી. રહ્યા હેાય તેવા પ્રદેશ એમ અથ થતા હાય ખરા ( સરખાવા ચંદ્રગુપ્તે પાર્વતીય પ્રદેરાના રાજા વગ્રીવની મદદ લઇને મહાનંદને હરાવ્યા તેનું વન ). ( ૩૬ ) જીએ મૌ. સા. ઇ. ( ૩૭ ) Rulers of India series ( As oka P. 16 ) મેગેસ્થેનીઝના શબ્દોમાં લખાયેલ છે ( અશાકના સમયે પાટલિપુત્રની સ્થિતિ કેવી હતી તે સમાશે ) A magnificient fortified city, worthy to be the capital of a great king ૧૩ વ્યવહારિક, કાર્માન્તિક. મ`ત્રિ પરિષદÈ અધ્યક્ષ, રાષ્ટ્રપાળ, અતપાળ, પ્રત્યેકને ૧૨૦૦૦ (૩) શ્રેણિમુખ્ય, હસ્તિમુખ્ય, અમુખ્ય, રથમુખ્ય, અને પ્રદેષ્ટા પ્રત્યેકને આઠ હજાર (ઊ) પત્ત્તધ્યક્ષ, અભ્યાધ્યક્ષ, સ્થાધ્યક્ષ, હરણ્યધ્યક્ષ, દ્રવ્યપાળ, હસ્તિપાળ, વનપાળ અને રથિક, પ્રત્યેકને ચાર હજાર (ૠ) અનીક-ચિકિત્સક, અશ્વદમક, વકિ, યોનિપાષક, દરેકને બે હજાર (T) કાર્ડાન્તિક, નૈમિત્તિક, મૌતિક, પૌરાણિક, સૂત, માંગધ તથા અન્ય અધ્યક્ષને એક એક હજાર, (એ) શિક્ષિત પદાતિ, સખ્યાયક (accountant) ને ૫૦૦. પૃ. ૨૭૨ ૩સૈનિક વ્યયઃ— સૈન્યનું ખળ ૬૦૦,૦૦૦ પદાતિ; શિક્ષિત પદાતિઃ દરેકને ૫૦૦ પણ ૩૦,૦૦૦ અશ્વારાહી; ૧૦૦ ૭૫૦ થી હજાર સુધી ૯,૦૦૦ ગુજારાહી; આશરે (પ્રત્યેક હાથી પર, તીન તાન, ધનુર્ એસે ) ૮,૦૦૦ ચારાહી: ૨૮ મેહજાર ( પ્રત્યેક રથ પર, એ ધનુર હાય ) ( ઉપર પ્રમાણે ગજ અને રથના ધનુરની સંખ્યા ગણી લેવી. ) dom; The royal camp at the capital was estimated to contain 400,000 souls, and the efficient standing army numbering 600,000 infantry 10,000 cavalry, 9000 elephants and a multitude of chariots washmaintained at the king's expense. ( ૩૮ ) જેમ આ ચાર પ્રકારના સૈન્ય હતા; તેમ તે દરેકના ઉપરી દાજ હોય. અને તે સર્વ મુખ્ય સેનાધિપતિના તાખામાં રહે; તેવી રીતે આ રથ વિભાગમાં પાછી નાની નાની ટુકડીઓ પણ હતી. તેના સરદારા જે હાય, તેના સર્વે સરદારાના ઉપરી તે મહા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ રાજનીતિ શાસનાં [ ષષ્ટમ આખા સૈન્યનું ખર્ચ વાર્ષિક =૩૬ ૫૦,૫૮૮૦૦ પણ” થતું હતું. આ ઉપરાંત હાથીનાં માવત, રથના સારથી, તેવાજ બીજા અનેક વ્યકિતઓનાં વેતન તે જૂદાઉપરાંત બીજા ઓફીસરે, નાના મોટા હોય તે જૂદા. ઇન સમ વેતને, ભત્તો, આદિ મિલકર સેનાકા વેતને મેં હિ ચાલીસ કડકે લગભગ વ્યય હોતા હોગા વળી કેટલાક ખાસ અધિકારીઓ વિશે જણાવીએ – સમાહર્તા-મુલ્કી ખાતાને મુખ્ય અધિકારી સરસૂબા જેને, રેવન્યુ કમીશનરઃ સ્થાનિક સમાન હર્તાના હાથ નીચેને અમલદાર, પ્રાંતિક સૂબા જે અધિકારી, કલેકટર. વળી તેના હાથ નીચે ગોપ ( આના તાબામાં પાંચ પાંચ કે દશ દશ ગામનાં જાથ મૂકવામાં આવેલ હતાં. કદાચ મામલતદાર જે અધિકારી હશે ), ગોપની નીચે ચામણી અથવા ગ્રામિક; ગામના મુખી જે. સમાહર્તા અને સ્થાનિક તે કેવળ મુલ્કીખાતાના અમલદાર હોય એમ સમજાય છે, જ્યારે પ્રદેખા” નામક એક અધિકારી છે તે ફોજદારી ન્યાયાધિશ, ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ જેવા અધિકાર ભગવત દેખાય છે. તે સમાહતોના તાબામાં રહી રાજ્યમાં હરતે ફરતે રહેતે. પત્તનાધ્યક્ષ = પટ ઍફીસર ( Port officer ); નાવિધ્યક્ષ = નેવલ કમાન્ડર. ડીરેકટર ઍફ પબ્લીક ઇન્સ્ટ્રક્ષન જે કઈ હદેદાર તે સમયે હોય એમ જણાતું નથી. તે વખતે લેકેથી લેવાતી કેવળણી ૩૯રાજ્યાધીન નહોતી. સીતાધ્યક્ષ = ખેતિવાડીને અમલદાર ( અધ્યક્ષ તે જુદાજ હોદ્દો સમજો ) : આકાધ્યક્ષ = ખાણોની દેખરેખ રાખનાર. સનિધાતા = ખજાનચીઃ વર્ષમાન = વરસાદ માપનાર: અક્ષપ્ટલાધ્યક્ષ = હિસાબી દફતરનો અધિકારી Accountant-General. તેના તાબામાં સંખ્યાયક = Accountant, કારણિક’ તથા “ કામિક ” = ચેપડા લખનારાઃ આકરાધ્યક્ષ = ખાણખાતાને અમલદારઃ લક્ષણધ્યક્ષ = રૂપાના સિક્કાઓ પાડવાનું કામ કરનાર અમલદાર (mint-master). 3MER'S = Currency officer સુવર્ણોધ્યક્ષ = અક્ષશાળામાં સેના રૂપાની જે ચીજો તેને ઉપરી; કોષ્ટાગારાધ્યક્ષ = કોઠારમાં આવતે કૃષિજન્ય ધાન્ય, ચોખા તેલ વિગેરે ખેતરાઉ માલને ઉપરીઃ પયાધ્યક્ષ = Director of Commerce: કુખ્યાધ્યક્ષ = Forest officer પૌતવાધ્યક્ષ = રાજ્યના માપ તેલ ઉપર દેખરેખ રાખનાર: આયુધાગારાધ્યક્ષ = કુશળ કારીગરોને રોકી યુદ્ધોપયોગી, ગેપગી ચીજો બનાવનાર; શુક્કાધ્યક્ષ = જકાતખાતાને વહીવટ કરનાર; સૂત્રાધ્યક્ષ = ( Labour Minister ) ૩, રેશમ, ઉન, વિગેરેના રેસાઓમાંથી કાપડ બનાવનાર ખાતાની, વણાટ કરાવવાની વ્યવસ્થા કરનાર ( ખાસ કરીને વિધવાઓ. નિરાધાર સ્ત્રીઓ અને અસહાય પુરૂષ તથા છોકરાંઓને પિતાના કામમાં રોકત. કદાચ સંપ્રતિ સમ્રાટના ખડકલેખમાં જે સ્ત્રાધ્યક્ષ લખેલ છે તેજ આ સૂત્રાધ્યક્ષ હશે ) અને ઠરાવેલ ધોરણ પ્રમાણે તેમને મહેનતાણું આપતા અમલદાર બીજા અનેક નાના મોટા હોદ્દાઓ નિર્માણ રથી કહેવાતા આવા મહારથીને કેટલીક વખત મોટા પ્રાંતે કે તાલુકાઓને કારેબાર પણ સોંપવામાં આવતું. આવા ત્રણ ચાર બનાવો ઈતિહાસમાંથી આપણને જડી આવે છે. (૧) બીજા અંધપતિ યજ્ઞશ્રી ગૌતમીપુત્રની રાણી નાગનીકા-જે નાના ધાટના લેખથી સુપ્રસિદ્ધ છે | તેણીના પિતા વિદર્ભના કેઈક (તે સમયે અંગદેશ તરીકે ઓળખાવા ) પ્રાંતમાં વહીવટ કરતા (૨-૩) ચુટકાનંદ અને મૂળાનંદ નામના બે મહારથીઓ, નંદરાજના સમયમાં હતા. અને તેમને દક્ષિણ કાનરાના કારવાર જીલ્લાની આસપાસનો વહીવટ સોંપ્યો હતો. ( જુઓ સીક્કા નં. ૪૭ થી ૫૨. ) ( ૩ ) જુએ કૌ. અ. જે. પૃ. ૫૮. Page #270 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કેટલાંક સૂત્રે ૨૧૫ કરેલા હતા. કેટલાક ઈટા શબ્દ વપરાશમાં હતા તેને ખ્યાલ પણ આપી દઈએ. દિવાની કોર્ટ = ધર્મસ્થાનીય. ફોજદારી કેટ = કંટક શોધન. પદિક = દશ પદાતિને ઉપરી તે પદિક તેવા દશ પદિકનો ઉપરી તે સેનાપતિ અને તેવા દશને ઉપરી તે નાયક. યુક્ત = સરકારી અમલદાર. ઉપયુક્ત = તાબાને અમલદાર. તપુરૂષ = નકર. પાર્વત = પર્વત ઉપર બાંધેલો કિલ્લો (સરખા પાર્વતીય પ્રદેશને અર્થ ઉપરમાં પૃ. ૧૬૨. ) ઔદક = પાણીની વચ્ચે બાંધેલ કિલે. ભૂતક = કામચલાઉ સેના (auxilliary force જેવું હશે ). અગ્નિયોગચૂર્ણ = દારૂ (gunpowder) પત્તિબળ = પદાતિઓ Infantry ચારક = ચકી ( Police ). પરિહારક = કરવેરાથી જે ગામ મૂક્ત હોય તે. આયુધીય = જે ગામ લશ્કરી માણસ પૂરું પાડતું હેય તે ( સરખાવો આયુદ્ધાઝ શબ્દ પુ. ૧, પૃ. ૫૯-૬૦ ). જેમ અનેક રાજાઓ, પિતાના રાજ્યા ભિષેક થયા બાદ જે નામ તેનાં વિધ વિધ રાખવામાં આવ્યું હોય છે નામ તે નામે સામાન્યતઃ નહીં ઓળખાતા, તેમના ગુણજન્ય કે જીવનની અન્ય કોઈ ઘટના ઉપરથી પડી ગયેલ નામ૪૧ ઉપરથી ઇતિહાસમાં આળખાઈ જાય છે, તે પ્રમાણે ચંદ્રગુપ્ત સમ્રાટના આ ઉત્તરાધિકારીનું નામ બિંદુસાર હતું. આ નામ કેમ પાડવામાં આવ્યું હતું તે હકીકત આપણે ૫. ૧૮૦માં જણાવી ગયા છીએ. બાકી રાજ્યપદે આવ્યા પછી તેનું નામ શું પાડયું હશે તે નિશ્ચિતપણે આપણે કહી શકીએ તેમ નથી જ. છતાં એટલું જણાવવું બસ થશે કે, (દેવચંદ્રકૃત ૧૮૩૮ ) રાજાવલિકથા નામના પુસ્તકમાં ચંદ્રગુપ્તના પુત્ર અને વારસનું નામ સિંહસેન લખ્યું છે. જયારે એક ઈતિહાસવેરિએર વાયુપુરાણના આધારે તેનું નામ ભદ્રસાર જણાવ્યું છે. જ્યારે જૈન શ્વેતાંબર આમ્નાયના ગ્રંથમાં તેને અમિત્રકેતુ તરીકે જણાવ્યું છે. પણ આધુનિક વિદ્વાનોએ જે તેને અમિત્રધાત તરીકે ઓળખાવ્યો છે તે તે માત્ર ભ્રાંતિરૂપ જ છે. કેમકે તેમણે સેંકોટસ એટલે ચંદ્રગુપ્ત ગણીને, તેની પછી ગાદીએ આવનારનું નામ અમિત્રઘાટ હોવાથી, બિંદુસારને તે નામ લાગુ પાડયું છે. પણ હવે જ્યારે સેંકોટસ એટલે અશોકવર્ધન એમ સાબિત થાય છે, ત્યારે અમિત્રઘાતનું, ઉપનામ તે તે અશોકની પાછળ ગાદીએ આવનાર સમ્રાટ પ્રિયદર્શિનને જ લાગ પાડી શકાશે. અને ખરી રીતે છે પણ તેમજ. તે આપણે તેમના ચરિત્ર લખતાં જોઈશું. બિંદુસાર ચંદ્રગુપ્ત મહારાજાએ દીક્ષા લીધા પછી, તેમની ગાદીએ, તેમને પુત્ર બિંદુસાર, મગધને સમ્રાટ થયો. જે સમયે તે રાજ્યાસને આરૂઢ થયે તે વખતે તેની ઉમર બહુ નાની હતી. જેથી તે બાળરાજા'૦ કહેવાતો. ( ૪ ) વડો લાઈ. સંપ્રતિ કથા ૫, ૭૦. ( ૧૧ ) જેમ બિંબિસારને શ્રેણિક નામથી, અજાતશત્રુને કૃણિક નામથી, નંદબીજાને કાળાશકથી, પ્રિયદશિનને સંપ્રતિ નામથી ઓળખાવાય છે તેમ. ( ૪૨ ) . ડ. પૃ. ૧૧ (૪૩) જુએ સમ્રાટ પ્રિયદર્શિનના વર્ણનમાં Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ તેના જન્મ અધુરા મહિને-આઠમા માસ ગર્ભમાં ચાલતા હતા ત્યારે થયા હતા ( જુએ ઉપર પૃ. ૧૮૦ ) અને તે શરીરે બહુ નબળા ખાંધાનેા હતા,૪૪ તેથી તેનામાં પૌષય ખીજી શક્તિ પણ કમી હાવાના સભવ છે. તેના જન્મ મ.સ. ૧૫૬=ઇ. સ. પૂ. ૩૭૧માં હતા, અને તેનુ રાજ્ય ૨૮૪૫ વર્ષ ચાલ્યુ છે, ( મ. સ. ૧૬૯ થી ૧૯૬=૪. સ. પૂ. ૩૫૮– ૩૩૦ સુધી ) એટલે તેના મરણ સમયે મ. સ. ૧૯૬=૪. સ. પૂ. ૩૩૦ માં તેની ઉમર માત્ર ૪૦-૪૧ કહી શકાય.૪૬ પાતે ૧૩ વરસની ઉમરે રાજ્યની લગામ૪૭ હાથમાં લીધા પછી, કાંઇક પ્રભાવવ'તા ગણાયા કહેવાય અને તે ખાદ પરણ્યા હાય, એટલે પેાતાની ૨૬-૨૭ વર્ષની કારકીર્દિમાં, તે સાળ રાણી અને સા પુત્રના૪૮ પિતા બન્યા હાય, તે બનવાજોગ ગણી ન શકાય, બિંદુસારનું ઉમર અને આયુષ્ય. ( ૪૪ ) જ, એ. ખી, રી. સે, પુ. ૧ પૃ. ૮૯ ( ૪૫ ) વાયુપુરાણમાં ૨૫ વર્ષ લખ્યા છે. ( ૪૬ ) જી. ચંદ્રગુપ્ત, પરિ પવ વગ ૮, ભાષાં પૃ. ૧૮૪ ( ૪૭ ) સરખાવેા પર પૃ. ૨૦૨ ટી, ૧૪૪. ( ૪૮ ) વિન્સ’ઢ સ્મિથ કૃત “ અશોક ” પૃ. ૨૦૬ મહાવશ આધારે (મૌ, સામ્રા· ઇતિ, પૃ. ૧૩૩) પણ સેરેકાટસ એટલે ચદ્રગુપ્ત અને ચંદ્રગુપ્તની ગાદીએ આવે તે બિંદુસાર એવી ગણત્રૌથી ખિદુસારને સાળ રાણી હતી એમ કહેવાના જો હેતુ હાય તા, તે મહારાન્ત પ્રિયદર્શિનને લગતી હકીકત ગણાય; કારણ કે સે’કાટસ એટલે હવે આપણે અશાક ગણવા રહે છે: અને તે પ્રમાણે હાય તા પ્રિયદર્શિનને ધણી રાણીઓ અને ઘણા પુત્રો હતા, તેટલે દરજ્જે હકીકત સાચી ઠરે છે, એમ કહેવું પડે છે. ( ૪૯ ) એમ તા મહારાજા શ્રેણિકને પણ ગ્રંથકારાએ, કાંસા પુત્ર હેાષાનું નથી જણાવ્યુ? જ્યારે વાસ્તવિક રીતે તેમને ૧૮ થી ૨૦ કુંવરાજ હતા, [ તેમ તેના શરીરને નિર્યુંળ બાંધા પણ આ હકીકત વિરૂદ્ધ જ સાક્ષી તરીકે ઉભા રહેશે. એટલે કેટલાક ગ્રંથકારાએ જે ઉપર પ્રમાણે તેના કુટુંબ સંબંધી વર્ણન કર્યુ. છે તે શા આધારે હશે તે સમજવું કઠણ છે. હા, મોટા સમ્રાટ હાવાથી અને ખીલતી યુવાનાવસ્થામાં હેાવાથી, રાણીની સંખ્યા કાંઇક અધિક હાવાનુ` હજુ સંભવિત છે. તેમ પુત્રની સંખ્યા પણ સાને૪૯ બદલે શંખાર હજી હા શકે. તેમાં સૌથી મોટા પુત્ર-યુવરાજનુ નામ સુમનપ૦ હતું, અને સૌથી નાનાનું નામ તિષ્ય હતું;૧૧ બિ’દુસારને રાજ્ય ગાદીએ આવ્યા ત્રણેક વર્ષોં ગયા હતા. ત્યાં કાશી- અલ્હાબાદ તરફના કોઇ બ્રાહ્મણે, પોતાની અતિ સ્વરૂપવતી કન્યાનું જ્યોતિષ શાસ્ત્રાનુસાર ભવિષ્ય જો, મહારાજા બિંદુસારને પરણાવી. આ પૃથ્વિતિલકાપર ધન્ય મ કુટુંબ અને રાણીઓ તથા પુત્ર સખ્યા. પણ તેમનું શરીર અને આયુષ્ય કર્યાં, ને મહારાજા બિંદુસારનું શરીર અને આયુષ્ય કયાં ? "" " ( ૧૦ ) કાઇમાં “ સુષિમા નામ પણ માલમ પડે છે ( મૌ. સા. ઇ, પૂ. ૪૨૯). કદાચ સુષિમા અને સુમન ને અશાકથી માટા હાય, એટલે કે અશેકને ન.... ત્રીજો હેાવા સ‘ભવે છે ( કદાચ ઉપરની ટીકા ન'. ૪૮ માં લખ્યા પ્રમાણે બધું વાસ્તુ ફરી ગયુ પણ લેખાય ) ( ૧૧ ) ઉપર ટીકા નં. ૪૮ જુએ. ( પર ) વડા, લાઇ. સ’પ્રતિ કથા પૃ. ૭૯: રા. કુ, મુ. અશાક પૃ. ૨ “ The mother of Asoka is Subhadrangi. The beautiful daughter of a brahamin of Champa. Southern traditions call her Dharma–અશાકની માનુ નામ સુભદ્રાંગી હતું. તેણી ચંપાના એક બ્રાહ્મણની ખૂબસુરત કન્યા હતી, દક્ષિણ દેશના ગ્રંથામાં તેણીનુ નામ ધર્માં જણાવ્યું છે. ” કેટલાક વિદ્વાનેાનુ માનવુ એમ થાય છે કે, '; Page #272 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] કહેબ ૨૧૭ નામ-રાણીને પેટે જે કુંવર, પુત્ર-રત્ન ઉત્પન્ન , તેનું નામ ઇતિહાસ મશહુર અશોકચંદ્રપટ પાડવામાં આવ્યું હતું. તેને જન્મ મ. સં. ૧૭૪ આશરે ઈ. સ. પૂ. ૩૫૩ ગણી શકાય. બીજી રાણુંઓ કે પુત્રો વિષે આપણને કોઈ જાતની માહિતી મળી શકતી નથી. ઉપર જણાવી ગયા પ્રમાણે સમ્રાટ બિંદુ સાર જ્યારે ગાદીએ બેઠે મહા અમાત્ય ત્યારે માત્ર તેર વર્ષની ચાણકયજી જ ઉમરનો હતો. તેમ શરીરે પણ નબળે હતું. અને પૂરા મહિને જન્મેલ ન હોવાથી, તીક્ષ્ણ બુદ્ધિને પણ હેવા સંભવ નથી. તેને ખોટો લાભ લેવા સુબંધુ૫ સુમતિ મહાઅમાત્યે વિચાર્યું કે જ્યાં સુધી ચાણકયની હૈયાતી છે ત્યાં સુધી પિતે સર્વ સત્તાધારી થઈ શકવાને નથી, જેથી તેને દૂર કરવાનો પ્રયત્ન આદર્યો. અને રાજાના કાન ભંભેર્યો૫૭ કે, આ કપટકુશળ ચાણકયે તે તમારી માતાનું ઉદર ફાડીને મારી નાંખી છે. અને આ વાત તે સર્વત્ર પ્રસિદ્ધ હતી, એટલે બહુ પુરાવાની પણ નંદબીજાએ શઢ વર્ગની કન્યા સાથે લગ્ન કર્યું હતું અને તેથી તેની સામે બ્રાહ્મણ વર્ગને ખેફ ઉતરી પડેલા હતો ( જો કે તેમ બન્યું ન હોવું જોઈએ એ મારે અભિપ્રાય તેનાં કારણ સાથે રજુ કર્યો છે. જુઓ ૫ ૧ પૃ. ૩૪૦-૪૨. ) તેમ રાજા બિંદુસાર પણ બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કર્યું હોવાથી તે રાણીને પેટે જન્મેલ કુમાર અશોક વર્ધન, ગાદીપતિ થાય તે વાત ઉપર કાંઈક અણગમાથી જોતા હતા. મારું માનવું એમ છે કે, તે વખત સુધી વર્ણતર લગ્નને પ્રતિબંધ કઈ રીતે નહોતો. તેથી આંતરવણય લગ્નને લીધે લોકલાગણી વિરુદ્ધમાં પડતી નહતી. પણ આવી વતર રાણી પેટે ઉત્પન્ન થયેલ કુંવરને માટે ગાદીને હક કાંઈક ન્યૂનપણે ગણાતો હતો. અશોક વર્ધનને ગાદીએ બેસારવામાં અમાત્ય વર્ગે જે કાંઇક વિરૂદ્ધતા દાખવી હતી, તેમાં એક્ત તે હેયાત પુત્રોમાં જયેષ્ઠા નહેાત (કે જયેષ્ઠ પુત્રનું તેજ અરસામાં ખૂન થઈ જવાથી તે કારણ નષ્ટ થવા પામ્યું હતું ) તેમ ચહેરે કદરૂપે હતો તથા પ્રકૃતિમાં અતિ જલદ હતો ( જો કે આ સમયે અણુગમતા રાજાને ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યા કે, ગાદી ઉપર બેસર નહીં દેવાને, પ્રજાને અધિકાર બહુજ શિથિલ બની ગયો હતો, એટલે પ્રજા તરફનો કોઈ જાતને વિરોધ કામે આવે તેમ નહોતેજ ) વળી અશેકથી મેટા બે પુત્રો હતા. જુઓ ઉપરની નં. ૪૮ એટલેજ વાંધો ઉઠાવાયો હતો. તે બેમાંથી એકનું ખૂન પંજાબને બળ સમાવતાં થઈ ગયું હતું અને બીજાને સંભવ છે કે અશોકે મારી નંખાવ્યો હતો. આ પ્રમાણે વચ્ચેની આડખીલી દૂર થઈ જવાથી, પ્રજાજને પછીથી અશેકવર્ધનને હક્ક સ્વીકારી, રાજ્યાભિષેક ૨૮ કરવા દીધો હતો. (ગ્રીક ઇતિહાસમાં જુઓ આગળ ઉપર ઈગ્રેજીમાં અવતરણુ-જે તેને of humble life કરીને લખ્યું છે તે તેને જે સંજોગમાં ગાદીની પ્રાપ્તિ થઈ હતી તે પ્રસંગે લક્ષમાં રાખીને લખાયું હોય એમ સમજાય છે.) ( ૫૩ ) અશોક વૃક્ષને કોઈ દીવસ ફળ આવતું નથી. પણ આ રાણીને બીજી શેક ( શકય-sister- . queens ) હોવા છતાં, શેક નથી, એવી સ્થિતિ હેવાથી ( કારણું કે પુત્ર સાંપડયો હતો ) તેણીએ હર્ષમાં આવી અશોક (જેને શેક-દીલગીરી જડમૂળમાંથી નીકળી ગઇ છે ) એવું નામ પાડ્યું હતું અને તેની વૃદ્ધિ થતી રહે માટે અશોકવર્ધન તરીકે તે ઓળખાતું. (૫૪) તેર વર્ષની ઉમર કાંઈ બાધકર્તા નહીંતીજ, કેમકે તેટલી ઉમરજ તે સમયે, પુખ્ત ઉમરે પહોંચવાને ઇયત્તા તરીકે ગણુતી હતી. (જુઓ પુ. ૧ પૃ. ૨૯ થી ૩૧ તથા ત્યાં ટી. નં. ૬૪ અને ૬૬ નું લખાણ. ) ( ૫૫ ) જૈન પરિશિષ્ટ પર્વમાં સુમતિ નામ છે. તથા જુઓ ઉપર ટી. ૪ (૫૬) મંત્રી અને પુરોહિત પદવી તે બંને જુદી હતીજ (જુઓ પૃ ૨૬ ઉપર પૃ. ૧૬૨ નું અવતરણ તથા તેના ઉપરની ટીકા નં. ૪ ) નંદ અમાત્ય શકાળના મૃત્યુ પછી તેમના પુત્ર શ્રીયકજીએ તે પદ લીધું હતું. પછી બંને પદ ઉપર ચાણકય હતાઃ પછી થોડા વખતે બંને પદ æા પાડી, પુરોહિતપદે ચાણકય અને મંત્રીપદે આ સુબંધું ગોઠવાયો હતો - (જુઓ નીચેની ટીકા નં. ૫૯). ( ૫૭ ) વડા, લાઇ. સંપ્રતિ કથા પૂ. ૬૯, ૭૦. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જરૂર નહતી. મહારાજાએ પોતાની કમઅક્કલને લીધે, વાતના ઉંડા ભેદ ઉકેલી નહીં શકવાથી ચાણકયને પુરાહિત પદથી સ્થૂત કરવા વિચાર્ કર્યાં, આ સમયે ચંદ્રગુપ્ત મુનિનું અવસાન થયું હતુ', એટલે પણ ચાણકયનું મન સંસારથી વિરકત થઇ ગયુ હતુ, તેમ વળી રાજાનું મન પાતા તરફ ખિન્ન થયેલું જોતા. આવા એ નિમિત્તથી, તે મહાઅમાત્યપદનું રાજીનામુ આપી છૂટા થયા. કેવળ પુરાહિતપણુ જારી રાખ્યુ. આ સમયે ચાણુકયજીની ઉમર પણ લગભગ એસી વર્ષોંની થવા આવી હતી. વળી તે સમયે રાજ્યમાં ભયંકર દુષ્કાળની અસર નાબૂદ થવા પામી નહાતી. ( જે કારણને લીધે આપણે જણાવી ગયા છીએ કે મહારાજા ચંદ્રગુપ્તે, ગાદી ત્યાગ કરી, દીક્ષા લીધી હતી ) એટલે પોતાની અવસ્થાની સંધ્યાસમયે, ઉજ્વળ કીર્તિમાં કલંકરૂપ કાંઇ આવી પડે તે અટકાવવા, વિના ( ૧૮ ) અહીં પણ બુદ્ધિ-નિધાન ચાણકયે પેાતાનું કૌશલ્ય બતાવ્યું હતું. પેાતાના ગૃહમાં એક પેટી મૂકી હતી. એકની અંદર એક, એમ સેાની સખ્યામાં તે પેટી હતી. આવું. કથન કાઇક ગ્રંથમાં છે. જ્યારે કોઇકમાં, સા તાળાં લગાવેલી પેટી એમ પણ છે, ગમે તેમ પણ, તે એક મજબૂત અને સારી રીતે બધ કરેલી પેટી હતીજ. અને જોનારને તે ઉધાડવાની લાલચ થયા વિના રહેજ નહીં. અંદર એવા સુગધી પદા મૂકયા હતા કે તેના એક વખત શ્વાસ લેવાયેા, એટલે તેના ધૂમ્રથી, બધા જ્ઞાનતંતુ એવા થઇ જાય કે, તે મનુ ષ્યને ભાગવિલાસ, રસસામગ્રી આદિ કાંઇ પણ ઉપર માહજ રહે નહીં. અને આખી જીંદગી નિરસ નિરસ થઇ જાય-ચાણકયજીના ગૃહમાં તેમના ગયા બાદ સુખ મ’ત્રીએ આવીને ઉપરની પેટી ઉધાડી, અંદરના સુગંધી પદાર્થ પણ સુબ્યા અને વર્ણવ્યા પ્રમાણે તેની દશા થઇ ગઇ. તેનું શેષજીવન તદ્દન જડવત, બેહાલ શુન્યપણે વ્યતિત થયું: એટલે પેાતાની ભૂલને પશ્ચાતાપ કરતા; તથા ચાણકયની બુદ્ધિ-કુશળતાની પ્રશંસા કરતા, પેતાને તેની સરખામણીમાં કટ સમાન માનતા. ઘેાડા વર્ષ બાદ મરણ પામ્યા ( ન્રુ પરિશિષ્ટ પ ચાણક્યજીના [ ૧૪મ આનાકાનીએ, રાજકારણમાંથી નિવૃત્ત થયા. અને આધ્યાત્મિક કલ્યાણને માટે, શહેર બહાર રહી, પતપશ્ચર્યામાં શેષ આયુષ્ય પૂરૂ કરવા મહારાજા ની આજ્ઞા મેળવીઃ તે પ્રમાણે ધ્યાનસ્થ−યાગી પણે રહેવા માંડયું: થાડાક માસ જ્યાં ગયા, ત્યાં તા મહારાજાને પોતાતી ધાવ માતા તરફથી વાત સૂણીને ખાત્રી થઇ કે, પંડિત ચાણુયજીની ચાતુર્યથી તા પોતાની જીંદગીજ બચી ગઇ છે. એટલે તે તેમની માને માતૃધાતક ભલે હતા, પણ સત્બુદ્ધિથીજ તે કાર્ય કર્યું" હતુ. જેથી ભૂલનો પશ્ચાતાપ કરી, ચાણકયજી પાસે આવ્યા, અને ફરી પાછા તેમનું પદ સ્વીકારી લેવા વિનંતિ કરી: ચાણકયે ઉપકાર માની અસ્વીકાર કર્યાં. એટલે રાજા બિ ંદુસાર પોતાના ઉપકારીના દર્શને અવાર નવાર જવાનું ઠરાવ્યું. તે રૃખા સબંધુ મ`ત્રીએ પ૯ વળી પોતાના દુષ્ટ પાસા ફેંકવા નિમિત્ત કાઢયું, કે પોતાને પણ તે મહાપુરૂષ ભાષાંતર ). ( ૫ ) J. N. I. P. 139:- was supplanted by Subandhu (Hemchandra VV 436-459 ). ( ૬૦ ) ઉપરનુ’જ પુસ્તક પૃ. ૭૧: તથા રિશિષ્ટ પવ: ચાણકયનેા જન્મ, આશરે મ. સ. ૯૮: મરણ આશરે મ. સ. ૧૮૦ ઉંમર ૮૨ વર્ષીની હતી. જિલ્સા ટોપ્સ નામના ગ્રંથમાં પૃ. ૧૪૨ જનરલ કનિંગહામ લખે છે કે, “ It is said in Agnipurana ( Princeps Journal iv 688 ) that Vikrama, the son of Gadharupa, should aseend the throne of Malwa, seven hundred and fifty three years after the expiration of Chanakya = અગ્નિપુરાણમાં (જીએ પ્રીન્સેપ્સ જરનલ પુ. ૪ પૃ. ૬૮૮) જણાવ્યું છે કે, ચાણકયના મરણબાદ ૭૫૩ વષૅ માલવાની ગાદીએ ગદ્યરૂપના દિકરા વિક્રમ બેસશે, આમાં ગદ્યરૂપ એટલે જેનુ રૂપ ગભના જેવું છે તે, એમ અથ થાય છે, અને આપણે આગળ જોઇશું' કે તે રાન્ત, વિક્રમ સવતના સ્થાપક અને શકારના બિરૂદથી પ્રખ્યાતિ પામેલા Page #274 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] મરણને સમય ૨૧૯ ચાણક્યજીને નમન કરવા ઈચ્છા છે. એમ જણાવી તેમની પાસે જવા રાજા મેળવી. અને ત્યાં જઈ બહુજ દાંભિક આડંબરથી વંદન નમસ્કાર કરી પાછા વળતાં, જે પર્ણકુટિમાં ચાણક્યજી ધ્યાન મગ્ન બેસતા તેમાં અંગાર મૂકી એક દિવસ આગ લગાવી દીધી. ચાણક્યજીએ અનશન કરી શુભ ધ્યાનપૂર્વક મરણનું શરણું લઈ લીધું.૧૦ વીર વિક્રમાદિત્યનો પિતા દર્પણ હતો. તેને ગર્દભી વિદ્યાની સાધના ફળેલી હતી. આ વિક્રમાદિત્યનો સમય ચેકસપણે ( જુઓ પુ. ૩) ઇ. સ. પૂ. ૫૭ સાબિત થાય છે. એટલે તેની પૂર્વે ૭૫૩ વર્ષે ચાણકયનું મરણ થયેલું જે ગણુએ, તે ઈ. સ. પૂ. ૬૯૬ આવે પણ ચાણક્ય અને ચંદ્રગુપ્ત બને સમકાલીન હેઈને તેમને સમય તે ઇ. સ. પૂ. ૩૭૨ ઠર્યો છે. એટલે આ હકીકત બંધબેસતી નથી. એટલે એમ ધારી શકાય છે કે, પૂર્વના લેખકે, આંકની સંખ્યા જેમ આપણે હાલ લખીએ છીએ તેમ લખતા નહતા, પણ અમુક અમુક આંક માટે ગુહ્યસાંકેતિક શબ્દજ વાપરતા. અને તેવા આંકડા એક પછી એક લખીએ, એટલે જે સંખ્યા કહેવાની હોય તે આવી રહે. આમ કરવામાં કોઈ વખત દશકનો આંકડો શતકમાં મૂકી દેવાતો અને શતકનો આંકડો દશકમાં પણ મૂકી દેવાતો. તેથી સંભવિત છે કે ઉપરનો આંક જે “૭૫૩” છે તે “૩૫૭” કે “૩૭૫પણ કહેવાને હેતુ હોય. તે વિચારીએ. જે ૩૫૭ લઈએ: તે તે હિસાબે ૩૫૦ + ૫ = ઈ. સ. પૂ. ૪૧૪ અને ૩૫ લઈએ તો ૩૭૫ + ૫૭ = ૪૩૨ આવે આ બેમાંથી એકે સાલ ચાણકયના મરણના સમયની સાથે બંધબેસતી નથી. એટલે તે કલ્પના છોડી દેવી પડશે. કદાચ લેખકનો હેતુ expiration ને બદલે birth કહેવાને પણ હોય (કેમકે ગુજરાતીમાં તે એમજ લખવાનો રીવાજ છે કે, ફલાણો આટલા સમયે થયો. પછી તે “થ શબ્દનો અર્થ જન્મ પણ લેખાય અને મરણ પણ લેખાય. જ્યારે તેને અંગ્રેજી અનુવાદ કરતાં તે અનુવાદક પિતાની મતિ પ્રમાણે તે શબ્દ લખે છે ) તો તે હિસાબે ૪૧૦ અથવા ૪૩૨ માં ચાણકયને જન્મ થયો હતો એમ લેતાં, અને તેની ઉમર ૮૦–૮૨ કહેવાય છે; તેથી તેનું મરણ ઈ. સ. પૂ. ૪૧૪-૮૦=૧૩૪ અથવા ૪૩૨-૮૦=ઈ. સ. પૂ.૩૫ર આવે છે; આ સમય હજુ બંધ બેસતો કહી શકાય તેમ છે. ૮૦ ને બદલે ૮૨ વર્ષનું આયુષ્ય લઇએ તે ઇ. સ. પૂ. ૩૩૨ અને ઈ. સ. પૂ. ૩૫૦ આવશે. અને આપણે બિંદુસારને રાજ્યકાળ ઈ. સ. પૂ. ૩૫૮ થી ૩૩૦ ગણુએ છીએ. તે જોતાં પંડિતજીનું મરણ બિંદુસાર રાયે આઠમા વર્ષે થયું ગણાશે. (સિક્કા પરિચ્છેદે પૃ. ૧૦૭ માં ૧૩ વરસે લખ્યું છે તે હવે સુધારવું રહે છે. ). બીજી કલ્પના-જનરલ કનિંગહામનો મત એમ છે કે માળવાની ગાદીએ બેસનાર વિક્રમાદિત્ય જે અહીં લખ્યો છે તે મૌર્યવંશી નહીં પણ ગુપ્તવંશી લે. ગુપ્તવંશમાં બે ચંદ્રગુપ્ત થયા છે. પહેલાનો સમય ઇ. સ. ૩૨૦ થી ૩૩૦ છે અને બીજાને ઇ. સ. ૩૭૫ થી ૪૮૩ છે? આમાંથી બીજાનું નામ વિક્રમાદિત્ય છે ખરું. પણ બેમાંથી એકેના પિતાનું નામ ગધરૂપ નથી જ. ચંદ્રગુપ્ત પહેલાના પિતાનું નામ ઘટે–ચ્છ છે અને બીજાના પિતાનું નામ સમુદ્રગુપ્ત છે. આ બેમાંથી ચંદ્રગુપ્ત બીજે પરાક્રમી નીવડો છે ખરો, પણું ગુપ્ત સંવત જે સ્થપાયે છે તે પહેલા ચંદ્રગુપ્તના રાજ્યારંભથી, એટલે કે ઈ. સ. ૩૧૯ થી. આમ એક બીજાની તરફેણ અને વિરૂદ્ધમાં પ્રસંગે જાય છે. છતાં આપણે બંનેનો વિચાર કરીએ તો, અને મરણને સમય તે લઈએ તો ૭૫૩-૩૧૯=૮૩૪ ઈ. સ. પૂ. આવે અથવા ૭૫-૩૭૫=૩૭૮ ઈ. સ. પૂ. આવે. પણ ઉપરના પારિગ્રાફમાં માન્યા પ્રમાણે જન્મ લઈએ, તો વળી ઓર ૮૦ વર્ષને વધારે થઈ જતાં, તે સાલ અનુક્રમે પ૧૪ અને ૫૮ ઈ. સ. પૂ. આવશે. જે કઈ રીતે બંધ બેસે તેમ નથી. આ ચારમાંથી ઇ. સ. પૂ. ૪૩૪ નો હજી મેળ ખાય તેમ છે ખરું. અને તે પ્રમાણે ચંદ્રગુપ્ત પહેલો ઠરાવવો પડશે. પણ તેના પિતાનું નામ તો ધટેન્ગચ્છ છે, નહીં કે ગધરૂપ. આ ઘટે ત્રચ્છનું સ્વરૂપ કેવું હશે તે જણાવાયું નથી. પણ પાંચ પાંડવમાંના ભીમદેવના પુત્રનું નામ તે હતું. અને તેનું સ્વરૂપ વિચિત્ર હતું એમ નેધ નીકળે છે ખરી. એટલે આ ગુપ્ત ઘટેગચ્છનું સ્વરૂપ તેવું હોય. ગમે તેમ પણ વધારે સંભવ ૭૫૩ ને બદલે ૩૭૫ હોવાનો સંભવ Page #275 -------------------------------------------------------------------------- ________________ २२० શુકલતીર્થની મહત્તા | [ ષષ્ટમ જેમ પંડિત ચાણક્યના જીવનના અનેક પ્રકને જેવાં કે, જન્મ શુકલતીર્થની સ્થાન જન્મની સાલ, મહત્તા તથા બચપણનું જીવન વિગેરે હજુ અંધારામાં પડયા છે. તેમ તેના મરણ વિશેના પણ તેજ પ્રકારના પ્રશ્નો શોધી કાઢવા બાકી રહ્યા છે. એ શું આશ્ચર્યકારક નથી લાગતું કે એક નાનામાં નાના રાજા વિશે જોઇતી માહિતી મેળવી શકાય. તે માટે પૂરતાં સાધને હજુ ઉપલબ્ધ થઈ શકે છે. ત્યારે એક મહાસમર્થ રાજદારી પુરૂષ, કે જેને હિંદી વિદ્વાને “The first economist of India, if not of the whole world ” સમસ્ત પૃથ્વીને ભલે ન ગણાય તોપણુ સકળ હિંદને પ્રથમ અર્થશાસ્ત્રી ” લેખ્યો છે. તથા એક અંગ્રેજી વિદ્વાને તો તેથી પણ આગળ વધીને જેને “ King maker=રાજાના સટ્ટા” ની ઉપમા આપી છે. અને જેનું નામ ઇતિહાસમાં પણ અનેક રીતે જાણીતું થઈને જીભે ચડી રહ્યું છે, તેવા અકળ અને અજોડ વ્યક્તિ વિશે, જાણવાને કાંઈ સાધનજ ન મળે. તે પણ જમાનાની એક બલિહારીજ ગણાયને? ખેર, એમ અફસેસ કર્યો કાંઈ દહાડા વળવાને નથી. જે કાંઈ સામગ્રી મળી આવે તેનો ઉપયોગ કરી, તેમાંથી જેટલું તારતમ્ય નીકળે તેટલું ખેંચી કાઢવું તેજ હિતકર છે. એક વિદ્વાન લેખક ચાણક્યના મરણ બાબત લખતાં કાંઈક પ્રમાણુ સહિત જણાવે છે કે, Tradition represents “ the wicked minister" as having repented and retired to Shukla Tirtha on the banks of the Narbeda, where he died and Chandragupta is also supposed to have accompanied him ( 241 શબ્દો ઉપર તેમણે ટીપણ કર્યું છે કે, સ્મિથનું પુસ્તક પૃ. ૭૫ ટી. નં. ૧ સરખાવો) : Shukla Tirtha is the exact equivalent of Belagola which in Kanarese means “ white pond "=2421 - કથા ચાલે છે, કે તે પાપિષ્ટ અમાત્યને, પસ્તા થવાથી નિવૃત્ત થઈને, નર્મદાતટે શુકલતીર્થે ગયે. ત્યાં તે મરણ પામે ? અને ચંદ્રગુપ્ત પણ તેની સાથે ગયો હતો એમ ધારવામાં આવે છે. બેલગોલ અને શુકલતીર્થ બન્ને શબ્દનો અર્થ એકજ થાય છે. બેલગેલ તે કેનેરી ભાષાને શબ્દ છે. તેનો અર્થ પણ સફેદ તળાવ શુકલતીર્થ જેવોજ થાય છે” આ દંતકથા સાચીજ હોય તે-અન્યથા હોય એમ માનવાનું કારણ મળતું નથી માટે સત્ય તરીકે હાલ તે માની લઈએ છીએ-જેમ ચંદ્રગુપ્તના મરણની સાથે બેલગેળ-શુકલતીર્થને સંબંધ છે. તેમ ચાણકયના મરણની સાથે પણ શુકલતીર્થને સંબંધ હોવો જોઈએ. પછી ભલે એક શુકલતીર્થ મહીસર રાયે આવેલું હોય અને બીજુ શુકલતીર્થ નર્મદાનદીના તટ પ્રદેશમાં આવેલું હોય. આપણે તે વિચારીએ. સાબિત થઈ શકે છે. અને તેથી ચાણકયને જન્મ . સ. પૂ. ૪૩૨ ગણો રહે છે. તેમ ૮૨ વર્ષનું આયુષ્ય ગણુતાં તેનું મારણુ ઇ. સ. પૂ. ૩૫૦ માં ગણવું ઊચિત ઠરશે. ( ૧૧ ) જુઓ Jainism in North India by C. J. shah P. 189. A ( ૬૨ ) પ્રથમ એટલે પહેલ વહેલે, એમ ઉઘાડો અર્થ છે ખરે. પણુ ગર્ભિત મુદો તેને પ્રથમ પંક્તિને, એટલે કે અવલ દરજજાને અર્થશાસ્ત્રો કહેવાનો હોય એમ સમજાય છે. એટલું જ નહીં પણ તેના જે બીજે અર્થશાસ્ત્ર સમસ્ત આલમમાં પણ પાક નહીં હેય ( અથવા પાકો હશે કે કેમ તે શંકાસ્પદ ગણીને) એમ દર્શાવવા પુરતે પણ હેતુ છે. (*) જુઓ પૃ. ૧૭. ટીપણુ નં. ૧૨૮, Page #276 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ્ર ] ચંદ્રગુપ્ત રાજાના અંતિમ દિવસે તે મહિસર રાજ્યે એલગાલ તીથે=શ્રવણ ખેલગાલના સ્થાન ઉપર વ્યતીત થયા છે એમ આપણે તેને વૃત્તાંત લખતાં, અનેક પુરાવા રજુ કરી, સાબિત કરી આપ્યુ' છે. તે નમદાના કિનારે શુકલતી માં ગયેા હાય અને ત્યાં મરણ પામ્યા હોય તે વિષયની ચર્ચામાં ઉતરવા હવે જરૂર રહેતી નથી, અહીં તે આપણે માત્ર ચાણકય સંબધીજ પ્રશ્ન ઋણુવા રહે છે. અને તેમાં પણ તે લેખકના શબ્દો એટલા તા સ્પષ્ટ છે, કે કાઇ જાતના સંદેહ જ તેમાં રહી જતા નથી. માત્ર જે શોધી કાઢવુ રહે છે તે એટલુંજ કે, આ શુકલતીર્થાંનું સ્થાન નદા નદીના તટ પ્રદેશમાં કયાં આગળ આવી રહેલું છે. કારણ કે તે વાક્યમાં કયાંય સ્થળ નિર્દેશ ચાકકસ સ્થાન ઉપર કર્યાં થી. તથા સ્થળ નિર્દેશ વર્તમાનકાળે ન`દાના તીરે, વૈશ્વિક મતાનુયાયીનું એક સ્થાન શુકલતીર્થના નામથી વિખ્યાતી પામેલું છે. તે સ્થાન તે નદીના મુખ આગળથી એટલે ભરૂચ બંદથી, નદીના ઉપર વાસે ૩૦-૩૫ માઇલ ઉપર આવેલું છે. ત્યાં આગળ આસમાજીસ્ટ બંધુઓ વિદ્યાસ્થાન ( ગુરૂકુળ અને હાઇસ્કુલ જેવાં ) પણ ચલાવી રહ્યાં છે. તેમજ અતિ પ્રાચીન સમયથી હસ્તિ ધરાવતા મોટા વડ છે, જે તેની અનેક શાખા પ્રશાખાને લીધે કબીરવડના નામથી મશહુર છે. આવી રીતે મહત્ત્વતા ધરાવતું તે સ્થાન તીર્થ તરીકે જાણીતું થયું છે. તેજ ચાણકયજીનું સ્વર્ગ`ગમનનું સ્થાન હશે કે અન્ય જગ્યાએ તે વિચારવું રહે છે. માણસને આત્મચિંતવન,ધ્યાન અને સાધનાને માટે હમેશાં એકાંત સ્થાન વધારે ઇચ્છનીય થઇ પડે છે, અને તેવુ... સ્થાન ગિરિક ંદરામાં, મોટા વનખ’ડમાં ક્ર નિર્જન ઝાડીઓમાં જેવુ અનુકૂળ પ્રાપ્ત થાય છે તેવું, સપાટ પ્રદેશમાં કે વસ્તીઆણુવાળા ભાગમાં મળી આવે તે જરા અશકય છે. છતાં નદી તટે અમુક નિર્જન સ્થાન ૨૧ પસંદ કરી ત્યાં કુટિર જેવું બનાવી, પાતે આત્મસાધન ન જ કરી શકે એમ કાંઇ નથી, એટલે વર્તમાનકાળના શુકલતીર્થ નામે ઓળખાતા સ્થાન પરત્વે, વિચાર કરતાં ચાણકયજીના અંતિમ નિવાસ માટે જો કે વિશેષ સંભાવના તેા નથી દેખાતી, છતાં તદ્દન અસભવિત પણ નથી લાગતું. એક સાધારણ રવૈયા પડી ગયા છે કે, દરેક મનુષ્યને, સ્વધર્મનું સ્થાન હોય તે તે સ્થાને જઇ વસવાટ કરવાને મન આકર્ષાયાં કરે છે, અને તે નિયમ તે સમયે પણ સચવાતા હશેજ એમ અનુમાન કરી શકાય છે. એટલે ચાણુકયજી પણ સ્વધર્મના સ્થાન પ્રત્યે આકર્ષાય, તે મુદ્દો પણ સાથેાસાથ વિચારવાજ પડશે. ઉપર જણાવી ગયા છીએ કે વમાનનુ શુકલતી તે વૈશ્વિક બ્રાહ્મણ ધવાળાને વધારે માનનીય છે. તે સમયે–એટલે ઇ. સ. પૂ. ની ચેાથી શતાબ્દિમાં પણ તેજ સ્થિતિ પ્રવતી હતી કે કેમ. તેની સાબિતી આપણે ચોકકસપણે જો કે ધરાવતા નથીજ, છતાં કબૂલ રાખી શકાય કે તેમજ હતુ.. એટલે કે તે તી. સ્થાન વૈદિક મતાનુયાયીનું હશે. અને તેમ હોય તે ચાણકયજીને બ્રાહ્મણ તરીકે આ સ્થાન માટે લગની લાગી હેાય તેમ માની લેવું પણ રહે. પણ તે તો જન્મથી બ્રાહ્મણ હોવા છતાં, ધમે તા જૈન મતાનુયાયી હતા એમ આપણે આગળ જોઇ ગયા છીએ, એટલે આ શુકલતી પ્રત્યે તેમનું મન વધારે ઝંખ્યા કરે એમ માની શકાતુ નથી. એક પ્રકારે તે આ ગિરિકંદરા જેવુ નિર્જન સ્થાન નથી તેથી, તેમ વળી સ્વધર્મનું સ્થાન નથી. આ પ્રમાણે—એ કારણાથી તે સ્થાન હાલનું શુકલતી હાય, એમ વજનદાર ધારી શકાતુ નથી. એટલે અન્યસ્થાનની તપાસ કરવી રહે છે. આવું એક સ્થાન નજરે પડે છે ખરૂં'. અને એમને એમ શુકલતીથી ન`દા નદીના તટેને તટે છેક ઉપરવાસે જતાં જ્યાં જબલપુર પાસેથી તે નદી વહે છે અને છૂટાછવાયાં નાનાં નાનાં Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ચાણકયજીનો [ ષષ્ટમ ઝરણું, આમ તેમ વાંકા ટૂંકા અફળાતાં પછડાતાં રહીને, કાંઈક મોટું સ્વરૂપ-વહન ધારણ કરે છે, તે પ્રદેશમાં તે આવેલું છે. ત્યાં આગળ સાતપૂડા પર્વતની નાની નાની અલગારરૂપે જે કરડેભેખડો ઉભી રહી છે, તેમાંની કેટલીક “ વેત આરસ ”ની અથવા તે તેની મિસાલના પત્થરની બનેલી છે. એટલે તે આ પ્રદેશ ત–શુકલ રંગને જ દેખાય છે. વળી સાતપુડા પર્વતની ખી હોવાથી, તેને ગિરિકંદરાવાળા પણ કહી શકાય. તેમજ, ત્યાંથી થોડે છેટેજ તે પ્રદેશમાં, સમ્રાટ પ્રિયદર્શિનવાળા રૂપનાથને ખક લેખ આવી રહેલ છે. તેમજ શિશુનાગવંશી રાજા અજાતશત્રુની રાજધાની ચંપાનગરી, ૨૪ કે જે પ્રથમ અંગદેશના રાજા દધિવાહનની રાજ્યધાની હતી૫ અને જેને વત્સાધિપતી રાજા શતાનિકે લૂંટી કરીને ભગ્નાવશેષ કરી નાંખી હતી તથા જે પ્રાચીન સમયે, જૈનેના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્યના જન્મ, દીક્ષા, જ્ઞાન અને મોક્ષ એમ ચારે બનાવના સ્થાનરૂપ-તીર્થરૂપ-જૈન સંપ્રદાયને માનનીય તીર્થ થઈ પડયું હતું. તે ચંપાનગરીનું સ્થાન ૮ પણ આ પ્રદેશમાંજ આવેલું છે. એટલે વિંધ્યા પર્વતના આ પાર્વતીય પ્રદેશને જૈન, સંપ્રદાયના એક મહાન તીર્થ તરીકે ઓળખવામાં જરાએ સંકોચ વેઠવું પડે તેમ નથી. વળી ચાણકય પોતે જૈન ધર્મી હતું એમ પણ આપણે જણાવી ગયા છીએ. તેમજ તે પ્રદેશ તે સમયે, તેના સ્વામી એવા મગધ સમ્રાટ બિંદુસારની હકુમતમાં પણ આવેલ હતું. એટલે ત્યાં જઈને નિવાસ કરવા માટે તેને કાંઈ અડચણ રૂપ નહતું જ. ઉલટું સર્વ પ્રકારે સગવડતા સચવાય તેમ હતું. એટલે આ સર્વ પ્રકારના સંજોગોને વિચાર કરતાં, એમ લગભગ નિર્ણય ઉપર આવી જવાય છે કે, જે શુકલતીર્થ ચાણકયજીએ પોતાના અંતિમ દિવસ પસાર કર્યા હતા, તે આ સ્થાન જ હોવું જોઈએ. વળી આ સેવાસા ઠરાવ ઉપર આવેલ નિર્ણયને એક બીજી રીતે સમર્થન પણ મળે છે. તે એમ છે કે આ સ્થાન ઉપર એક ગંજાવર કદની મૂતિ-જેને ઇતિહાસકારોએ ઇગ્રેન જીમાં colossal figures-images કહી રહેલી નજરે પડે છે. આ મૂતિ ત્યાં કેણે ઉભી કરી હશે, અને તેમ કરવામાં શો ઉદ્દેશ હશે, તે બધા પ્રશ્નને સમ્રાટ પ્રિયદર્શિનના રાજ્ય વર્ણને ચર્ચાવામાં આવશે એટલે ત્યાંથી જોઈ લેવા. હાલ તુરત તે એટલું જ જણાવવું બસ થશે કે, ચાણકયજીએ જે શુકલતીર્થે પિતાને દેહ પાળે હતા, તે સ્થાન, નર્મદા નદીના મૂળ આગળના પ્રદેશમાં, હાલના મધ્ય પ્રાંતના જબલપુર શહેરની પડોશમાં અને સાતપુડા પર્વતના નાનાં નાનાં શિખરમાં જ્યાં સફેદ આરસના પત્થર જેવાં (૬૩) તેના વર્ણન માટે સમ્રાટ પ્રિયદર્શિનનું વૃત્તાંત આગળ ઉપર જુએ તથા પુ. ૧ પૃ. ૩૭૪, ( ૧૪ ) પુ ૧ ૪. રાજા અજાતશત્રુનું વર્ણન જુઓ પૃ. ૨૯૫. (૬૫) જુઓ પુ. ૧ શું પૃ. ૪૭, ૧૧૪. ( ૧૬ ) પુ. ૧ લું. પૃ. ૧૯૩. ( ૬૭) પુ. ૧ લું. પૂ. ૨૫, ૩૭૪, ૩૪૭. ( ૧૮ ) ઉપરાંત પુ ૧ માં “શું અને કયાં વાળી નામાવળીમાં ચંપાનગરી શબ્દને જ્યાં જ્યાં નિર્દેશ થાય છે તે તે વર્ણન જુએ. ( ૬૯ ) The Bhilsa Topes P. 98:– Bindusara was a follower of Brahamanism & used to feed daily 60,000 Brahamins, Asoka dismissed them = MERUP KALELLY ધર્મને અનુયાયી હતા અને હમેશાં ૬૦૦૦૦ બ્રાહ્મણોને ખવરાવતો હતો. અશોકે તેમને વિદાય કરી દીધા હતા ( શા આધારે તેમણે આ કથન કર્યું છે તે જણાવ્યું નથી). નોટ-કદાચ પ્રિયદર્શિનને લગતી હકીકત પણ હોય, જેમ ઉપરની ટીકા ૪૬ માં જણાવ્યું છે તેમ. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પરિચ્છેદ] મરણનું સ્થાન સ્થળ-ખીણ, આવી રહ્યાં છે. ને જે જૈન ધર્મના એક તે પોતે નબળા મનનેજ હતું, અને એક તીર્થ પ્રદેશ જેવું સ્થાન છે, તે પ્રદેશમાં તેમાં પ્રારંભમાંજ દુષ્કાળઆવ્યું હતું. રાજ્ય વિસ્તાર. બારવર્ષ–ચાલતું હતું, બૌદ્ધ ગ્રંથના મતે તે બ્રાહ્મણધર્મી હત૮ તેમાં વળી કપટમંત્રીના એમ સ્પષ્ટ સમજાય છે. હાથે ફસાવાથી, ચાણકય જેવા વયેવૃદ્ધ, અનુભવી તેને ધર્મ. જ્યારે મિ. થેમસ જેવા અને રીઢા થયેલ રાજ્યનીતિજ્ઞને ગુમાવી બેઠા પુરાતત્વ વિશારદના મતે હતા; એટલે જે મગધ સમ્રાટની ચારે તરફ હાક તે જૈનધર્મી હતું.૭૦ એમ નીકળે છે. અમારી વાગતી હતી, તેમાં ગાબડાં પડવાં મંડયાં હતાં.૭૨ સમજણ એમ છે કે, બ્રાહ્મણધર્મ તે આ સમયે સૌથી મોટો ફટકે તેને આંબભત્યને પડયો હતો. તદ્દન અવશેષપણે–જર્જરિત અવસ્થામાં હતું. તે સમયે શાતવહનવંશી એ રાજા, શતકરણઅને તેનું પુનરૂત્થાન ઠેઠ શુગવંશી પુષ્યમિત્રના મલિક દક્ષિણપતિ હતા. તેણે મગધની સત્તા ફેંકી સમયે મહાશય પતંજલીની નિગાહમાં થવા પામ્યું દઇ, ( આંધ્રભૃત્ય પદને ત્યાગ કરી ) પિતાને છે. એટલે તે પણ પોતાના પિતાની માફક જૈન, સ્વતંત્ર (આંધ્રપતિ તરીકે) જાહેર કર્યો હતે. ધર્મજ હોવા સંભવ છે.૭૧ બીજી બાજુ, દૂરના પંજાબ અને સિંધ તરફના અને જેમ બનવાજોગ પણ છે, કેમકે મહારાજા પ્રિય- દર્શિન, ભલે જૈનધમી હતા, છતાં દરેક ધર્મ પ્રત્યે સમભાવ ધરાવતો હતો. જે તેના લેખેથી સમજાય છે. એટલે બનવાજોગ છે કે તે આ પ્રમાણે ભિક્ષાદાન તે હોય અને દાનની મહત્તા તેને સમજાઈ પણ હોય. (90)-Jainism on Early life of Asoka ( Edward Thomas) P. 28: ( J. N. I. P. 139 માંથી ઉદધૃત ) We may conclude for all present purposes that Bindusara followed the faith of his father and that in the same belief-whatever it may provo to hayo boen-his childhood's lessons woro first learnt by Asoka. જે. નો. ઈ. પૃ. ૧૭૯ ઉપર, એડવર્ડ થેમાસે રચેલ “ જૈનીઝમ એન અલી લાઈફ ઍક અશોક ” નામના પુસ્તક પૃ. ૨૩માંથી ઉતારો કરેલ છે તે શબ્દો આ પ્રમાણે છે:-વર્તમાન કામ પૂરતું ધારી લઈએ કે, બિંદુસાર પોતાના બાપને જે ધમ હતો તેનેજર અનુયાયી હતે: અને તે ધર્મ ગમે તે હેવાનું સાબિત થાય, પણ અશોક પિતાની બાળવયમાં તેજ ધર્મના પાઠ શીખ્યો હતો. જુએ નાગરી. પ્રચા. સભા પત્રિકા પુ. ૧૦ અંક મૃ. ૬૨ ટી. ૨૬ઃ (તથા આ પુસ્તકના અંતે પરિશિષ્ટ) – ઇસકે ઉપરાંત ટામસ સાહબ યહ ભી સિદ્ધ કરતે હૈં કિ ચંદ્રગુપ્ત મૌર્ય કે પુત્ર બિંદુસાર ઔર પૌત્ર અશોક ભી જૈનધર્માવલંબી થે. ઇસકે લિયે ઉન્હોંને મુદ્રારાક્ષસ, રાજતરંગિણિ તથા આઇને અકબરી કે પ્રમાણુ રિએ હું ન ( ૭૧ ) જુઓ સિકકા. આંક. નં. ૫૪, ૬૭, ૬૮ વિગરે. તે જૈન ધમી હોવાનું સિદ્ધ કરે છે. ( ૭૨ ) નીચેની ટી. ૭૭ માં જે હકીકત, યુરોપીય વિદ્વાનોએ લખી છે તે વાંચી જોતાં, મારા થનનું સત્ય સમજાશે; જ્યારે વિદ્વાનોએ જે તેને મહા પ્રભાવશાળી (. હિ. ઈ. ત્રીજી આ. પૃ. ૧૫૭; પંડિત તારાનાથના પુસ્તકના તથા મૌ. સા. ઇતિ ૫. ૪૨૬ ના આધારે ) અને દક્ષિણ ભારત સુધીના પ્રદેશને વિજેતા માને છે, તે પણ સેંડ્રેકેટસ એટલે ચંદ્રગુપ્ત મનાવ્યું છે તેથી જ: બાકી સૅકોટસ એટલે અશોક ગણતાં જ, એમણે બધે વર્ણવેલ વિજય તે મહારાજ પ્રિયદર્શિનને જ સમર્પિત થશે; ને છે પણ તેમ જ (વિશેષ તેના અધિકારે ) ( ૭૩ ) જુએ સિક્કા પ્રકરણમાં. આંક નં. ૫૭, ૫૮, ૧૯, ૧૦ અને ૬૧. જે આંધ્રપતિ તરીકેના છે : તેને સરખાવો નં. ૬૨, ૬૩ સાથે કે જે આંકકૃત્ય તરીના છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ = = ૨૨૪ બિંદુસારનો [ ષષ્ટમ રાજાઓ પણ અસંતેષી બની, અંદર અંદર આખડવા લાગ્યા હતા અને છેવટે, સામ્રાજ્ય સામે ઉઘાડે બળ કરી, છૂટા થવાના પ્રયત્ન કરવા લાગ્યા હતા. બાકી મગધ ઉપર દેખરેખ તે પિતે પાટલિપુત્રમાં રહીને રાખી શકે તેમ હતું જ, છતાં યુવરાજને પિતાના સાનિધ્યમાં, રાજ્યકાર્યમાં મદદરૂપ થાય તે હેતુથી રાખી, ચાલાક અશોકને, ઉજૈનીના સૂબાપદે નિયુક્ત કર્યો હતે. ( મ. સં. ૧૮૮ આશરે ઇ. સ. પૂ. ૩૩૯ ) પંજાબના શાસકે, જે હજુ સુધી મગધ સમ્રાટના તાબે હતા અને મહારાજા બિંદુસારની નબળાઈને લાભ લેવા તલપી રહ્યા હતા, તેમાં ગાંધારપતિ–તક્ષશીલાને અંભી અને સતલજ નદીના પ્રદેશને પિરસ* મુખ્ય હતા. પ્રથમ બળ જાગ્ય (આશરે મ. સં. ૧૯૨ = ઈ. સ. પૂ. ૩૩૫ ) ત્યારે બિંદુસારે પિતાના યુવરાજને ત્યાં મોકલી તે સમાવી દીધું હતુંપણ પાછા ફરીને બળવે છSજાગ્યો ત્યારે તે યુવરાજને ત્યાં મેકલી દીધો તે ખરે, પણ કઈ બળવાખોરોને હાથે તેની કતલ થઈ ગઈ, એટલે કુમાર અશોકને કે જે તે સમયે ઉજૈનીને સૂબો હતો, તેને ત્યાં જવાને ફરમાવ્યું હતું. તેણે ત્યાં જઈ, પિતાના ઉગ્રદંડથી સર્વેને મહાત કરી, સુવ્યવસ્થા કરવા માંડી અને થોડે ઘણે અંશે તે કરી ન કરી, તેટલામાં મગધ દેશમાંથી તેને સમાચાર આવ્યા કે, સમ્રાટ બિંદુસારના મગજે લેહી ચડી જવાથી કે મસ્તકની કઈ રક્તવાહિની તૂટી જવાથી મરણ નીપજ્યું છે. ( મ. સ. ૧૯૭ = ઇ. સ. પૂ. ૩૩૦ ) એટલે કુમાર અશોકને પિતાનું કાર્ય અધૂરું મૂકી, એકદમ પાટલિપુત્ર દેડી જવું પડયું. કારણ કે યુવરાજ તે કયારને મરણ પામે હતે, એટલે હવે કેને ગાદી સોંપાશે તેની વિચારણામાં પિતાની ઉપસ્થિતિ મગધમાંજ હોવાની આવશ્યકતા તેને જણાઈ, તેમજ પિતાના મરણ પ્રસંગે પોતે દેશની બહાર હોય તે પણ વ્યવહારયુકત નજ લાગ્યું. મહારાજા બિંદુસારના નબળા વહિવટને લીધે રાજના પ્રાંતિય શાસકામાં જે ક્રાંતિકારક મનોદશા થઈ હતી, તેને લીધે પ્રજામાં પણ ઘણો અસંતોષ વધી ગયો હતો, તેમ સુબંધુ મહાઅમાત્ય પણ, પિતાના સમોવડીયા ચાણકયજીની અપેક્ષાએ, વધારે સારે કહેવરાવવાની લાલસામાં, જાણ્યે અજાણ્યે પ્રજા ઉપર જુલ્મની રાજનીતિ આદરી બેસતો હતે. ભારતવર્ષની આવી ગૃહોશ જેવી સ્થિતિના સમાચાર, દૂર પશ્ચિમ દેશમાં પણ પહોંચવા પામ્યા હતા. એટલે તે સમયના અને તે પ્રદેશના અધિપતિ, જેને ઇતિહાસમાં અલેકઝાંડર ધી ગ્રેઈટ (ભારતીય ઇતિહાસમાં ( ૭૪ ) આ રાજા પોરસ, વિદ્વાનોના મતાનુસાર, કૌશાંબીના સમ્રાટ, વત્સ રાજાઓને કેઈ નામાવશેષ હતો. ( ૫ ) પંજાબમાં બે વખત બળવા થયા છે. (મૌ. સા. ઇતિહાસ પૃ. ૪ર૯) તથા દિવ્યાવદાન જુઓ. (૭૬) ભિ. ટે. પૃ. ૯૬. કષાય ( ક્રોધ )ના આવેશમાં ને આવેશમાં તેની રક્ત શિરા તુટી ગઈ. અને તે મરણ પામે. ( The Bhilsa Topes P. 96 ) He in the midst of a fit of passion burst a blood vessel & died. ( ૭૭) અશક પૂ. ૧૦૪ ( રૂલર્સ ઓફ ઇન્ડીઆ સીરીઝ) અલેકઝાંડરે જે ચઢાઈ કરી હતી તેના વૃત્તાંત ઉપરથી સ્પષ્ટ થાય છે કે, (તે સમયે ) સ્વતંત્ર નાનાં રાજ્ય ઘણી સંખ્યામાં અસ્તિત્વ ધરાવતાં હતાં-તેમાંના કેટલાંક ઉપર રાજાની અને કેટલાંક ઉપર જ્ઞાતિના આગેવાન જેવા સરમુખત્યારેની સત્તા હતી. આ સર્વે સર્વદા આપસઆપસમાં કર્યો કર્યા કરતા હતા. તેમને તેમના ઉપર કોઈ સર્વ સત્તાધારી રાજ્યનો 24'y el tal. Asoka (Ruler's of India series) P. 104 The records of Alexander's invasion discloses the existence of a multitude of independent states of governed either by Rajas or tribunal oligarchies, constantly at war with one another and free from all control by a superior power, Page #280 -------------------------------------------------------------------------- ________________ '. ' DE) આકૃતિ નં. ૧૮-પુષ્ટ ૨૩૧ આકૃતિ નં. ૨૦–પૃષ્ઠ ૨૪૮ આકૃતિ નં. ૨૧-y: ૨૪૮ Page #281 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ નં. ૧૩–પૃ68 ૨ ૦૨ તથા ૩૭૩ આકૃતિ નં. ૧૬-પૃષ્ઠ ૨૨૮ આકૃતિ નં. ૧૭–પૃષ્ઠ ૪૩ તથા ર ૭૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. રાજ્ય વિસ્તાર ૨૨૫ શહેનશાહ ( સિકંદરશાહ) તરીકે ઓળખવામાં તેમ પણ ધીમે ધીમે ગ્રીસથી માંડીને ઠેઠ ભારત આવ્યો છે તેના કાન ચમકયાઃ આ અલેકઝાંડરને સુધીના સર્વ પ્રદેશ ઉપર વિજય મેળવી પિતાને કાને, ભારતીય સંપત્તિના અતિ રસપૂર્ણ અને મહાન સમ્રાટ તરીકેની ગણના કરાવવા જે અભિલાઅદ્દભૂત વર્ણને કેટલાય સમય પૂર્વે પહોંચ્યા વાઓ ઉપજી હતી તે તેણે એક પછી એક હતા, એટલે તેની ઇચ્છા પણ એક વખત તે દેશ મુલકે જીતી લઈ પૂરી કરી હતી. અને મહાનજરે જોવાની થઈ ગઈ જ હતી. તેમાં વળી રાજા બિંદુસારના મરણ સમયે (ઈ.સ. પૂ. ૩૩૦) પિતે મહત્ત્વાકાંક્ષી રાજ્યકર્તા હોવાથી તથા ઉછ- તે ઇરાનના મધ્યભાગ સુધીના પ્રદેશ ઉપર વિજયળતી જુવાનીમાં હોવાથી, તેને અત્યારે ફાવતું વંતા રાજ્યકર્તા તરીકે પંકાવા લાગ્યો હતો.૭૮ મળી આવ્યું. આ સાહસ ઉપાડવાને વિશેષ આટલી જીતથી ઉત્તેજીત થઇ, તેણે પિતાને ઉત્સાહ અને શુરાતન તે તેને એ હકીકતથી પ્રવાસ પૂર્વ તરફ લંબાભેજ રાખે, અને ઇ. મળ્યું હતું કે, તેને પિતાને મુલક જે ગ્રીસ (તે સ. પૂ. ૩૨૭ માં ( મ. સં. ૧૯૯-૨૦૦ ) ઠેઠ સમયે તેને મેસીડનીઆ તરીકે ઓળખવામાં સિંધુ નદીના પશ્ચિમ તટ સુધી આવી પહોંચ્યા આવતા હતા. ) ત્યાંથી ભારત સુધી પહોંચતા, હતા. [ આ પછી ગ્રીક સત્તા કે જેમને હિંદિઓ વચ્ચે જે જે મુલાકે આવતા હતા ત્યાંના બધા યવન લેકેના નામથી ઓળખતા હતા તેમનું પ્રદેશ ઉપર, કાં તો નબળી રાજસત્તાજ રાજ્ય- જોર હિંદમાં કેવી રીતે જાણ્યું તથા તેને અંત ગાદી ઉપર હતી તેથી અથવા તે રાજ્યમાં કેમ આવ્યો તે વિશે આપણે હવે પછીના જુદાજ અંધાધૂની જ મુખ્યપણે વર્તાતી હતી તેથી, ગમે પરિચ્છેદે ચર્ચીશું.] ( ૮ ) ઈરાની શહેનશાહોમાંના એકેઇમીનીડાઈ વંશની સમાપ્તિ ઈ. સ. પૂ. ૩૩૧ માં અરબેલાના યુહથી આવી છે. એટલે સમજાય છે કે, તે સાલમાં અલેકઝાંડર તે દેશ જીતી લીધો હતો જોઇએ. પાછો આસેસીડાઇવંશ શહેનશાહત પદે ઈ. સ. પૂ. ૨૫૦ માં આવ્યું છે. એટલે ઉપરના ૩૩૧ અને આ - ૨૫૦ વચ્ચેના ૮૧ વર્ષના ગાળામાં, શેડો વખત અલેકઝાંડરના સરદારના હાથમાં ( ઈ. સ. પૂ. ૨૮૩ સુધી આશરે ) ઇરાન દેશ રહ્યો હતો અને પછી ઈ. સ. પૂ. ૨૫૦ કે ૨૭૭ સુધી સંપ્રતિ ઉફે પ્રિયદર્શિનની હકુમતમાં રહ્યો હતો. Page #283 -------------------------------------------------------------------------- ________________ છે તો તેને a I સપ્તમ પરિચ્છેદ યવન સત્તાધીન હિંદ કસાર– બિંદુસારના મરણ સમયે, પંજાબમાં થયેલું બળવાર વાતાવરણ–તે સાંભળીને ઈરાન સુધી આવેલ ગ્રીક શહેનશાહ અલેકઝાંડરની હિંદ ઉપર ચડી આવવાની ચશ્કેલી દાહ–ીક એલચી મેગેસ્થેનીઝની કહેવાતી નેંધપોથીના જે લખાણ ઉપરથી હિંદી સમ્રાટ સેંડ્રેકેટસને વિદ્વાનેએ ચંદ્રગુપ્ત ઠરાવ્યું છે તે આખા લખાણના શબ્દ શબ્દ રજુ કરી તે ઉપર પાડેલ પ્રકાશ-તેમાંથી અનેક નવીન તો તારવી કાઢીને આપેલ સમજૂતી–અશોકના રાજકીય જીવનમાં પ્રાણ પૂરનાર કુદરતે બતાવેલા બે ચમત્કાર–હિંદથી વિદાય થતી વેળાએ અલેકઝાંડર કરેલ બંદેબસ્ત—અલેકઝાંડરના મરણ પછી મેસીડેનિયામાં સ્થપાયેલી રાજસભાએ હિંદી મુલકની કરી આપેલી વાંટણ–ચવન સત્તા તળે હિંદી રાજા આંભિ અને પિરસને મળેલ અધિકારનું વર્ણન-ગ્રીક સરદારે અને હિંદી સરદારેએ પરસ્પર બતાવેલ અવિશ્વાસ અને પરિણામે ચલાવેલ કાપાકાપી–પંજાબમાં ફરીને બળવા જેવી સ્થિતિ–અશોકે મગજમાંથી આવી, કબજે કરેલ પંજાબ અને યવનેની લાવેલી કલ–તેના પડઘા સાંભળવાથી યવન શહેનશાહ સેલ્યુકસ નિકેટરે કરેલ હિંદ ઉપરનું આક્રમણ—લગભગ અઢાર વખત તેણે કરેલા અફળ માથાફોડ–અંતે તેને કરવી પડેલ હિંદી સમ્રાટ સાથે નામશી ભરેલી તહ–પંજાબમાં ફરીને સ્થપાયેલું શાંતિમય વાતાવરણ અને યવન શહેનશાહે પોતાની માનિતી કુંવરીને હિંદી સમ્રાટ વેરે પરણાવી, હિંદમાંથી લીધેલી વિદાય–હિંદમાંના પરદેશીઓના ખળભળાટના આ પચીસ વર્ષનું આપેલું સરવૈયું– Page #284 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] પરદેશીની નજરે હિંદ - રર૭ સેન્ચે કેટસ એટલે ખરી રીતે અશોક આપણે ગ્રીક ઇતિહાસથી સંશય રહિત જોઈએ તેને બદલે ઈતિ- જાણીએ છીએ કે અલેકઝાંડર ધી ગ્રેઈટ હિંદ ઉપર પરદેશીની નજરે હાસણ વિદ્વાનોએ ચંદ્રગુ- છે, સ. પૂ. ૩૨૭ માં ચડી આવ્યો હતો તથા હિં તને ઠરાવ્યું છે. અને તેથી તેણે પંજાબને કેટલોક ભાગ જીતી લીધો હતો; કરીને કેટલાંએ ઐતિહાસિક અને પછી ત્યાં કેટલેક વખત થાણું જમાવીને સત્યને તદરૂપ બનાવવા દલીલેને મરવી પડે પડી પણ રહ્યો હતો. દરમ્યાન એક નદી કિનારે છે. વાચકવર્ગ આ સ્થિતિ સમ્રાટ ચંદ્રગુપ્તના પિતાની છાવણીના તંબુમાં, સેકેટસ કે જે તે વર્ણને ઘણી ખરી જોઈ શકો હશે. વળી ખરી સમયે ભર જુવાનીમાં હતી તેને તેણે બોલાવીને વસ્તુસ્થિતિ કેવી હતી અને તેને કેવા સ્વરૂપમાં મળવાને પ્રસંગ પાડયો હતે. પછી કેટલેક કાળે, અત્યારે ચીતરી બતાવવામાં આવે છે. તેવાં તેને હિંદથી પાછું ફરવું પડયું હતું. પણ તે અનેક સમાંના એકનું વિશેષ વર્ણન કરવાને પિતાના સ્વદેશ તરફ જતાં રસ્તામાં જ ઈ. સ. પ્રસંગ અત્ર હાથ ધરવો પડે છે. આ પ્રસંગ પૂ. ૩૨૩ ના જુન માસમાં મરણ પામ્યો હતો. એલેકઝાંડર હિંદ ઉપર ચડી આવ્યો ત્યારથી તે એક બાજુ આ સ્થિતિ છે, અને બીજી બાજુ તે સેલ્યુકસ નીકેટરે ઇ. સ. પુ. ૩૦૪ માં સેકેટસ ભારતીય ઇતિહાસમાં, જે નૃપતિઓ મગધપતિ સાથે સલાહ કરી, ત્યાં સુધીના ઈ. સ. પૂ. ૩૨૭– સમ્રાટ થઇ ગયા છે તેની ક્રમવાર વંશાવળી ઉતારી, ૩૦૪=૨૩ વર્ષમાં, જે ગ્રીક સત્તા ડગુમગુપણે પ્રત્યેક રાજાનું અમુક સાલમાં ગાદીએ આવવું પણ રહેવા પામી હતી, તે વખતે હિંદમાં કેવી અને અમુક સાલમાં મરણ પામવું તે સર્વ વસ્તુસ્થિતિ પંજાબ પ્રાંત વગેરેમાં જામી રહી હતી, એ અંકેવાબદ્ધ સાબિત કરી આપી છે. એટલે તેનું ચિત્ર દોરવા પૂરતું છે. જો કે એટલું તે હકીકત પણું, ઉપર વર્ણવાયલી ગ્રીક ઈતિગનીમત લેખાશે કે સેંડ્રેકેટસ એટલે ચંદ્રગુપ્ત હાસને લગતી વસ્તુસ્થિતિના જેટલી જ સત્યપૂર્ણ ઠરાવીને, મૌર્યવંશી રાજાઓનાં જીવન ચરિત્ર છે એમ કહી શકાય, હવે તે વંશાવળી પ્રમાણે આલેખવાથી તેમાં અનેક સત્યાસત્ય વસ્તુનું જેમ જાણી ચૂકયા છીએ કે, સમ્રાટ બિંદુસારનું મરણ મિશ્રણ કરી નાંખ્યું છે, તેમ આ બાબત વિશે ઇ. સ. પૂ. ૩૩૦ માં થયું હતું. એટલે તેને બહુ કલમ કેઈએ ચલાવેલ ન હોવાથી, વાચકવર્ગ પુત્ર અશોક, મગધપતિ તરીકે આવ્યો હતો. પણ તે પરત્વે અમુક પૂર્વબદ્ધ વિચારવાળે બનેલ નહીં કેટલાંક કૌટુંબિક કારણને લીધે, સમ્રાટ તરીકે હોય એટલે મારું આ લખાણ સમજવાને તેમને તેને રાજ્યાભિષેક તે તે બાદ ચાર વર્ષે એટલે સહેલું પણ થઈ પડશે. તેમ તેમાં દર્શાવેલ હકી- ઈ. સ. પૂ. ૩૨૬ મી થવા પામ્યો હતો. આ કત તદ્દન નવીન પણ જણાશે. બને ઐતિહાસિક સત્ય સાથે રાખીને જે વિચા ( ૧ ) કેટલાકની ગણત્રી તથા દાંતે ટાંચાં છે તે માટે આગળ ઉપર અશેક વર્ધનનું ચરિત્ર જુઓ. ( ૨ ) જ. ર. એ. સે. એપ્રીલ પુ. ૨૭૭ટાકના કહેવા પ્રમાણે, જ્યારે તે એન્ડ્રોકેટસ સિકંદરને મળે ત્યારે પોતે છેક જુવાનીયે હતા. J. R. A. S. 1982 April P. 277. Statement of Plu- tarch- “ Androkottos himself, who was then but a youth, saw Alexander himself.” ( ૩ ) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ. ૫, ૧૧૬: તેનું મરણ ઈ. સ. પૂ. ૩૨૩ ના જુનમાં થયું છે. His death in June 328 B. C. (૪) આ પુસ્તકમાં પૃ. ૧૭૭ ઉપરની વંશાવળી, તથા પૃ. ૨૧૬ જુઓ. (૫) જુઓ તેનું જીવનવૃત્તાંત, Page #285 -------------------------------------------------------------------------- ________________ પરદેશીની ૧૮ રીશું, તે એમ જ સાર નીકળશે કે, જ્યારે ૪. સ. પૂ. ૩૨૭ માં અલેકઝાંડર આવ્યા, ત્યારે રોક જ હિં'દી ભૂપાળ હતા, અને જે ભર યુવાન નૃપતિ સેડ્રેટસના મેળાપ અલેકઝાંડર સાથે થયા હતા, તે પણ આ અશાક જ હતા. અલબત્ત ગાદી પતિ થયા હતા, પણ રાજ્યાભિષેક થયા નહતા એટલું ખરૂર છે. રોકના રાજ્યાયિક ઇ. સ. પૂ. ૩૨૬ માં થયા બાદ, અઢી ત્રણ વર્ષે ઇ. સ. પૂ. ૩૨૩ માં લેકઝાંડરનું મરણ નીપજ્યું હતુ. ( ૬ ) આ હકીકતથી સાબિત થયું કે જે એંડ્રો કાઢસ નામની વ્યક્તિને અલેકઝાંડર બન્યા છે, તે ચક્રગુપ્ત નહીં પણ અશેક પાતે જ હતા. k ( ૭ ) . . એ. સ. ૧૯૩૨ એપ્રીલ ૨. ૨૦૫ ( ટીપણ ) “ ડેઇન્ડી શબ્દ જ સૂચવે છે કે, અલેક ઝડરના અમલદારા સાથે જે લડાઇ થઇ છે, તે રાજગાદી ઝુંટવી લીધા બાદ થઇ છે. ' J. R. A. S. 1982 April P. 275 t. n. * The word Deinde seems to indicate that the war with Alexander's otioers followed the usurpntion. *' એટલે એમ કહેવા માંગે છે કે પ્રથમ ગાદી 'ત્રુઠી શ્રધીને રાજા થશે, પછી અલેકઝાંડરનું મરણ અને તે પછી તેના સરદારશ સાથેનું યુદ્ધ: એમ અનુક્રમે થયાં છે અને આપણે પણ એજ પ્રમાણે અહીઁ કહ્યુ` છે, ૩૨૬ માં રાજ્યાભિષેક છે. ૧૨૩ માં સિંકદરનું મરણ છે અને તે બાદ બળવો થયા છે. જેમાં અલેકઝાંડરના સરદારો સાથે અરોને સામના કરવા પડયા છે. ( ૮ ) આ થનારા બહુ પ્રાચીન અને મૂળ ગ્રંથમાંથી ઉતારાયા ઢાવાને લીધે, ગીત કાઇ પણ પુરાવા કરતાં વિશેષ વિશ્વાસ લાયક અને સત્ય પૂર્ણ માનવા એકએ અને તેમાજ છે. તેના શબ્દો આ પ્રમાણે છેઃ . [ From Pompei Trogi xv. 4: as translated by Mr. Grinlle, Principal, Patna College see Pro, Hultrsh, Goro. Inser. Indiä, Öt I, Pred, xxxiii ) ]. "Seleucus waged many wars in the east, after the partition of Alexander's empire among his generals. He first [ સપ્તમ આટલાં પ્રારંભિક સૂત્રેાના સ્વીકાર કર્યાં બા, હવે ગ્રીક પ્રતિહાસમાં મૂળ તરીકે જે લખાણુ મિ, જસ્ટીનનું લેખાય છે અને હજી જળવાઇ રહેલ ગણાય છે તથા જેને ઈંગ્રેજી અનુવાદ પાણા કૉલેજના આચાય મિ. મેક ક્રિશ કરેલ છે તેમજ પ્રા. હક્કે રચેલ ઇન્ક્રપ્શન્સ ઑફ અશાક નામના પુસ્તકની પ્રસ્તાવનામાં પૂ. ૩૭ થી ૩૪ ઉપર ઉતાર્યો છે તે અક્ષરે બહાર અત્રે ઉતારીશ, તે આ પ્રમાણે છે. took Babylonia, and then with his forces, augmented by viciory, subjugated the Bactrians. He then passed over to India, which after Alexander's death, as if the yoke of servitude had been shaken off from its neck, had put his prefects to death. Sandrocottus had been the leader, who achieved their freedom; but after his victory he had forfeited by his tyranny, all title to the name of liberator: for having ascended the throne, he oppressed with servitude the very people, whom he had emancipated from foreign thraldom. He was born in humble life, but was prompted to aspire to royalty by an omen, significant of an august destiny. For, when by insolent behaviour he had offended king Nandras, and was ordered by that king to be put to death, he had sought safety by a speedy flight. When he lay down, overcome with fatigue and had fallen into a deep sleep, a lion of enormous size, approaching the slumberer, licked with its tongue, the sweat, which oozed profusely from his body; and when he awoke, quietly took its departure. It was this prodigy, which first inspired him, with the hope of winning the throne, and so having colle Page #286 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] નજરે હિંદ અલેકઝાંડરના સરદારોએ તેના સામ્રાજ્યની સેંકેટસ” હતું. પણ પિતાના વિજયબાદ જે વહેંચણી કરી લીધા પછી, સેલ્યુકસે પૂર્વ દિશામાં જુલમ તેણે ગુજાર્યો હતો, તેથી મુક્તિદાતા તરીકેનું ઘણા હુમલાઓ કર્યા હતા. પ્રથમ તેણે બાબીલે- તેનું બિરૂદ ભૂંસી જવા પામ્યું હતું. કેમકે નિયા જીત્યું, તે છત મળ્યા પછી લશ્કરની ગાદીએ બેઠા પછી,૧૧ જે પ્રજાને તેણે પરદેશી ભરતી કરીને બેકટ્રીઅને સર કર્યો. પછી હિંદ સત્તાના જુલ્મમાંથી છોડવી હતી, તેજ પ્રજા ઉપર ચડી ગયો. જાણે તેના ગળા ઉપરથી ઉપર ગુલામગીરી લાદી હતી.૧૩ તેને જન્મ તાબેદારીની ગૂંસરી ફેંકી દેવામાં આવી ન હોય સાદી અવસ્થામાં૧૪ થયો હતો. પણ મહાન તેમ હિંદમાં, તે અલેકઝાંડરના મરણ બાદ તેના ભાગ્યસૂચક શુકન થવાને લીધે, તેને રાજ્યગાદી૧૫ નિમેલા સરદારોની કત્વ કરી નાંખવામાં આવી મેળવવાની ઉત્કંઠા થઈ હતી. કેમકે તેણે પોતાના હતી. તેમની મુક્તિ મેળવી આપનાર નેતાનું નામ ઉદ્ધત વર્તનથી, જ્યારે નંદુસ૧૭ રાજાનું cted a band of robbers, be instigated બનાવની અલેકઝાંડરને મળવાની વાત અહીં કરી રહ્યા the Indians to overthrow the existing છીએ, તેનો સમય તે બાદ છે એમ સમજવું. એટલે government. When he was there, after કે તે ઇ. સ. પૂ. ૩૩૦ બાદ એલેકઝાંડરને મળ્યો હતો, preparing to allack Alexander's prefects, (૧૨) જે પ્રજાને છોડવી તેના ઉપર જ ગુલામa wild elephant of monstrous size appro- ગિરિ લાદી; અને પરદેશી પ્રજાની સત્તા એમ પણ કહ્યું: ached him and kneeling submissively એટલે તેનો અર્થ એમ થાય છે કે, ગ્રીક સત્તામાંથી જે like a tame elephant, received him on પ્રજાને છોડવી, તેના જ ઉપર તેણે સત્તા બેસાડી હતી. to its neck and fought vigorously in ( આગળ જતાં આવો સમય ઇ. સ. ૫. ૩૧૭ front of the army. Sandrocottus having ઠરાવાશે ) એટલે કે તેના રાજ્ય કાળે જ ગ્રીક સત્તા thus won the throne, was reigning over ઉખડી જવા પામી હતી. India when Seleucas was laying the (૧૩) જે તેણે નર્યાલય વગેરે કર્યા હતાં અને foundation of his future greatness. Sele- કેટલાકની કલ ચલાવ્યાનું બૌદ્ધ ગ્રંથમાં નીકળે છે, તે ucus having made a treaty with him and પ્રસંગની કદાચ યાદ દેવાતી હોય. : - otherwise settled his affairs in the east, (૧૪) આ હકીકત એમ સૂચવે છે કે તે, returned home to prosecute the war with યુવરાજ મહેતે જ. પણું ભાગ્યયોગે ગાદી મેળવી Antigonus.” શકયો હતો. (૯) સરખાવો. જ. . એ. સે. ૧૯૩૨ (૧૫) આથી સાબિત થાય છે કે, તેણે ગાદી એપ્રીલના લેખકના વાકય (આગળ ઉપર જુઓ) એટલે કબજે કર્યા પછી, કેટલેક કાળે રાજ્યાભિષેક થવા પામ્ય સમજાશે કે, મિ. ક્રિઓલનું કથન અને આ લેખકનું હતો. કથન બને મળતાં થાય છે. (૧૬) અશોક ઉદ્ધત હતો, એમ બૌદ્ધ સાહિત્ય(૧૦ કે અહીં તો ગ્રીક શબ્દ સેંડ્રેકેટસ જ વપ- માંથી ઉલ્લેખ મળે છે ખરા. પણ તે શબ્દનો રાજકીય રાયો છે, તેને વિદ્વાનોએ ચંદ્રગુપ્ત ઠરાવી દીધો છે: ભાષામાં જે અનુવાદ કરીએ, તો તે મક્કમ વલણને આ આખા વાકયમાં વર્ણવેલ બીનાને ચંદ્રગુપ્ત અને અને સખ્ત હાથે કામ લેવાના સ્વભાવવાળ હતા એમ અશોકના જીવન વૃત્તાંત સાથે સરખાવવાથી માલુમ કહી શકાય. તડ ને ફડ સામાના મેં ઉપર જ માથાકૂટ પડશે કે તે બનાવો કોને મળતા આવે છે. જવાબ આપવાની ખાસિયત વાળે તે હતા, એમ (૧૧) એટલે તે ગાદીપતિ તો થઈ ગયો હતો કહેવાની મતલબ સમજાય છે. ( આ પડ આગળ એમ થયું. અને તેનું ગાદીએ બેસવું ઇ. સ. પૂ. ઉપર જોઈ શકાશે. જુઓ ટી. ૧૮ ). ૩૩૦ માં થયું છે. ( જુઓ પૃ. ૨૨૭ ) એટલે જે (૧૭) આમાં નંદૂસ લખ્યું છે. પણું તે શબ્દ Page #287 -------------------------------------------------------------------------- ________________ --------- - - પરશીની [ સપ્તમ અપમાન કર્યું, ત્યારે તે નંદૂસે તેને મારી ત્યારે, ત્યાં એક મોટો શાલ૦ આવી પહોંચ્યું; નાંખવાનું૧૮ પિતાના માણસને) ફરમાવી દેતાં તે ઉંધનારના શરીરમાંથી નીકળતા પ્રસ્વેદને તે તે જીવ લઈને નાઠે હતે.૧૮ અને જ્યારે થાકીને સિંહરાજે પિતાની જીભથી ચાટી લીધો અને લોથપોથ થઈ સૂતાં, ઘસઘસાટ ઉંઘમાં પડયો હતો જેવો તે જાગૃત થશે, તેવી ત્યાંથી મૂંગે મેર દ્વિતીય વિભકતીને “નંદુમ ” શબ્દ છે. જ્યારે કેટલીક જૂની પ્રતમાં ત્યાં “અલેકઝડૂમ ” શબ્દ હોવાનું જણાય છે ( જુઓ B. હુંટઝની પ્રસ્તાવના) એટલે, અપમાનિત થયેલ રાજાનું નામ નંદૂમ નહીં પણ અલેકડ્રમ છે એમ ગણવું (ધારે કે નંદૃમ=નંદ નામ છે; તે પ્રશ્ન એ થાય છે કે, અપમાન કરનાર સૅકેટસ હિંદી રાજા છે, અને અપમાન સહેનાર રાજા નંદ છે, તે પણ હિંદી છે. આ પ્રમાણે અને હિંદી રાજાને મળવાના અને બોલાચાલી થવાના પ્રસંગને ગ્રીક કથા સાથે શું સંબંધ હોઈ શકે? એટલે સાબિત થાય છે કે, જૂની પ્રતાનું લખાણ સત્ય છે. બીજો પ્રશ્ન એલેકઝાંડરની મુલાકાતને સમય ઈ. સ. ૫. ૩૨૭ છે. જ્યારે નંદરાજા-જે તે શબ્દજ હોવાનું મનાય તે-તે ઇ. સ. પૂ. ૩૭૨ માં (એટલે કે અલેકઝાંડર આવ્યું તે પૂર્વે ૪૫ વર્ષ ) તે મરી પણું ગમે છે (જુઓ પુ. ૧) આ નંદ રાજાને હરાવીને મૌર્ય ચંદ્રગુપ્ત ( ગ્રીક સાહિત્યના સેકેટસે ) મગ- ધની ગાદી મેળવી છે : તે હકીક્ત કેવી રીતે મારી મરડીને બેસતી કરાઈ છે, તે આ ઉપરથી સમજાશે ( આ કારણને લીધેજ અલેકઝંડૂમ શબ્દને સ્થાને નંદ્રમ શબ્દ ગોઠવી દીધો છે. પણ તે કેવું અસત્ય છે તે, ઉપર બતાવ્યા પ્રમાણેની દલીલથી તુરત ઉઘાડું પડી જાય છે અને તેથીજ ગ્રીક સેંડ્રેકેટસ હિંદી સમ્રાટ ચંદ્રગુપ્ત કરી શકતાજ નથી. ). ( ૧૮ ) માત્ર અપમાન કરવાથીજ, સામા માણ- . સને જીવથી મારી નાંખવાને હુકમ કરનાર વ્યકિતને, પિતાના મનમાં સત્તાનો કે ઘમંડ હવે જોઈએ તે દેખાય છે. વળી આ ભૂમિ તેને તે પારકી ભૂમિજ હતીને! પારકી ભૂમિ ઉપર ઉભા રહીને, આવો મિજાજ રાખવો તે તેની મને દશાને અઓ ખ્યાલ આપે છે. ( અલેકઝાંડરના ચારિત્ર્યનું આ એક તત્વ ગણાય. વળી નીચેના ટીપણમાં વર્ણવેલી સ્થિતિ સરખા.) (૧૯) ધ્યાનમાં રાખવાનું છે કે, અહીં વાત કરવા બાલાવનાર અલેકઝાંડર છે, ને આવનાર સૅકેટસ ( અશોક છે. અરે ભલેને ચંદ્રગુપ્ત કહે-ગમે તેમ પણ હિંદી સમ્રાટ તો છેજને ) છે. બન્ને મોટા ભૂપતિએ છે અને પરસ્પરના હરિફ છે. અલેકઝાંડર યજમાન છે. અશેક મિજબાન છે. એટલે અશોક, એક હિંદી રાજવીને-અરે કહે કે સામાન્ય સભ્યતાના નિયમને માન આપીને-જેમ આપે તેવી રીતે પિતાને યજમાન દુશમન હોવા છતાં, જ્યારે મળવા બોલાવે છે, ત્યારે તેની છાવણીમાં જાય છે. અત્યારે દુશ્મન કે હરીફ હેવાને મનમાંથી વિચાર દૂર કરીને કેવળ યજમાન અને મિજ. બાનના સંબંધથી પિતે એકાકીજ ત્યાં જાય છે. અને પછી વાતે ચડતાં, અલેકઝાંડરે અમુક પ્રકારની માંગણી કરી હશે, જે અશકને રૂચતી નહીં આવી હેય, એમ સમજી સકાય છે. એટલા ઉપરથી ( માંગણી ન સ્વીકારાય તેથીજ હોય, કે જડબાતોડ જવાબ મળ્યો હોય તેથી પણ હોય; પણ સવાલ એ છે, કે શું અલેકઝાંડર અશેકથી કપરી સત્તાવાળું હતું કે તેની દરેકે દરેક ઇચ્છા તેણે કબૂલ રાખવી જ જોઈએ. શું રાજા અભિ અને પારસ તેને જલદી તાબે થઈ ગયા, એવી જ સ્થિતિ અહી ધારી બેઠો હશે ? આવા અનેક પ્રશ્ન ઉદ્ભવે છે. પણ તે સાથે આપણે સંબંધ નથી, ) મિજાજ ખેવો અને, યજમાન કે મિજબાન દરજજે અરસપરસ જે સભ્યતા અને વિવેકની મર્યાદા જાળવવી જોઈએ, તેનું ભાન પણ ન રાખવું અને એકદમ પિતાના માણસને હુકમ ફરમાવ કે તેને પકડે, મારી નાંખે : આ કે ન્યાય ? અને અશોક ભલે ગમે તેવો મેટા સમ્રાટ અને શૂરવીર હતા, તે તો આપણને તેના ચારિત્ર ઉપરથી અને અલેકઝાંડરના જમણા હાથ સમાન સેલ્યુકસ નિકટર સાથે ચલાવેલ વતન ઉપરથી જણાશે; છતાં અંહી તે તે એકાકીજ આવ્યો હતો ને ! એટલે પિતાને જીવ બચાવવા માટે નાશી જવા સિવાય તેને બીજે કયો રસ્તો હોઈ શકે ? ( આમાં તેની ભીરતા કરતાં વ્યવહારૂ ડહાપણુ દેખાય છે જ્યારે અલેકઝાંડર પતે દરેક રીતે ઉઘાડો પડી જાય છે. ) ( ૨૦ ) મા એમ માનવું થાય છે કે, જે બૌદ્ધ Page #288 -------------------------------------------------------------------------- ________________ પરિક ] ચાલતી પકડી. આ શુકનને લીધે જ પ્રથમ ગાદી મેળવવાની૨૨ આકાંક્ષા તેના હૃદયમાં સ્ફૂરી આવી હતી. અને ધાડપાડુઓની ટુકડી એકઠી કરીને, તે સમયની રાજકર્તા સત્તા સામે બળવા કરવાને હિંદીઓને ઉશ્કેર્યાં. અને ત્યાં જઇને જ્યારે તે અલેકઝાંડરના સરદારો ઉપર૨૪ હુમલા લઇ જવાની તૈયારી કરી રહ્યા ત્યારે, કદાવર શરીરના એક જંગલી હાથીપ તેની પાસે ધસી આવ્યેા, અને એક પાળેલ પશુની માધુક તેની ઘૂંટણીએ પડીને, (સૂંઢ વડે) તેને ઉચકી પોતાની પીઠ ઉપર એસા અને સૈન્યની માખરે રહીને ખૂબ ખૂબ લડયા. આ પ્રમાણે સેÒાય્સને ગાદી મળવાથી, હિંદ ઉપર૨૭ રાજ્ય કરતા થયા હતા. ત્યારે સેલ્યુકસ પેાતાની ભવિષ્યની કારકીર્દિના નવું હિ સાહિત્યના ગ્રંથા ફેરવી જોઇશું. તા, આ સિંહરાજના પ્રસંગ તેમાં કયાંક વવાયલા મળી આવશે, અને જો તેમજ થાય, તા ગ્રીક સાહિત્યના સેકસ ( એટલે અલેકઝાંડરને મળનાર હિંદી રાજા ) તે અશાકજ હતા એમ સહેજે પુરવાર થઈ શક્યું, ( ૨૧ ) સિંહરાજ જેવું પ્રાણી, આ પ્રમાણે વન લખવે, માચા ખતાવે, અને કોઇપણ પ્રકારની ઇન કરે નહિ, તેમાં કાંઇક ચમત્કાર જેવું તેા ખર્જ ને ! કાંઇક દૈવી સકેત ધારવેજ રહે છે. ( ૨૨ ) ગાદી મેળવવાના એટલે રાજ્યાભિષેક થવાના એમ સમજવું : અત્યાર સુધી તેના મનમાં થયાં કરતું હતું કે, હું ગાર્ડીએ તેા બેઠા છું પણ તે સ્થિતિ નભશે કે કેમ ! હવે કાંઇક આશા બંધાઇ કે પેાતાના રાજ્યાભિષેક જરૂર થારોજ, એટલે તેના સમય ( ઇ. સ. પૂ. ૩૨૬ માં રાજ્યાભિષેક થયેા છે, તેની પૂર્વ કહેવાય ) ઇ. સ. પૂ. ૩૨૬ સુધીમાં હાય, ( ૨૩ ) રાજકી સત્તા; આ શબ્દજ સૂચવે છે કે ત્યાં પરદેશી સત્તાની જમાવટ થડે ઘણે અંશે પણ થઇ તા હતીજ. અને તે આપણે જાણીએ છીએ કે ઇ. સ. પૂ. ૩૨૩ માં એટલે અલેક્ઝાંડરના મરણુ ખાદ ગ્રીક પ્રધાન મ`ડળે વ્યવસ્થા કર્યા પ્રમાણે ચાલતું હતું. એટલે તેના સમય ઇ. સ. પૂ. ૩૨૨ પછીજ કહેવાશે. ( વળી જુઓ નીચેનું ટી, ન, ૨૪ ) ૨૩૧ મડાણ માંડી રહ્યો હતા. સેલ્યુકસ તેની સાથે સુલેહ કરીને, ૨૮ કહા કે પૂમાં બધુ ડાકઠીક કરીને, એ’ટીગાનસ સાથે યુદ્ધ કરવાને સ્વદેશ પા ર્યાં. આ શબ્દોને સમ્રાટ અશાકના જીવન વૃત્તાંત સાથે મેળવવામાં આવશે તે સ્પષ્ટપણે તેમાંથી ધ્વનિ નીકળતા સભળાશે, કે અલેકઝાંડર બાદશાહે અશાકને મેલાવીને જો કે વાત કરવાનું નિમ...ત્રણ માકલ્યું હતું, અને તે પ્રમાણે હિંદી ભૂપતિ વિવેક જાળવીને તે વિદેશી શહેનશાહના નિવાસસ્થાને આવ્યા પણ હતા, છતાં ગ્રીક શહેનશાહે એક યજમાન તરીકે, પેાતાના નિમત્રિત મિજબાન સાથે જે સભ્યતા ભરી રીતે વર્તવું જોઇએ તેમ ન વતાં, પેતાના તુંડમીજાજી સ્વભાવનું પ્રદર્શન કરવા માંડયુ કે, હિં દીનૃપતિએ ( ૨૪ ) અંહી “”અલેકઝાંડરના સરદારશ ” શબ્દ વપરાયા છે. તે સૂચવે છે કે, અલેકઝાંડરની હૈયાતી નહેાતીજ: એટલે તેના સમય ઇ. સ. પૂ. ૩૨૩ બાદ ઠર્યાં. સરખાવા ઉપરની ટીકા ન. ૨૭ ( ૫ ) હાથીવાળા આ બનાવ ઇ. સ. ૧. ૩૨૨ કે તે બાદ બન્યા કહેવાય, જ્યારે ઉપરના સિહ વાળા બનાવ ઇ. સ. પૂ. ૩૨૬ માં બન્યા હતા. જેથી બન્ને બનાવ વચ્ચે કમમાં ક્રમ પાંચ વČનું અંતર તા છેજ. પણ ઇંગ્રેજી અનુવાદમાં જે winning the throne and so having eollected a band વિગેરે વાકય છે, તેમાંથી એમ ધ્વનિ નીકળે છે કે સિંહ અને હાથીવાળા મનાવા લાગલાગઢ અન્યા પણ હેાય. તેમ સમજવું નહીં. ( જુઆ આ પરિચ્છેદના અંતે આપેલી સાલવારી ) ( ૨૬ ) ગાદી મળવાથી, એટલે અહીં ગ્રીક સત્તા ના પ્રદેશ ઉપર પણ હકુમત મળવાથી, એવા ભાવાથ સમજી લેવા. ( ૨૭ ) “ હિંદ ઉપર ” એટલે, પરદેશી સત્તાની આડખીલી નીકળી જવાથી સકળ હિંદના સમ્રાટ તરીકે, એવા અથ કરવા, ( ૨૮ ) આ સુલેહની સરતા માટે જાઓ તેનુ જીવન ચરિત્ર અને કેટલખધુ ઔાય. વાર્યું છે, તે સમજી શકો. શું હતી તે તેમાં શેકે આપે આપ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પરદેશીની [ સપ્તમ પણું, ભલે પતે ઉમરમાં તેમજ અધિકારે કાંઈક નાને હતું, છતાં ગમે તે પણ સમ્રાટ તે હતા જ. એટલે તેણે પિતાનું ક્ષાત્ર તેજ ઝળકાવી, સામે જ મેં તોડ જવાબ આપ્યો હતે. જેથી ગ્રીક શહેનશાહે વિશેષ ગુસ્સે થઈ, ક્રોધમાં ને ક્રોધમાં, યજમાન તરીકેનો સર્વ તરીકે ઓળંગી જઈ, પોતાના પહેરેગીરોને, સેંડેકેટસને પકડવાને હુકમ ફરમાવ્યો. ત્યારે સેંડ્રેકેટસે, સ્વમાન જાળવી ત્યાંથી ખસતી પકડી હતી. વિગેરે વિગેરે. એટલે એમ પણ કહી શકાશે કે, અલેકઝાંડર સાથેની જે મુલાકાત ઇ. સ. પૂ. ૩૨૭ માં થઈ હતી, તે પછી ઉપરમાં વર્ણવેલો સિંહને પ્રસંગ બન્યું છે; અને તે બાદ તુરત જ એટલે ઇ. સ. પૂ. ૩૨૬ માં અશોકને રાજ્યાભિષેક થયો છે. વળી ઉપરના જ ફકરાથી જણાય છે, કે તેના રાજ્યાભિએક બાદ જ, જે યવન રાજ્ય તે સ્થાને પ્રવર્તતું હતું, તેને ઉથલાવી નાંખવાને તેણે હિંદીઓને ઉશ્કેર્યા હતા. અને આ અનુમાનને વિશેષ દૃઢ કરતાં તેજ ગ્રંથકાર લખે છે કે, અલેકઝાંડરના સરદારે ઉપર જ્યારે હુમલો કરવાની તૈયારી તેણે (સેકેટસેકઅશોકે) કરી હતી ત્યારે હાથીવાળા બનાવ બન્યા હતા. હવે આપણે એમ પણ ગ્રીક ઇતિહાસ ઉપરથી જાણી ચૂક્યા છીએ અને તેને હિંદી ઇતિહાસ લખનારાઓએ ટકે પણ આપે છે કે, જ્યાંસુધી અલેકઝાંડરનું મરણ નિપજ્યું નહોતું, ત્યાંસુધી તે તેના સરદારો ઠીકઠીક હળીમળીને રહેતા હતા. પણ તેના મરણના સમાચાર પાકે પાયે મળ્યા, એટલે જ તે સર્વે અંદર અંદર હરીફાઈ કરવા લડી પડયા છે. મતલબ કહેવાની એ છે કે, . સ. પૂ. ૩૨૩ ના જુનમાં અલેકઝાંડરનું મરણ નીપજ્યા બાદ ઇ. સ. પૂ. ૩૨૨ ના નવેંબર ડીસેમ્બરમાં કે ઇ. સ. પૂ. ૩૨૧ ના જાન્યુઆરીના અરસામાં, તેના સરદારોએ અંદરો અંદર લડવા માંડયું છે, અને તે સમયે-કે તે પછી કેટલેક સમયે-અશોકે બળવાખાને દેરવવાને અને હાથીએ પિતાની પીઠ ઉપર અશોકને ચડાવ્યાને પ્રસંગ બન્યો છે. એટલે પણ આપોઆ૫ સિદ્ધ થઈ ગયું, કે સિંહવાળો બનાવ ઇ. સ. પૂ. ૩૨૬ માં બન્યો હતો. તેમજ અશોકના રાજ્યકાળ દરમ્યાન પંજાબમાં જે બળવા થયા હતા, તેમને આ પ્રથમ બળ હતું. અને તે ઇ. સ. પૂ. ક૨૬માં થયો હતો. જ્યારે હાથીવાળો પ્રસંગ કદાચ ઈ. સ. પૂ. ૩૨૨માં થયો હોય કે તે પછી કેટલેક સમયે પણ બન્યો હોય. આપણા આ તારણને પુરાવારૂપ, પાછું તેજ પ્રકારનું બાકીનું વાક્ય પુષ્ટી આપતું માલમ પડે છે. તે લખે છે કે, Sandrocottos having thus won the throne was reigning over India when Seleuous was laying the foundations of his future greatness, " ( ૨૯ ) હિંદીને ઉશ્કેર્યો; તે શબ્દથી જ સિદ્ધ થયું કે, વિદેશી રાજ્ય સામે બળવો કરાવ્યા હતા. ( ૩૦ ) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૧૬:આપણી ખાત્રી થાય છે કે ઈ. સ. પૂ. ૩૨૨ની શરૂઆતમાં જ, લડાઈમાં જીતનારના ( એટલે કે અલેકઝાંડર ધી ચેઈટના ) મરણના પાકે પાયે જેવા ખબર ફરી વળ્યા, તથા લશ્કરી હીલચાલ સહેલાઈથી કરી શકાય તેવી તુ થઈ, કે તરત જ એક મે બળ નાખ્યા અને હિંદમાંની મેસિડેનીઅન રાજસત્તાને (ગ્રીક સત્તાને ) અંત આવી ગયે. જ, જે. એ. સે. ૧૯૩૨ એપ્રીલ પૃ. ૨૭૬ગ્રીક સત્તાની રેંસરી ફગાવી નાંખવાની હીલચાલ અલેકઝાંડરના મરણ બાદ હાથ ધરવામાં આવી હતી. ( ૩ ) આ બનાવ ઈ. સ. પૂ. ૩૨૨ ના પહેલા બળવા પછી થયા ને બદલે, ઈ. સ. પૂ. ૩૧૭ ના બીજા બળવા પછી બન્યા છે, એમ આગળ ઉપર આપણે સાબિત કરવાનું છે. તેથી અને વિશેષ ન લખતાં આગળ જ ચલાવીએ છીએ; Page #290 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] નજરે હિંદ ૩૩ એટલે એમ કહેવા માંગે છે, કે સેલ્યુકસે હજુtional period જેવું પણ રાજ્યનું ધરણુંચાલતું રાજ્ય ગાદી પ્રાપ્ત કરી નહોતી, પણ પ્રાપ્ત કરવાને હશેજ: મગધપતિ મહાનંદે જ્યારથી પંજાબ જીતી હતા, ત્યારે હિંદમાં ઉપર પ્રમાણે બધું બન્યું જતું લીધે, ત્યારથી તે દેશ તેના તાબે ચાલ્યો આવતો હતું. વળી આપણે એમ પણ જાણીએ છીએ કે, હતો. પછી વારસામાં ચંદ્રગુપ્તને મળ્યો હતે. પણ સેલ્યુકસનું રાજ્ય છે, સ. પૂ. ૩૩૧ થી ૨ ૨૮૦= ચંદ્રગુપ્તના રાજ્યકાળે, પંડિત ચાણયજીની સલાહ ૪ વર્ષ ચાલ્યું છે. જેથી કરીને તેના સમકાલિન અને તદબીરથી એવો વહીવટ ચાલ્યો જતા હતા પણમાં, એટલે ઇ. સ. પૂ. ૩૨૨-૨૧ માંજ બજે કે, ન ચંદ્રગુપ્તને કે ન ચાણક્યજીને, તે દિશા તે બાદ એટલે ૩૨૧ થી ૩૧૨ સુધીમાં, ઉપરને તરફ ઝાંખી કરવા જેવો પણ પ્રસંગ, ઉપસ્થિત પંજાબનો પહેલો બળવો બન્યા હતા, એમ સિદ્ધ થયે હેયઃ એટલે તેમણે પિતાને સર્વ સમય, થઈ ગયું ગણવું રહે છે. દક્ષિણ અને મધ્ય ભારત સ્થિર કરવામાં, તેમજ આ ઠેકાણે એક પ્રશ્ન જરૂર ઉભો થાય રાજનીતિના સૂત્રો ઘડવામાંજ ગાળ્યું હતું. પણ છેજઃ કે, અલેકઝાંડર ઇ. સ. પૂ. ૩૨૭ માં હિંદ તે પછી બિંદુસાર ગાદીપતિ બન્યો હતો. એક ઉપર ચડી આવ્યો ત્યારથી, કે તે પૂર્વે એક બે તે મૂળે તે નબળા બાંધાનો હતો, એટલે બહુ વરસથી આરંભીને, ઈ. સ. પૂ. ૩૦૪માં સેલ્યુકસ આગળ પડતે ભાગ રાજવહીવટમાં તે લેતેજ નિકટરને અને સમ્રાટ અશોક વચ્ચે જે સલાહ નહોતું. તેમાં વળી પિતે બ્રાહ્મણ કન્યા પરણ્યો હતો થઈ તેટલી સુધીના માત્ર ૨૫) વર્ષના ટૂંકા ગાળામાં, અને તેણીના પેટે આ કુમાર અશોકનો જન્મ એવી તે શું વસ્તુ સ્થિતિ પંજાબમાં પ્રવર્તી રહી થયો હતો (યાદ રાખવાનું છે કે આ સમયે વણહતી કે, તેટલા વખતમાં ત્રણ ત્રણ કે ચાર ચાર તર લગ્ન ઉપર સમાજ કાંઈક અનિચછા ભરી બળવાઓ થવા પામ્યા હતા, અને સેલ્યુકસને તથા દૃષ્ટિથી જોતે હત૭૫ ): એટલે કેટલેક દરજે અશોકને પિતાના રાજ્યકાળના મોટા ભાગ પર્યત, તે કુમાર પ્રત્યે પ્રજામાં અણગમો પણ હત; તેમાં તેમાં ગુંચવી જ રહેવું પડયું હતું. તે પ્રશ્ન વળી આગમાં વ્રત હોમવા જેવું એ બન્યું હતું કે થોડોક સમજાવીએ એટલે બધું કોકડું આપે પંડિત ચાણક્યછ વૃદ્ધાવસ્થાને લીધે જ્યારે લગભગ આપ ઉકલી જશે. વાનપ્રસ્થ સ્થિતિ ભાગવતે હતો ત્યારે તેમની | મૂળ સ્થિતિ એમ હતી કે, સમસ્ત હિંદમાં જગ્યાએ નીમાયેલ મહા અમાત્ય તરફની ભંભેતેમાં પણ ખાસ કરીને ઉત્તર હિંદમાં મુખ્ય પણે રણથી સમ્રાટ બિંદુસાર, પિતાની કમ આવગણતંત્ર રાજ્યની પ્રથા જ અદ્યાપિ પર્યત પ્રવર્તતી ડતમાં, ચાણક્ય જેવા મહાપુરૂષનું અપમાન હતી. અલબત કેટલાક ભાગમાં એક રાજત્વની કરી, કાઢી મૂકવા જેવી સ્થિતિ કરી મૂકી હતી. ભાવના દાખલ થઈ હતી. તેમાં કેટલાક પ્રદેશમાં એટલે ચાણકયજીની સલાહ મળવી બંધ થઈ હતી. બન્નેનું મિશ્રણ જેવું ૩૪–એટલે કે Transi- જો કે પછી તે સુરતમાં ચાણક્યજીનું મરણ પણ | ( ૩૨ ) આગળ ઉપર જુએ ત્રીજા પુસ્તકમાં, કે એક બીજા ગ્રંથકારે, આ સેલ્યુકસના વંશની સ્થાપ્ના ઈ. સ. ૧ ૩૧૨ થી ગણું છે. ( જુઓ પુ. ૧ પૃ. ૧૦૨ ની નેટ નં. ૧૦) તેને ખરે સમય ઇ. સ. પૂ. ૩૨૦ થી સંભવે છે. ( જુઓ આગળ ઉપર આ ૩૦ પરિચ્છેદે) ( ૩ ) જુઓ અશોક વધનના જીવન વૃત્તાંતે. ( ૩૪ ) જુઓ નીચનું ટી. ન. ૩૯. ( ૩૫ ) સરખાવો આંદ્રવંશની ઉત્પત્તિની તથા ૫. ટી. નં. ૫ર વાળી હકીકત, Page #291 -------------------------------------------------------------------------- ________________ પરદેશીની २३४ નીપજ્યું હતું. વળી પાછળથી બિંદુસારે તેમજ તે નવા અમાત્યે પોતપોતાની ભૂલ જોઈ હતી અને સુધારવા પણ માંડયું હતું. પણ તે સ નિકજ હતુ. કેમકે આવાં અનેક કારણથી મગધનુ' સામ્રાજ્ય હવે અલખામણુ' થવા માંડયુ' હતું. તેમ તે બાજુ કાઇ મગધપતિ સમ્રાટે લાંબા સમય સુધી પગ પણ માંડયા નહાતા. એટલે દૂર પડેલા પંજાબ પ્રાંતમાં જે વહીવટ કરનાર હતા ( કાવતા ગણુતંત્ર રાજ્યના ક્રાઇ માંડલિક ભૂપતિ હોય કે પછી બિંદુસારના નીમેલા સૂક્ષ્માજ હાય, પણુ સમજાય છે કે, માંડલિક રાજાજ હતા ) તેમણે મળવા જગાડી અંદર અંદર લડવા માંડયું હતું. મહારાજા બિંદુસારે પોતાના યુવરાજને તે બળવા સમાવવા માલ્યા હતા; પ્રથમ વાર તે તે કૃતે હમંદ નીવડેલા, પણ વળી પાછા ખીજી વખત ખળવા થયા ત્યારે, પાછા તેને માકલવામાં આવ્યા હતા, તે સમયે તે કૃતેહમંદ પણ્ ન થયા, પણ ઉલટા કાવતરાના ભાગ થઇ પડયા હતા. એટલે મગધદેશ જેવડા દૂર પડેલ સ્થાનેથી, કુમક માકલવા કરતાં, મહારાજા બિંદુસારે પેાતાના બીજા પુત્ર, કુમાર અશાકને કે જેને ઉજૈનના–અવંતિના સુખા ૨૯ નીમ્યા હતા, તેને ત્યાં ઉપડી જવા ક્રૂરમાવ્યું, કુમાર અશોકે ત્યાં જઇ, બધી વસ્તુસ્થિતિ તપાસીને મક્કમ પણે બળવા દાખી દીધા અને શાંતિ પ્રવર્તાવી. (ઈ. સ. પૂ. ૩૩૦) પણ તેટલામાં મહારાજા બિંદુસારનું અકસ્માતિક સ’જોગામાં મરણુ ( ૩૬ ) આ બધું પ્રકરણ બિંદુસારના વૃત્તાંત લખાઇ ગયુ છે. ( ૩૭ ) આવા બળવા તેા પ’જાબમાં અનેક વખત થયાનુ બન્યું છે. પણ તેની ખરાખર સમજણ ન હેાવાથી, ઇતિહાસના અભ્યાસીને અથાગ ગૂંચવાડા માલૂમ પડે છે. અને એક સમયની હકીકત ખીજા સમચની સાથે ભેળાઇ જતાં, ખરી વસ્તુસ્થિતિ તારવી શકાતી નથી. અત્રે તે હકીકત હું સમજ્યા છું તે પ્રમાણે રજુ કરૂં છું. (બ) બિંદુસારના સમયે એ ખળવા થયા [ સામ થવાના સમાચાર પંજામાં આવી પહેાંચ્યા. એટલે, કુમાર અશાકને એ ત્રણ વિચારની મૂંઝવણુ થઇઃ એક એક (1) પોતાને પાયું અતિ જલદી ઉપડી જવું કે (૨) મહારાજા બિંદુસારનું મરણ અચિંત્યું થયું છે, તેથી તેમાં કાં ભેદ રહ્યો છે કે કેમ, તે તપાસવું અથવા (૩) યુવરાજનુ મરણુ કયારનું થઇ ગયું છે, એટલે તેની અવેજીમાં કાને રાજ્ય સેપવાનું ઠરાવ્યું છે; અને પોતાના ખીજા ભાષના તેમજ અમાત્ય મંડળના શું શુવિચાશ છે, તેની સમીક્ષા કરવી. પહેલાં કરતાં છેલ્લાં બે પ્રયાજનની મહત્ત્વતા વિશેષ જણાતાં, તે મગધની રાજનગરી પાટલિપુત્ર તરફ ઉપડી ગયા. ત્યાં જ, એકદમ ગાદી તા હાથ કરી લીધી, પણ ઉપર જાવ્યું તેમ તે અન્યવી રાણીના પુત્ર હાવાથી, તેમજ ક્રાઇ રીતે દેખાવડા નહાતા તેથી, પ્રજાના તેમજ અમાત્ય મંડળને મોટા ભાગ તેને ગાદીપતિ તરીકે સ્વીકારવાને જસ ખચકાતા ॰ હતા. જ્યારે અન્ય વિદ્યમાન સર્વે કુમારામાં, જો કાઇ કુમાર હુંશિયાર અને રાજગાદી શાભાવે તેવા પ્રભાવવતા કૃખાતા હોય, તેા તે કેવળ અશક્ષક જ હતા. એટલે તેને તિલક કરી ગાદીએ બેસારવાના કેટલેક અંશે મત થતા પણુ હતા. આવી અનેક પ્રકારની ઉલટા સુલટી જતી વસ્તુસ્થિતિ હેાવાથી, અશાકને ઘણા કાળ સુધી પ્રથમા ધીરજ ધરવી પડી. પણ કાષ્ઠ રીતે પા। નિશ્ચય પ્રજા છે. (૧) ઇ. સ. પૂ. ૭૩૪ ના અરસામાં અને (૨) ઇ. સ. પૂ. ૩૩૦ માં (મા) અશોકના સમયે પણ છે. પહેલા (૧) ઇ. સ. પૂ. ૩૨૨ આસપાસ અને બીજો (૨) ૩૧૭ સુધીમાં; (૬) પ્રિયદર્શિન સમયે શરૂઆતમાંજ પણ એકાદ મળવા થયા સભવે છે, ( ૩૮ ) મહારાજા પ્રિયદર્શિન મશેરા અને શાહબાજ ગ્રહી શહેર જે બે ખડકલેખા ઉભા કરાવ્યા છે, તે એમાંથી, એક સ્થળે ખૂન થયું હતું એમ માર્ અનુમાન થાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] નજરે હિંદ ૫ કે અમાત્ય મંડળ બાંધી શકાયું નહીં; એટલે અશે કે મક્કમ હાથે પિતાને માર્ગ મોકળો કરવાને નિશ્ચય કર્યો. આ બાજુ તેની સ્થિતિ આવા પ્રકારે હતી. ત્યાં બીજી બાજુ પંજાબમાં તે માંડળિકેએ, મગધનું ડામાડોળ રાજકીય વાતાવરણ જોઈ, પાછું અંદર અંદર લડવા માંડયું. ત્યાં ત્રીજી બાજુ, યવન બાદશાહ અલેકઝાંડર જે પણ ભર યુવાવસ્થામાં હતું અને પિતાના બાહુબળથી સમગ્ર ભૂમિ છતીને પિતાને મહાન બાદશાહની ગણનામાં મૂકવાને મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા, તથા જેના કાને હિંદભૂમિની જાહોજલાલી તેમજ અનેક પ્રકારનાં ગૌરવ પડી ચૂક્યાં હતાં એટલે તે દેશ જેવાનું જેને વારંવાર મન થયા કરતું હતું; તથા તે વિષેની તમન્ના ને તમન્નામાં જ પિતાના ગ્રીક દેશથી માંડીને પૂર્વ દિશામાં એશિયાના સર્વે મૂલકા છતત જીતતે ઈરાન સુધી આવી પહોંચ્યો હતો, તેને વળી વિધાતાએ આ રસ્તે સૂઝાડી દીધો એટલે તેને તે આ તક સોના જેવી લાગી. અને તુરત જ તેણે હિંદ તરફ પ્રયાણ આદર્યું. ઇ. સ. પૂ. ૩૨૭. પ્રથમ તક્ષીલા દેશના અભીરાજાને જીતી, ઝેલમ નદી ઓળંગી આગળ વધ્યો. પણ ત્યાં તે ચિનાબ અને રાવી નદીના પ્રાંતમાં પિરસ નામને હિંદુ રાજ સામો થયેઃ અને યુદ્ધમાં છે કે તેણે પ્રથમ તે અતિ કૌશલ્ય દાખવ્યું હતું, પણ અંતે તેના સાધન કમી હોવાથી કે ઘર ફૂટ ઘર જાય તેવી ઘટના બનવાથી કે તેના સૈનિકમાંથી કોઈએ, દુશ્મનને માર્ગ બતાવી દેવાથી, ( થોડા માઈલને ચકરાવો ખાઈને અમુક સ્થળે પહોંચાય તે ત્યાંથી નદીને પટ્ટ એછી મુશ્કેલીથી પહોંચી શકાશે અને હિંદી રાજાના મુલકમાં પ્રવેશ કરી શકાશે આ પ્રમાણે ) રાજ પિરસને હાર ખાવી પડી હતી; એટલે આ અભી અને પોરસ રાજા બન્નેએ અલેકઝાંડરનું માંડળિકપણું સ્વીકાર્યું હતું. અલેકઝાંડરે હિંદને ભાગ છતી લીધો ત્યારથી તે તેણે પાછું હિંદ છેડયું ત્યાં સુધી હિંદમાં શું સ્થિતિ હતી તે આપણે જોઈ ગયા છીએ અને હવે, પોતે હિંદ છોડી ગયો ત્યારે તે પ્રાંત ઉપર કેવી રીતે રાજ્ય વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી હતી તે જોઈએ. તે માટે તે એક લેખકના વાકયે જ સદાબરા ટાંકવાથી, વાચકવર્ગને તેને સંપૂર્ણ ખ્યાલ આવી જશે. તે લખે છે કે ઇ. સ. પૂ. ૩૨૫ ના અંતમાં અલેકઝાંડરે જ્યારે હિંદની સરહદ છોડી, ત્યારે પિતાના હિંદી પ્રદેશ માટે નીચે પ્રમાણે વ્યવસ્થા કરી હતી: ( ૧ ) જ્યાં આગળ પંજાબની નદીઓ સિંધુમાં ભળે છે ત્યાં સુધીના સિંધ દેશ ઉપર, એગેનેરના પુત્ર પિનને અખત્યાર રાખ્યો હતે. ( ૨ ) આ નદીઓના સંગમની ઉત્તરે, માલવી, ક્ષુદ્રક વિગેરે જીતાયેલી પ્રજાને મુલક હતા તેના ઉપર ફિલિપની સરદારી રાખી હતી. અને ફિલિપના હાથ તળે મૂકાયેલા મહાલની ઉત્તરે આવેલ તક્ષિા વાળો ભાગ (રાજા) અભિને સોંપાયો હતો. કેમકે આંભિએ અલેકઝાંકરને હિંદ ઉપરની લડાઈમાં ઘણી જ સહાય આપી હતી. પણ દેખાય છે કે આંભિ ઉપર લશ્કરી સત્તા તો૪૨ ( ઉપરના ) ફિલિપની હતી. ગ્રીક, મેસિડોની અન્સ અને ગ્રેસીઅન સૈનિકોનું બનેલું મોટું લશ્કર ( આ ) ફિલિપના અધિકારમાં મૂકાયું હતું. ( તેમજ ) યુડેમોસ નામના અમલદારને (પણ) ઘેસીઅન સૈનિકે આપવામાં આવ્યા હતા. ( ૩ ) નં. ૨ માંના પ્રદેશની પૂર્વની ઉપર રાજા પોરસનું રાજ્ય હતું. આ પિરસને ઝેલમ ( ૩૯ અહીં રાજત્વની ભાવના પ્રવર્તતી હતી. જ્યારે પંજાબમાં ગણતંત્ર રાજ્ય ચાલતું હતું. (૪૦) જુઓ ષષ્ઠમ પરિચ્છેદે ટી. નં. ૪૮ તથા પર, ( ૪૧ ) જ. જે. એ. સ. ૧૯૩૨ ર૭૯ થી આગળ, એપ્રીલ પુ. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પરદેશીની [ સપ્તમ અને ચિનાબ નદી વચ્ચેના પિતાના અસલ મુલક ઉપરાંત બીજો ભાગ સોંપ્યો હતે. અલેકઝાંડરને તે તાબે થયા હતા, તેમજ ગ્રીક શહેનશાહનું સાર્વભૌમત્વ તેણે સ્વીકાર્યું હતું. ( ૪ ) આભિ અને ફિલિપના પ્રદેશના વાયવ્ય ખૂણે, પેરેપનીસીડાઈ નામને પ્રાંત આવ્યો હતે. તેના ઉપર એલેકઝાંડરના શ્વસૂર એઝીઆસને નીમ્યો હતો. ઇ. સ. પૂ. ૩૨૪માં ફિલિપનું ખૂન તેનાજ લશ્કરમાંના કોઈ સંનિકે કર્યું હતું. તેના સમાચાર અલેકઝાંડરને મળવાથી, અન્ય સંતોષકારક વ્યવસ્થા કરવામાં આવે ત્યાં સુધી, ફિલિપના સ્થાને યુડેમેસની નીમણુંક કરાઈ હતી. વળી ફિલિપના બહોળા પ્રાંતના વહીવટની જવાબદારી તેની (યુડેમેસની) સાથે અભિના ઉપર મૂકવામાં આવી હતી. અત્યાર સુધી અભિ ગ્રીકે નિમકહલાલ મિત્ર હતો અને તેના ઉપર બહુજ વિશ્વાસ રખાતા હતા. ઈ. સ. પૂ. ૩૨૩ ના જુનમાં, બાબિલેન ગામમાં અલેકઝાંડર મરણ પામ્યો, પણ ફિલિપના સ્થાને કેઈ અમલદારની જાશુકની નીમણૂક કરાઈ નહોતી. અલેકઝાંડરના મરણ બાદ, તેના સરદાર બાબિલેનમાં કૌસલ રૂપે એકઠા થયા અને સામ્રાજ્યના સધળા પ્રદેશની વાંટણી કરવાની યોજના ઘડી કાઢી. જો કે હિંદી પ્રાંત ને તે અલેકઝાંડરના સમયે જેમ ચાલતું હતું તેમજ રહેવા દેવામાં આવ્યા હતા ( જુઓ મિ. વિન્સેટસ્મિથ કૃત અશોક પૃ. ૧૪ કે. હિ. ઈ. પૃ. ૪૨૮ પંકિત ૨૩-૮ ) એટલે કે હિંદી પ્રતિના સૂબા તરીકેની સેપણીમાં કેઇ ફેરફાર કરવામાં આવ્યો નહે. બાકી ઉપર જે વ્યવસ્થા કર્યાનું વર્ણન લખ્યું છે તે પ્રમાણે વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી હતી. વળી ઇ. સ. પૂ. ૩૨૧ માં સિરિયાના ટ્રિપેરેડીઝ ગામે, એન્ટીપેટરના નેતૃત્વ નીચે વહેંચણીમાં સુધારો કરવામાં આવ્યું હતું. તે ફેરફાર નીચે પ્રમાણે હતઃ ( ૧ ) પિથાને સિંધ છેડવું. તેને બદલે સિંધુની પશ્ચિમે અને પેરેપેનીસીડાઇની પૂર્વમાં કોઈ બીજો પ્રાંત સાંપો. ( ૨ ) પારસને વિશેષ મોટો પ્રદેશ સેપો જેથી કરીને તેની સત્તા વધતી વધતી, નદીને રસ્તે ઠેઠ દરિયા સુધી પહોંચે (કે. હિ. ઈ. ૫. ૪૨૮ ) ( ૩ ) આભિ અને પારસની સતા સંકુ ચિત બનાવવાને જરાએ પ્રયત્ન સેવા નહોતે. કેમકે તે બને અતિશય પ્રરાક્રમી લેખાતા હતા. (૪) યુડેમેસ વિશે કાંઈ જ ઉલ્લેખ નહોતા. પણ તેની હાજરી છે, સ. પૂ. ૩૧૭ સુધી સૈનિકે સાથે આ દેશમાં હતી. તેણે દગો કરીને પિરસને મારી નાંખ્યા બાદ તેના લડાયક હાથીઓ લઈ લીધા હતા તથા પિતાના સર્વ લશ્કર સહિત હિંદુસ્તાન બહાર નીકળી આવ્યો હતે. એટલે એમ માનવાને આપણને કારણું નથી, કે ઈ. સ. પૂ. ૩૧૭ સુધી અભિની સાથે તેને સંબંધ પૂર્વવત નભાવી ન રાખ્યો હોય તથા પિતાની સૂબા તરીકેની કામ ચલાઉ નીમણુક ચાલુ રાખી ન હોય. તે બાદ હિંદમાં રહેવું પિતાને સહી સલામત લાગ્યું નહીં હોય. એટલે સમજાય છે કે ઈ. સ. પૂ. ૩૧૭ સુધી પંજાબ અને તક્ષિલામાં, ગ્રીક સત્તા તથા રાજ્ય વ્યવસ્થા ચાલુ જ રહી હતી. અને ચંદ્રગુપ્ત (અલબત્ત જેને તેમણે સેકેટસ નામથી સંબોધ્યો છે તે ) અથવા બીજા કેઇએ તે સમય સુધી પિતાની ઉન્નતિ સાધી હોય એ એક અક્ષર વટીક પણું સાંભળવામાં આવ્યું નથી. When Alexander left the bounds of India towards the end of 325 B.C. he made the follow Page #294 -------------------------------------------------------------------------- ________________ page ] નજરે હિંદ ૭૭ dien ing arrangements for his Indian territories. I. Sind was put in charge of Pithon, son of Agenor upto the confluence of the Punjab rivers with the Indus. II. The territories, north of this confluence, consisting of the conquered tribes of Malavas, Kshudrakas. etc were put in charge of Philip. The kingdom of Taxilla, north of the satrapy of Philip, was under Ambhi, who had helped Alexander so much during his Indian campaign, but Ambhi's rule appears to have been under the military suzerainty of Philip. Philip had a large army of occupation under him, consisting of Greek, Macedonian and Thracian soldiers. The Thracian soldiers were under an officer called Eudamos. III. East of this was the kingdom of Poros who had a large accession of territories to bis original kingdom between the Jhelum and the Chenab. He had submitted to Alexander, and had acknowledged the suzerainty of the Greek Emperor. IV. North-west of the territories ruled over by Ambhi and Philip was the satrapy of Paropanisidae under Oxyartes, Alexander's father-in-law. In 324 B.C. Philip was murdered by some of his own troops. On receipt of the news, Alexander appointed Eudamos to succeed Philip until & more satisfactory arrangement could be made. He was to be responsible for the administration of Philip's extensive satrapy, conjointly witb Ambbi king of Taxila Ambhi had all along been a faithful partisan of the Greeks, and was much trusted. In June 323 B.C. Alexander died at Babylon and no permanent incumbent in Philip's place could ever be appointed. Soon after Alexander's death, his generals met in council in Babylon, and devised a sche (x2) 241 314a muzla B B, Patissa હિંદી રાજ ઉપર સંપૂર્ણ વિશ્વાસ નહોતો ( કારણ કે તેના મનમાં એમ રહ્યાં જ કરતું હતું કે, જે માણસ પિતાની માતૃભૂમિનું હિત ન તપાસતાં, મારી સાથે અન્ય પ્રકારની રાજકીય વાતામાં જોડાયા કરે છે તે, કાં તેનું પેટ બેટું ન હોય !) જેથી તે ઉંચો નીચો થાય કે પિતાને ખબર મળી જાય, અને જરૂર દેખાય તે પ્રમાણે તેના ઉપર ચાંપતા ઉપાય પણ લઈ શકાય. આ બેવડા હેતુથી આવી ગોઠવણ કરી હોય. જો કે પાછળથી રાજા આર્ભિ બહુ વિશ્રવાસી બની ગયો હતો. (જુઓ આગળ) પણ તે અલેકઝાંડરના મરણબાદની સ્થિતિ છે. એટલે કાંતે, અભિ ખરેખર તે થઈ પડ પણ હોય અથવા તે તેની પરીક્ષા કરવામાં ગ્રીસના સત્તાવાળા કાંઈક ઉતાવળા થઈ ગયા હોય. Page #295 -------------------------------------------------------------------------- ________________ પરદેશીની [ સપ્તમ me of partition of the empire The Indian satrapies were, however left as they had been arranged by Alexander ( V. A. Smith's Asoka. p. 1. Cambridge History P. 428 1. 23-8) So in this partition, there was no change in the personnel of the Governors of Indian provinces, and arrangements continued, as outlined above. In 321 B.C. there was an amended partition at Triparadeisos in Syria, under the leadership of Antipater. This partition shows some change, (i) Pithon leaves Sind, and is accommodated in some territory, west of the Indus and east of Paropanisidae. (ii) Poros is given a great accession of territory, his sphere of influence, now extending all the way down the main stream to the sea (C. H. I P. 498) (iii) No'attempt was made to curtail the power of Ambhi and Poros, as they were considered too powerful. (iv) No mention is made of Eudamos but as he continued to stay in the country with his soldiers upto 317 B.C. and then had Poros treacherously slain, seiged his war elephants and marched with all his forces out of India, we have no reason to assume that he did not continue to hold his acting satrapy and maintain his relationship with Ambhi upto the year of 317 B.C. when he found India too bot for him.. Thus we find that the Greek authority and the Greek arrangement of Government continued in the Punjab and Taxila upto at about 317 B.C. and we do not hear a word about Chandragupta (of course they mean Sandracottus ) or anybody else's aggrand isement upto that date. આ લેખકને આખે અભિપ્રાય છે કે બહુ લાંબો તે છે જ, પણ અલેકઝાંડરે હિંદ છોડયું ત્યારે એટલે ઈ. સ. પૂ. ૩૨૫ માં શું બબસ્ત કરી ગયા હતા, તથા તેનું મરણુ નીપજવા બાદ એટલે ઈ. સ. પૂ. ૩૨૩ માં કામ ચલાઉ શું ગોઠવણ થઈ હતી અને છેવટે સરદારની મંડળીએ ઇ. સ. પૂ. ૩૨૧ માં શું પાકી ગોઠવણ કરી હતી, એમ આ ત્રણે સમયમાં રાજવહીવટી બદૈબસ્ત કે કરાયો હતો. તેને સંપૂર્ણ ખ્યાલ આપણને આવી જાય છે. એટલું જ નહીં પણ જે રાજદ્વારી ફેરફાર ઇ. સ. પૂ. ૩૨૧ પશ્ચાત થવા પામ્યા હતા, તેનાં કારણેને કેયડે જે હજુ અણઉકેલ પડી રહ્યો છે, તે ઉકેલવાને અને વસ્તુ સ્થિતિને બરાબર ચિતાર સ્મરણ પટ ઉપર ચિતરવાને પણ ઉપયોગી સાધનરૂપ થઈ પડે છે. એટલે તે ઉતારે કરવા પાછળને શ્રમ ફળદાયી નીવડે છે. ઉપરી દશિત ત્રણ સમયમાં જે અનેક વિધ ગોઠવણ કરવામાં આવી હતી, તેમાં ઘણા Page #296 -------------------------------------------------------------------------- ________________ નજરે હિંદ પરિચ્છેદ ] નામા તથા અન્ય વસ્તુઓના સમાવેશ કરવામાં આવ્યા છે. પણ આપણે અત્યારે, કેવળ ત્રણચારની સાથે જ નિસબત છે. તેથી તેને લગતા જ વિચાર કરીશું. ( ૧ ) આંભીરાજા ( ૨ ) રાજા પારસ ( ૩ ) સરદાર યુડેમસ અને (૪) ચંદ્રગુપ્ત. ( ૧ ) રાજા આંબી યવનાની દૃષ્ટિથી એક વિશ્વાસ પાત્ર૪૩ વ્યકિત હતી. અને તેથી ત્રણે સમય દ્દર્મ્યાન તેને દરજજો જાળવી રાખવામાં આવ્યા છે. પણ તે વ્યક્તિ યવન દૃષ્ટિથી હિંદુ અથવા હિંદી તેટલી જ વિશ્વસનીય યાદ રાખવુ' જોઇએ કે, જે વિશ્વસનીય હાય, તે વ્યક્તિ ઇતિહાસની દૃષ્ટિએ કાંઇ ગણાય એમ તે નહીં જ. ( ૨ ) રાજા પાસે, અલેકઝાંડરની સામે થવામાં બહુ કૌશલ્યતા બતાવી હતી. એટલે જ્યારે તે તાબે થયા અને માંડલિકપણું સ્વીકાર્યું" ત્યારે પણ અલેકઝાંડરે તેને તેના મુલક ઉપર કાયમ કર્યાં હતા; પણ તે કયે વખતે માથુ ફેરવી બેસશે તેના વસવસા રહેતા હૈાવાથી, તેના ઉપર દેખરેખ રાખવાને પાતાના સરદારની નિમણૂ'ક કરી હતી, અને તે નિમણૂંકને સરદારાની કૌ’સીલે કાંઇક શિથિલ કરી નાંખી હશે, કારણ કે પારસને વિશેષ સત્તા આપી છે, અને તે ઉપરાંત સરદાર યુડેમાસનું નામ તેમણે કયાંય દર્શાવ્યુ' જ નથી. ( ૩ ) સરદાર યુડેમાસ લશ્કરી સ્વભાવ અને વિચારવાળા લશ્કરી અમલદાર હતા, અલેકઝાંડરે તા તેને સર્વ સત્તાધીશ બનાવીને, રાજા ભી તેમજ રાજા પાસ ઉપર દેખરેખ રાખનાર તરીકે નીમ્યા હતા; પણ સરદારાની કૌસીલે તેની સત્તામાં ( ૪૩ ) સરખાવા ઉપરની ટી. ન. ૪૨. ( ૪૪ ) આ ઉપરથી સાબિત થાય છે કે, ઇ. સ. પૂ. ૩૨૫ થી ૩૧૭ સુધીના ૮ વર્ષ પત મગધ સમ્રાટના પગ સુદ્ધાંત પણ તે ભૂમિ ઉપર પડયા લાગતા નથી. એટલે ઈ. સ, પૂ. ૩૨૨ માં પંજાબના પ્રથમ અળવા સમયે મગધપતિએ જાતે ફાઇ પ્રકાર ૨૩૯ કાપ મૂકયા લાગે છે, પછી કેટલે દરજ્જો તેમ હશે તે બરાબર સ્પષ્ટ થતું નથી, પણ તેની હાજરી ડેડ ઇ. સ. પૂ. ૩૧૭ સુધી જણાતી રહી છે. એટલે જણાય છે કે તે પૂર્વેની સત્તા જે હતી તેટલા અધિકારે તે તે નહીં જ હાય; પણ થાડી ઘણી કે શાલાના ગાંઠીયા જેવી સત્તા તા તેના હાથમાં રાખી જ હોવી જોઇએ, αγ ( ૪ ) રાજા ચંદ્રગુપ્તનું' નામ કે નિશાન ૪. સ. પૂ. ૩૨૫ થી ૪. સ. પૂ. ૩૧૭ સુધીના ગાળામાં નથી અલેકઝાંડરે લીધું', કે નથી તેના સરદારાની કૌસીલે લીધું, કે નથી કિંચિત્ પણે તેના નામના નિર્દેશમાત્ર પણ કરેલા.૪૪ આ ચાર વ્યકિતમાંથી રાજા આંભી વિશ્વસનીય કે અવિશ્વસનીય વ્યક્તિ હાય, પણ ક્રાઇ રાજદ્વારી રમતમાં એણે સબળ ભાગ ભજવ્યેા હાય એમ દેખાતું નથી જ. એટલે આ પ્રકરણમાં વણુ વાતા ઐતિહાસિક સમયના અંગે, તેને એક તદ્દન નિષ્ક્રિય કાર્ય કર્તા તરીકે જુદા જ રાખી મૂકવા તે વ્યાજબી ગણાશે. જ્યારે રાજા ચંદ્રગુપ્તનું ( Sandracottos ) તેા નામજ ક્રાઇએ લીધું નથી. તો પછી આપણે પણ શા માટે તેને નાહક વચ્ચે આડા ધરવા ? એટલે પછી વિચારવી રહી કેવળ એ જ વ્યક્તિઃ એક રાજા પારસ અને બીજો સરદાર યુડેમાસ, હવે તે એ જણા એ શુ પાઠ ભજવ્યા તે આપણે વિચારીએ. મનુષ્ય માત્રના સ્વભાવ છે કે, જ્યારે પેાતાની સત્તા ઉપર બીજો માથુસ ત્રાપ મારે, ત્યારે તે પેાતાની માન હાની થયેલી સમજે છે, અને તેમાંથી પેાતાને સ્વમાન પૂર્વક બહાર કાઢી ભાગ લીધા ન ગણાય. અને જ્યારે તે હાજર નથી જ રહ્યો, તા પછી હાથીવાળા બનાવ પણ તે વખતે બન્યા હોવાનુ આપે।આપ નામજીર થઇ જાય છે. ઈ. સ. પૂ. ૩૨૨ ખાદ જ હાથીવાળા બનાવ બન્યા ગણવા પડશે. ( સરખાવા ઉપરની ટી. ન. ૨૫. ) Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પરદેશીની [ સપ્તમ લેવા મથે છે. આ બે વ્યક્તિઓની દશા પણ તેમાં વળી તે દેખરેખ રાખનાર પોતાના લશ્કરી તેવીજ હતી. પ્રથમ ( ઇ. સ. પૂ. ૩૨૪ થી મિજાજને લીધે, અથવા તે સત્તાના કામથી ૨૧ સુધી ) યુડેમેસની સત્તા કુલકુલાં અને નિષ્પન્ન થતી માન હાનીને લીધે, દેષાગ્નિથી સર્વોપરી હતી. જ્યારે પછીથી (ઈ. સ. પૂ. ૩૨૧ સળગી રહ્યો હોવાથી થોડી ઘણી કે નામની પણ થી ૩૧૭ સુધી ) કાંઈક ન્યૂન પણે હતી. પછી સત્તા જે ધરાવતો હતો તેને અમલ કરવામાં ભલે તે સત્તા કોઈ અન્ય સબળ અધિકાર છીનવી તે કાંઈક ઉછુંખળતા પણ દાખવતો હતે અથવા લીધી હતી કે પિતા મેળે છેડી દીધી હતી ૪૫ દાખવત હશે–તેથી, એક મ્યાનમાં બે તલવાર તે પ્રશ્ન ગૌણ બને છે. પણ તેમાં તેને પિતાની જેવી રિથતિ થતી હતી; રાજા પિરસ અત્યારે માન હાની થયેલી લાગી હતી.૪ અને તેમાં ભલે માંડળિક પણે હતે છતાં મૂળે ક્ષત્રિય તેજથી પણ તે લશ્કરી મિજાજનો હેબને, તેના મનમાં ભરેલો હતે. ૪૭ પરિણામે આ બને પરસ, ઉપર વિશેષ લાગી આવ્યું હતું. જ્યારે રાજા અને સરદાર યુનેસ વચ્ચે વારંવાર સંઘર્ષણ પિરસના મનમાં જુદી જ સ્થિતિ ઘોળાયાં કરતી થયાં જ કરતું. અને આવી ડગુમગુ અવ્યવસ્થિત હતી. પિતાને સરદારોની કૈસીલે ખુદ બાદશાહ માનસિક સ્થિતિમાંથી કાંઈક માર્ગ નીકળે તે એલેકઝાંડરે જે સત્તા આપી હતી તેના કરતાં ભલે સારૂં, તે વિચારવાનું મન રાજા રસને થાય તે વિશેષ સત્તા આપીને અધિકપણે વિશ્વાસમાં લીધે સ્વભાવિક જ હતું. એટલે ઘણું ઘણું વિચારેને હતે ખરે, પણ છેવટે તે સત્તાનું હિત અને અંતે, તે માતૃભૂમિના પડખે ઉભા રહેવાના પિતાની માતૃભૂમિનું હિત એમ બંને એક બીજાથી નિશ્ચયે આવ્યો હતે. જેથી જે અગ્નિ ધંધવાતે વિરૂદ્ધ દિશામાં જનારૂં તે ખરૂં જ ને ? અને પડે હતા, તેણે બાહ્ય સ્વરૂપ ધારણ કર્યું અને તેના પુરાવામાં સત્તાને વધારે કરેલ હોવા છતાં, દાવાનળરૂપે બળો ફાટી નીકળ્યો. આવી સ્થિતિમાથે કાઈક દેખરેખ રાખનાર તે મૂકો છે જ માં સરદાર યુડેમસને તે કાંઈક ઓઠારૂપે પણ ને ? માટે આમાં ખરૂં શું હશે ? તેના વિચારે બહાનું જ જોઈતું હતું. જેથી મળેલ તકને લાભ તેની માનસિક સ્થિતિમાં ગડમથલ થઈ રહી હતી. ઉઠાવી ને પ્રથમ તે રાજા પિરસનું ખૂન૮ ( ૪૫ ) જે કે તેના વિષે જે સમાચાર અત્ર પણ બનવા જોગ છે કે, આ સમયે હિંદમાં બળ નોંધાયા છે, તે જોતાં તે, આપ મેળે એ સત્તાને છોડે. જાગ્યો હતો અને તેની સરદારી પરસે લીધી હોય એમ તે તેને સ્વભાવ નહોતો જ. ( યુકેમેસને ) શંકા હતી. કેમકે, અલેકઝાંડર સાથે | (૪૬) સરખા ઉપરની ટીકા નં. ૪૫. ના યુદ્ધ વખતે, પારસ જે મજબૂતપણે સામે થયે હતું ( ૭ ) અલેકઝાંડર જ્યારે ઇ. સ. પૂ. ૩૨૭ માં તે વાતને લીધે યુકેમેસના સત્તાકાળથી ગ્રીક સરદારોને ચડી આવ્યો અને હિંદમાં પ્રવેશ કર્યો, ત્યારે તેની સામે | વહેમ પેઠો હતો અને તે હજુ વીસારે પડયો નહોતો. થવામાં પિરસે જે શૂરવીરતા બતાવી હતી, તેની સાક્ષી આ વહેમને લીધે પારસને ભાગ લેવા હોય. રૂપે છે. આ તેનો સદ્દગુણ તો યવન ઇતિહાસકારોએ The murder of Poros by Eudamos પણું વખાણે છે: રાજાભી તેનાથી જુદી જ પ્રકૃતિને ( J. R. A. S. 1932 P. 288 ) What led માલુમ પડયો છે. Eudamos to murder Poros ? It is impo(૪૮) જ. જે. એ. ૧૯૭૨ એપ્રીલ પૃ. ssible to be sure, but it seems probable ૨૮૩૬-રાજા પિરસનું ખૂન ગ્રીક સરદાર યુમેસે that the Indian repolt broke out at this શા માટે કર્યું તે ઉપર લેખકે વિચાર જણાવતાં લખ્યું time and the loyalty of Poros, whose છે કે, જો કે ખાત્રી પૂર્વક કહેવું તે અસંભવિત છે stout opposition to Alexander had not Page #298 -------------------------------------------------------------------------- ________________ પરિદ ] નજરે હિંદ ૨૪૧ કરાવીને વચ્ચેથી એક કાસલ કાઢી નાખ્યું. પછી બળ દાબી દેવા ને મંથન કરવા માંડયું. પણ તેને અધિકાર૪૮ બહુ બહુ તે માત્ર ઝેલમ અને રાવી નદી વચ્ચેના મુલક પૂરતું જ હતું. એટલે કદાચ જે વિશેષમાં મદદ લેવાની ઈચ્છા થાય, કે તેવી તક ઉભી થાય, તે પણ રાજા ભી સમાન રાજકીય નજરે નપુંસક જેવા પુરૂષની જ. જયારે બીજી બાજુ દેશભૂમિને ઉદ્ધાર થ જોઈએ જ. તેવા વિચારે થનથની રહેલી હિંદી પ્રજાને ઉકળટ સમાવવા જોઈએ જ, આ બે કાર્યની એકી વખતે સાધના કરવી કેવી વિકટ અને મુશ્કેલ છે તેના વિચાર તેને આવવા માંડયા. તેમજ ત્યાં પંજાબમાંથી યવન સત્તાની પાસેની જ ભૂમિ ઉપર સત્તા ધરાવતા, મગધ સમ્રાટ અશોકને પણ એમ જ થાયને કે, આ દાવાનળ મારા પ્રદેશમાં પ્રવેશ ન કરી જાય તે સારૂં. તેમજ, વખતનો લાભ લઈને, કાં પરદેશી સત્તાને પોતીકી ભૂમિમાંથી સાડી ને મૂકવી ? એટલે તેણે પણ પિતાની યુદ્ધ સામગ્રી એકઠી | કરીને તે પરદેશી યવન સત્તા ઉપર હુમલો આરંભ્યો. આ પ્રમાણે એક બાજુએ કયાં સરદાર યુડેમેસના પક્ષનું જોર? અને બીજી બાજુએ કયાં પ્રજામાં જવલંતપણે ફાટી નીકળેલી સ્વદેશાભિમાનની પ્રેરણાનું જોર છે અને ઉપરાંત તે પ્રેરણાને મળેલું સમ્રાટ અશોક જેવા નૃપતિની સત્તાનું પીઠબળ? એટલે બને પક્ષના સામર્થ્યની તુલના કરતાં તથા સર્વ વસ્તુસ્થિતિને વિચાર કરતાં સરદાર યુડેમસને લાગ્યું કે હવે નાશી છૂટવા સિવાય કોઈ આવા જ રહ્યો નથી. તેમ નાસવાને માર્ગ સતલજ નદી તરફ તે નહોતે જ, કેમકે તે બાજુ સમ્રાટ અશોકનો સામનો કરવો પડે તેમ હતું. એટલે પાછા હડીને રાજા ભીની સત્તાવાળા ઝેલમ નદીના પ્રદેશમાં થઈ, તક્ષીલા પ્રાંતમાં થઈને જ હિંદ બહાર તે તે નીકળી ગયો. (ઈ. સ. પૂ. ૩૧૭) જ્યારે બાકી રહેલ જે યતન સરદાર કે સૈનિક તેના હાથમાં આવ્યો તે સર્વની સમ્રાટ અશોકે કલ્લ કરાવી નાંખી ૫૦ એમ માલુમ પડે છે. આ પ્રમાણે યવન પ્રજાએ હિંદમાં ઉતરીને, તેની પ્રજામાં જે માત દોહ પ્રસરાવ્યો હતો તેની શિક્ષા તેમને આપ્યા બાદ, અશોક સમ્રાટ મનમાં સંતોષ ધરીને પોતાની રાજધાની તરફ પાછો વળ્યો. અને હિંદના વાયવ્ય ખૂણે આવેલી સર્વ ભૂમિ ઉપર અશોક સમ્રાટની આણ પ્રવતવા માંડી. આ સર્વ હકીકતના વૃત્તાંતથી, જ. રો, એ. સ. ૧૯૩૨ના એપ્રીલના અંકમાં લખનાર લેખકે પૃ. ૨૮૧ ઉપર ઉઠાવેલ પ્રશ્નને ખુલાસો, વાંચક વર્ગ પોતે જ આપોઆપ આપી શકશે; તે લેખકની શંકારૂપી પ્રશ્ન આ રહ્યા. been forgotten by the Greek authorities, headed by Eudamos, was suspected. This propably cost Poros his life. (૪૯) જ, જે. એ. સે ૧૯૩૨ એપ્રીલ ૫. ૨૮૧-( ઇ. સ. પૂ. ૩૨૪ થી ૩૧૭ સુધીના ) આઇ વર્ષ દરમ્યાન ગ્રીક સૂબા તરીકે, મુખ્ય પણે એક યુકેમેસજ રહ્યો હતે. અને તેથી તે એક બાજુ આંભી અને બીજી બાજુ પારસ. એમ બે શક્તિશાળી રાજ્યની વચ્ચે સપડાએલ હતો J. R. A. S. 1982 April P. 28l:Eudamos continued to be practically the ૩૧ only Greek Satarap in India for eight years ( 324 to 317 B. C. ) hemmed in between two powerful potentates, Ambhi and Poros. (૫૦) ચંડાશોક નામ કેમ પડયું તેનું કારણ જણાવતાં જનરલ કનિંગહામે, (જસ્ટીને લખેલ ગ્રંથના આધાર આ પ્રમાણે શબ્દ લખ્યા છે.) લિ. ટે. પૃ. ૮૭ માં લખેલ છે કે-ગ્રીક સન્યને દેશ બહાર કાઢી મૂકહ્યું અને તેમના સરદારની કલ કરી નાંખી. (જસ્ટીન ૧૫, ૪) The Bhilsa Topes P. 87 :– The expulsion of the Greek forces and the Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પરદેશીની when words .. “ Then when, did it ( aggrandisement) take place did Chandragupta in the of Justin # Prepare to attack Alexander's prefects Fought with them vigorously in front of the army on the back of a wild elephant and put Alexander's prefects to death ? તેમજ મ. સ્મિથનુ ૫૧કથન જે છે કે “But the officer (Eudamos) had no adequate force at his command to enforce his authority, which must have been purely normal " તે કેવુ' સત્ય છે તે પણ સાબિત કરી અપાય છે.પર = “ ત્યારે ( ચંદ્રગુપ્તે પેાતાની ) ઉન્નતિ સાધી ક્યારે ? વળી મિ. જસ્ટીન જે ક્યાં કરે છે કે “ ચંદ્રગુપ્તે અલેકઝાંડરના સરદારા સામે માથું ઉચકયુ હતુ, તથા હાથીની પીઠ ઉપર મેસીને સૈન્યની માખરે રહી ખૂબ શૂરવીરતાથી લડયે હતા અને અલેકઝાંડના સરદારાને કાપી નાંખ્યા હતા ” તે બધું અન્ય કયારે ?..... સરદાર યુડેમસ પાસે પોતાની સત્તાના પ્રભાવ પાડવા જેટલુ પૂરતુ લશ્કર જ નહેાતુ: ( સંભવ છે કે ) તે સ્થિતિ માત્ર સામાન્ય જ હાવી જોઇએ. આ પ્રમાણે હિંદુમાંની યવન સત્તાને અંત ઇ. સ. પૂ. ૩૧૭ ની સાલમાં આવ્યા; એટલે અલેકઝાંડરના જમણા હાથ સમાન લેખાતા સરદાર સેલ્યુકસ નીકટાર, કે જે હવે સિરિયાની ગાદીએ ત્રણેક વરસથી બેઠા હતા અને સ્થિત slaughter of their Chiefs (Justin XV. 4.) ( ૫૧ ) અ. હિં. ઇં. ત્રીજી આવૃતિ પૃ. ૧૧૫, જ. રા. એ. સેા. ૧૯૩૨ એપ્રીલ પૃ. ૨૮૧. ( પુર ) આ બધી શંકાએ પણ શાથી ઉભી થવા પામે છે કે, સેÒકાટસને ચંદ્રગુપ્ત ધરાય છે તેથી. [ સપ્તમ થયા હતા, તેને હિંદ દેશના ભાગ જેટલા અને તેટલા ભાગ-હાઇઆ કરી જવાનું મન થયું. એટલે તેણે હિંંદ ઉપરની ચડાઇ કરવા માંડી. કાઇ કહે છે કે ૪, સ, પૂ. ૩૧:૫૩ અને ઇ. સ. પૂ. ૩૦૫ વચ્ચેના બાર વર્ષમાં લગભગ ૧૧ થી ૧૮ હુમલા તેણે કર્યો હતા, પણ એકે વખતે તેને વિજયદેવીએ વરમાળા આપી નહાતી. એટલે છેવટે થાકીને, હિંદી સમ્રાટ અશોકની સાથે તેને સલાહ કરવી પડી હતી.૫૪ તેની રૂએ, તેને પેાતાની કુંવરીને અશાક વેરે પશુાવવી પડી, તથા હિંદની સરહદને લગતા જે મોટા ચાર પ્રાંતા પોતાની સત્તામાં હતા તે દુખ દેવા પડયા તેમજ પોતાની પુત્રીને, એકાંત વાસ જેવું અને અલ્લામા જેવું ન લાગે તેથી, મિ, મેગેસ્થેનીઝના વડપણ હેઠળ એક એલચીખાતું, પાટલિપુત્રના દરબારમાં રાખવા ઠરાવવુ પડયુ. જ્યારે, સમ્રાટ અશાકે, પેાતાના સસરાનું હીણું' ન કહેવાય, માટે પાંચસા હાથી ભેટ સેગાદ તરીકે સામા આપ્યા. આ તહનામાંથી હંમેશને માટે યવને અને હિંદી પ્રજા વચ્ચેના ઝધડાના અંત આવી ગયા. આટલા વિવેચનથી જોયુ હશે કે, સમ્રાટ અશાકે, પોતાના જીવન કાળમાં ચાર બળવા એકલા પજામાંજ જોયા હતા, એ પોતાના પિતા બિંદુસારના સમયે અને એ પોતાના સમયે, પોતાના મોટાભાઇનું–યુવરાજ સુધીમનુ” ખૂન ખીજા બળવામાં થયું હતું; જ્યારે પેાતાના રાજ્ય દરમ્યાન જે એ બળવા થયા હતા. તેમાં પોતાના રાજ્ય કુટુંબનું ક્રાઇ માણુસ ખપી ગયું ન હાતું.૫૫ પશુ રાજા પોરસનું ખૂન ખીજા બળવામાં થયું હતું. એટલે હવે આપણે આ પચીસ વર્ષોંની વળી આગળ પણ અનેક વવાઇ છે. જીએ શાકવનના ચરિત્રે. ( ૫૩ ) સરખાવે ઉપર ટી. ન. ૩૨, ( ૫૪ ) આ અશાકવધ ન ચરિત્રે. ( ૧૫ ) હાલના ઇતિહાસકારો જે એમ કહી રહ્યા Page #300 -------------------------------------------------------------------------- ________________ નજરે હિં પરિચ્છેદ ] સાલવારી આ પ્રમાણે ગાઢવી શકીશું. ઇ. સ. પૂ. ૩૩૦ સમ્રાટ બિંદુસારનું મરણુ અને રાજા અશાકનુ” મગધની ગાદીએ બેસવુ’. ૩૨૭ અલેકઝાંડર હિંદુ ઉપર પ્રથમ ચડી આવ્યેા. તથા રાજા આંભીને અને રાજા પારસને જીતી તેમને માંડલિક બનાવ્યા. પછી રાજા અશાક્રને ( સે'ડ્રેક્રેાટસને ) પોતાના તખ઼ુમાં, નદીતટ મળવા ખેલાવ્યા. અશાકનું નાશી છુટવું અને સિંહે તેનુ” શરીર ચાટયુ તે બનાવ અન્યા. ૩૨૬ રાજા અશાકના સમ્રાટ તરીકે રાજ્યાભિષેક. ૩૨૫ ( આખરીએ ) અલેકઝાંડરે હિંદુ છેાડયું. ૩૨૪ હિંદના પંજાબ પ્રાંત ઉપર અલેકઝાંડરે નીમાયેલા, સરદાર ફિલિપનું ખૂનઃ તે બાદ સરદાર યુડેમસની અલેકઝાંડરે તે સ્થાન ઉપર કરેલી નીમણુંક, ૩૨૩ ( જીન ) અલેકઝાંડરનું મરણુ, ૩૨૨ અલેકઝાંડરના હિંદુમાં નીમાયલા સરદારાના આપસમાં મળવા અને કત્લ, છે કે, તેના યુવરાજનું ખૂન એક ખળવામાં થયું હતું. તે આ ઉપરથી જણાશે કે ખાટી મીના છે; તેમ થવાનુ કારણ સેંડ્રેકાટસ એટલે અશાકને ખલે તેઓએ ચદ્રગુપ્ત જે લેખ્યો છે તે છે. ૨૪૩ ૩૨૧–૨૦ સેલ્યુકસ નિર્કટાર સિરિયાના રાજા થયાઃ સિરિયામાં મળેલી સરદારાની કૌસીલે હિંદના ગ્રીક પ્રાંતાની વ્યવસ્થાની વહેંચણી નવેસરથી જાહેર કરી. ૩૧૭ પારસ રાજાનું ખૂન અને પંજાબમાં બીજીવાર ( અશાકના સમયે )ને સખ્ત બળવા. સમ્રાટ અશોકે બળવા દાખી દેવા. પેાતેજ કુચ કરી. કાઇ જંગલી હાથીએ, પેાતાની સૂઢવતી સમ્રાટને ઉચકીને, પીઠ ઉપર એસારી દીધા. યવન સરદાર યુડેમેાસનું જીવ લખતે હિ'દની બહાર નાસી છૂટવું. યવન સત્તાના હિંમાં અંત, ૩૧૬ પ’જામમાં હિંદી સમ્રાટ અશાકની ઉદ્ભાષણા. ૩૧૬-૩૦૫ સેલ્યુકસ નિર્કટારના અકળ થયેલ વારંવાર હુમલા. ૩૦૪ સેલ્યુકસ નિક્રેટારે છેવટે સમ્રાટ અશોક સાથે તહ કરી સમાધાન કર્યું. અશાકનુ યત્રન કુંવરીવેરે પાણિગ્રહણ, ( પેાતાના રાજ્ય કાળના ૨૬ મે વર્ષે ) બાકી અશાકની ઉમરજ આ મળવા સમયે માત્ર ૩૫ ની હતી: એટલે તેના કોઇ યુવરાજ હાય ને તેને લશ્કરની સરદારી સેોંપાય અને મળવા દાબી દેવા તેને માલવવામાં આવે તે કાઇ રીતે સંભવીતજ નથી. Page #301 --------------------------------------------------------------------------  Page #302 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ ખંડ Page #303 --------------------------------------------------------------------------  Page #304 -------------------------------------------------------------------------- ________________ ! WWW. *. બધી 2 * સતત n T S 1 / H પ્રથમ પરિચ્છેદ અશાવર્ધન સંક્ષિપ્ત સાર– બિંદુસાર પછી કુમાર અશકવર્ષના યુવરાજ ન હોવા છતાં ગાદી મેળવવા કેમ ભાગ્યશાળી થયે હતું તેને કરેલ ખુલાસો-તેના રાજ્યઅમલના વિધવિધ દષ્ટિએ પાડેલ ચાર ચાર ભાગ અને તે ઉપરથી બતાવી આપેલ તેની ઉમર અને આયુષ્યને નિર્ણય–તેનાં ઉપનામો વિશેની દૂર કરેલી ગેર સમજૂતી, અને રાજ્યાભિષેક પહેલાંનાં ચાર વર્ષમાં આપેલું તેનું જીવન તે સમયે એક બાજુ યવનપતિ અલેકઝાંડર સાથે થયેલ મિલન અને બીજી બાજુ તેના ગૃહભુવનમાં થયેલ બે પુત્રને જન્મ–નૂતન રાણીના રૂપમાં મોહિત થઈ કરેલું ધર્મનું પરિવર્તન–અદ્યાપિ પર્યત તીક્ષણ વિવાદના બીજ રૂપ તેના રાજ્ય અમલના સમયને કરી બતાવેલ નિર્ણય–તેની રાણીએ, પુત્ર પુત્રીઓનાં નામ ઠામ, સંખ્યા તથા જીવનને ટૂંક પરિચય–પત્નિ મોહમાં તેણે કરેલ યુવરાજની દુર્દશા–તેના અને કુમાર દશરથના સંબંધની કરી બતાવેલ તપાસ–તેણે સ્થાપેલ નકલયની ક્રૂરતાને આપેલ ખ્યાલચંડાશક તથા ધમકનાં બિરૂદ તેને લાગુ પાડયાં છે તેની વાસ્તવિકતા બાબત ઉઠાવેલ શંકા–તેને ધર્મ તથા તે ઉપર દર્શાવેલ ભક્તિનું વર્ણન–તેના રાજ્ય વિસ્તારની ડીક ઝાંખી–ઉત્તરાવસ્થામાં આનંદ ઉપજાવનારા બે બનાવનું વર્ણન–શેષ જીવનને ટૂંકમાં આપેલ ખ્યાલ સામાજીક સ્થિતિના કેટલાક ઉલ્લેખ – અશક અને પ્રિયદર્શિન તે એક જ કે ભિન્ન, તે માટેની દલીલે અને નિર્ણય–તેના અવસાનને સમય અને સ્થાન Page #305 -------------------------------------------------------------------------- ________________ २४८ અશેકવર્ધનને [ પ્રથમ અશકવર્ધન અશોકવર્ધનને યુવરાજ તરીકે સ્વીકાર કરતાં અચકે મહારાજા બિંદુસાર ઈ.સ.૫ ૩૩૦ (મ. સં. ખાવો પડે છે જ. એટલે યુવરાજ ન હોવા છતાં ૧૯૬૭) માં મરણ પામતાં. પછી કેવા સંગમાં તેને ગાદી મળવા પામી હતી યુવરાજ હતું કે? તેની ગાદી ઉપર મગધના તેને કાંઈક ચિતાર આપણે પ્રસંગોપાત આપી ગયા ' સમ્રાટ તરીકે, તેને પુત્ર છીએ. વળી વિશેષ આગળ જણાવવામાં આવશે. અશકવર્ધન આવ્યું છે. અવંતિને પ્રદેશ તે સમયે, તેના રાજ્ય અમલન કાળ જુદા જુદા મતે મગધ રાજ્યને મુટ-પ્રદેશ જેવો હેવાથી, કાંઈક જુદે જુદે નોંધાયો છે. એ શિરસ્તે તે વખતે ચાલતું હતું કે રાજ્ય અમલ જૈન ગ્રંથમાં તેના ૨૪ રાજ્યના યુવરાજને તે પ્રાંતને સૂબે નીમવામાં અને આયુષ્ય વર્ષ ગણ્યા છે. જ્યારે બૌદ્ધ આવતા. આ ઉપરથી કેટલાક વિદ્વાનની એમ ગ્રંથમાં ૪૧ વર્ષ નોંધાયા માન્યતા છે કે, કુમાર અશકવર્ધન તે, મહારાજા છે, દેખીતી રીતે, જેમ આગળના અનેક કિસ્સામાં બિંદુસારને યુવરાજ હોવા જોઈએ. પણ બિંદુ- બતાવી ગયા છીએ તે પ્રમાણે આમાં પણ જે સારની ઉમરની સાથે, તેમજ તેને અનેક પુત્રો કે મેળ નથી દેખાતે. છતાં જે વસ્તુસ્થિતિને હોવાની હકીક્ત સાથે, આ કુમારની ઉમરને વિચાર કરવામાં આવે તે બન્ને મત સાચાજ છે. જ્યારે સમન્વય કરવામાં આવે છે, ત્યારે એજ અશકવર્ધનની, રાજના સુકાની તરીકેની છેઅંજામ ઉપર ચોકકસ આવવું પડે છે કે તે દગીના ત્રણ વિભાગ પડેલ છે ( ૧ ) રાજ્યાયુવરાજ નહોતે જ આ વાતને વળી એથી કે ભિષેકની ક્રિયા થઈ તે પહેલાના ૪ વર્ષને કાળ મળે છે કે, મહારાજ બિંદુસાર શારીરિક નબળા ઇ. સ. પૂ. ૩૩૦ થી ઇ. સ. પૂ. ૩૨૬ મ. બાંધાને તેમજ માનસિક નબળી સ્થિતિને સં. ૧૯૬ થી ૨૦૦ સુધી ( ૨ ) રાજ્યાભિષેક હોવાથી, રાજકાજમાં મદદ કરવાને તેને એક ખાસ ' થયા બાદ સમ્રાટે તરીકેના ૨૪ વર્ષને કાળ : અંગત માણસની જરૂર રહ્યાં કરતી હતી, તેમ ' ઇ. સ. પૂ. ૩૨૬ થી ૩૦૨ મ. સં. ૨૦૦ થી આ જરૂરીઆત, પં. ચાણકયજીના અવસાન ૨૨૪ સુધી અને ( ૩ ) તેમણે મગધની પછી વિશેષ પ્રગટપણે દેખાવા લાગી હતી; અને ગાદીને ત્યાગ પિતાના પૌત્ર, રાજા પ્રિયદર્શિનની એમ પણ આપણે જોઈ ગયા છીએ કે પંજા-. તરફેણમાં કર્યો અને તે ઉમર લાયક થાય ત્યાં બના બળવા સમયે, તેણે પોતાના યુવરાજ સુષીમને સુધી, તે કુમાર-રાજાના વાલિ તરીકે (Regent) મોકલ્યો હતે આ સર્વે હકીકતને વિચાર કરતાં રાજ્યદ્વારા ચલાવી તે કાળ-૧૩ વર્ષને ઇ. સ. (૧) જુઓ પૃ. ૧૯૨ નું લખાણ તથા તેને લગતું ટીપણ નં. ૧૧૦ ' ( ૨ ) અ. હી. ઈ. ૩ આવૃત્તિ પૃ. ૫૭. પિતા પછી સમ્રાટ તરીકે ગાદીએ બેસવાની તેની શકિત જોઈને તેના પિતાએ, ચાલતા આવતા રિવાજ મુજબ, પિતાના યુવરાજ અથવા ગાદીવારસ તરીકે, ખરેખર તેની પસં. દગી કરી રાખી હતી જ, E. H. I. 3rd Edi. P. 156:–“He. was no doubt, selected by his father, in accordance with the usual practice as yuvaraja or crown prince on account of his ability and fitness for the imperial succession. | ( ) જુઓ પૃ. ૨૧૬ ટી. નં. ૫૦ અને ૫ર. (૪) આ જીંદગીના સમયને નિર્ણય મેં કેમ કર્યો છે. તે આગળ ઉપર “રાજ્ય અમલની સાલને નિર્ણય ” નામને પારિગ્રાફ જુઓ. (૫) તેના જીવનની આ બધી સાલના પુરાવા માટે આગળ જુઓ “ રાજ્ય અમલની સાલને નિર્ણય ' ન પારિગ્રાફ.. Page #306 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અમલ અને આયુષ્ય ૨૪૯ પૂ. ૩૦૨ થી ૨૮૯ મ. સં. ૨૨૪ થી ૨૩૭ સુધી. આમ તેમની રાજધરી જીંદગીના ત્રણ હપતા પૂરા થયા બાદ પોતે તદ્દન વાનપ્રસ્થ થયો છે, અને શેષ જીવન આત્મીક કલ્યાણાર્થે ગાળ્યું છે. જીવનને આ ચોથો ભાગ ૧૯ વર્ષ સુધી ચાલે છેઃ ઇ. સ. પૂ. ૨૮૯ થી ૨૭૦= મ, સં. ૨૩૭ થી ૨૫૬૭ સુધી. અને તે બાદ તેનું મરણ દર વર્ષની ઉમરે થયું છે. એટલે ઉપરના હિસાબે ગણતાં તેમનો જન્મ ઇ. સ. પૂ. ૨૭૦+૨=ઈ. સ. પૂ. ૩૫ર=મ. સં. ૧૭૪ માં થયો ગણાશે. ઉપરની તેની રાજદ્વારી જીંદગીના ત્રણ વિભાગને છૂટો છૂટો કે, કઈ કઈ વિભાગને સાથે સરવાળે જે કરવામાં આવશે તે, જુદા જુદા સર્વે મંતવ્યો પિતપતાની દૃષ્ટિએ સાચાં છે, એમ પાઠક વર્ગને સ્વયમેવ સાબિત થઈ જશે. | પહેલી અને બીજી સ્થિતિને જે સરવાળે કરાય તે ૪+૪=૧૮ વર્ષ થાશેઃ બીજી સ્થિતિને સ્વતંત્ર એકલી જ ગણવામાં આવશે તે ૨૪ વર્ષ ગણાશે. બીજી અને ત્રીજી સ્થિતિની ગણત્રીએ ૨૪+૧૩=૩૭ વર્ષ થશે અને ત્રણે સ્થિતિને એકંદર સમય જે ગણશે તે ૪+૨૪+૧૩=૪૧ વર્ષને રાજ્ય અમલ ગણાશે. ( તિબેટના મંથના આધારે, મિ. રકહલે પિતાના પુસ્તકના પૃ. ૨૩૩ ઉપર જે એમ કથન કર્યું છે કે, સમ્રાટ અશોકે ૫૪ વર્ષ સુધી રાજ્ય કર્યું છે, તે જેમ સઘળા વિદ્વાનોએ એ મેં કેટસને ચંદ્રગુપ્ત માનીને કામ લીધું છે, તે ગણનામાં દેરાયા હોવાથી તેમ થયું છે. નહીં તે મેં કેટસના પૌત્ર-સૅકેટસ એટલે ચંદ્રગુપ્ત અને તેને પૌત્ર અશોક છે) અશાકને ૫૪ વર્ષનું રાજ્ય સમર્પિત કરવાને બદલે, મેં કેટસ એટલે અશોક ગણીને, તેના પૌત્ર સંપતિ ઉદ્દ પ્રિયદર્શિન રાજાના ફાળે તે નોંધ તેમને લેવી પડત. અથવા એક રીતે કહી શકાય તેમ પણ છે કે, અશોકે ૫૪ વર્ષ રાજ્ય ચલાવ્યું હતું. તે એવી રીતે સાબિત કરી શકાય કે, અશોકને ધર્માશોક સમ્રાટ નામ આપવું. અને આ ધર્માશોક નામ છે તે સમ્રાટ પ્રિયદર્શનનું જ બિરૂદ છે. ( જુઓ પુસ્તકના અંતે પરિશિષ્ટ ) એટલે તેનું રાજ્ય ૫૪ વર્ષ ચાલ્યું ગણવું. જન્મથી પાડેલું તેનું નામ તે અશોક અથવા અશોકચંદ્ર જ હતું. તેનાં ઉપનામે. ( જુઓ પૃ. ૨૭ ટી. નં. ૫૩ ) પણ રાજ્યાભિષેક બાદ તેમાં જરા સુધારો કરીને અશોક વર્ધન રાખવામાં આવ્યું હોય એમ જણાય છે. બાકી સાધારણ એક ઉકિત છે કે, એક ભૂલ જે કરવામાં આવે તે તેના સમર્થન માટે, અનેક ભૂલાની પરંપરા કરવી પડે છે; આ ઉકિતની સત્યતા ભારત વર્ષના ઇતિહાસના આલેખનમાં, સેંકટસ એટલે ચંદ્રગુપ્ત માની લેવાથી, જે સ્થિતિ ઉભી થઈ છે તેથી સંપૂર્ણ રીતે પુરવાર થઈ જાય છે. આ બીજો વિરલ પ્રસંગ ઇતિહાસને પાને ગોત્યો જડે તેમ નથી. એક ભૂલ તે સમ્રાટ અશોકને સમ્રાટ પ્રિયદર્શિન તરીકે માની લેવાથી, તે સમ્રાટના જે જે શિલાલેખે, સ્તંભ લેખે સૂપ વિગેરે છે, તે સર્વ અશોકની કૃતિઓ છે તેમ માની લેવામાં થઇ છે. તથા બીજી ભૂલ તેના આલેખનને લીધે, સમ્રાટ અશોક જે (૬) . એ. પુ. ૩૪ પૃ ૧૯૬ માં અલી હિ. ઈ. ૪ થી આવૃત્તિ વિશે અવલોકન લેતાં મિ. બગેસને અભિપ્રાય (૭) જુઓ સહસ્રામ ખડક લેખ ( ઈ. સ. પૂ. ૨૧ ને જુલાઈ માસ હોય ); વળી આગળ ઉપર રાજ્ય અમલની સાલના નિર્ણયવાળા પારિત્રાકમાં દલીલ નં. ૭ તથા પરિચ્છેદના અંતે “ અવસાન ” વાળા પારિગ્રાફ (૮) આ કૃતિઓ અશોકની મનાય છે પણ તે પ્રિયદર્શિનની જ છે અને અશોક તથા પ્રિયદર્શિન Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ અશાક લઈનનાં સમ્રાટ બૌદ્ધ ધર્મોનુયાયી હતા, તે સમજુતીથી, પ્રિયદર્શિનની સર્વે કૃતિઓને પણ બૌદ્ધ ધર્મની ઠેરવી દેવામાં આવી છે. જે ખાસ રીતે બૌદ્ધની નથી જ તે આપણે મહારાજા પ્રિયદર્શિનના જીવન વૃત્તાંતથી જાણીશુ’-તથા ત્રીજી ભૂલ જે પરદેશીઓ ( જે યવન સરદારાને સિકદશાહ મૂકી ગયા હતા તે, તેમજ તેમની પછી જે અન્ય વિદેશીય પ્રજાના સરદારા) હિંદ ઉપર આવી પોતાના અમલ કે વસવાટ જમાવી ગયા હતા, તેમના વિશ્વાસનીય ઈતિહાસ ઉપજાવી શકાતા નથી કેમકે તેમને લગતા બનાવાની તારીખ નક્કી કરવામાં અનેક મુશ્કેલીઓ તેથી ઉભી થાય છે, અને ચેાથી ભૂલ તેના નામેરી અશાક હતા, તેના અપર નામની સાથે આ મૌર્યવંશી અશાકનુ નામ જોડી દેવાયુ છે. તથા તેને લીધે તેની કેટલીએ કૃતિઓ ઉપર ધ્યાન કરવાની કે ઝાંખી કરી નિહાળવાની તદ્દન અવગણના કરવામાં આવી છે. જો કે આમાંની કેટલીક ભૂલા બહુ મહત્વની અને વ્યક્તિએજ જુદી છે તે હકીકત, તથા પ્રિયદર્શિન જેની છે, એટલે તેની કૃતિઓમાં પણ સવ ઠેકાણે જૈન ધર્મના સિદ્ધાંતાજ આળેખાયલ છે પણ તે બૌદ્ધ ધર્મના નથીજ તે હકીકત. આમ આ બન્ને હકીકતા છૂટક છૂટક જેમ જેમ પ્રસ`ગ પડતા ગયા છે તેમ તેમ અશોક અને પ્રિયદશિનના જીવન વૃત્તાંત બતાવવામાં આવ્યુ છેજ. બાકી વિશેષપણે તેા ખાસ પ્રિયદર્શિનનુ જીવન વૃત્તાંત હું લખું છું, તેમાંજ ચી શકાશે. જો અત્રે તે ચર્ચાય તા ગ્રંથનું કદ અતિ વિશેષ થઇ જવા ભીતિ રહે છે. ( ૯ ) બીજી કેટલીક શંકા પણ ઉભી થાય છે, જે આવી ભૂલને લીધે જ પરિણમવા પામી છે. તે માટે જુએ પૃ. ૨૪૧ ટી, પર, તથા ૫૫. ( 20 )આ કલ્પના પાછળથી ખાટી ઠરી છે તે માટે જીએ પુસ્તકને અંતે પરિશિષ્ટ બ 33 ( ૧૧ ) એક કલ્પના ઉભી થાય છે, જો કે તે માત્ર કલ્પનાજ રહી જશે: “ ચંડારોક શબ્દનુ અપભ્રંશ થતાં થતાં ( કારણ કે યુરાપિયાને હિંદી ભાષાના ઉચ્ચાર ખરાખર શુદ્ધ કરતાં બહુ મુશ્કેલી પડે [ પ્રથમ નથી જ. એટલે જો કે તેની અનેકાનેક ભૂલો થતી ગઇ છે, પણ તેના ઉપર વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. તેના શરીરના વાન કાંઇક ભીનો હાવાથી કેટલાકે તેને કાળાશાક પણ કહેલ છે, પણ ખરી રીતે, કાળાશાક અથવા અશાક પહેલા, તે બીજા નંદરાજા મહાપદ્મનુ” નામ હતુ.૧૦, અશોક મૌર્યને કેટલાક ચંડાશેાક૧ કહે છે. અને તેના કારણમાં, તેણે પોતાના રાજ્યાભિષેક પહેલાં, એક સિવાય પાતાના સર્વે ભાઈઓની ક૧૨ કરી નાંખી હતી તે અનાવને આગળ ધરે છે. જ્યારે આપણે આગળ જોઇશુ કે, તેણે પોતાના ભાઇઓની તા કત્લ કરી હાય કે નહીં, પણ અન્ય મેવાા સરદારાની કત્લ કરી નાંખી લાગે છે. એટલે તે ધાર પાપી કૃત્યને લીધે, તેમજ તેના તામસી સ્વભાવને લીધે તેનુ' ઉપનામ ચંડાશાક જોડી કાઢયુ હાય તો નવાઇ પામવા જેવુ નથી જ. તેની કૌટુંબિક સ્થિતિની પ્રથમાવસ્થા, છે તેથી ) પ્રથમ સ'ડાશાક ” થયુ હા, તેમાંથી “સડાકાશ” ને છેવટે “સેડાકાશ” કે “સેંડ્રાકોટસ” થયુ હાય એમ બન્યું હશે, કે ? તેનાં કારણ માટે જુઓ આગળ ઉપર. ( ૧૨ ) નુ આગળ ઉપરનું લખાણ; તથા લસ ઓફ ઇન્ડીઆ સીરીઝમાંનુ “ અશોક ” નામે પુસ્તક પૃ. ૨૦:“ તેના રાજ્યાભિષેક સમયે ઘણા રક્તપાત થયા હતા. પણ આવી જાતના ખખેડા વિશે કાઇ સ્વતંત્ર પુરાવા નથી. ” ( ૧૩ ) સરખાવા પૃ. ૨૫૭ પારિ પ તથા તેનું ટી. ૪૧, તેના કાઇ ઐતિહાસિક પૂરાવા નથી માત્ર દંતકથાજ ચાલે છે, તે કાંઇ સખળ આધાર ન કહેવાય. જોકે રાજકારણમાં કાંઇ પણ અશકય નથી. બાકી સામાન્ય પણે, કોઇ મનુષ્ય એવા મનુષ્યત્વહીન ન જ હાય કે પેાતાના ભાઇઓની ( ભલે સગા કે એરમાન હેાય )– ધાતકી રીતે કત્લ ચલાવે: મૌય, સામ્રા, ઇતિ. પૃ. ૪૯૫ = એક અન્યસ્થાન પર લી ઘુસેન શાંગને અશાક કે નરક-ગૃહકા ઉજૈનીકે સમીપ સ્થિર બતાયા cl Page #308 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ઉપનામે ૨૫૧ આ સંસારમાંની એવી કેટલીએ વિચિત્ર ઘટનાથી ભરપૂર છે કે, તેના જેવા સ્વભાવના પુરૂષને બહુ જ લાગી આવે; અને પરિણામે તેનું દિલ અધ્યાત્મિક કલ્યાણ અર્થે વળવા તત્પર થાય. આવાં કારણને લીધે, જ્યારથી તેને હદય પલટો થયો ત્યારથી તેને ધ ૧૪ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. આપણે જોઈ ગયા છીએ કે બિંદુસારના રાજ્ય અમલના છેવટના રાજ્યાભિષેક ભાગમાં અનેક ઠેકાણે પહેલાંનાં ચાર બળવા જાગ્યા હતા. જેમાં વર્ષ. ને એક પંજાબમાં થયો હને, કે જ્યાંથી કુમાર અશાક ને પોતાના પિતાના મૃત્યુ સમાચાર મળતાં, એકદમ પાટલિપુત્ર દેડી આવવું પડયું હતું. જ્યાં હજુ આ ગમગીન પ્રસંગના આઘાતથી કળ વળી નહોતી ત્યાં તે, દક્ષિણાપથના આંધ્રપતિ–ચે રાજા મલિક શતકરણી કે જેણે કલિંગ પણ પિતાને કબજે લઈ લીધે હતે-તેણે સ્વતંત્રતા જાહેર કરી દીધી હતી. તેને વશ કરવા ઉપડી જવું પડયું હતું. પણ દેખાય છે કે કમ ભાગ્યે, તેણે પોતાના એક ભાઇને, તેની સાથે લડતાં ગુમાવ્યો છે. રાજગાદીએ બેસતાં જ આ અપશુકને ભરેલો દાવ તેના જેવા બાહુબળીને સહેવો પડે તે ભારે પડતું હતું, પણ માથે પડેલ પ્રસંગ નિભાવી લે તેમાં ડહાપણ છે એમ વિચારી ગમ ખાઈ, રાજનગર પાટલિપુત્રે પાછો ફર્યો. ત્યાં સમાચાર મળ્યા કે પંજાબના સરદારે હજુ ઠરીઠામ બેઠા નથી, જે તે એકલું જ કારણ હોત તે, જેમ અત્યારસુધી નિભાવી લીધું હતું એમ નિભાવી લેત, અને રાજ્યાભિષેકને પ્રસંગ પૂર્ણ કર્યા પછી જ તે બાજુ ઉપડી જાત. પણ તેના સરદારના અંદર અંદરના બળવા ઉપરાંત, એવી બાતમી મળી કે, ગ્રીસ દેશને બાદશાહ અલેકઝાંડર, જેણે હિંદની જાહેજલાલીના દિલચસ્પ વર્ણન સાંભળ્યાં હતાં તે કુચ કદમ ઝપાટાબંધ હિંદ તરફ ધસી આવ્યો હતો.૧૭ અને સિંધુ નદી ઓળંગીને ઝેલમ નદીને કિનારે પડાવ નાંખી પડયો હતો. અને જે ભાગ્ય યારી આપે છે, તે મુલક તાબે ગયા હૈ (૨. વે. વ. પુ. ૨ પ. ૨૭૧ ). ( અશેકની ગાદી તે પાટલિપુત્રમાં હતી, જ્યારે હુસેન સાગ જેવા વળી નરકાલયની ઉર્જનમાં હોવાની માં વાત કરે છે? તો શું સત્યતામાં હેરફેર છે ?) મહાવંશ, દિવ્યાવદાન ઔર હયુસેન શાંગકા ઇન કથાઓમેં, કહાં તક સત્યતા હૈ, યહ કહ સકના બહુત કઠિન હૈ ! પ્રાય: એતિહાસિક વિદ્વાન ઇન કથાએકી સત્યતા પર સંદેહ કરતે હૈ! મૌ. સા. ઉ. પૃ. ૪૧ ( દિવ્યાવદાન આધારે) અશોકે કોધમાં પોતાની તલવારથી પોતાના પાંચસો અમાત્યના ધડ ઉડાવી દીધા હતા. તથા એક વખત પિતાની પાંચસે રાણુઓને જીવતી બાળી મૂકી હતી. ( ૧૪ ) મૌય અશોકનું નામ ધર્માશક દેખાતું જ નથી, પણ શિશુનાગ વંશી કાળાશોકનું જ નામ તે હતું (રે. વે. વ, પુ. ૨ પૃ. ૯૦ નું ટીપણું નં. ૨૬ : પૃ. ૮૫ ટી. ૧૧) પાછળથી મેં પુરવાર કર્યું છે કે, ધશેક તો મહારાજ પ્રિયદર્શિનનું નામ હતું. ( જુઓ પુસ્તકના અંતે પરિશિષ્ટ ૨. વળી જુઓ નીચે ટી. નં. ૫૬ ). ( ૧૫ ) જુએ સિકકા અંક નં ૫૭, ૫૯, ૬૦ ઈ. (૧૬) જુઓ મચ્છીને શિલાલેખ. આવા ખડક લેખ ક્યા સ્થળે અને શા હેતુથી ઉભા કરવામાં આવ્યા છે, તે જાણવા માટે જુઓ સમ્રાટ પ્રિયદર્શિન વાળું પ્રકરણ, વળી પુ. ૪ માં આંધ્રપતિઓનું વર્ણન જુઓ ) ( ૧૭ ) ઇ. હી. કવો. પુ. ૫ ૧૯૨૯ પૃ. ૭:નંદવંશની પડતી અને સેંડ્રેકેટસના રાજ્યાભિષેકની વચ્ચે (જો કે તેમણે ચંદ્રગુપ્ત શબ્દ લખ્યા છે પણ આપણે તે સેંડ્રેકેટસ એટલે હવે અશોક ગણ રહે છે ) જૈન સાહિત્યમાં, અલેકઝાંડરની ચડાઈ વિશે તદ્દન મૌનજ સેવવામાં આવ્યું છે. Ind. His. Quart. V 1929 P. 7:Between the fall of the Nandas and the Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ રાજા તરીકેનાં [ પ્રથમ કરી પૂર્વ હિંદ તરફ પિતાને પગદંડ લંબાવવા તેનાથી બે ત્રણ વરસે કાંઈક નહાને હતે.૧૮ ધારણા રાખતા હતા. આ બાજુ પંજાબના સર- પહેલા જ્યારે ગ્રીસ દેશના સામ્રાજ્યને અધિપતિ દારે ભલે તેઓ પોતે ગમે તે શૌર્યવાન અને હતું અને વિજેતા તરીકેનું લોહી તેની નસોમાં પરાક્રમી હોય, છતાં કાંઈ અશોક સમ્રાટના ઉછાળા મારી રહ્યું હતું ત્યારે બીજો ભારતીય જેવું કે સિકંદરશાહ જેવા બાદશાહ જેટલું, લડા- સામ્રાજયને ભાવી સમ્રાટ હતા અને પગતળે યક સામર્થ્ય તે ધરાવી શકતા હોય નહીં જ, પૃથ્વીને છુંદી નાંખવાના કેડનો આવેગ પૂર્વક મનેતેમાંય વળી, એક બીજા અંદર અંદરના દ્વેષાગ્નિથી રથ ઘડી રહ્યો હતો. બંને એક બીજાના ખરા બળઝળી જતા હતા. નહીં તે તે એક સામાન્ય સ્વરૂપમાં પ્રતિસ્પર્ધીરૂપે ખીલી નીકળે તેવા જેનારને શત્રુ સામે તેઓ એકત્ર થઈને સિકંદરશાહ જેવાને, દેખાતા હતા, તેણે શરૂઆત કરવી તે વિચારાતું જે ધારત તે એક વખત જરા હાથને પરચો હતું. તેવામાં, યવનાધિપતિ સિકંદરશાહે અશોકને બતાવી તે દેતજ. પણ સિંકદર શાહને સિતારો વાટાઘાટ કરવા, પિતાના તંબુમાં પધારવા કહેણ અત્યારે ચડીઆતો હતો. એટલે ઝેલમ નદીને મોકલ્યું. અશેકે વિચાર્યું કે ગમે તેમ પણ તે કઠિ બચાવ કરતે લશ્કરી પડાવ નાંખીને જે પરદેશી રાજા છે, એટલે ભારતભૂમિ ઉપર તે અભી રાજા પડેલ હતું, તેના ઉપર તેણે રાત્રીના મહેમાન જેવું જ છે, વળી સામાચાલીને મળવા પાછલા ભાગમાં, નદીના એક ભાગને ફરતે થેડાક માટે કહેણ મોકલ્યું છે. એટલે આમંત્રિત તરફ માઇલને ચકરાવો મારી, જે ભાગ કાંઈક છીછરા તે સૌજન્યતાથી વર્તવા ને બંધાયેલ છે. માટે પાણીને હોવાથી છાપ મારવાને લશ્કરને ઉતારી કાંઈ દગો ફટકે રમવા જેવું તેના તરફથી બનવું શકાય તેમ હતું, તે રસ્તે તાબડતેડ, ઘડે સ્વાર, તે નજ જોઈએ. આવા આવા એક આર્યકુમારને પાયદળ વિગેરે લશ્કરને ઉતારી શત્રુ સૈન્યને ઘેરી છાજતા અનેક ઉદાર વિચારથી, પિતે શરીરના લીધું. જેથી આભને શરણે આવવું પડયું પછી સંરક્ષણ માટે કોઈ પણ સહચારી લીધા સિવાય સિકંદરશાહ આગળ વધે. સતલજ નદી સુધીના માત્ર એકાકી જ, પણ ઉઘાડી તરવારે સિંકદરપ્રદેશના અધિપતિ રાજા પોરસ ને પણ લડાઈમાં શાહના તંબુએ ગયો. ત્યાં તેના પહેઓ બાદ હરાવી શરણે કરી લીધો. આવી રીતે બે બે પ્રથમ થોડી ઘણી પ્રાસંગિક વાતચીત કરીને, મોટા સરદારને તાબે કરી લેવાથી તેમજ સિકંદરશાહે અહંકારમાં ને અહંકારમાં એકદમ, પિતાના દેશથી અહીં સુધીના મુલક ઉપર વિજય પંજાબના બે સરદારે જેમ સહજમાં તાબે થયા મેળવી મેળવતા આવતા હતા તેથી, સિકંદરશાહ હતા તેમ આના સંબંધમાં પણ થઈ જશે એવી ગર્વિષ્ટ બની ગયું હતું. અને અનેક મીઠાં સ્વનાં ધારણાથી કે કેમ, પણ તેણે અશકને પિતાને તાબે સેવતે મદેન્મત પણ બની રહ્યું હતું. તેવામાં રાજા થવા જણાવ્યું હશે. અથવા અશોકથી સહેજે અશોક પણ સામેથી કુચ કરતે કરતે ત્યાં આવી ગળી ન જવાય તેવું અપમાન કારક વેણ કાઢયું પહોંચો. આ સમયે અલેકઝાંડરની ઉમર લગભગ હશે. ગમે તેમ પણ અશોક તે પિતાનું પાણી અઠ્ઠાવીસથી ત્રીસ વર્ષની હતી, જ્યારે અશોક બતાવતે, એકદમ તલવાર ખડખડાવતે ઉભો accession of Chandragupta (Saudracottus) the Jain works are absolutely silent on Alexander's invasion. '( ૧૮ ) જ. જે. એ. સ. ૧૯૩૨ એપ્રીલ પૃ. ૨99 સ્કુટાકના કથન પ્રમાણે, “ સેંડ્રેકેટસ જે પિતે ઉગતે જુવાનીએજ માત્ર હતો, તેણે અલેકઝાંડરની મુલાકાત લીધી હતી. ” જુઓ પૃ. ૨૨૭ ટી. નં. ૨. (૧૯) આગલા પરિકે આ આખા પારિગ્રાફ Page #310 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. પહેલા ચાર વર્ષ ૨૫૩ થઈ ગયો, અને સિકંદરશાહની દરખાસ્તને જ રાએ મચક આપી નહીં. એટલે સકંદરશાહ પોતે અત્યારે તે યજમાન છે, અને અશોકને પોતે જ તેડાવ્યો છે માટે પિતા તરફથી કાંઈ પણ ઉદ્ધત પગલું ભરવું ન જોઈએ, તે સ્થિતિનું ભાન ભૂલી ગયો અને તુમાખીમાં ને તુમાખીમાં પિતાના માણસને હુકમ૧૯ ફરમાવી દીધો કે “તેને પકડે અને તલવારથી મારી નાંખે.” આ ઉપરથી મહારાજ અશોક તુરત જ પોતાની સ્થિતિ કળી ગયો. અને જેટલા જોરથી નસાય તેટલા જોરથી નાઠા. એટલે પૂરપાટ દોડયો, કે, થોડી વારમાં તે તે પરસેવાથી રેબઝેબ થઇ ગયો અને થોડાક કલાકની મજલથી થાકી લોટ પોટ થઇ જઇ, કેઈ પાછળ આવતું નથી એમ ખાત્રી કરી, એક મોટા વૃક્ષની છાયામાં આરામ લેવા બેઠઃ એક તો થાક, બીજી નિરાશા અને ત્રીજી દેહચિંતા એમ અનેક આવરણથી ઘેરાયેલો તે સહજ વારમાં, તે વૃક્ષ તળે જ વનરાજીના પવનની શીતળ લહેરમાં નિદ્રાધીન થઈ ગયો અને નસકોરાં ઘરડવા લાગ્યો. તેટલામાં દૈવયોગે એક મહાન કેસરીસિંહ તે જગ્યાએ વનમાંથી ચાલતા ચાલતે આવી ચડે, અને જાણે તે સૂતેલ પથિકની સાથે ગેલ કરતે હેય, તેમ પૂછડાને ઉલાળ અને વાંક દે, તેના શરીરે વળેલો પરસેવે પોતાની જીભથી ચાટવા મંડ. પૂર ચાટી રહ્યો એટલે સૂતેલ મુસાફરને કાંઈ પણ ઈજા કર્યા વિના તે વનરાજ પિતાના માર્ગે ચાલી નીકળ્યો. પાછળથી મુસાફર-રાજા અશોક જાગ્યો અને આળસ મરડી, નજર નાંખીને જરા દૂર જોયું તે આગળ ચાલ્યા જતાં સિંહરાજને જોયો. પોતે કઈ સ્થિતિમાં મૂકાયો હશે તેને વિચાર તરત જ તેની કલ્પનામાં તરવરી રહ્યા. સિંહરાજ જેવા વિકરાળ પશુએ પિતાને તદ્દન સહી સલામત છેડી દીધેલો જોઈ, નજીકના ભવિષ્યમાં જ પિતાને કેાઈ મહાન લાભ પ્રાપ્ત થવાનું નિર્માયું લાગે છે, એમ હૃદયમાં સંતોષ અનુભવવા લાગ્યો. આ પ્રમાણેના કુદરત પ્રણીત બનાવથી રાજા અશોક ઉત્તેજીત થયો અને પગમાં જેર મળવાથી ઉઠીને ઉતાવળે પગે પિતાના રસ્તે પડઃ કાળે કરીને તે રાજનગરે પહેર્યો. અને ત્યાં તેને રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ પ્રમાણે રાજપદ મળ્યા પછી, ગાદી ઉપર અભિષિત થવાની ક્રિયા થવામાં જે ચાર વરસનું ૨૦ અંતર પડયું છે. તેનાં મુખ્ય કારણો શું હતાં–ને હવે સમજી શકાશે અવંતિના સૂબાપદે મગધ દેશના યુવરાજનેજ નીમાવા તરીકે જે ગાદી પહેલાનું ચાલ્યો આવતે હોય, તે કેવા સંજોગોમાં કુમાર અશોકને તે પદે નિયુકત કરી, તે રિવાજો ભંગ કરવામાં આવ્યું હતું તે આપણે તપાસી ગયા છીએ. આ નીમણુક જ્યારે અશોકની પોતાની ઉમર ૧૪ વર્ષની હતી૨૧ ઉતારવામાં આવ્યો છે તે તથા તેની ટીકાઓમાં કરેલું વિવરણ જુઓ ( ૨૦ ) ભાંડારકર કૃત અશોક પૂ. ૧૦:- અશોક નો રાજ્યાભિષેક ચાર વર્ષ લંબાય તે ભાઈઓની કલમાં નહીં, પણ મુદ્દતે નહીં હોય, તેમ પંજાબના સરદારને બેસાડી દેવામાં તથા સિકંદરને સામને કરવામાં પણ ગયા હતા. આ જ મત છે. હી. ક. પુ. ૫. ૧૯૨૯ 'પૃ. ૯ માં બતાવાય છે, ( ૨૧ ) તે સમયે ૧૪ વર્ષની વયને, ઉમરે પહોંચવાની હદ ગણવામાં આવતી. તેના અનેક દષ્ટાંતે ઇતિહાસનાં પાનેથી મળી આવે છે : જેમાંના કેટલાંક નીચે પ્રમાણે ( ૧ ) મહાવીરનું લગ્ન ૧૪ મે વર્ષે થયું હતું. ( ૨ ) શ્રેણિક પિત, અભયકુમારની માતા સાથે બેનાતટ નગર ૧૩ વર્ષેજ પર હતો અને પંદરમાં વરસે ગાદીએ બેઠો હતો. ( ૩ ) બિંદુસાર પણ ૧૪ વરસે પર છે અને ગાદીએ બેઠો છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ રાજ્ય અમલની [ પ્રથમ ત્યારે, એટલે કે ઈ. સ. પૂ. ૩૩૮=મ. સં. ૧૮૮ માં થઈ હતી. તે સમયે અવંતિના બે વિભાગ હતા. એક પૂર્વ અવંતિને પ્રદેશ અને બીજો પશ્ચિમ અવંતિને પ્રદેશ, પૂર્વાવંતિની રાજધાની વિદિશા ( હાલનું ભિલ્સા ) નગરી હતી. જેનું નામ બેસનગર (શ્યનગર-વૈશ્યનું નગર=કારણ કે તેમાં વેપાર કરનાર વૈશ્યો બહુજ સંખ્યામાં હતા : પ્રાય : આખું શહેરજ વૈોથી ભરપુર હતું ) હતું. અને પશ્ચિમાર્વતિની રાજધાની, પ્રાચીન ઉજન નગરીમાં હતી. આ બે શહેરમાં પણ પૂવવંતિનું વિદિશા શહેર, વધારે જાહોજલાલીવાળું હેવાથી તથા જૈન ધર્મના તીર્થંકરનું કલ્યાણક સ્થાન હોવાથી, તેમજ તે પ્રદેશ ઉપર અત્યાર સુધી જૈન ધમી રાજાઓનોજ રાજ અમલ ચાલતો આવેલ હોવાથી વધારે પસંદગીને પામેલું હતું. અત્ર સૂબા અશોક કુમારે જન ધમાં એક વૈશ્ય વણિક શ્રેષ્ટિની અતિ લાવણ્યવતી યુવતી સાથે પ્રથમ લગ્ન કર્યું હતું, જે રાણીથી બીજે વર્ષે કુણાલ નામે કુંવરની પ્રાપ્તિ તેને થઈ ( મ. સં. ૧૦૦=ઈ. સ. પૂ. ૩૩૭) ૨૫ હતી. લગભગ તેજ ૨૧ અરસામાં અને તેવી જ બીજી લાવણ્યસુંદરી તિષ્યરક્ષિતા નામે બૌદ્ધ ધર્મ રાણી સાથે તેણે પાણિગ્રહણ કર્યું હતું. જેનાથી મહેંદ્ર નામે કુમાર (મ. સં. ૧૯૨=ઈ. સ. પૂ. ૩૭૫ ) અને સંઘમિત્રા નામે કુમારી ( મ. સં. ૧૯૪= ઇ. સ. પૂ. ૩૩૩ ) મળી બીજાં બે સંતાનોની પ્રાપ્તી થઈ હતી, આવી રીતે, સુબાપદે પિતાનું જીવન ગાળતા હતા ત્યાં પંજાબના પ્રદેશમાં (૪) સમ્રાટ પ્રિયદર્શિનને રાજ્યાભિષેક પણ ૧૪ વર્ષ થયા છે. વળી જુઓ પુ. ૧ પૃ. ૩૦-૩૧ ની હકીક્ત અને તેની ટીકાઓ : આ પરિચ્છેદે નીચેની ટી. નં. ૬૪, આ બધું જોતાં, ૧૨ કે ૧૪ વર્ષની ઉમર એગ્ય ગણાતી. અલબત્ત તે સમયે, શરીરની અવગાહના અત્યારના સમયે જે ૧૨-૧૪ વર્ષે હોય છે તેવી નહોતી (અત્યારે પણ ૧૩ ના આંકને અપશુકનીય ગણે છે. જ્યારે ૧૨ કે ૧૪ ને શુકનવંતે ગણાય છે. ) કારણ માટે જુઓ મારૂં “મહાવીર જીવન” નામે પુસ્તક. (૨૨ ) તે માટે જુઓ (મારે બનાવવાનું છે તે ) સંપ્રતિ સમ્રાટનું જીવન ચરિત્ર, તેમજ મહાવીરનું જીવન ચરિત્ર: તથા પુ. ૧ પૃ. ૧૮૦ થી ૨૦૦; તથા આ પુસ્તકે સમ્રાટ ચંદ્રગુપ્તના વર્ણન અને હકીકત જુઓ ( ૨૩ ) ર. કુ. મુ. નું અશક પૃ. ૮: અશોક પતે ત્યારે ઉજ્જૈનના સૂબાપદે હતા ત્યારે તેણે પ્રથમ લગ્ન કર્યું હતું. તે સ્ત્રી વિદિશાનગરીના એક વેપારીની પુત્રી હતી. તેણીએ વિદિશાનગરીમાને માટે વિહાર (મઠઉપાશ્રય ) બંધાવ્યો હતો એમ કહેવાય છે. સાંચી અને જિલ્લા મુકામે જે અન્ય કામ બંધાવાયા છે તેમાં આ મઠ ઘણું કરીને સૌથી પહેલામાં પહેલ છે. Asoka by R. K. Mukerji P. 8:– Asoka's first wife narried her when he was a viceroy at Ujjain. She was the daughter of a merchant at Vedisanagar. She is described as having constructed the great vihara at Vedisagiri, probably first of the monuments at Sanchi and Bhilsa. (૨૪) વૈશ્ય–વેપાર કરનાર, વણિક: નહીં કે, વિષ્ણુ ધર્મ પાળનાર વૈશ્ય. | ( ૨૫ ) પાછળથી શોધતાં જણાયું છે કે, તિષ્ય રક્ષિતા સાથેનું લગ્ન બે વર્ષ મોડું થયું છે, અને પરિણામે, મહેનો અને સંઘમિત્રાને જન્મ પણ બબે વર્ષ આ લઈ જ જોઇશે. ( ૧૬ ) રાજપદે બેઠે ત્યારે, આ કુમારની ઉમર છ વરસની અને મહેન્દ્ર કુમારની ચાર વર્ષની હતી. બંને કુમાર વચ્ચે બે વર્ષને અંતર હતુંતેમ જ મહેદ્રની બહેન, મહેન્દ્ર કરતાં બે વર્ષે ઉમરમાં નહાની હની. ( ૭ ) ખરૂં નામ બીજું હેવા સંભવ છે. કારણ કે, સંધ=brotherhood, અને મિત્રા=Sister: એટલે સંધ મિત્રાનો અર્થ Sister of the order (બૌદ્ધ ધર્મની ભિખુણી ) એમ અર્થ વિદ્વાન લેકેએ કર્યો છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ અનચરે મેકલ ગઈ. ત્યારે પ પરિચ્છેદ ] સાલેને નિર્ણ ૨૫૫ બળ જાગ્યો અને તેને માટે ભાઈ ( સગે ક્રમાનુક્રમ ચાલતી આવેલ મગધ રાજાઓની નહીં, પણ ઓરમાન ) સુષિમ, બળવાખાના નામાવલી તથા તે દરેકના રાજ્ય અમલને સમય, હાથે કપાઈ જવાથી, મહારાજા બિંદુસારની પુરાવા અને પ્રમાણો આપીને ગોઠવ્યો છે. તેમજ આજ્ઞાથી, તે બળવો સમાવવાને, તેને પંજાબમાં અન્ય પ્રદેશના દરેક રાજકર્તાના કિસ્સામાં પણ જવું પડયું હતું. પછી શું બનાવ બન્યા તે સાબિત કરતા આવ્યા છીએ, એટલે આ પ્રમાણે આપણે ઉપર જણાવી ગયા છીએ. ગોઠવેલ સમય સર્વથા શ્રૃંખલાબદ્ધ હોવાથી જ્યારે અશોક કુમારને રાજ્યાભિષેક કરવામાં અચૂક અને નક્કર સત્ય તરીકે જ સ્વીકાર્ય છે, આવ્યા, ત્યારે પિતાની બે રાણી અને ત્રણે છતાં જ્યારે અત્યારસુધી સેંડ્રેકેટસ એટલે ચંદ્રસંતાનને, તેણે ઉજૈનીથી પાટલિપુત્રે બોલાવવા ગુપ્ત ગણીને, તેના રાજ્યકાળની સાલે વિષેનું અનુચર મોકલેલા; તેમાં રાણી તિષ્યરક્ષિતા તેના મંતવ્ય અનિશ્ચિત--તેમજ વિવાદાસ્પદ દશામાં બે સંતાને સાથે ત્યાં ગઈ, જ્યારે પાણી ત્યાં મુકાયું છે ત્યારે, આપણે તેને અન્ય હકીક્ત, જે ગઈ નહોતી.૨૮ માત્ર યુવરાજ કુણાલજ ત્યાં ગયા છતર માનનીય ગ્રંથોમાં પ્રમાણભૂત મનાતી હોય હતો તથા તેને માજાયો-સદર તિસ્તાકુમાર તે આધારે પુરવાર કરાવવાનું પણ આવશ્યક પણુ બધાની સાથે હતે. ધારીશુંતેમાંની થોડીક હકીકત આ રહી. જો કે, સમ્રાટ અશોક વર્ધનના રાજ્યક્રારી ( ૧ ) સિંહાલીઝ ક્રોનીકલ અનુસાર બનાવની સાલે ( ગાદીએ બુદ્ધદેવના નિર્વાણ પછી ૨૧૮ વર્ષ૦ અોકનો રાજય અમલની બેસવાની, રાજ્યાભિષેક રાજ્યાભિષેક થયો છે. અને સિંહાલી લેકે સાલને નિર્ણય. થયાની, તેમજ નિવૃત્ત બુદ્ધ સંવત દક્ષિણ હિંદની પેઠે ગણતા થયાની ) આપણે તે હેવાથી, અશોકને રાજ્યાભિષેક ઇ. સ. ( ૨૮ ) ( ગુ. વ. સે. અશોક ચરિત્ર પૃ. ૧૩) ૩૫૦ માં હેઈ, આ સમયે તેમની ઉમર ૨૪ વર્ષની પિતાને તે સ્ત્રીથી ( શ્રેષ્ઠી પુત્રી ) થયેલાં છોકરાંને તે હતી. ( આ કુમારના મરણ માટે આગળ જુઓ ભાગ પિતાની સાથે પોતાના પાટનગરે તેડી ગયે, ત્યારે તે ચેાથે ). સ્ત્રી તે વિદિશા નગરમાં જ રહેતાં હતાં. કારણ એમ (૩૦ ) દીપવંશ ૬, ૧ આગળ છે. એ. પુ. દેખાય છે કે, તે વખતે કાંતે તેણીને પુત્ર પ્રસવ થયો ૩૨ પૃ. ૨૬૬: ઈ. એ. પુ. ૩૭ પૃ. ૩૪૫: સ્મિથનું હતું કે તુરતમાં પ્રસૂતિ થવા સંભવ હતું. અને તે અશેક નામનું પુસ્તક પૃ. ૨૦૯. જ. જે. એ. સે. બાદ થોડા વખતમાં જ તેણીનું મરણ થયું હતું. ૧૯૩૨ ૫. ૨૮૫-સિંહાલીઝ ક્રોનિકલમાં જણાવાયું જેથી કુણાલ તથા તેને નાનો ભાઈ (જે બાળક આ છે કે, અશોક રાજા તેના પિતા બિંસારની ગાદીએ, વખતે જગ્યું હતું તે ) નમાયા થયા કહેવાય. (જુઓ બુદ્ધ નિર્વાણ પછી ૨૧૪ વર્ષે આવ્યા છે અને તેને આગળ ઉપર કુમાર દશરથની હકીકત, સંભવ છે કે, રાજ્યાભિષેક તે બાદ ચાર વર્ષે એટલે બુદ્ધ નિર્વાણ બાદ તેણીનું મરણ થઈ ગયું હતું. અથવા તે બહુ જ ૨૧૮ વર્ષ થયા છે: JRAS. 51982 P. 28:બિમાર હોવાથી પાટલિપુત્ર સુધી જવાય તેમ ન હોય; The Ceylonese chroniclos further state ને પાછળથી મરણ પામી હોય: ગમે તેમ હોય પણ that Asoka succeeded his father Bindusara આ રાણી પાટલિપુત્ર ગયાં નથી, તેમ કુમાર પણ 214 years after Buddha's Nirwana and બાલ્યાવસ્થામાં જ, માતૃ વિહણે થયો હતો. his anointment took place four years ( ૨૯ ) જૈન ગ્રંથોમાં માધવસિંહ નામ મળે later i, e. 218 years after Buddha's છે; જે કુમાર કુણાલના સંરક્ષક તરીકે ઉજૈનીમાં Nirwana. પાછળથી રહેવા ગયા હતા. તેમને જન્મ ઇ. સ . (૩૧ ) દક્ષિણ હિંદની બૌદ્ધ પ્રજા ( સિંહાલીઝ. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ રાજ્ય અમલની [ પ્રથમ પૂ. ૫૪૩૨૧-૨૧૮=૩૨૫-૬ માં આવે છે. Asoka's coronation (anointiment with crown) took place 218 years after Bnddha's nirwana 8o according to the Sinhalese Chronicles: and as the Sinhalese 31 follow the B. E. (Buddha Era) according to South India, the coronation date of king Asoka will be B.C. 54382_ 218 = B. C. 325–6 ( ૨ ) સુદર્શન વિભાસ નામે જે ચિનાઈ ભાષાના ગ્રંથને અનુવાદ થયે છે તેમાં જણાવાયું છે કે બુ. સં. ૨૧૮ માં ૪ અશોક થઈ ગયા છે. અને ચિનાઈ પ્રજા પણ બર્મીઝ અને સિંહાલીઝ ની રીતે જ બુ. સં. ની ગણત્રી કરતી હેવાથી, અશોકનો રાજ્યાભિષેક પારા ૧ પ્રમાણે આવે છે. Sudershana Vibhasha, which is a Chinese translation work, 3lstates Asoka to have lived in A. B.38 218. As the Chinese follow the same B. E. as that of the Burmese and the Simbalese, the date of Asoka will be the same as in para 1 above ( B, C. 325/6) (૩) ડૅ. ફલીટ પણ અશોકના રાજ્યાભિષેકનો સમય બુ. સં. ૨૧૮ આપે છે. Dr Fleet, 34 also assigns the date A. B, 218 to Asoka's coronation-- the same as above. ( ૪ ) પિતાના કે. ઈ. ઈ. ની પ્રસ્તાવનામાં પૃ. ૯ જનરલ કનિંગહામ લખે છે કે, અશોકનું રાજ્ય બુ. સં. ૨૧૪ થી ૨૫=૪૧ વર્ષ ચાલ્યું છે. અને હિસાબ ગણતાં (ઈ. સ. પૂ. ૫૪૪-૨૧૫=૩૨૯) તે સમય ઇ. સ. પૂ. ૩૨૯ થી ૨૮૮ આવે છે. General Sir Cunningham states in his Corp. Inscr. Indic. Pref. ix that Asoka's reign lasted 41 years: from A.B. 215 to A.B. 256. This is equal to B.C. 329 (644-215=329) to B.C. 288. " (૫) સિલેન અને બમના બૌદ્ધ બરમીઝ અને સિઆમી સુહાં ) બુદ્ધ સંવતની આદિ, તેમના નિર્વાણ = જ્ઞાન પ્રાપ્તિના સમયથી ગણે છે, જ્યારે ઉત્તર હિંદની પ્રજા તેમના પરિનિર્વાણુથી તેની આદિ ગણે છે ( જુઓ પૃ. ૧૫ ટી. ૬૪: તથા પૃ. ૯ નું લખાણ અને ટી. નં. ૩૧ ), ઉત્તર હિંદના બૌદ્ધ લેકે મુખ્યત: મહાવંશને અને દક્ષિણ હિંદવાળા દીપવંશને પ્રમાણભૂત માને છે. અને તેથીજ આ બન્ને વિભાગની બૌદ્ધ પ્રજાની માનીનતામાં બુદ્ધ સંવત વિષેનું અંતર-૨૩-વર્ષનું રહી જાય છે. એટલે કે દક્ષિણમાં બુદ્ધ સંવત = ઈ. સ. પૂ. ૫૪૩-૪ થી અને ઉત્તરમાં બુદ્ધ સંવત = ઇ. સ. પૂ. ૫૨૦ થી છે. છે. એ. ૧૯૧૪ માં દિવાન બહાદુર. એલ. ડી. કન્યાદસ્વામી પિલાઈએ તેને સમય ઇ. સ. પૂ. ૪૭૮ જણાવ્યું છે. તે માટેની લીલો તથા પુરાવા વાંચવા યોગ્ય છે. કેટલુંક વિવેચન પ્રથમ પરિચ્છેદમાં આપણે કરી ગયા છીએ તે જુએ વળી આ બાબતના વિશેષ પુરાવા માટે આગળ ઉપરનું વર્ણન મેળવી, જુઓ. ( ૩૨ ) સરખાવો ઉપર પૃ. ૧૫ ટી. ૬૪ ની હકીક્ત. ( ૩૩ ) ઇ. એ. પુ. ૩૭ પૃ. ૩૪૯ એ. બી. = બુદ્ધ સંવત = બુ. સં. જાણુ જેમ એ. સી. (અથવા ) એ. ડી. ઇસાઈ સંવત = ઇ. સ. છે તેમ. ( ૩ ) ઇ. એ. પુ. ૩૭ પૃ. ૩૫૦. (૩૫ ) ઉપરને પારા-૨ જુઓ. (૩૬) ૪ વર્ષ રાજા તરીકે, ૨૪ વર્ષ સમ્રાટ તરીકે અને ૧૩ વર્ષ રીજ તરીકે = કુલ ૪૧ વર્ષ, ત્રય Page #314 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સાહિત્ય પ્રમાણે, છેલ્લા મુદ્દઢ શાયમુનિનું નિર્વાણુ૩૭ ૪. સ. પૂ. ૫૪૪ માંષ્ટ થયુ છે. અને તે નિર્વાણુ પછી ૨૧૮ વર્ષે અશાકના રાજ્યાભિષેક થયે। હાવાનુ જણાવ્યું છે. તેના પિતાનું મરણુ નિર્વાણ પછી ૨૧૪ વષે,૪૦ અને તે બાદ રાજ્યાભિષેક ચાર વર્ષે ૧, જ્યારે તે પોતાના ભાને સમજાવવામાં કાવ્યા૪૨ ત્યારે થયા હતા. આ ઉપરથી અશાકના પિતા મહારાજા બિંદુસારનું મરણુ છે. સ. પૂ. ૫૪૪–૨૧૪= ૪. સ. પૂ, ૩૩૦–૨૯૪૩ ઠરે છેઃ અને અશાકનુ ગાદીએ બેસવુ' પણ તેજ સાલમાં ઠરાવાય; જ્યારે તેના રાજ્યાભિષેક તે બાદ ચાર વર્ષ એટલે ઇ. સ. પૂ. ૩૨૬ ૨૫ માં કહી શકાશે. The Nirvana૩૭ of the last Buddha Sakya Muni according to the Buddhist Chronicles of Ceylon and Burma, took place in B.C. 5448 the inaugu ration of Asoka is referred to the year 218 after the nirwana, His father's death took place સાલાના નિર્ણય ( ૩૭ ) ઇ. કે. રૃ. ૩૪-૩૬, ( ૩૮ ) જ્યારે આમને છેલ્લા ગણાવ્યા છે, ત્યારે તે પહેલા કેટલાક થઇ ગયા હશે એમ કહેવાની મતલબ સમજાય છે. ( ૩૯ ) ઉપરની ટીકા ન. ૩૦ જુએ. ( ૪૦ ) ઉપરની ટી, નં. ૩૦ જુ. ( ૪૧ ) ઉપરની ટીકા ન. ૩૦ જુએ. "" ( ૪૨ ) આ કથન સર કનિંગહામનુ કહેવુ છે જો કે કેટલીક દ ંતકથાઓમાં તે ‘‘ તેણે કત્લ કરી હતી એવા ભાવાથ નીકળે છે: મારા મત ઉપર પૃ. ૨૯૭ થી ૩૦૧ પ્રમાણે થાય છે. ( ૪૩ ) ઉપરમાં ટી, નં. ૩૯ જુઓ. ( ૪૪ ) ઇં. એ. પુ. ૭૨ પૃ. ૨૩૨ ( આકી - ઢાજીના આસિસ્ટન્ટ ડીરેકટર જનરલ મિ. પી. સી. ३३ ૨૫૭ in the year 214¥॰ of the Nirwana and his inauguration as king four years later after he had prevailed over his brothers. (This will put Emp. Bindusara's (Asoka's father) death at 544–214 = B.C. 330/29′3: King Asoka's coming to the throne the same year and his coronati. on four years later that is in B.C. 325 –26 ). ( ૬ ) અશાકને ઇ. સ. પૂ. ૩૨૯ અને ૩૨૫ વચ્ચેના સમયે ગાદી ૪ મળી છે. ( 6 ) Asoka ascended the throne¥Ý between B.C. 829 and 325. ( ૭ ) રાજા શ્રેણિકનું ગાદીએ૪૫ બેસવુ’ અને રાજા અશાકના રાજ્યના અંત આવવા ૧ તે એની વચ્ચે ૩૧૧ ( ત્રણસે અને અગિયાર ) વર્ષોંનું અંતર૪૭ છે. આ હિસાબે ઇ. સ. પૂ. ૫૮૦–૩૧૧=ઇ. સ. પૂ. ૨૬૯-૭૦ ૪૮ની સાલ આવશેઃ આ સાલમાં તેનુ' મરણ થયું છે એમ મુકરજીના લેખ જુઓ. ( ૪૫ ) જીએ પુ. ૧ રાજા શ્રેણિકનું વૃત્તાંત. ( ૪૬ ) ઇ. એ. પુ. ૭૨ પૃ. ૩૪૨ ( અત્ર અનુવાદ કરનારની ગેરસમન્તતી થઇ લાગે છે; મૂળ શબ્દ તા “ તેના અંત ” = Death હશે પણ અનુવાદ કરતાં રાજ્યના અંત ' = Termination of his reign કરી દીધા. લાગે છે ) ( ૪૭ ) ઇં, એ. પુ. ૩૨ પૃ. ૨૩૨ ( જો કે વાયુ પુરાણમાં આ બનાવને બુદ્ધ નિર્વાણ પછી ૩૧૨ વર્ષ, અને મત્સ્ય પુરાણમાં ૩૧૧ વર્ષ અન્ય હાવાનુ જણાવેલ છે; અને કનિ’ગહામ સાહેબની, બુક ઓફ ઇન્ડીઅન ઇરાઝમાં પૃ. ૩૫ માં પણ ૩૧૧ વર્ષ જાગ્યા છે ). ( ૪૮ ) ઉપરની ટી. ન. ૭ જુઓ અને સરખાવે. Page #315 -------------------------------------------------------------------------- ________________ = ૨૫૮ રાજ્ય અમલની [ પ્રથમ ગણાશે. કેમકે તેના રાજ્યને અંતે તે ઉપર ચેથી કલમમાં જણાવ્યા પ્રમાણે ઇ. સ. પુ. ૨૮૮-૯ માં આવ્યો છે. ( એટલે ૨૦૯-૨૬૯= ૨૦ વર્ષ તેણે વાનપ્રસ્થ અવસ્થામાં ગાળ્યા છે એમ આ ઉપરથી સમજાય છે.).. 311 (Three hundred and eleven ) years elapsed between the accession of king Shrenik and the termination of Asoka's reign. This gives us the date as *580–311=B.C. 269– 70<, as the termination of his reign ( or rather termination of his life; the termination of his reign falls in B.C. 289 as in para 4. above ). ( ૮) . હઝ લખે છે કે,૪૯ સેલ્યુસે પિતાની કુંવરી સેક્રેટસ વેરે ઇ. સ. પૂ. ૩૦૪ માં પરણાવી હતી. અને આ સેંકેટસ ઇ. સ. પૂ. ૩૭૦૫૦ માં ગાદીનશીન થયું છે. તે ઉપરના પાર ૪, ૫ અને ૬ તેમ જ નેટ ન. ૩૯ જોતાં જણાય છે કે, તે સાલમાં રાજા અશક ગાદીએ બેઠો છે, નહીં કે રાજા ચંદ્રગુપ્ત ) Prof. Hultzsch saysik Seleucus gave his daughter to Sandrocottus in B.C. 304 and this Sandrocottus came to the throne in B.C. 380No. It is rather Asoka & not Chandragupta, who has ascended the throne in B.C. 330 (see supra Paras 4, 6, &6. , n. 89) ( ૯ ) અશોકના પિતાના રાજયનું ૨૬ (છવીસ)મું વર્ષ ચાલતું હતું. ત્યારે તેણે યવન રાણીનું પાણિગ્રહણ કર્યું હતું. હવે આપણે ઉપરની ચર્ચાથી જાણી શકયા છીએ કે અશોક ઇ. સ. પૂ. ૩૩૦ માં ગાદીએ બેઠે છે, અને તેથી તેના રાજ્યનું છવીશમું વર્ષ એટલે ૩૩૦-૩૬=ઈ. સ. પૂ. ૩૦૪ આવી રહે છે. અને તે જ સાલમાં સેલ્યુકસ કે જે સિકંદર શાહને સરદાર હતું તથા તેની પાછળ ગાદીએ આવ્યો છે, તેણે અશોકની સાથે સલાહ કરી છે. અને તેની સરતે પ્રમાણે આ સેલ્યુકસે હિંદી સમ્રાટને પિતાના મુલકના ચાર પ્રતિ તથા લગ્નમાં પિતાની કુંવરી આપી છે. આ બધી હકીકત બરાબર મળતી આવવાથી સાબિત થાય છે કે, અશોકની જે યવન રાણી છે તે કોઈ બીજી નહીં પણ સેલ્યુકસ નિકેટરની પુત્રી જ સમજવી. ( ઉપરને પારા ૮ જુઓ ). વળી એટલું તે સર્વમાન્ય થયું છે કે, સમ્રાટ ચંદ્રગુપ્તનું રાજ્ય માત્ર ૨૪ વર્ષ ચાલ્યું છે. જ્યારે અહીં તે સેંકેટસ (કે જેને વિદ્વાનોએ ચંદ્રગુપ્ત ઠેરવ્યા છે તે ) ને પિતાના રાજ્ય છવીસમા વર્ષે યવન - કુંવરીને પરણતે જણાવાયો છે. તે શું ચંદ્રગુપ્ત ( જે મેં કેટસ તે જ ચંદ્રગુપ્ત ઠરાવીએ તે ) પિતાના મરણ બાદ બે વર્ષે (૨૬ માંથી ૨૪ (૪૯ ) કે. ઈ. ઈ. ૫ ૧ અશોક પુસ્તાવના (૫૦ ) એટલે કે, તેનું ગાદીએ બેસવું ૩૭૦માં અને સેલ્યુકસની આ કુંવરી સાથેનું લગ્ન ૩૦૪ માં થયું છે. અને તે હિસાબે તેના પિતાના રાજ્ય કારભારનું ૨૬ મું વર્ષ ચાલતું હતું ત્યારે એટલે કહેવાનું કે, જે મેં કેટસને જેમ વિદ્વાન ચંદ્રગુપ્ત કરાવે છે, તેમજ હોય તે, ચંદ્રગુપ્તનું લગ્ન પિતાના રાજ્યના ૨૬ મા વર્ષે થયું હતું. જ્યારે ઇતિહાસ તે કહે છે કે તેનું રાજ્ય જ માત્ર ૨૪ વર્ષ ચાલ્યું છે તો પછી તેનું લગ્ન તેના મરણ બાદ બે વર્ષે થયું હતું એમ ગણશે કે ? ( આ હકીકત સાબિત કરે છે કે સેકેટસ એટલે ચંદ્રગુપ્ત નહીંજ ) ( સરખાવો નીચેને પારા નં. ૯) (૫૧ ) અ હિ. છે. ત્રીજી આવૃત્તિ ૫. ૧૧૯ Page #316 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સાલે નિર્ણય ૨૫૯ બાદ જતાં બે રહે છે માટે) તે કુંવરીને પરણ્યો હતો એમ કહી શકાય કે? જે તદ્દન હાસ્યાસ્પદ જ લેખાય. He is said to have married a Yavan princess"? in the 26th year of his reign. Firstly, now as we know from the above that Emp. Asoka came to the throne in B. C. 330, the twenty -sixth year of his reign will fall in 880-26=B.C. 304; that is exactly the date of the treaty between him & Seleucus Nicator, once the commander & then the successor to the throne of Alexander the Great ceeding the Indian Emperor four provinces of his trans-Indus territories and one of his beloved daughters in marriage. So this corroboration also proves that the yavan Queen of Emp. Asoka was none else but the daughter of the Greek Commander Seleucus. (vide above para No 8). Secondly-It has been accepted by all the authorities that Chandragupta's reign has lasted only for 24 years. Now were this Sandrocottus, whom the yavan princess has married, be Chandragupta, how would it be possible for him to marry in the 26th year of his reign when he himself has reigned only for 24 years ( Would he marry two years after (26–24=2 years) he himself is no more ? ) ઉપરની સર્વે દલિલોથી નિસંશય રીતે પુરવાર થાય છે કે, રાજા અશોકનું ( ૧ ) ગાદીએ બેસવું ઇ. સ. પૂ. ૩૩૦ માં (૨) અને તે બાદ ચાર વર્ષે એટલે ઈ. સ. પૂ. ૩૨૬ માં તેને રાજ્યાભિષેક ( ૩ ) તથા તેને રાજ્યકાળ એકંદરે ૪૧ વર્ષને છે. એટલે તે ગણત્રીએ . સ. પૂ. : ૮૯ માં ગાદી ત્યાગ તથા ( ૪ ) તેનું મરણ ઈ. સ. પૂ. ૨૬૮ -૭૦ માં ૮૨ વર્ષની ઉમરે થયું હોવાથી તેના જન્મની સાલ ઈ. સ. પૂ. ૩૫ર માં થયાનું નોંધવું રહે છે. From all these, it is clearly & conclusively proved that (1) King Asoka came to the throne in B.C. 330. (2) that he was crowned, four years later in B.C. 326 (3) that he has reigned for 41 years, relenquishing the throne in B.C. 289 and (4) that he died in B.C. 270 at the age of 82 years: & thus his birth fell in B.C. 352. પ્રસંગોપાત આપણે તેની ત્રણ રાણીઓ વિશે જણાવી ગયા છીએ. તેનું કુટુંબ (૧ ) પટરાણી, જેને પેટ, કુમાર કુણાલને જન્મ તથા ૧૯૬-૭: કે. હિ. ઇં. પૃ. ૪૩ તથા ૭૨. ( ૫ર ) કુણાલનું નામ ધર્મવિવર્ધન હતું ( રે. કુ. મુ. અશોક પૃ. ૮) દિવ્યાવદાનના પ્રકરણ ૨૭ માં જણાવેલ છે કે, અશેકે પોતાની રાણી પદ્માવતીના પેટે ( જુઓ નીચે ટી. ૫૩, ) જે નવીન પુત્ર જન્મ્યો હતો તેનું નામ ધર્મવર્ધન પાડયું હતું? પણ તેના અમાત્યાએ, અથવા ખીદમતદારોએ આંખનું સૌંદર્ય જોયું કે, તે તો હિમાલય પર્વતના “કુણાલ” નામના પક્ષીની સાદશ છે એટલે અશકે પણ તેનું નામ મશ્કરીમાં કુણાલ પાડી દીધું (પૃ. ૮ ટી. ૧ ર, ૩ મુ.) Page #317 -------------------------------------------------------------------------- ________________ અશાકવન ૨૬૦ થયા હતા અને જે વિદિશા નગરીના એક ધનાઢય વણિક શ્રેષ્ઠિની પુત્રી૧૩ હતી. તેણીનું મરણુ રાજા અશાકના રાજ્યાભિષેક થયા તે અરસામાં ( ધણું કરીને તે પહેલાં છે પણ પછી નથી ) થયું હતુ.. ( ૨ ) રાણી તિષ્યરક્ષિતા તે અતિ રૂપસુ દરી હતી. અશાક તેણીના રૂપમાં અતિ મુગ્ધ થઇ ગયા હતા. જેમ જેમ રાજા વિશેષને વિશેષ અનુરકત થતા ગયા, તેમ તેમ તેણી પણુ વિશેષને વિશેષ શિથિલાચારી બનતી ગઇ. એક તા ાતે હવે પટરાણી અની હતી; કારણ કે કુણાલની માતા જે પટરાણી પદે હતી તે ક્યારની મરણુ૧૪ પામી હતી. તેમાં પોતે વળી મહારાજાની કૃપાપાત્ર બની; વળી કુમારની માતા ( કેમકે મહેંદ્ર કુમારના પ્રસવ ( ૫૩ ) તેનુ નામ પદ્માવતી હતું (. વે. વ, પુ. ૧ પૃ. ૧૪૧ ટી. નં. ૫૬ તથા ઉપરની ટી નં. પર જુએ.) ( ૫૪ ) ઉપર ટી. ન. ૨૮ જુ ( ૫૫ ) ઉપરની ટી. નં. ૫૧ જુએ. ધી. લિસ્સાટોપ્સ પૃ. ૧૨૪:-રાણીની સમજાવટથી, રાજાની મહેરવાળું ફરમાન કાઢવામાં આવ્યું હતુ. જેની રૂઇએ, જે આંખાના લાલિત્યથી તેણી માહાંધ બની હતી તે ફાડી નાંખવામાં આવી હતી, The Bhilsa Topes P. 124:—Through the queen's influence, a royal order sealed with the king's signature, those beantiful eyes ( Kunal's ) which had excited the queen's love, were taken out. (૫) પાલીતાણામાંથી બહાર પડેલું અાક ચરિત્ર જુઓ. ( ૫ ૬ ) એ નીચેની ટી. નં. ૮૫ માં મહા વ'શના ઉતારા. વિ. સ્મિથનું અશોક પૃ. ૨૩૬: સમ્રાટ અશાકના હુકમથી તિષ્યરક્ષિતાને જીવતી ખાળી મૂકવામાં આવી હતી. King Asoka had caused fishyarakslita burnt alive–જૈન પુસ્તકમાં તેણીને મારી નંખાવી હતી એટલુંજ મેધમમાં નીકળે છે. ( ખરનહેતુ' બુ. ઇ. પૃ. ૪૦૯ થી ૪૧૩ ) નુએ ઉપરમાં [ પ્રથમ થઇ ગયા હતા ) બની હતી. સાથે વળી યુવાવસ્થા અને સૌંદયતાઃ આ બધાં કારાને લીધે તેણી રૂપના બહુજ મદ કરતી હતી, અને અંતે સ્વૈરિણી પણુ થષ્ટ હતી. મહારાજાની કૃપા એટલે સુધી હતી અને તેણીના રૂપમાં તે એટલા બધા માહાંધ હતા કે, પાતાના બાપીકા જે જૈન ધર્મ હતા તે ત્યજીને તેણી જે બૌદ્ધ ધર્મ પાળતી હતી તેને તેણે અંગીકાર કર્યાં હતા; વળી કુમાર મહેંદ્રના જન્મ થયા પછી અને તે અરસામાં કુણાલની જન્મદાતા માતાનું અવસાન થવાથી તિષ્યરક્ષિતાને પટરાણી પદે સ્થાપવામાં આવી હતી; આથી તિષ્યરક્ષિતાના ગર્વમાં ઉમેશ થયે હતા અને ધીમે ધીમે મોંદા પણ મૂળે જતી હતી. કહે છે કે, કુમાર કુણાલની આંખા ૧૫ ટી, નં. ૧૩ તથા આગળ ઉપર આ પરિચ્છેદ. ( ૧૮ ) કેટલાક ગંથક્રર્તાઓએ, રાણી વિષ્ય રક્ષિતાને અને આ રાણીને એક માની લઇ એક બીજાને લગતા બનાવા ભેળસેળ કરી નાંખ્યા છે: આમ કરવાને શું કારણ હશે તે કહી શકાતું નથી: પણ તિષ્ય રક્ષિતાની પુત્રીનું નામ સંધમિત્રા હતુ' અને આ ચવન રાણીનું નામ અસંધિમિત્રા હતું, એટલે સંમિત્રાની માનું નામ અસદ્ધિમિત્રા ધારીને કદાચ લખી દીધું હાય ( ટી. ન. ૬૩ જીઆ ) (b) જીએ ઉપરની ટીકા ૪૯. ( ૧૭ ) જીએ આ પરિચ્છેદે આગળ, ( ૫૯ ) જીએ આ પરિચ્છેદે આગળ. ( ૬૧ ) ખાધીબીજ વૃક્ષની સ્થાપ્ના સિલેાનમાં થયા બાદ બાર વર્ષ ( સ્મિ. અ. પૃ. ૨૨૦ ); ખાધીખીજની સ્થાપ્ના ઇ. સ. પૂ. ૩૧૩ માં થઇ છે તે માટે જીએ ટી. નં. ૯૨. (૬૨) ઇ. સ. પૂ. ૩૦૪ માં લગ્ન થ્યુઅને ૩૦૧ માં મરણ પામી એટલે લગ્ન બાદ ત્રણ વર્ષ જીવતી રહી કહેવાય. ( ૧૦ ) શુ જેટલા વરસ તેણીનૌ સાથે લગ્ન ગ્રંથી રહી તેટલા જ વરસ શાક પાળવા ખાતર આમ કર્યું' હશે ?સભનિત લાગે છે. કારણ કે, તેણીના શાકના નિવારણ માટે, તેણીની જ દાસી સાથે પરણ્યા છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ૨૬૧ તથા રૂ૫ ઉપર એક વખત મોહિત થઇને, માતા અને પુત્રના સંબંધનો વિચાર પણ ઠેલે મારીને, તેણીએ તેની પાસે અગ્ય માંગણી કરી હતી. અને તે માંગણીના અસ્વીકાર કરવાના પરિણામે, કુમાર કુણાલ અને અપર માતા તિષ્યરક્ષિતા સાથે વૈર ઉત્પન્ન થયું હતું. જે કુણાલને અંધ બનાવવા સુધી પરિણમ્યું હતું; આમ કરવામાં જે તરકટ ખેલાયું હતું તે પાછળથી અશાકને જાહેર થઈ ગયું હતું અને તેથી રાણી પર તેને પ્રેમ એછે પણ થઈ ગયો હતે. તેવામાં વળી રાણીનું દુશ્ચરિત્ર ઉઘાડું પડી જવાથી( 8 ) અશોકના ક્રોધે માજા મૂકી દીધી હતી અને રાણીને જીવતી બાળી મૂકી હતી. ( ઘણું કરીને રાજ્યાભિષેક પછી સાતમા વર્ષે૫૭=૪. સ. પૂ. ૩૧૯ મ. સં. ૨૦૮ ) ( ૩ ) રાણી અસંધિમિત્રા૫૮–તે પ્રખ્યાત સરદાર સેલ્યુકસની પુત્રી હેવા સંભવ છે. અને તેણીનું લગ્ન છે, સ. પૂ. ૩૦૪=મ. સં. ૨૨૩ માં એટલે સમ્રાટ અશોકના રાજ્યકાળ ૨૬ માં વર્ષે, (b) સુલેહનામાના અંગે« થયું હતું. આ રાણીએ પણ સમ્રાટની ઠીક પ્રીતિ મેળવી લીધી હતી. એટલે સુધી કે, તેણીના મરણ પછી ( ઇ. સ. પૂ, ૩૧૩-૧૨= ઈ. સ. પૂ. ૩૦૧૧=મ. સં. ૨૨૬ = એટલે કે લગ્ન પછી માત્ર ત્રણ વરસ જ તેણું જીવી છે) મહારાજા અશોકે ત્રણ વરસ સુધી બહુ શોકમાં કાઢયા હતા અને તેના નિવારણ માટે, મરહુમ રાણીની એક દાસી સાથે ( કદાચ તે યવનરાણી સાથે અંતઃપુરમાંજ તેણીની પરિચારિકા તરીકે રહી હશે અને કાંઈક મને હારિણી હેવાથી મહારાજાનું મન જીતી લીધું હશે) પાણિગ્રહણ કર્યું હતું (૪) આ રાણી સાથનું લગ્ન ઇ. સ. પૂ. ૨૯૮ = મ. સં. ૨૨૯ માં થયું હતું. (૫) આ ચાર રાણીને લગતી હકીકત તે ગ્રંથે ઉપરથી મળી આવે છે તેથી તે આપણને જાણીતી છે. તે ઉપરાંત બીજી રાણીઓ પણ હોવી જોઈએજ, કારણ કે તિષ્યરક્ષિતાનું મરણું છે, સ. પૂ. ૩૧૯ માં થયું અને રાણી અસંધિમિત્રાનું પાણિગ્રહણુ ઈ. સ. પૂ. ૩૦૪ માં કર્યું, તે વચ્ચે ગાળો જે પંદર વર્ષને રહ્યો, તેમાં કઈ પટરાણી પદે તે હશે જ ને? જ્યારે પટરાણીપદ એમ નામ પડાય. ત્યારે તે સિવાયની પણ બીજી રાણીઓ હોવી જોઈએ જ. આ હિસાબે બીજી અનેક રાણીઓ હોવી જોઈએ, એમ અનુમાન કરી શકાય છે. તેના પુત્ર-પુત્રી પરીવારમાં ૧૩ આપણને, (૬૩) બિંકસાર સુશીમ: સુષિમ, ઇ. સ. ૫, ૩૨૮-૯ ના અરસામાં મરાયો હતો. જ્યાં શાહબાઝગહીનો ખડક લેખ ઉભે છે. અશેક ઈ. સ. પૂ. ૩૩૦ થી ૨૮૯૪૧ વર્ષ (તેનું મરણ જ્યાં સહસ્ત્રામને ખડકલેખ ઉભો થયો છે ત્યાં તિખ્ય ઉર્ફ માધવસિંહ; જન્મ ઇ. સ. પૂ. ૩૫૦ મરણ ઇ. સ. પૂ. ૩૧૮ મંગેરાને ખડક લેખ છે ત્યાં મરાયો) * જુઓ પાછળ પૃ. ૨૬ર ઉપર ( ૧ ) સયથા તે અશોકના પુત્ર અને સુશીમ તે અશોકનો ભાઈ થાય; એમ આ ઉપરથી સમજાય છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ નીચેનાં નામે જણાઇ આવે છે. (૧) કુમાર કુણાલઃ તેના જન્મ, વિદિશાનગરીની શ્રેષ્ઠિ પુત્રી– અશોકની પ્રથમની પટરાણી-પેટે ઇ. સ. પૂ. ૩૩૬ માં૬૪ થયા હતાઃ આમે તે સ્વરૂપવાન હતેાજ, તેમાં વળી તેની આંખા કાંઇક ભુરાશ પડતી હાવાથી, તેની ખૂબસૂરતીમાં અતિવૃદ્ધિ થતી દેખાતી હતી; જેને લીધે તેની અપરમાતા, પટરાણી તિષ્યરક્ષિતાની કુડી નજર તેના ઉપર થઇ હતી. અને તે ખટપટને લીધે મહારાજા અશોકે, પોતાના નાના સહાદર ભાઇ તિષ્ય સાથે તેને ઉજૈનીના સૂક્ષ્મા નીમી, પાટિલપુત્રમાંથી પટરાણીની આંખ પાસેથી વેગળા કર્યાં હતા, છતાં રાણી પેાતાની ખુન્નસ ભૂલી ગઇ નહેાતી. તેણીએ છેવટે કાવતરૂ રચી, મહારાજા અશોકની મહાર છાપવાળા ખરીતાની રૂએ, તે કુણાલની આંખા ( કે જે રાણી પદ્માવતી (બેસનગરના શ્રેષ્ઠિની પુત્રી) કુણાલ, યશા; નામ (નામ નથી) ત્રીજો ભાઇ શરણ્ય 'પ્રતિ હક્ પ્રિયદશિન: ૪માંશા: ઇંદ્રપાલિત 1 શાલિશક: ખ ધ્રુપાલિત કદાચ બીજું નામ તિસ્સા પણહાય. અશાકવન મસ્કીને ખડક લેખ છે ત્યાં મરાયા હતા ઋષભસેન કાલીક સુભાગસેન 1 ામાદર ( ૧ ) આગળ ચતુર્થ પરિચ્છેદે જાઓ. તીવ અરોક રાણી તિષ્યરક્ષિતા મરણ ઇ. સ. પૂ. ૩૧૯ [ પ્રથમ વસ્તુ તેના ઉપરના તેણીના માહનુ” કારણુરૂપ હતી ) ફોડાવી નંખાવી ત્યારેજ જપ વાળીને એડી હતી. ( ઇ. સ. પૂ. ૩૨૩ ) આ અધકુમાર કૃષ્ણાલ, તે સમ્રાટ પ્રિયદર્શિન કે જે સમ્રાટ અશોક પછી મગધની ગાદીએ આવ્યા છે તેના પિતા થાય ( તે વિષે આપણે આગળ કહીશું ). (૨) કુમાર મહેંદ્ર અને (૩) કુંવરી સંમિત્રા:૧૫ આ અને ભાઇબહેન, રાણી તિષ્યરક્ષિતાનાં ક્રૂર હતાં. તેમના જન્મ અનુક્રમે ઇ. સ. પૂ. ૩૩૨ અને ઇ. સ. પૂ. ૩૩૦ હતાઃ બન્નેની ઉમર વચ્ચે એ વર્ષીનુ જ અંતર હતું: તેમના જન્મ વિદિશામાંજ થયા હતા અને અશોક ગાદીપતિ થયા ત્યારે, તેમની માતા સાથે પાટલિપુત્ર આવ્યાં હતાં (કદાચ બનવાજોગ છે કે, કુંવરી સંમિત્રાને જન્મ, પાટલિપુત્રમાં આવ્યા બાદ પણ તુરતમાં થયે = મહેદ્રકુમાર જન્મ ઇ. સ. પૂ. ૩૩૨ મરણ ૨૫૪ ૭૮ ૧૫. 19 રાણી અસધ્ધિમિત્રા સેલ્યુકસ નિર્કટારની પુત્રી, લગ્ન ઇ. સ. ૫. ૩૦૪; મરણ ઇ. સ. પૃ. ૩૦૧. આ બંને ભાઇ બહેને દીક્ષા લીધી હતી. ઇ. ચારૂમતી (દેવપાળને પરણી હતી) કેરલપુત્ર સમિત્રા જન્મ ઇ. સ. પૂ. ૩૩૦ મરણ ૨૫૩ ૭૭ વર્ષ. ,, = બૌદ્ધ ધર્મની સ. પૂ. ૩૧૪ 1 સત્યપુત્ર 1 રાણી અધિમિત્રાની દાસી લગ્ન ઇ, ૪ ૫. ૨૮. તિબેટના સખા કુમાર કુસ્થન. Page #320 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] નું કુટુંબ ૨૬૩ હેય): પણ તેમની ઉમર, તેમની માતાના મરણ સમયે (ઈ. સ. ૫, ૩૧૯માં) અનુક્રમે ૧૩ અને ૧૧ વર્ષની હતી. બન્નેને પોતાની માતાના ધર્મનીબૌદ્ધધર્મની લગની લાગી હતી. એટલે જે કે રાજા અશકે, કુંવરી સંઘમિત્રાને, કઈક અગ્નિશમાં ૧૫ વેરે ઈ. સ. પૂ. ૩૬ માં પરણાવી દીધી હતી, પણ પોતાના પતિએ જ્યારે ઇ. સ. પૂ. ૩૧૪ માં બોદ્ધ-દીક્ષા લીધી ત્યારે કે તે બાદ દોઢ બે વરસે, પોતાના ભાઈ મહેંદ્ર સાથે ઇ. સ. પૂ. ૩૧૨ માં૧૭ પોતે પણ એક જ દિવસે બૌદ્ધદીક્ષા સ્વીકારી લીધી હતી. જ્યારે કુમાર મહેકે તે આખી જીંદગી કુમાર અવસ્થામાં જ ગાળી દેખાય છે. આ બંને બૌદ્ધ ભિક્ષક-ભિક્ષણી એ પિતાની દીક્ષા બહુજ સારી રીતે દીપાવી હતી. મહારાજા અશકે, જે બોધીવૃક્ષની સ્થાખા ૮ સિલેનમાં ઈ. સ. પૂ. ૩૧૩ માં કરી હતી અને | ( ૧૪ ) જુઓ ઉપરની ટીકા નં. ૨૩. વળી મિ. ટ. પૃ. ૫તે સ્થાનના મુખ્ય શ્રેષ્ઠિની દેવી નામની સ્વરૂપવતી કન્યાને અશકે પ્રેમ મેળવી લીધો હતો અને તે બાદ એક વર્ષે તેનીના કુમાર મહેદ્રને (કાલ જોઈએ ) જન્મ થયો હતે. The Bhil sa Topos P. 95:—He (Asoka) gained the affection of Devi, the lovely daughter of the Shreshthi, or the chiefman of the place. A year afterwards she bore him a son named Mahendra ( it ought to be Kunala ) ( ૧૫ ) અશોકસ્મિથ પૃ. ૪૮:-અશોકની પુત્રી સંઘમિત્રા, જે કલ્પિત નામ સંભવે છે તેની દંતકથા જ આખીને આખી મને અસ્વીકાર્ય છે. તેના નામને શબ્દાર્થ કરતાં સંધભગિની, જે થાય છે તે નામ જ શંકાસ્પદ દેખાય છે, ( જુઓ ઉપર ટી. નં. ૫૮ ). Asoka, Smith P. 48:41 disbelieve wholly in the tale of Sanghmitra, the supposed daughter of Asoka. Her name, which means “ Sister of the order ” is extremely suspicious. ( ૧૬ ) C. H. I. 500 –Agnisharma, husband of Sanghamitra = 4647121 ધણી અગ્નિશર્મા આ વખતે સંઘમિત્રાની ઉમર ચૌદ વર્ષની કહેવાય-( પુખ્ત વયન ઇયત્તા માટે સરખા ઉપરની ટીકા નં. ૨૧ ) ( ૧૭ ) મહાવંશ ૫, પૃ. ૨૦૪ ૫: કે. હિ. ઈ પૃ. ૫૦૦, ટી-૪, જ્યારે દીક્ષા લીધી ત્યારે મહેંકની ઉમર વીસ વર્ષની અને સંઘમિત્રાની ૧૮ વર્ષની હતી એમ સમજાય છે. Mahavamsha v. 204-5. C.H.I. 500 £. n. 4:- Mahendra is said to have been 20 yoars of age and Sanghamitra 18 at the timo of their ordination. ( ૧૮ ) ( સ્મિથમનું અશોક પૃ. ૨૨૦ ) સિલેન તરફ બેધિવક્ષ મોકલાવ્યા પછી બાર વર્ષે અતિવહાલી રાણી અસધિમિત્રાનું મરણ થયું હતું (નીચેની ટીકા. ૯૨ જુઓ ) Asoka. Smith P. 22012 years after Bo-tree was sent to Ceylon Asandhimitra, the beloved queen died. ( ૧૮ ) પ્રીસેપ્સ. ઇ. એ. ૫. ૨, ૫ ૨૯૮: બૌદ્ધધર્મની સ્થાપના કરવાને સિંહલદ્વીપમાં મહામંડળ ગયું ( ઈ. સ. પૂ. ૩૦૭ ): ( ટીકા-૭૦૭ નહીં પણ ૩૧૧ જેઇએ, કેમકે મંડળ મોકલાયું તે પહેલાં બે વર્ષે બોધિવૃક્ષની સ્થાપના છે-જુઓ નીચે ટી. ૯૨એટલે તે હિસાબે ૩૧૩-૨૧૨ આવરો ) Princeps. Int. Ant. vol II 298:(B. C. 307 ) the mission to establish Buddhism in Ceylon. ( ૭૦ )( સ્મિથકૃત અશોક પૃ. ૨૧૪ ) દીક્ષા લીધા પછી ૫૯ વર્ષ સુધી વૃત્ત પાળીને સંઘમિત્રા મરણું પામી. તે વખતે સિંહલપતિ રાન ઉત્તીયના ( રાજ તિષ્યની પછી ગાદીએ આવનાર) રાજ્યનું નવમું વર્ષ ચાલતું હતું. અને તેણીને ભાઈ મહેંદ્ર આગલાવ મરણ 41721 Gai. Sanghamitra died in the 59th year after her ordination, that being the ninth year of the reign of king Uttiya Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તે બાદ ધમ પ્રચારાર્થે જે સ૬૯ ત્યાં માકક્ષ્ા હતા તેનું નેતૃત્વ આ બે ભાષ બહેનનેજ સોંપાયુ હતુ” ( ઇ. સ. પૂ. ૩૧ ): ભિક્ષુ મહુદ્ર કુમાર પેાતાની ૭૮ વર્ષની ઉમરે સિલેાનમાંજ પોતાનું દીક્ષા જીવન સંપૂર્ણ કરી, ૫૮ વર્ષને દીક્ષા (perhaps the successor of king Tishya) Her brother Mahendra had passed in the previous year. (Ahon Guith P. 21&h, ( ૭૧ ) જ્ઞાનપતિ રાખની વંશાવલી; ઈ. એ. ૧૯૧૪ પૂ. ૧૬૯ તથા કે. હીં ઇમાંથી લઇને પ્રમાણે મેં' સંશોધિત કરી છે. આ મ. સ': મ. સ. [૧] [૨] ૬ થી ૪૪ ૩૮૨ ૫૨૦-૪૮૨ ૪૪ ૪૫ | ૧૨ ૪૯૨૪૮૧ (૧) વિજય (૨) ગાળા; ગેર અવસ્થાના કાળ. (૩) પાંડુવાસ, [3] ૪૫ ૭૫ (ક) નિસ્સા [ક] (૮) ઉત્તિય. - ૯૫ અરોકય ન ઇ. સ. પૂ. ધી ઈ. સ. પૂ. ૭૫ ૩૦૦ ૪૧ ૪૫૧ ૯૫ ૨૦૨ ૪૫૧-૪૩૧ (૪) અભય. [૫] (૫) પકુડક લુંટારા, ૧૬૦ -૨૧૭ ૫૭, ૩૬૬–૩૦૯ (૬) મુડાસીયા (ગેમ-૨૧૦ -૨૨૩ ૬| ૩૦૯-૩૦૩ વ્યવસ્થાના કા ળ ) કે ક્રાઇ અજ્ઞાત રાજા. [1] - ૧૬૦ ૬૫|૪૩૧–૩૬૬ [૬] |૨૨૩ - ૨૬૩ ૪૦| ૩૦૩ ૨૬૩ ૨૬૩ -૨૦૩ ૧૦૦ ૨૬૩-૨૫૩ ઇં. એ. ૧૯૧૪ પૃ. ૧૬૯ ટી ૮૩ ( તથા કે, હિ. ઇ: મહાંવંશ ૭: ૫૧ ) માંની હકીકતના આધારે:[૧] અજાતશત્રુના રાજ્યે આઠમા વર્ષ એટલે પર૯–૮=ઇ. સ. પૂ. ૫૨૦. [ ૨ ] ઉદાચનના રાજ્યના ૧૪ મા વર્ષ એટલે ૪૦૬-૧૪=ઇ. સ. પૂ. ૪૮૨. [ ૩ ] નાગર્શકના રાજ્યે ૨૧ મા વર્ષે બેઠો ૪૭૨–૨૧=૪. સ. પૂ. ૪૫૧. ૬ ૪ ] પાતે આશરે ૭૦ વર્ષનું રાજ્ય કરી ચાગુપ્તના રાજ્ય ૧૪ મા ૧ ( બેએ કટ૨ ૧૪=આશરે ૩૬ ની સાલ થઇ ) મરણ પામ્યા હતા. [ પ્રથમ પર્યાય પાળીને ઇ. સ. ૧. ૨૫૪ માં અને બિખૂણી સધમિત્રા પોતાની છ વર્ષની ઉંમર ૫ વર્ષના દીક્ષા પર્યાય પાળીને ઈ. સ. પૂ. ૨૫૩ માં દેવલોક પામ્યા હતાઃ ( જ્યારે સુમિત્રા સ્વાસિની થઇ ત્યારે સિલેાનપતિ ૧ રાજ [ પ ] અરોકના શજ્યાભિષેક પછી સત્તરમ વર્ષ ( એટલે ઇ. સ. પૂ. ૩૨૬-૧૭=૩૦૯ માં ) આશરે સાા વર્ષનું રાજ્ય કરી મચ્છુ પામ્યા હતા. [ ૬ ] અશાકના ( પ્રિયદર્શિન શબ્દ છે ) રાજ્યે વીસમાં વર્ષે ( એટલે ઇ. સ. ૧. ૨૮૯-૨૬-૪, સ, પૂ. ૨૬૭માં ) તે મરણ પામ્યા હતા. [ 9 ] તિસ્સા નામની એ વ્યક્તિઓ છે. ( ૧ ) અશાકના પેાતાને જ ભાઇઃ તે તેના રાજ્યના આઠમા વર્ષે મરણ પામ્યા છે. એટલે કે બોનાન્ય ૨૪ વ છે. ( ૪૧ વર્ષીનું તેનું રાજ્ય ગણાયું છે. તેમાંથી રાજ્યાબિંધકની પહેલાંના ચાર વર્ષ અને રીજ’ઢ તરીકેના તેર એમ મળી સત્તર બાદ કરતાં બાકી રહ્યા તે ) તે હિસાબે ઇ. સ. પૂ. ૭૨૬-૮=૬૧૮માં મરણ થયું કહેવાય ( જી રૂપમાં ટી. ૬૧૬ ) (ર) અને બન્ને વિસ્સા તે સિદ્ધપત્તિઃ તેના રાજ્ય અમલ ઇ. સ. ૧. ૩૦૩થી ૨૬૩=૪૦ વર્ષ છે ( જુએ ઉપરની વંશાવલી ): સાર એ થયો કે, આ બન્ને નિસ્સા સમ્રાટ અશોકના સદ્દસમો જ કહેવાય. ભલે પછી ચાડા ચાઠા વ સુધી સતસમી આ હાય. હું મારૂ માનવુ એમ થાય છે કે, સિનતિનું નામ ના નિસ્સા ખાઈ જ બાકી શાકના ભાઇનું નામ જે તિસ્સા તે તેા જોડી કાચુ સમય છે, છતાં તેનું નામ ખરૂં જ હાય તા પણ્ તિષ્ય હેવું એકએ, નહીં કે નિસ્સા; અને વિદ્યાનાએ તિષ્ય અને તિસ્સા એકજ વ્યક્તિ ઠરાવી દીધી સમતય છે હું આ મારા અનુમાન માટે નીચેનું ટી. ન. ૐ નું લખાણ સરખાવા. અશેકના નાનાભાઇ તિસ્સાનું મરણ ઇ. સ. ૪.૧૮ ( ૩૨૬-૮-૧૮ ) છે જ્યારે સિલાનપતિ નિસ્સાનું માણ ઇ. સ. પૂ. ૨૧૪માં . ઉપરનીં ટી. ન. ૭૧, ( ૭૨ ) નુ ( ૭૬ ) જીઓ કંપની ટીકા ન છા. ( ૪ ) સમ્રાટ રાકે તેને ઉત્તરાધિકારી નીમ્યા હરો એમ તા ચાસ છૅ જ, મ નાગાર્જુન સુના Page #322 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ૨૬૫ તિસ્સાનું ૭૨ મરણ નીપજયાને અને રાજા ઉત્તીયને ગાદીએ આવ્યાને નવમું વરસથી ચાલતું હતું. ( ૪ ) દશરથ૭૪–આને જન્મ કઈ રાણીને પેટે અને ક્યારે થયો તે ચોકકસ કરવાને કાંઈ સાધન નથી. પણ અનુમાન કરી શકાય છે કે તે કુમાર કુણાલથી કઈ નાના પુત્રને કુંવર હશે અને મહારાજા અશકે, કુણાલના અંધ થવાથી, તેમજ કુમાર મહે કે સાધુ પણું લેવાથી, પિતાની પાછળ લેખથી સ્પષ્ટ સમજાય છે કે, અશોક પછી તે ગાદીએ બેઠો છે. તેમ બીજી બાજુ એ પણ નિર્વિવાદિત છે કે (ાઓ સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન) અશોક પછી મુખ્ય ગાદીએ તો પ્રિયદર્શિન ઉર્ફ સંપ્રતિજ બેસેલ છે. વળી એમ પણ જણાયું છે કે, શુંગવંશી સમ્રાટોએ પાટલિપુત્ર ઉ૫ર ચડાઈ કરીને મૌર્યવંશને નાશ પણ કર્યો હતો. આ સર્વ સંગને વિચાર કરતાં એજ સમાધાન ઉપર જવું પડે છે કે, દશરથ રાજાથી મૌયવંશની કોઈ જુદીજ શાખા નીકળી હોય. તો વળી પ્રશ્ન એ થાય છે કે, અશક અને દશરથનો સંબંધ શું હોઈ શકે છે જુઓ નીચેની ટી. નં. ૯૨ ) પતે નાગાર્જુન ગુફાના દાનમાં પિતાને અશોકના પૌત્ર તરીકે ઓળખાવે છે. તો તે તેને કુણાલને પુત્ર કહેવાય અને તે પોતે જ યુવરાજ કરે. એટલે અશેકના પછી તો તે મુખ્ય ગાદી ઉપર બિરાજે; પણ તેમ તે થયું નથી અને તેને બદલે મુખ્ય ગાદી ઉ૫ર તે પ્રિયદશિન આવ્યું છે. કદાચ તેને કુણાલને પુત્રએટલે કે યુવરાજ પ્રિયદર્શિનથી નાને પુત્ર ગણો તો, તે અશોકનો પૌત્ર તો જરૂર કહેવાયજ: પણું પ્રિયદર્શિન રાજયના અમલે મગધના સૂબા તરીકે ( નાગાર્જુન ગુફા મગધ દેશમાં આવી છે તેથી) રહેવાથી, તે પોતાને “ અશોકના પૌત્ર ” તરીકે ઓળખાવવાને બદલે પ્રિયદર્શિનના ભાઇ ” તરીકે ઓળખાવત. પણ તેમ ન કરતાં જ્યારે તે પોતાને “અશોકના પૌત્ર" તરીકે જ ઓળખાવે છે ત્યારે તેને અશોકેજ મગધની ગાદી ઉપર નીમ્યો હોવો જોઈએ, એમ સહજ નિર્ણય કરી જવાય છે. ( વિશેષ માટે જુઓ પુસ્તકના અંતે જેડેલું પરિ- શિષ્ટ તથા નીચેની ટી. નં. ૭૩ ) : ( ૭૩ ) ડે. ભાંડારકર રચિત અશોક પૃ. ૭ ( grandson of Asoka અશોકનો પૌત્ર) જ, બો. ૩૪ ગાદી વારસ તરીકે તે મગધપતિ થાય એમ ઇચ્છા ધારી રાખી હશે. પણ કુદરતના ગર્ભમાં અનેક તાજુબીઓ ભરેલી પડી હોય છે; તેમ જ્યારે તેને ઉત્તરાધિકારી તે કુણાલ પુત્ર–સંપ્રતિ૭ થયો, ત્યારે કુમાર દશરથને ઉંચે દરજજો સાચવવાને, મહારાજા અશોકે પિતાના ( Regent તરીકેના ) વહીવટ દરમ્યાન તેને મગધ પ્રાંતને સુબે નીમી ( મ. સં. ૨૨૩ = ઇ. સ. પૂ. ૩૦૪) ઍ. જે. એ. સે. પુ. ૨૦ પૃ ૩૬૭ : જે સાલમાં પ્રિયદર્શિનને રાજયાભિષેક થયો, તેજ સાલમાં દશરથને મગધની ગાદી મળી હોય, તો જેટલા વર્ષ પ્રિયદર્શિનના રાજય અમલને થયા ગણાય, તેટલાજ દશરથના રાજયને પણું થયા કહેવાય. એટલેજ નાગાર્જુનની ગુફામાં જે પિતાના રાજયે ૨૬ મા વર્ષે દાન દીધાના સમયને આંક દર્શાવ્યા છે, તે પ્રિયદર્શિન રાજાના રાજયના સમયને મળતો થાય છે. જેથી, દશરથ અને પ્રિયદર્શિન અને એકજ હોવા જોઈએ, એમ અનેકનું માનવું થયું છે અને થાયજ. પણ વિશેષ અભ્યાસથી જણાય છે કે તે તો પ્રિયદર્શિનના કાકાનો દિકરો થાય છે. સવાલ એ થાય છે કે દશરથ કુમારે જે “ પિતાના રાજયે આટલા વરસે ” એવા શબ્દ વાપર્યા હોય તો, પછી તે સૂઓ ન કહેવાય. પણ સ્વતંત્ર રાજાજ કહેવાય. અને તેમને જુદા પ્રાંત કાઢી આપીને સમ્રાટ અશોકેજ તેને ગાદી ઉપર સ્થાપિત કર્યો કહેવાય. (વળી જુઓ ઉપરની ટીકા નં. ૭૨ તથા આ પુસ્તકના અંતે જોડેલું પરિશિષ્ટ ) ( ૭૪ ) જુઓ ઉપરની ટીકા નં. ૭૨ ( ૭૫ ) જુએ આ પુસ્તકના અંતે તેમનું સ્વતંત્ર પરિશિષ્ટ ( ૭૬ ) કુણાલપુત્ર પ્રિયદર્શિનનું ટૂંકું નામ જૈન ગ્રંથમાં “ સંપતિ ” આપેલ છે. ( ૭ ) મુખ્ય શાખાની ગાદી (વિશેષ માટે જુઓ દ્વીતીય પરિચ્છેદે ) મગધના પાટલિપુત્રમાંથી અવંતિદેશમાં વિદિશા અને ઉજેની લઈ જવામાં આવી હતી; અને મગધના સૂબાની રાજધાની પાટલિપુત્ર તરીકે ચાલુ જ રાખી હતી. આ શાખાને શુંગ વંશી સમ્રાટે પાટલિપુત્રને નાશ કરી મગદ્યને પોતાના રાજ્યનેઅવતિમાં તે વખતે ગાદી હતી તેથી અવંતિ રાજ્યને -એક ભાગ ગણાવ્યો હતો, એટલે ત્યારથી આ શાખા Page #323 -------------------------------------------------------------------------- ________________ અશાકવ ન ૨૬૬ સંતાષ પકડયા હતા. અને સમ્રાટ સ’પ્રતિએ ગાદીપતિ થતાં, પોતાના દાદાએ ભરેલું પગલું, યથાસ્થિત નિભાવ્યે રાખ્યું હતું: એટલું જ નહીં પણ માનવાને કારણ મળે છે કે પેાતાના કાકાના પુત્ર કુમાર દશરથના દેહ વિલય થતાં, મગધના સૂબા તરીકે, પોતાના બીજા નાના ભાઇ શાલિશુને૭૮ નીમી મગધની જૂદીજ શાખા ( મૌર્ય વંશની મુખ્ય શાખા તે સમ્રાટવાળી, એટલી પેાતાની અને બીજી શાખા તે આ મગધના સૂબાની ) ચાલુ રાખી હતી. આ દશરથે પેાતાના વહીવટ દર્મ્યાન, કેટલીક પાવતીય ગુřાઓ. આજીવિક મતના શ્રમણાના વસવાટ માટે દાન કરી હતી. અને જ્યારે તે મરણ પામ્યા ત્યારે સમ્રાટ પ્રિયદર્શિને, પેાતાના ભાઇ શાલિશુક કે જેને પ્રથમ સૌરાષ્ટ્રના સૂક્ષ્મા નીમ્યા હતા તેને મગધના સૂબા પદે નીમ્યા હતા. ( જીએ આગળના પરિચ્છેદે, ) સમ્રાટ અશોકના ભાઇઓની સંખ્યા બાબતમાં બહુ મતભેદ જેવું છે. જે કાઇક ગ્રંથામાં મહારાજા બિંદુસારને સા પુત્રો હાવાનું જણાવ્યુ છે તે કેવુ' હાસ્યાપદ છે, તે આપણે બિંદુસારના જીવન વૃત્તાંત બતાવી ગયા છીએઃ એટલે હાલ તો અંધ પડી પણ કહી શકાય. ( ૭૮ )Ğપરના પૃ. ૨૬૨ નું વશવૃક્ષ જુએ. ( ૭૯ ) જેને નાગાર્જુની ગુફાઓ કહેવાય છે. ( ૮૦ ) જૈન ગ્રંથામાં એક ભાઇનુ નામ માધવસિંહ નીકળે છે કે જેને કુમાર કુણાલના વાલી તરીકે ઉજ્જયિની માકલ્યા હતા : એટલે તે આધારે આ અને પુરૂષા એકજ વ્યકિત હાવાનુ ગણ્યુ' છે ( જીવનના કેટલાક બનાવા ઉપરથી ) જીએ ઉપરની ટી. ન. ૨૮ સરખાવા સિલેાનપતિની વંશાવળી ટી, ન, ૭૧ વાળી. Ind. Ant, 1914 P. 179 ( Maharamsha V. 102 ) It is said Tissa died in Asoka's 26th year. ( It ought to be Priyadarshin ) but in M, vii 82 in his 8th [ પ્રથમ એટલુ જ સ્વીકાય થઇ શકે કે તેને પુત્રોની સારી જેવી સંખ્યા જરૂર હશેજ, તેના મોટા ભાઇ એટલે બિંદુસારના યુવરાજના ફેજ વિશે પણ આગળ લખાઇ ગયુ છે. તેમ બીજા એક ભાઇ વિશે સાહિત્યમાંથી ( મુખ્યતાએ બૌદ્ધ ગ્રંથામાંથી ) જે ઉલ્લેખ મળે છે તેનુ' નામ કુમાર તિસ્સા છ હતું : તેના જન્મ. મ.સ. ૧૭૬ = ઈ. પૂ. ૩૫૧ માં હતા. તેના ઉપર મહારાજા અશોકના બહુજ પ્રેમ હતા; જ્યારે કુમાર કુણાલને, પટરાણી તિષ્યરક્ષિતાની આંખથી દૂર રાખવાની જરૂર્િત ઉભી થઇ હતી, ત્યારે આ રાજ્ય નિષ્ટ અને કુટુંબ ભક્ત બાંધવમાંજ સોંપૂર્ણ વિશ્વાસ રાખીને, તેને કુણાલના વાલી—રક્ષક તરીકે ઉજૈની મેાકલ્યા હતાઃ તે પોતાના પેટના જણ્યા માક કુણાલનું પાલન કરતા હતાઃ પાછળથી જ્યારે પંજાબમાં બળવા જાગ્યા ત્યારે તે સમાવવા સમ્રાટે તેને ત્યાં મેલેલ. જ્યાં તેનુ મરણુ ઇ. સ. પૂ, ૭૧૯ = મ, સ. ૨૦૮ માં થયું હતું. અને વિશેષ અભ્યાસ તથા ચિત્ત્તનથી એમ પણ જણાય છે કે, આ કુમારના પુત્ર દશરથને સમ્રાટ અશ પાછળથી પેાતાના ઉત્તરાધિકારી તરીકે નીમ્યા year (8th year after coronation or say conversion ) ( Note: the first 'Tissa is the king of Ceylon while the other one is king Asoka's brother. The references given here are taken to be wrong as the author has mistaken one Tissa for the other" )=ઇ. એ. ૧૯૧૪, પૃ. ૧૦૯ ( મહાવશ પ ૧૦૨ ) અશાક-રાજ્યેના (પ્રિયદર્શિ†ન લખવુ' જોઇએ) ૨૬મા વર્ષે તિસ્સાનું મરણ થયું કહેવાય છે: પુણ્ મહાવશ ૭, ૩૨ માં જણાવાયું છે કે, તેના રાજ્યના ( રાજ્યાભિષેક અથવા ધમ પિરવતન કહા ) આઠમા વર્ષ થયું છે. ( ટીપ્પણ—પહેલા તિસ્સા તે સિ’હલદ્વીયના રાજા છે. જ્યારે બીજો તિસ્સા તે અશાક રાજાના ભાઇ છે. એટલે અહીં જે ઉલ્લેખ કરાયા છે તે આડે રસ્તે ફેરવનારા સમજવા, કેમકે લેખકે એક તિસ્સાને Page #324 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] હતા. પણ કુદરતે તેના માટે ખીન્નુ ંજ ભવિષ્ય નિર્માણ કરેલુ હાવાથી તેને મગધના સૂબા તરીકેજ રહેવું પડયું હતુ. (જુઓ ઉપરમાં ટીકા નં. ૭૪.) ઉપરના તેના કૌટુબિક આત્મીય જનાની ઐહિક સ્થિતિથી સહજ સમજી શકાશે કે મહારાજા અશાક, ભલે હિંમતેમાં નર્કાલય વિષે નું કુટુંબ તથા ભળાય હતા, છતાં કુટુંબ પ્રેમ તે કુટુંબ પ્રેમજ કહેવાયને ? એટલે તેને સખ્ત આધાત થયા હતા અને રીતે ખેસવાનુ` ક્રાઇ ઠામ ન હાવાથી તેને પેાતાની જીંદગી ખારી ઝેર જેવી લાગતી હતી. ખરેખર આ સમ અને પરાક્રમી રાજાનું આવુ જીવન જોતાં તેની યા જ ખાવી પડે છે. આ પ્રમાણેના માનસિક ચિંતાના મેાજાથી તેનું મન ઉદાસીન રહ્યા કરતું હતું. અને કાંખ઼ નજીવુ' કારણ મળતુ તે પણ એક તા પાતે ક્રોધી સ્વભાવના હતા જ અને તેમાં કારણ મળતું વિશેષ ગુરસે થતા, અને ન કરવાનું કરી બેસતાઃ આના પુરાવામાં આપણે તેના તરફથી થયેલ નઽચની સ્થાપના તરફ નજર દોડાવવી પડે છે. અને જે ક્રાઇક ઠેકાણે॰ એમ વાંચવામાં આવે છે કે તેણે પેાતાની પાંચસા રાણીઓને તથા પાંચસે અમાત્યને મારી નંખાવ્યા હતા તે પણ આ ક્રોધના જ અવશેષો સમજવાઃ જે કારણથી તેને ચંડાસૌજન્યના ઉપનામથી ગ્રંથકારોએ સખા બીજો ધારીને લખાણ કયે રાખ્યુ છે. ( ૮૧ ) વળી જુએ ઉપર ટી. નં. ૫૬ તથા નં. ૧૩: મૌ, સામ્રા. ઇતિ, પૃ. ૪૯૧ ( દિવ્યાવદાનમાં લખેલ ઘટનાથી સમન્વય છે કે, એક વખત અશોકે ક્રોધાવેશમાં પાતાની તલવારથી પાંચસે। અમાત્યના ધડ ઉડાવી દીધા હતા તથા પેાતાની પાંચસે રાણીએ ને જીવતી ખાળી દીધી હતી ( સંખ્યામાં અતિાકતી લાગે છે. બાકી આ પ્રકારનું ધાતકી કાય તા તેના હાથે થયું હોય એમ સંભવિત છે.) વળી જીએ ૨૬૧ ૨૬૭ લાગે છે; પણ સર કનિ’ગહામના મતથી એમ જણાય છે કે તેણે ગ્રીક લશ્કર ( સિંકદરશાહના હિંદ છેડયા બાદ જે સરદારા તથા લશ્કર હિંદમાં રહ્યાં હતાં તે ) ઉપર ગુજારેલા જુલ્મ અને કત્લને લીધે૩ તે .બનવાજોગ છે. સાંપ્રત વિદ્વાનોનું માનવુ' એમ થાય છે—કે સમ્રાટ અશોકે દાષિત પુરૂષોને દંડ આપવા માટે જે કારાગૃહનલય ઉધાડયું હતું તે, પેાતાની રાજધાની પાટલિપુત્ર નગરમાં હતું. જ્યારે, યુએનશાંગે આપેલી માહિતી ઉપરથીજ તો તે, ઉજ્જૈની નગરીમાં હાવાનુ' સંભવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, શું તેણે આ બધા અત્યાચાર પેાતે અવતિના સૂમાપદે હતા ત્યારે આદર્યો હશે ? ૪ પાતે પાટલિપુત્રેજ રહીને, આવા દંડિત વ્યતિઓને ઉજૈની માકલી દેતા હશે ? કે પછી તેના સમયે એ રાજનગરા ઠરાવાયાં હતાં ? આ શાબત ઉપર વિશેષ પ્રકાશ પાડવાની જરૂર્િત રહે છે. ગમે તે હાય પણ એક વાત તા સિદ્ધ થાય છેજ કે, રાજા અશાકના સમયે, વિદિશા કરતાં ઉજૈનીનું મહત્ત્વ વિશેષ હતુ ંજ, અને તે પણ ઉજૈનીમાંજ રહેતા હતા. જો કે વિદેિશાને મહિમા સમ્રાટ ચંદ્રગુપ્તના સમયથી વિશેષપણે આગળ પડતા થતા જતા હતા. વળી આ નર્કાલય વિશે એમ કહેવાય છે (૮૨ ) એ ઉપરમાં પૂ. ૨૫૦ ની હકીકત તથા નીચેની ટી. ૮૩, ( ૮૩ ) ઉપરના સપ્તમ પરિચ્છેદે ટી, નં ૫૦ જીએ. The Bhilse Topes. P. 87:—the expulsion of the Greek troops and the slaugliter of thoir chiefs ( Justin xv. 4.) (૮૪) Bee. West. World Pt II. P.270 * Not far from the city ( of Ujjain ) is a stupa where Asokaraja made the hell of punishment. .. Page #325 -------------------------------------------------------------------------- ________________ નર્કાલય ૧૯ કે, ત્યાં રાજા અશોકે એક ચાંડાળને ગોઠવ્યા હતા અને તેને એવી આજ્ઞા કરમાવી હતી કે તે રસ્તે થને જે કાઇ નીકળે, તેને વિના યુક્રમે અને વિના તપાસે એકદમ મારી નાંખવા. મારી નાંખવામાં શિરચ્છેદ કરાતા હતા કે તેને ઉંકળતા તેલના કડામાં હડસેલી દેવામાં આવતા હતા તે બરાબર જણાવાયુ નથી, પણ પાછી રીતિ અમલમાં હશે એમ સંભવિત ગૃાય છે. એકદા એમ બન્યું હતુ` કે કાઇ બૌદ્ધ ભિક્ષુકને ઉપરના હુકમ પ્રમાણે મારી નાંખવાના પ્રસંગ ઉભા થયા હતા કહેવાય છે કે, રાજાને તેનાં મનુવ્યદ્રષાના આવાં ક્રૂર પગલાંમાંથી નિવૃત્ત કરવાને તેના ધર્મના અગ્રગણ્ય ધર્માત્માએ આવા તાગડા ગાવ્યા હતા--અને જેવે તે ભિક્ષુકને ઉકળતા તેલના તાવડામાં ફેંકયા કે તે તેલ તદ્દન ઠરી ગયું' અને તાવડાના મધ્યમાં તે ભિક્ષુક એક દૈવી પુરૂષ ( ૫ ) ( ૧ ) નીચેની ટી. ન. ૨૬ માં મહાવંશના ઉતારાના શબ્દો જુએ ( fourth year of hireign ), ( ૨ ) જૈન ધર્મના મામાં પણ મોકનું નામ નથી; તેનું કારણ વ સમજાય છે કે, રાજ્યાભિષેક થયા પહેલાં ( એટલે કે તેના બાપ સમ્રા બિંદુસારના મચ્છુ બાદ ચાર વર્ષ થયાં તે પહેલા ) જ તેણે ચપટા કર્યા હતા ( અત્યાર સુધી કયા ધર્મ પાળતા હશે તે માટે નીચેની પેટી ટી. ૫ તથા ટીકા નં. ૮૬ જી ) ( ૩ ) ( Asoka, Mysore revisl 21 Eli vol I P. 29) & sq. ); પ્રથમ તે જૈનધમાં હતા ( video-- Jainism on the Early faith a hou by 1. Tnn) તેમજ અકબરના પ્રધાન અમુલની આઇને અકબરી ઉપરથી સાબિત Asoka introduced Jainism into Kashamir, which is confirmed by Rajatarangini or Brahamanical history of Kashamir, recording that Asoka brought in the Jail in hu : નઝમ ખાન ! અલી ફેઇશ એક્ અશોક, કર્તા એડવર્ડ થેામસ; આ [ પ્રથમ તરીકે શાંત મુધારી ઉભો રહેલ નજરે પડશે. આ ચમત્કાર જો પેલા નિયુક્ત કર્મચારીચાંડાળ આશ્રય પામ્યા અને જે હકીકત બની હતી તેની યથા`પણે જાણ કરવા સમ્રાટ પાસે પોતે ડી ગયા. રાજાને પણ વાત સાંભળીને અચા થયા. અને ત્યાં જાતે જને જોવા ઇચ્છા દર્શાવી, એટલે રાજા અને ચંડાળ બન્ને તે નાંપે આવ્યા. અને જે પ્રમાણે ચાંને નિવેદન કર્યુ હતુ. તેજ પ્રમાણે બધી પરિસ્થિતિ રાખએ નજરા નજર જોઇ. પછી રાજા વિચાર કરતા કરતા મૂગામ ગા ત્યાંથી પાછા કરવા લાગ્યું. એટલે ચાંડાળે રાનને અટકાવ્યા અને બે હાથ જોડી વિનંતી કરી કે, શ્રી હજીર, આપસાહેબ હવે અહીંથી પાછા જઈ શકશો નહીં. ખાપે પશુ આ દાવામાં જ પડીને મરણ શરણ થવું પડશે. કેમકે આપની જ આના છે, જે મનુષ્ય આ રસ્તેથી નામના ગ્રૂપનો બાપ લઇને, માસુરમાં પ્રગટ થયેલ અશેાક નામના પુસ્તકની, બીજી સુધારેલી આવૃતિનું પુસ્તક પહેલુ' પૃ. ૨૯૦ થી માંડીને જે વન લખાયું છે તેનાં આ પ્રમાણે રાખ્યું છે, “ કાશ્મિરમાં બરાકે નધમ દાખલ કર્યું: આ રીતને રાજતગિનિ નામે જે વૈદિક સ`પ્રદાયને ગ્ર'થ છે. તે ટેકો આપે છે અને તે ગ્રંથમાં લખ્યું' છે કે, અશેકેતે દેશમાં “ જૈન શાસન પ્રવર્તાવ્યું હતુ, ” ', તરીકે * આ લખાણ ઉપર મારા તરફની ટીકા રાજતર ગિષ્ઠિમાં છે. જૈનધમાં અાક કહ્યો છે, અને જેમ ફામસ સાહેબે શા માગે છે હું તુ ઉપરના પ્રેછ વાયના શબ્દો ) તે કાશ્મિરપતિ અશોકને ગાનદ વંશનો કર્યા છે હું તુ ટીપણુમાં, નીચે ન, ૪ નુ’પૈઠા ટીપણું ) જેને આપ્યું ' નવશ બનો પડો. એવું કે ને તેને ધાંગો * ના ઉપનામ સાથે લખાણે કર્યુ હ્રાય ના તે નબીત અથવા મહાપદ્મ ગણાય, પણ માત્ર ‘ મોદક શબ્દ લખ્યા હોય તો પણ કરી નનયમા અથવા મહાન ગણાય, પણ પાછું જ્યારે, તે પ્રાંત પર પાનાના પુત્ર અલીકને સુખ નીમ્યાનું લખેલ છે ત્યારે કદાચ નદવન અથવા ન પડે પણ સવિઘ્ન દેખાય . Page #326 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ને બનાવ નીકળે તેને, વિના હુકમે અને વિના તપાસે મારી નાંખવો. અને આપ પણ એક મનુષ્ય . વળી આ રસ્તે નીકળ્યા છો–કેમકે આ સ્થાનમાં આપ અત્રે પધાર્યા છે–એટલે આપના હુકમ પ્રમાણે મારે આપના પ્રત્યે પણ તેજ પ્રમાણે વર્તાવ કર રહે છે. માટે આપ હવે તૈયાર થઈ જાઓ. આ વાકય સાંભળતાં, રાજાને પિતાના હુકમમાં રહેલા બેવફીપણાનું ભાન આવ્યું. અને તુરત જ નર્યાલય બંધ કરવાનો હુકમ ફરમાવ્યું. આ સર્વ અધિકાર સત્ય હેય વા કૃત્રિમ હોય વા અતિતિ ભર્યો હોય, પણું એટલે તાત્પર્ય તેમાંથી જરૂર તારવી શકાય છે કે, રાજાએ પિતાની ભૂલ દેખી અને નર્યાલય બંધ કરાવી દીધું જ. તેના પિતા તથા દાદા જૈનધર્મી હતા અને પોતે પણ જ્યાં સુધી તેને ધર્મ, તિષ્યરક્ષિતા રાણી સાથે લગ્ન કર્યું હતું નહીં ત્યાં સુધી જૈનધર્મી જ હતા. પણ આ રાણીના રૂપથી તે એટલો બધે મોહાંધ થયે હતું કે, તેણીના પડયા બોલ ઝીલી લેતે હતે ( જે માટે તેને પાછળની જીંદગીમાં બહુજ પશ્ચાતાપ પણ કરે પડયે હવે ) અને તેથી તેણીના બૌદ્ધધર્મ પ્રત્યે આકર્ષાઇ તે ધર્મ અંગીકાર પણ કર્યો હતો. ” આ બનાવ રાજ્યગાદીએ આવ્યા પછી ચોથા વર્ષે અને રાજ્યાભિષેક પહેલાં ત્રણ ચાર મહિનેજ ૮૫થયો હતે. હું નહીં કે રાજ્યાભિષક પછી ૮૧થે વર્ષે ) જે કે તેણે બૌદ્ધધર્મ અંગીકાર ( વિશેષ સમજુતી નીચેનું પેટા ટીપણ નં. ૪ જુઓ) ( ૪ ) મૌ. સા. ઈ. પૃ. ૫૩ ( on the authority of Narayan Shastri in his "Ago of Shanker.” Appendix I p. 60 “શંકરનો” યુગ છે તે નામનું જે પુસ્તક નારાયણ શાસ્ત્રીએ લખ્યું તેના પરિશિષ્ટ ૧ પૃ. ૬૦ નો હવાલો આપીને આ મૌ સા. ઇ. લેખકે જણાવ્યું છે કે ) “ અશોક ( ધર્માશક ) ઇશકા વર્ણન કલ્હણકી રાજતરંગિણિમેં મિલતા હૈ, યહ ગાનંદ વંશમેં ઉત્પન્ન હુઆ થા ( જે કે આ ગાનંદ ને નંદવંશ ધારીને, રાજા અશોકને નંદ પહેલ કે બીજે કે નવમો નંદ હેવાની સંભાવના દેરી છે-જુઓ ઉપરનું પેટા ટી. ૩ ) પણ અશોક પુત્ર જાલૌક તેની પાછળ ગાદીએ બેઠાનો ઉલ્લેખ નીકળે છે ત્યારે એમ અનુમાન ઉપર જવાય છે કે તે કાશ્મિર પતિ ધર્માશોક, ઇતિહાસ પ્રસિદ્ધ પ્રિયદર્શિન ઉફ જૈન ધમ સમ્રાટ સપ્રિતજ હશે, અને જેમ તેણે અન્ય પ્રાંત ઉપર આર્યકુમારને દેવકુમારને સૂબા તરીકે નિર્મિત કરી દીધા હતા તેમ આ કાશિમરના પ્રાંત ઉપર પણ સ્વપુત્ર જાલૌકને નીમી દીધો હોય; અને આ અનુમાન કેટલા દરજજે ખરૂં છે, તે માટે જુઓ આ પુસ્તકના અંતભાગે, તેનું પરિશિષ્ટ ) ( ૫ ) ઈ. એ. પુ. ૩૭ પૃ. ૩૪૨ : Converted to Buddhism in 4th year aftor acces sion Then soon he was crowned in the salue year - ગાદી મળ્યા પછી ચોથા વર્ષમાં તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો, અને તે બાદ તુરતજ તેજ વર્ષ માં ( એટલે ગાદી મળ્યા પછી ચોથા વર્ષેજ ) તેને રાજયાભિષેક થયો હતો : મતલબ કે તેના રાજ્યનું ચૈથું વર્ષ ચાલતું હતું ત્યારે પ્રથમ તેણે ધર્મ પલટે કર્યો અને તે બાદ તુરતમાંજ રાજયાભિષેકની વિધિ થઈ હતી. ( જુઓ નીચેનું ટી. ૮૬ ) ( ૮૬ ) આ માન્યતા, એટલે કે રાજયાભિષેક પછી ચોથા વર્ષે ધર્મ પલટાની, તો વિદ્વાનોએ સમ્રાટ પ્રિયદર્શિનના શિલાલેખના આધારે ગોઠવી દીધી છે. કારણ કે તેમણે અશોકને જ પ્રિયદર્શિન માની લીધે છે. એટલે પ્રિયદર્શિનના સર્વે જીવન પ્રસંગે તેમણે અશેકના માની લીધા અને તે પ્રમાણે આ માન્યતાવાળું લખાણું કરી દીધું છે. બાકી મહાવંશમાં તો આ પ્રમાણેજ શબ્દો છે. તેમાં કયાંય પ્રિયદર્શિન એવું 413197 tel. (Mahavamsa V. 189) Before he had been known as Chandasoka (i,s the fierce Asoka ) on account of his vil deeds afterwarls he was known as Dhrmasoka (i. c. the Pious Asoka ) on account of liis virtuous deeds (+61421 ૫, ૧૮૯ ) પ્રથમ તે ચંડાશક (એટલે ઘાતકી અશેક) Page #327 -------------------------------------------------------------------------- ________________ ર૭૦. અશોકવન [ પ્રથમ કર્યો હતે.૮૭ પણ તેમાં પ્રથમ બહુ શ્રદ્ધાવાન હોય તેમ જણાયું નથી; ઉલટું, જેમ જેમ રાણી તિષ્યરક્ષિતાની સાથેની પરણેતર જીંદગીને પરિચય વધતો ગયો, તેમ તેમ તેની આંખ ઉઘડતી ગઈ અને જ્યારે તે રાણીને તેના દુષ્પરિત્રને લીધે જીવતી બાળી નાંખી ત્યારે તે તેને તે ધર્મ ઉપરથી ( કદાચ તેના ધર્મ ગુરૂએ ઉપરથી પણ હશે) આસ્તા કાંઈક ડગમગુ થઈ જવા | પામી હતી. તેવામાં તેના સહોદર અને પ્રિય બાંધવ તિસ્સાનું મરણ થતાં, તે સંસારથી પણ વિહલ બની ગયો. આ પ્રમાણે તેના મનની ઢચુપચુ અને વ્યગ્ર સ્થિતિમાં, બૌદ્ધધર્મ ઉપર વેર વાળવા જેવી મનોદશાથી તેણે નરકાલય ઉભું કર્યું. છતાં તેની દારૂણ યાતનાઓથી પણ જ્યારે તેના મનને શાંતિ ન વળી, ત્યારે તે તેના ક્રોધે ઉલટી માજા મૂકવા માંડી હતી. (આ વખતેજ તેણે સિકદરના સરદારની પણ કલ કરી નાંખી હોય એમ સંભવે છે.૮૮ અને ખરેખર તેમજ હતું. જુઓ પૃ. ૨૪૧ ઉપર ઈ. સ. પૂ. ૩૧૭ના બળવાવાળી હકીકત) અને બૌદ્ધ ધર્મ ઉપર કાંઈક તિરસ્કાર પણ પેદા થયો હશે. એટલે સંભવ છે કે તેણે, તિષ્યરક્ષિતાના પેટે જન્મેલ પોતાની પુત્રી સંધ તરીકે ઓળખાતો કેમકે તેના કૃત્ય કૃર હતાં; પણ પાછળથી તેનાં કૃત્યો શુભવૃત્તિવાળાં હોઇને તે ધર્માશોક =ધમ અશોક તરીકે ઓળખાવા લાગ્યો હત; આ વાકય ઉપર કનિંગહામ સાહેબ ટીકા કરતાં પોતાના જિલ્લા ટપ્સનામના પુસ્તકમાં જણાવે છે કે – Mahawamsha places this change of name and character in the 7th year of Asoka's reign ( coronation Gar) and his conversion already in the 4th year ( 2461* reign જોઈએ): these dates can not be. reconciled with the epigraphical ones & must be erroneous=અશોકના નામમાં અને ચારિત્ર ત્રમાં ચંડાશક તરીકેના નામમાં ફેરફાર સમજ, નહી કે ધમશાકના નામમાં; જે આ ફેરફાર થયા છે તે મહા વંશની કથા પ્રમાણે તેના રાજયના ( રાજયાભિષેક બાદ જોઈએ ) સાતમા વર્ષે ( જુઓ ઉપરની ટીકા ૫૭) અને તેના ધર્મ પલટાની હકીકત તેના રાજયના ( ગાદી બેઠા પછી ) ચેથા વર્ષે બનવા પામ્યાં છે. આ તારીખે શિલાલેખમાં દર્શાવેલ સમય સાથે બંધબેસતી નથી. અને તેથી તે ભૂલભરેલી હશે એમ સમજાય છે તમારી તરફની ટીકા: કયાંથી મળે, કારણ કે મહાવંશની હકીકત સમ્રાટ અશોકને લગતી છે, જયારે શિલાલેખની હકીકત સમ્રાટ પ્રિયદર્શિનને લગતી છે. અને બન્ને વ્યકિતઓજ ભિન્ન છે. એટલે એકની હકીકત બીજાને બંધબેસ્તી આવેજ શી રીતે ? બન્ને વ્યકિતઓ ભિન્ન છે, તે માટેના કારણેમાં આ હકીકત પણ એક સબળ પુરાવારૂપ ગણાવી શકાશે. આ હકીકત આગળ ઉપર આ પરિચ્છેદના અંતે વર્ણવવામાં આવનાર “પ્રિયદર્શિન અને અશોક ભિન્ન ભિન્ન છે” વાળા પારિગ્રાફમાં જોડીને વાંચવી. ( ૮૭) -ધર્મ બદલ્યો ” તે શબ્દજ એમ સૂચન કરે છે કે, અગાઉ તે બૌદ્ધ ધમ સિવાયને ધર્મ પાળનાર હતા. એટલે વૈદિક હોય કે જૈન ધર્માનુયાયી. પણ આપણે જોઈ ગયા છીએ કે, તેને પિતામહ સમ્રાટ ચંદ્રઢપ્ત અને પિતા બિંદુસાર બને જૈન ધમી હતા. એટલે સમ્રાટ અશોક પણ પ્રથમ તે જૈનધર્માનુયાયી જ હશે (ઉપરની ટી. નં. ૮૫ ની પેટા ટીક નં. ૩ તથા ૪ જુએ: તથા સરખા તે જ ટીકાની પેટા ટીકા નં. ૧, ૨ અને ૫: એટલે તુરત તેના સમયને પાકે ખ્યાલ આવી જશે. અહીં જૈનધર્મના આચાર્યોની ક્રિયાત્મક નગૃતિ વિશે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, આ સમયે ઈ. સ, પૂ. ૩૨૭=મ. સ. ૨૦૦ ( જ્યારે અશોકે ધમ પરિવર્તન કર્યું છે ત્યારે ) આચાર્ય શ્રી સ્થૂલભદ્રની શાસન સત્તા હતી, તે અશોક જેવો સમર્થ પુરૂષ જૈન ધર્મને ત્યાગ કરે તે સમયે શું સ્થૂલભદ્રજીએ તેને સમજાવવા પ્રયત્ન નહીં કર્યો હોય ! અનુમાન કરાય છે કે કર્યો પણ હશે જ અને કરે પણ ખરા જ. છતાં બે સ્થિતિ વિચારવા રૂપ છે. (૧) સ્થૂલભદ્રજીની ઉપસ્થિતિ આ સમયે બિહાર એટકે મગધ દેશ તરફ હતી જ્યારે અશોકે ધર્મ પલટ અવંતિમાં કરેલ છે એટલે કદાચ સ્થૂલભદ્રજી લાચાર બન્યા હોય અથવા તો પિતાને Page #328 -------------------------------------------------------------------------- ________________ પરિષદ ] નો ધર્મ - ૨૭૧ ઉભેલ સાદશ દેખાવા લાગ્યો. આ અદભૂત બના. વની મહારાજા અશોકને ખબર કરવામાં આવતાં, પિતે ત્યાં દોડી આવ્યો ને તતસત્યની ખાત્રી થતાં, પિતાના અપરાધોની માફી માંગી તે મહાપુરૂષને ક્ષમાવ્યા. ( આ બનાવ ઇ. સ. પૂ. ૩૧૪ માં બન્યા લાગે છે ) તુરતજ નરકાલયનો નાશ કરી ચારે તરફ વાતાવરણ શાંત કરી દીધું અને બૌદ્ધધર્મ પ્રત્યેની પિતાની આસ્થા દૃઢીભૂત કરી નાંખી. કુમાર મહેંદ્ર અને કુંવરી સંઘમિત્રા કે જેમનું મન પણ પોતાની માતાના મરણથી કાંઈક વિરક્ત થયું હતું, તેમાંય વળી સંઘમિત્રાના પતિએ સંસાર ત્યાગ કરી દીક્ષા ગ્રહણ૦ કરી લીધી હતી એટલે તેણીને તે સંસાર ઉપરથી તદ્દન વિરક્તી જ આવી ગઈ હતી. તેવામાં આવે વર્ણવાયેલ ચમત્કારિક બનાવ બનવાથી, જેમ મહા મિત્રાને કેાઈ રાજપુત્ર કે ઉચા ઉમરાવની સાથે ન પરણાવતાં સાધારણ સ્થિતિના બૌદ્ધધર્મી કેાઈ અગ્નિશમ વેરે પરણાવી દીધી. (ઇ. સ. પૂ. ૩૧૬૧૫) આ અરસામાં એક વિચિત્ર પરિસ્થિતિ ઉભી થઇ૮૯ કે જેનાથી તેની આખી મને દશાનું પરિવર્તન થયું અને ધર્મની શ્રદ્ધામાં પાછો હૃદયપલટો થયો. તે સ્થિતિ એ હતી, કે જે નરકાલય તેણે ઉભું કર્યું હતું, તેમાં એક બૌદ્ધ ભિક્ષકને, ઉકળતા તેલથી ભરેલી કડાઈમાં ફેંકી દઈ મારી નાંખવાની કાર–રવાઈ થઈ રહી હતી. તેટલામાં નિયુક્ત કર્મચારી ચાંડાળે જે આ બૌદ્ધ-ભિક્ષકને કડાઈમાં હડસેલી દીધો કે, તુરત જ તે કડાઈ તદ્દન કરીને કાઢી હીમ જેવી થઈ ગઈ અને તે ભિક્ષક તે જેમ કમળમાંથી એક મહાપુરૂષને જન્મ થાય તેવી સ્થિતિમાં જ જે કઈ પરિવાર અવંતિમાં સ્થિત હોય તે મારફત પ્રયાસ કરી જોયો પણ હોય, પણું પરિણામ ફળદાયી નીવડયું ન હોય ( ૨ ) આ ધમપલટાને રાણી તિબ્બરક્ષિતાની સાથે અશેકે કરેલાં લગ્ન સાથે સંબંધ છે; પછી ધર્મ પલટે તે લગ્નના પરિણામ રૂપે હોય કે લગ્નના કારણ રૂપ હેય. વધારે સંભવ લગ્નના પરિણામ રૂપે હેવાન છે. ગમે તેમ પણ આ પલટાથી અશેકની પટરાણી વિદિશાની વણિક પુત્રી અને કુમાર અને કુણાલની માતા (જુઓ ઉપરની ટી. ન. પર–૫૩) ને સખ્ત આઘાત પહોંચ્યો હતો અને પતિ સાથે પાટલિપુત્ર ન જવાના ઠરાવ ઉપર આવવામાં કારણભૂત પણ બન્યા હતા. જો કે તેણીનું મરણ તે તે બાદ તુરત આવી પડેલ સુવાવડમાં લાગુ પડેલ માંદગીને લીધે જ થવા પામ્યું હતું. એટલે સમજાય છે કે, રાણી તિષ્ય રક્ષિતાના રૂપમાં જ રાજા અશોક એટલે બધે લટુ બની ગયો હતો કે કોઈનું સાંભળવાની તેને તમા નહતી. તે પછી ધર્માચાર્ય અને પટરાણુનું કહેવું પણ ઠોકરે માર્યું હોય, તે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી વળી નારીપ્રેમ કઈ એવી અજબ વસ્તુ છે કે ભલભલા ઋષિમુનિઓ પણ તે જાળમાં ફસાઈ ગયાનાં દૃષ્ટાંત ઇતિહાસમાં નોંધાયેલાં છે. આગળ ઉપર દક્ષિણમાંના ચાલવંશી જૈન રાજા પિતાની શૈવ ધમી રાગી અને મહાઅમાત્યની લાગવગને ભોગ થઈ પડયાનો દષ્ટાંત ઇ. સ. ની અગીઆરમી સદીમાં જળવાઈ રહ્યાનું જણાયું છે. એટલે બનવા જોગ છે કે કોઈની પણ સમજાવટ કારગત નીવડી શકી નહીં હોય. પણ વખત જતાં જ્યારે તિષ્યરક્ષિતાને વૈરાચાર ઉઘાડે પડયે ત્યારે જ તેને પશ્ચાતાપ થયો હતો અને બૌદ્ધ ધર્મ પ્રત્યે કાંઈક અનાદર ઉત્પન્ન થયા હતા. પણ તે તે રાંડયા પછીનું ડહાપણુ જેવું હતું. તે સમયે પીછે હઠ કરે તે નાક કપાય તેમ હતું. વળી તે રાણીના જ પેટે જન્મેલ કુમાર મહેદ્ર અને સંઘમિત્રાએ ( બૌદ્ધધમ ઉપરના અનુરાગને લીધે કે પિતાની જનેતાનું દુખ્યાત્રિ પ્રગટ થઈ ગયાની શરમને લીધે, દક્ષા લઈ ધાર્મિક જીદગી ગાળવાનાં વૃત્ત લીધાં હતાં, એટલે તે રાજા એકદમ હતાશ થઈ ગયો હશે. આ પ્રમાણે તેની સ્થિતિ કલ્પી શકાય છે. વળી વિશેષ માટે મૂળ લખાણના પરિગ્રાફની હકીકત વાંચે. ( ૮૮ ) સિકંદરના મૂકેલા સરદારની કલ કરી, ચંડારોકે, પંજાબ સર કર્યું. ( જુઓ ઉપરની ટીકા નં. ૮૩ ) (૮૯) ઉપરમાં “નરાલય” વિશેની હકીકત જુઓ.. ( ૯૦ ) જુઓ ૫, ૨૬૩, Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ અશોકવન આ રાજાની મનેવૃત્તિમાં પરિવર્તન થઇ ગયું તેમ અન્ને ભાઇબહેનની રામભાવના પણ મુળવત્તર થઇ ગઇ અને દીક્ષા લેવાનું તેમને મન છે એમ મહારાજાને જાહેર કરી દીધુ. મહારાજાએ પણ, હવે હૃદય કુણું થઇ ગયું હતું તેથી તુરતજ અનુમતિ આપી દીધી અને કાર્ડમાંથી દીક્ષા અપાય તો મારે એવી પ્રાથી, તે તે સમયના સર્વે ઔદાચાય નુ માહ” સમેલન ભરીને તેમની સમક્ષ દીક્ષા ન્ય ( ૯૧ ) મિ. અ, પૂ. 1:-પોતાના ૧૮ મા વર્ષ ( ૩૩-૧૮=ઇ. સ. પૂ. ૩૧૨-૧૩ ): Smith, Asoka . *11:—sovonteen years and a half after the coronation of king. Asoka ( રાજ્યના ૧૭ના વર્ષ' એમ લખવુ' જોઇએ. ) મહાવ’શ ૫. ૨૩૦; અશાક રાજ્ય અમલે ૧૭મા વર્ષે: તે નવ માસ ચાલ્યું હતું: Mahavamsha V. 230--In th" 17th year of Ajokn's rign, It lasted for 9 months. ( ૨ ) ઉપર ી, ન, ૮૬ જ, અને પાનાના ઉત્તરાધિકારી તરીકે અને નીમયા તેની વિચારણા આવી પડી. કારણ કે કુણાલ અંધ હતા, મહેકે દીક્ષા લીધી હતી અને તે બ્રહ્મચારી હતા. કુણાલને કાંઠ સતતિ યા સુધી પ્રાપ્ત થઇ નહેાડી, એટલે કુમાર દક્ષ તે અરકનો પૌત્ર થાય, બે શિલા હેબ કંપથી જણાય છે એટલે શકા રાખવાનું કારણ નથી જ. પણ તે દાનો પુત્ર તે કયાય જડતું નથી: અરાકના કાઇ બીન પુત્રના પુત્ર દ્વારા ઓઇએ, ૧૫૬, ટી. ન ૪ તથા પુસ્તાને અંતે પિકિ જી. ) આ બનાવ પછી તેના હૃદયપલટા થયા છે, અને એક ધી પુરૂષ તરીકે જીવન ગુજારવુ' શરૂ કર્યુ છે. જીએ ઉપરની ટીકા નં. ૮૫. (es) Asoka, Smith P. 208:-The King Asoka commanded to erect 84000 વીત્ર મિ. ા. પૂ. ૨૦૮:- કોલકરાનએ ૮૪૦૦૦ સ્તંભા ઊભા કરાવ્યા હતા: ( રે. વે, વર્લ્ડ પુ. ૧-૨ માં જે ઠેકાણે સ્તૂપાનુ' તથા સંખ્યાનું વર્ણન આપ્યુ છે તેના સરવાળા માંડીએ તા માંડ ૪૭ ૪૮ થાય છે, તેા પછી ૮૪ શી રીતે થાય ? શું યુએન શાંગ જેવાએ પણ તેની નોંધ લીધી . નહીં, · કે તેના [ પ્રથમ દેવાનું વિચાયુ": તદનુસાર પોતાનાજ સાનિધ્યે અને ખર્ચ પાટિલપુત્રમાં, તિહાસ પ્રસિદ્ધ ત્રીજી બૌદ્ધ મહાસભા ૧ ખેલાવાઇ (ઇ. સ. પૂ. ૩૧૩ = મ. સ. ૨૧૪ ) અને તે પ્રસંગે કુમાર મહેદ્ર અને કુંવરી સંમિત્રાને બૌધધમની દીક્ષા દેવાઇ. હવેથી અશોકને ધર્માંશાકનુ ૨ બિરૂદ અપાયુ હાય તે વાસ્તવિક દેખાય છે. આ પછી તેણે બૌધમ'ના ઉન્નત્તિના ધણાજ પ્રશંસનીય કાર્યો સમયે આ બધાને નાશ થઇ ગયા હતા ? મતલબ કે અતિશ્યક્તિ જ દેખાય છે. ) The Bhilsa Topes by General Cunnigham: the viharas built by Asoka are said to have been 84000 in 84000 citios (both Brahamins and Buddhist ) but I reject the thousands and read simply 84 cities and 84 viharas '' ભિ, ટા, માં કનિંગહામ સાહેબ લખે છે કે ( પૃષ્ઠનેા આંક આંકવા રહી ગયા છે. પણ ૮ ની પહેલાં ખે પાનાંએ છે. ) ૮૪૦૦૦ શહેરામાં ૮૪૦૦૦ મઠા ( બ્રાહ્મણ અને બૌદ્ધ ધર્મના મળીને બંધાવ્યાનુ કડવાય છે ( તા તા એક એક કર કેક નંગ થયું. કહેવાયઃ જ્યારે કેટલાય શહેરનાં વર્ણનમાં તે અનેક રૂપા બંધાવ્યાની હકીકત વાંચવામાં આવે છે-જીએ ૨. વે. ૧. ના બન્ય પુસ્તકો-અને તેમ છે, ત્યારે શહેર અને મઠની સંખ્યાના આંકડા મળતા આવી શકે જ નહીં. આ હકીકત જ સાબિતી આપે છે કે, સખ્યામાં ગત્તિ કે અનિયાાિ કરાઇ છે-સરભાવી પુ. ૧ કે ૨૮૮ ની ટી. ૯૪ ની દ્રર્મકતા ) પણ હું પોતે 'હુન્નર'ના આંકડા મૂકી દઇ માત્ર તેને ૮૪-૮૪ શહેર અને મઠ તરીકે જ વાંચવાના માવાય છું. મિ. ગ્લાનાપે લખેલ “નીઝમ “ માં પણ ઉપર પ્રમાણે જ અભિપ્રાય દર્શાવ્યા છે. તે તેા વિશેધમાં વગેરે કે, ૮૪ ના આંક જ હિંદુ નવા માનતા થઇ પડયા લાગે છે. ( ૯૪ ) સ્મિ. તુ' અશાક પૃ. ૨૨ ( Asoka, Faith ( *, **) ) : Twelv♠ years after the Bo-tree was sent to eylon, Asandhi-mitra, the beloved queen of Asoka Page #330 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ન. ૨૬-પૃષ્ઠ ૨૯૯ આકૃતિ ન. ૨૨-પૃષ્ઠ ૨૬૪ આકૃતિ ન. ૨૫–પૃષ્ઠ ૨૯૯ Page #331 -------------------------------------------------------------------------- ________________ (-) [ Brth/ આકૃતિ ન. ૨૩–પૃષ્ઠ ૨૭૮ Page #332 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. ને ધર્મ ર૭૩ કરીને પોતાની બૌદ્ધધર્મની કીતિને દિગંત વ્યાપ્ત ( Bo–Tree) ની સ્થાપ્ના કરાવી-૪ ( ઇ. કરી મૂકી; તેમાંના કેટલાક કાર્યની અત્રે નોંધ સ. પૂ. ૩૧૨-૧૩ ). અને તે બાદ (૩) ત્યાં કરવી આવશ્યક લાગે છે. ધર્મ પ્રત્યેની પિતાની ભક્તિ દર્શાવવા તથા (૧) જ્યાં જ્યાં બૌદ્ધધર્મના સ્થાપક ગૌ- પિતાથી થયેલ કરપીણ કૃત્યના પશ્ચાતાપનું દર્શન તમબુદ્ધના જીવનના રહસ્ય પૂર્ણ બનાવ બનવાનાં કરાવવા, એક મોટો સંધ (mission ) મોકલ્યો. સ્થળે હતાં ત્યાં ત્યાં તેનું સ્મરણ ચિહ્ન જળવાઈ (૪) અને પિતાના પ્રતિનિધિ તરીકે, તે મહાસં. રહે તે હેતુથી સ્તંભો ઉભા કરાવ્યા તથા (૨) ઘના નેતાના પદે પિતાના પુત્ર પુત્રી–મહેંદ્ર અને જ્યાં બૌદ્ધધર્મના આચાર્યો વિશેષ સંખ્યામાં સંઘમિત્રા જેઓ હવે તે સાધુત્વ પામવાથી ખરી સકળ ભારતવર્ષના એક ખૂણામાં, એટલે સિંહલ- રીતે પુત્રપુત્રીના સંસારી સંબંધથી મુકત થયેલાજ દીપમાં હતા તેવા સિંહલદ્વીપમાં બોધિવૃક્ષ ગણાય–ને મોકલ્યા અને રાજને શોભે તેવી died : four years after that, the king raised princess Tishya-rakshita to the dignity of Queen-consort; four years after, the destruction of the Bo-tree; and four years after, the end of Asoka's reign સિલેનમાં બેધિવૃક્ષ મોકલવામાં આવ્યું તે બાદ બાર વર્ષે અશોકની પ્રિયતમા-રાણી અધિમિત્રા ( સેલ્યુકસ નિકેટરની પુત્રી હોય એમ સમજાય છે ) મરણ પામી. તે બાદ ચાર વર્ષે તિષ્યરક્ષિતા ( જુઓ ટી. નં. ૫૭ ભૂલથી નામ દેવાયું લાગે છે ) નામની કુમારિકાને પટરાણું બનાવી ( આ શબ્દ સૂચવે છે કે, તે નાના પદે પ્રથમ હતી. એટલે રાણીની જે દાસી સાથે લગ્ન કર્યાનું જણાવાયું છે તે જ વ્યક્તિ આ કહેવાય ) અને પછી ચાર વર્ષે બોધિવૃક્ષનો નાશ થયે; અને તે બાદ વળી બીજા ચાર વર્ષે અશોકના રાજ્યનો અંત આવ્યો ” આ નિર્દેશથી આપણે નીચે પ્રમાણે બનાવાનો સમય ગોઠવી શકાય છે. - ઇ. સ. પૂ. મ, સં. અંતર અશોકના રાજ્યનો અંત ( જુઓ ઉપરમાં ) ૨૮૯ = ૨૩૮ - ૦ તેની પહેલાં ચાર વર્ષે– બોધિવૃક્ષનો નાશ ૨૯૩ = ૨૩૪ - ૪ તેની પહેલાં ચાર વર્ષે અસંધિમિત્રાની કુમારિકા દાસીને પટરાણું પદે સ્થાપના થઈ; નહીં કે લગ્ન: લગ્ન કદાચ વર્ષ દેઢ ઈ. સ. પૂ. મ. સં. અંતર વર્ષ અગાઉ પણ થયું હોય -ચક્કસ નહીં જુઓ નીચે * ર૯૭ = ૨૩૦ - ૪ તે પહેલાં ચાર વર્ષે રાણી અસંઘમિત્રા મરણ પામી. ૩૦૪ ઇ. સ પૂ. માં સંધી થવાથી થવાથી લગ્ન થયું: અને તે બાદ વર્ષ ત્રણ જીવંત રહી છે. જુઓ પૃ. ૨૬૧ એટલે આ સાલ બરાબર છે. ૩૦૧ = ૨૨૬ – ૪ તે પહેલાં બાર વર્ષે બાધિ. વૃક્ષની સ્થાપના સિલેનમાં ( અથવા કહે કે હિંદમાંથી સિલોન તરફની સફર ) ૧૧૧૧ = ૨૧૪ - ૧૨ * અસંધિમિત્રાની દાસી સાથેનું લગ્ન, રાષ્ટ્રના મરણ, બાદ ત્રીજા વર્ષે થયું હોવાનું જણાવાયું છે ( જુઓ પૃ. ૨૬૧ ) એટલે તેને સમય ૩૦૧-૩=૨૯૮ ઇ. સ. પૂ. થયો અને પટરાણી પદે સ્થાપના ૨૯૭ માં છે? જેથી એમ થયું કે લગ્ન થયા બાદ એક વર્ષે ( નહીં કે તુરતજ ) તેને દરજજો વધારવામાં આવ્યા છે. (૧) બૌદ્ધધર્મની ત્રીજી મહાસભાનું અધિવેશન પણ ઈ. સ. પૂ. ૩૧૩ માં થયું છે. પ્રથમ સભા અને તે બાદ બે ચાર માસમાં જ બોદ્ધિક્ષની સ્થાપના: બને ( અધિવેશન તથા વૃક્ષની સ્થાપના ) બનાવ એક જ વર્ષમાં છે; Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ અશેકવર્ધન [ પ્રથમ સંપૂર્ણ સામગ્રી અને ઠાઠમાઠ સાથે, તેમને વિદાય કર્યા. આ વિદાયગીરી, સ્થળ માર્ગે ન કરતાં, જ્યાં ગોદાવરી નદીનું મુખ છે, ત્યાં આગળથી દરિયા માર્ગે કરવામાં આવી છે. ( કારણ માટે આગળ જુઓ.) બિંદુસાર બહુ નબળા હોવાથી, તેના સમયે ઘણાં રાજ્ય મગધની સત્તા રાજ્ય વિસ્તાર, તળેથી છૂટા પડીને સ્વતંત્ર થઈ ગયાં હતાં તે આપણે જોઈ ગયા છીએ. એટલે મગધનું સામ્રાજ્ય જે ચંદ્રગુપ્તના સમયે લગભગ સારાયે ભારતવર્ષમાં પથરાઈ ગયું હતું, તે અશોકવર્ધાને જ્યારે રાજ્યની લગામ હાથમાં લીધી ત્યારે બહુજ સંકુચિત હદમાં આવી ગયું હતું. એટલે તેની ઉમેદ રાજ્યાભિષેક થયા બાદ બધે અનુક્રમવાર જાતે જઈ, એક પછી એક તાબે કરીને પાછું જેવું ને તેવું સામ્રાજ્ય મજબૂત બનાવી દેવાની હતી. પણ તેનું નશીબ બે ડગલા આગળ હતું. આ બાજુ સિકંદરશાહે જેવી પીઠ ફેરવીને હિંદની ભૂમી છોડી દીધી એટલે અશોકે પિતાના રાજ્યાભિષેકની તૈયારી કરવા માંડી; અને તે પ્રસંગ બનતા વૈભવથી ઉકેલ્ય પણ ખરો. પણ બીજી બાજુ સિકંદરશાહે પંજાબના જે પ્રાંતિ જીતી લઈને પિતાના સરદારના આધિપત્ય નીચે સુપ્રત કર્યા હતા, તેઓ તથા પંજાબનાં બે નાના દેશી રાજ્યો ( પૌરસ રાજા અને અંલિ રાજાનાં ) એકબીજાની સાથે અંદર અંદર, વિશેષ સત્તા મેળવવા માટે લડી પડવા મંડયા હતા. તેને લાભ લઈને અશોકે તે બધાને જીતી લઈ, પિતાની સત્તા ત્યાં મજબૂત કરી દીધી. આમાં કેટલાયની કલ પણ થઈ ગઈ ને કેટલાય નાશી છુટયા.૯૧ (આ પ્રસ્તાવનું વિસ્તૃત વર્ણન ઉપર લખાઈ ગયું છે. તે જુઓ ) એટલે અશોકને કળ વળી કે હવે આપણે પરદેશી હુમલામાંથી છૂટયા, પણ વાસ્તવિક સ્થિતિ તેમ નહોતી. કેમકે, સિકંદરશાહની ગાદીએ, તેના મરણ પછી તેનો એક મોટો ( ૯૫ ) ઇ. હિ. કર્વે, પુ. ૫, ૧૯૨૯ પૃ. ૯:એ ઉપરથી ધારી શકાય છે કે જેવી ( ઈ. સ. પૂ.૩૨૬ ને સપ્ટેબર ) અલેકઝાંડેરે પિતાની પીઠ હિંદ તરફ ફેરવી કે તુરત જ તેની સામે (તેની સત્તાની સામે) એક સામાન્ય બળવો થશે. અને સેંડ્રેકેટસને રાજ્યાભિષેક પણ તે જ સમયે કે, તેની અગાઉ તુરત જ પાટલિપુત્રમાં થયો હતો (સપ્તમ પરિચ્છેદની હકીકતમાં મેં દેરી આપેલા નિર્ણય સાથે સરખાવો). મૌ. સા. ઇતિ. ૧૧૮ (ઇ. જી. હાબેલના કથનથી) સિકંદર કે ભારત સે લૌટને કે એક સાલ બાદ વિછત પ્રદેશમેં વિદ્રોહ પ્રારંભ હુઆ. પ્રસિદ્ધ વિશ્વવિદ્યાલય તક્ષશિલા ઇસ વિદ્રોહ ક કેંદ્ર થા Ind. His. Quart. V. 1929 P. 9:– Assuming therefore that, as soon as Alexander turned his back upon India (Sept B.C. 326 ) there was general revolt against him. Sandracottus' accession to the throne of Pataliputra would appe- ar to have taken place simultaneously or a little earlier. ( ૯૬ ) ઉપરની ટીકા નં. ૮૩ તથા ૪૨ જુએ તથા પ્રથમ પરિચ્છેદમાં દર્શાવાયલી હકીકત સાથે સરખા. ( ૯૭) રૂલર્સ ઓફ ઇન્ડિઆ સીરીઝનું અશોક નામે પુસ્તક પૃ. ૧૪ -તેણે મેળવેલી ફતેહાને લીધે સેલ્યુકસને-નિકેટર-વિજેતા તરીકે ઉપનામ મળ્યું હતું. Rulers of India Series, Asoka P.14: Selcucus, surnamed Nicator the conqueror, by reason of his victories ( fal vid પ્રતિસ્પધી" અશોકને મળ્યા હશે તે આ ઉપરથી સમજાશે.) ( ૯૮ ) ધિ ભિલ્લા ટેમ્સ પૂ. ૯ર--(સેલ્યુકસની સાથે કરેલી તહની શરતો સંબંધમાં લખતાં જણાવે છે કે ) જ્યાં ? શત્રુ સૈન્ય સામે ) ફતેહપૂર્વક ધસારે કરી શકાતું ન હોય ત્યાં, માનપૂર્વક પીછેહઠ કરવી તે ચોક્કસ લાભદાયી નીવડે છે. લગ્નગ્રંથીની કબુલાતથી મિત્રાચારી ગાંઠ વધારે મજબૂત બનાવવામાં આવી Page #334 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ને રાજ્ય વિસ્તાર ૭૫ સરદાર સેલ્યુક્સ ની કેટર૭ આવ્યું હતું. તેણે પ્રથમ પિતાની સ્થિતિ પિતાના દેશમાં બહુ મજ- બૂત બનાવી લીધી અને પછી હિંદ ઉપર પાછું આક્રમણ કર્યું. કહે છે કે તેણે અગીમાર વાર અરે તેથી પણ વિશેષ વખત હુમલા કર્યા હતા. પણ અંતે નાસીપાસ થઈને તેને, હિંદી સમ્રાટ સાથે તહ કરવાની ફરજ પડી હતી. ૯૯ઈ, સ. 4. 3ox By this he got Paropanisadai, Aria and Arachosia, capitals of which, were respectively the cities now known as Kabul, Herat, & Kandabar. The satarapy of Gedrosa or at least the eastern portion of it seems also to have been included in the cession. ઉપરના પ્રાંતે ઉપરાંત, પિતાની પુત્રીને અશોકને (સે કોટસ વેરે) પરણાવવી પડી,૧૦૦ જેના બદલામાં મહારાજા અશોકે માનને ખાતર ૫૦૦ હાથી આપ્યા હતા અને સેલ્યુકસે પિતાના મેગેસ્થનીઝ નામના એલચીને પાટલિપુત્ર દરબારે રાખો એમ ઠરાવ્યું હતું ( કદાચ એમ પણ હોય છે, કુંવરીને ભારત દેશ નવીન હોવાથી તેમ જ પિતાની ભાષાને કેાઈને પરિચય ન હોય તેથી ઘણું મૂંઝાવું પડે, માટે આશ્વાસન મળે તે હેતુથી સેલ્યુકસ નીકેટર, પિતાને આત્મીય જન, એલચી દરજે રહે તેવી ગોઠવણ કરી હશે ). આ જીતથી અશોક વર્ધનના હાથ બહુ જ મજબૂત બન્યા હતા તેના વિશે વિન્સેન્ટ સ્મિથ. અ. હિ. ઈ ૪ થી આવુ. પૃ. ૧૨૬ માં લખે છે કે ૧૦૧The first Indian Emperor, more than two thousand years ago thus entered into possession of હતી. (નીચેની ટી. નં. ૯૯ જુઓ ) The Bhilsa Topes P. 92:- Where a succossful advance cannot be made an honourable retreat becomes a decided alvantage. The friendly relations were cemented at the time by a matrimonial alliance. ( ૯૯ ) મ. સા. ઇતિ પૃ. ૪૪૯ ( સેલ્યુકસ દ્વારા સંધિર્મને પ્રદેશ સેંડ્રેકટસ કો પ્રાપ્ત છે. કાશ્મીર અંતર્ગત ન થે છે અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૧૯:--“ ઈ. સ. ૫. ૩૦૩ માં સલાહ કરવામાં આવી હતી ” S. H. I. 3rd Edi P. 119:–Treaty conclnded in B. C. 303. રૂલ ઓફ ઈન્ડિઆ સીરીઝનું અશેક નામે પુસ્તક પૃ. ૧૫: તે સુલેહ નામાની સરતો આ પ્રમાણે હતી (1) બન્ને રાજકુટુંબ વચ્ચે (સેલ્યુકસ નિકેટર અને સેંડ્રેકેટસ) લગ્નસંબંધ નકકી કરવામાં આવ્યા હતો. તે ઉપરાંત (૨) હિંદી સમ્રાટને (એંડ્રેકટસને ) તેના હરીફ (સેલ્યુકસ નિકેર ) પાસેથી આ ચાર પ્રાંત મળ્યા હતા ( મ. એરિયા જેની રાજધાની હેરાત છે. મા. એરેશિયા. ૬. ગેશિયા અને ૩. પેરોપેની સદાઇ.) અને ( ૩ ) તેના બદલામા (હિંદી સમ્રાટે) પાંચસો હાથી આપવા જે સરત સરખામણીમાં બહુ જ નજીવી કહી શકાય. Rulers of India Series, Asoka P. 15 :-- Terms of peace, including a matrimonial alliance between the two royal houses, were arranged and the Indian monarch obtained from his opponent, the ression of four satarapios, Aria (Herat) Arachosia, Cedrosia and Paropanisadai, giring in exchange the comparatively small recompense of 500 elephants. ( ૧૦૦ ) આ ઉ૫રથી સમજાશે કે, કેટલાક વિદ્વાન આ તહને જે, માનભરી સલાહ ( વિજેતાની સલાહ ) કહેવરાવવા પ્રયત્ન સેવી રહ્યા છે, તેવું નથી. શું વિજેતા પક્ષ પિતાની પુત્રીને હારનાર પક્ષને લગ્નમાં આપે ખરો? તેમ જ પિતાની કેટલી મહેનતથી મેળવેલા મોટા પ્રદેશે છોડી દે ખરો? ( ૧૦ ) મો સા. ઇતિ. પૃ. ૨૪૩ ટી. નં. ૧ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ અશોકવર્ધન [ પ્રથમ that “ scientific border ” sighed in vain by his English successors and never held in its entirety even by the Mogul monarchs of the sixteenth & seventeenth centuries = “બે હજારથી વધારે વર્ષો પૂર્વે આ પ્રથમ હિંદી સમ્રાટની સત્તામાં તે શાસ્ત્રીય સીમા ( કદરતે બાંધેલી કિલ્લેબંધી ) આવીઃ કે જે (સીમા) સોળમી અને સત્તરમી સદીના મેગલ સમ્રાટોના કબજામાં પણ સળંગ (કે સંપૂર્ણ) કદી આવી નહોતી અને તેને માટે) તેના વારસદાર બ્રીટીશ (સત્તાવાળાઓ) પણ ખાલી ફાંફાં મારી રહ્યાં છે. ” ( કહે જ્યારે આવી રાજધારી મહ નતાને આ પ્રદેશ હોય ત્યારે તે વિજેતાપક્ષ૦૨ કોઈ દિવસ હારનાર પક્ષને આપી દે ખરે ) આ મેગેસ્થેનીસે પછી પોતાનું બળ તથા લાગવગ વધારવા માંડી હતી અને ધીમે ધીમે ભારતીય સૈન્યમાં પણ ઘણા યુવાને ભરતીમાં ઉમેરી દીધા ૦ હતા. તેમજ અધિકારી પદે પણ નીમી દીધા હતા. ઉપરાંત સનંદી વહીવટમાં પણ સૂબા જેવા માનવંત હોદ્દા ઉપર વન અધિકારી નીમવા સુધી૧૦૪ તે ફતેહમંદ નીવડ્યો હતો. પિતાના ૪૧ વર્ષના કુલ રાજદ્વારી જીવનમાંના, પાછલા ૧૩ વર્ષ તે તેણે માર Regent –વાલી તરીકે જ ગાળ્યા હતા. બાકીના તેના પિતાના હિસે તે પ્રથમના ૨૮ વર્ષ જ હતાં. તેમાંયે રાજયાભિષેક થયે ત્યાં સુધીના પ્રથમના ૪ વર્ષ સર્વત્ર જે બંડ બખેડા અને ખળભળાટનાં છમકલાં થયાં હતાં તે બેસાડવામાં નીકળી ગયા હતા; અને બાકીના ૨૪ માંથી લગભગ ૨૨ વર્ષ,૧૦૫ યવન પ્રજાના હુમલાઓનું નિવારણ કરવામાં અને સામને કરી તેને ફતેહના રૂપમાં ફેરવી નાખવામાં ગાળવા પડયા હતા. એટલે તે ૪+૨=૨૬ વર્ષ બાદ કરતાં તેના હિસાબે તે રાજકીય કારકીર્દિના માત્ર બે વર્ષ જ બાકી રહ્યા હતા. તે દરમ્યાન તેણે મેગેડ્યેનીઝની સલાહ લઈ, સૈન્ય વ્યવસ્થા કરવામાં લીધું હતું. તેમ જ યવન હુમલાને લીધે હમેશાં જે ખબરદારી અને તકેદારી રાખવી પડતી હતી તેને લીધે ચડેલે થાક૧૦૪ ઉતારવામાં પસાર કર્યા હતા. એટલે ઉત્તર ભારત૦૭ તાબે કરવા સિવાય બીજી કઈ જગ્યા તરફ તે નજર દેડાવી શકય જ નહે.૧૦૮ દરમ્યાન દક્ષિણાપક્ષના ( ૧૦૨ ) આ વાકયો સાથે નીકેર કરેલી ( જુઓ ટી. નં. ૯૯) સરતો સરખાવશે તે માલુમ પડશે કે, તે નામોશી ભરેલી સ્થિતિમાં આવી પડે હોવાથી જ શરતો કરીને સુલેહ ઇચ્છી હતી. (૧૦૩) એશિ. રીસચીઝ પુ. ૯ પૃ. ૧૦૦:મુદ્રારાક્ષસમાં જણાવ્યા પ્રમાણે, તે સમયથી પિતાની નેકરીમાં તેણે જાશુકને માટે મોટી સંખ્યામાં ગ્રીક સૈનિકે રાખવા માંડયા હતા: Asia. Res ix P. : 100-- From that time, he had constantly a large body of Greecian troops in his service as mentioned in the Mudrarakshasa ( આ સ્થિતિ કાંતે મેગેસ્થેનીઝની લાગવગનું કે યવનપુત્રી-રાણું અસંધિમિત્રા ઉપરના પ્રેમનું કારણ હોય ) ( ૧૦ ) જુએ સુદર્શન તળાવની પ્રશસ્તિ તેમ અશકને સૂબે તે સમયે તુલુમ હતો. જેણે તે તળાવને સમરાવ્યું હતું. . (૧૦૫) ઇતિહાસકારોએ ૧૮ વર્ષ લખ્યા છે, અલેકઝાંડરના ગયા બાદ એટલે કે ઈ. સ. પૂ. ૩૨૬-૧૮ =૩૦૮:૫ણ ખરી રીતે સેલ્યુકસે ૩૦૪ માં તહ કરી છે તેથી ત્યાં સુધી સમય ગણવો જોઈએ, તેથી ૨૨ વર્ષ મેં લખ્યા છે. (૧૦૬ ) જુઓ ઉપર પૃ. ૨૩૩ ટી. ન. ૩૩ અને તેનું લખાણું. ( ૧૦૭) કાશ્મિર સિવાયનો ઉત્તર ભારત કબજે કર્યો હતો એમ લખવાનું છે. ( ૧૦૮ ) મો. સા ઇતિ. પૃ. ૫૪ (વસ્તુત: જસ અૉકને બૌદ્ધ ધર્મ ગ્રહણ કિયા થા, વહ ભારતકા Page #336 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. ને રાજ્ય વિસ્તાર ર૭૭ શતવાહન વંશીઓએ પોતાની સ્વતંત્રતાના૧૦૯ ખીલા વધારે મજબૂત ઠેકી દીધા હતા. કહેવત છે કે, દુઃખની પછાડી સુખ તે ઉક્તિ અનુસાર, મહારાજા આનંદ. અશોકના અત્યાર સુધીના દુઃખમય, ચિંતાજનક અને ઉપાધિમય કૌટુંબિક તેમજ રાજકીય જીવનમાં કંઇક આશાજનક અને આલ્હાદકારક ફેરફાર કુદરતે પૂરવા માંડયો હતે. “ લાખો નિરાશામાં, કઈક આશા છુપાઈ છે.” પિતાના પ્રિયપુત્ર કુણાલને કેમ અધત્વ પ્રાપ્ત થયું હતું અને સંપ્રતિ / જન્મ વિશે કેવી રીતે સમ્રાટને ખબર આપી સંતોષાય તે હકીકત જરા સમય હોવાથી અત્રે ટ્રકમાં જણાવવા જરૂર લાગે છે તે નીચે પ્રમાણે જાણવી. પ્રિયદર્શિનને પિતા કુણાલ, તે અશોક મહારાજને લાડકે પુત્ર હતો. વળી તે ષ્ટ પુત્ર હોવાથી તેમજ બહુ ચાલાક અને ઉજવળ કીતિ મેળવવાની આગાહી આપતા હોવાથી તેને યુવરાજ પદે નિયુક્ત કરવામાં આવ્યો હતે. મહારાજા અશોકે, પોતાના ભાઈના સીધા સંરક્ષણ નીચે ઉછેરવા તેને અવંતી ( ઉજ્જયિનિ ) ૧૦ રાખ્યો હતો. કારણ કે અશોકને હમેશાં સંશય રહ્યા કરતું કે, રખેને પિતાની પટરાણી તિષ્યરક્ષિતા, કુમાર કુણાલની જીંદગીની સાથે અડપલાં રમે કે કાવત્રુ કરી તેને મારી નાંખે, એવી ઉમેદથી કે તેણીના પિતાના કુંવર મહેન્દ્રને રાજ્ય ગાદી મળે. અંતે અશોકનો ભય ખરે પડયો હતો. તે સમયે બાદશાહી-રાજકુટુંબની સર્વે ટપાલ ખાસ દૂતે મારફત મોકલવામાં આવતી. જયારે કુમાર કુણાલની ઉમર રાજદ્વારી અનુભવ લેવા ગ્ય થઈ, ત્યારે અશોકના મનમાં એ વિચાર ફૂર્યો કે જો કુમારને લાયક એવી કેળવણી અપાય તે સારૂં. તે ઉપરથી પોતાના ભાઈ, કે જેમની દેખરેખમાં કુણાલને મૂકયો હતો, તેમના ઉપર ખાસ પત્ર ( અજ્ઞા ) લખે કે કુમારને અધ્યયન કરાવે, આ આજ્ઞાપત્ર પુરે લખ્યું, તે ખરે. પણ તેવામાં જરૂરી કામને અંગે, સહી સિક્કો કર્યા સિવાય ને પિતાનું. સીલ માયો સિવાય, ઉભો થઈને બહાર ચાલ્યો ગયો. તેવામાં રાણી તિષ્યરક્ષિતા ત્યાં અકસ્માત આવી ચઢી. તેણી ઉઘાડ કાગળ જોતાં ચમકી, પિતાના હાથમાં લીધે, વાંચ્યો, અને જોઇને દાવ અણધાર્યો મળી જવાથી, તુરત લાભ ઉઠાવી લીધે. પાસે સાવરણીની સળી પડી હતી તે લઈ પિતાની આંખમાં આસ્તેથી ફેરવી, કાજળવાળી કરીને પત્રમાં જે સર્ણન શબ્દ હતું તેમાં ના ૪ ને માથે અનુસ્વાર ઉમેરી દીધો. એટલે ૧૧૧માનં = વિદ્યાભ્યાસ કરાવવાને બદલે સંધ્યા કરાવવું= “આંધળે કરે તેવો અર્થ થયો. એવી ગણત્રીથી કે કુણાલ જે આંધળે થાય તે મહેન્દ્રને ગાદી મળે. પછી જેવી તે આવી હતી તેવીજ તે ખંડમાંથી બહાર નીકળી ગઈ. મહારાજા અશોક પાછા આવ્યા ને ઉતાવળમાં ને ઉતાવળમાં, ચક્રવતી સમ્રાટ ન થા (અશક અને પ્રિયદર્શિન ભિન્ન ભિન્ન છે તે દર્શાવવામાં આ એક મુદ્દો છે.) (૧૦૯ ) જે આપણે ચોથા અને પાંચમા આંધ્રપતિ ના સિક્કા ઉપરથી સમજી શકીએ છીએ જુઓ સિક્કા પ્રકરણે આંક નં. ૫૭, ૫૯, ૬૦ ઈ. ( ૧૧૦ ) ઉપરમાં પૃ. ૨૬૦ માં રાણી તિષ્યરક્ષિતા વિશેનું લખાણ નં. ૨ વાળુ તથા પૃ. ૨૬૧ ઉ૫રનું કુણાલની હકીકતવાળું જુઓ. ( ૧૧૧ ) મૂળ હકીકતમાં સાનીથીયતા કુકાર: એ વાકય છે. તેમાં માત્ર મ ના ઉ૫ર અનુસ્વાર કરી દી, જેથી રૂાનીuથી સાં યુHiR. એ પ્રમાણે વંચાયુ, એટલે પહેલા વાકયથી “હવે કુમારને અધ્યયન ભણાવવો જોઈએ ” તેને બદલે “ હવે કુમારને આંધળો કર જઈએ ” આ મતલબ નીકળવાથી વિવેકી કુમાર પિતાની આજ્ઞા પાલન કરવા માટે સ્વયં-પિતેજ આંધળો થયો. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ અશોકવન [ પ્રથમ ફરીને કાગળ વાંચ્યા સિવાય, સહી કરી મહોર મારી દૂતને આપી અવંતી તરફ રવાના કરી દીધો. દૂતના પહોંચ્યા બાદ શું પરિણામ આવે તે કપિ શકાય તેમ છે. જે કાગળ ત્યાં કચેરીમાં ફોડીને વંચાય કે બધાનાં મુખ કાળાં શ્યામ પડી ગયાં. રાજકુમારના વાલી, સમ્રાટના ભાઈ તે તુરત સમજી ગયા કે આ માત્ર રાજ- ખટપટનું જ પરિણામ છે. પણ પિતાના પિતાના શાહી ફરમાનનું પાલન કરવા, તુરતજ કુમાર કુણાલે અગ્નિમાં તપાવેલા લાલચોળ બે લેઢાના સળીયા મંગાવ્યા. અને પોતાના હાથેજ પિતાની આંખમાં બેસી દીધા. પોતે આંધળે૧૨ થયો, તે સમાચાર વળતાં દૂતારા પાટલિપુત્ર પહેચ્યા. મહારાજ અશોક બહુ દુ:ખ પામ્યા અને પિતાની ગફલત પર પશ્ચાતાપ કરવા લાગ્યા. - હવે આ બાજુ કુણાલ અંધ થવાથી રાજગાદી પરને તેને હક ઉઠી ગયે, ઉમરે પહેચતાં તેને પરણાવવામાં આવ્યો અને પિતાનું જીવન સુખમય બનાવતા તેણે સંગિત કળાને અભ્યાસ કરવા માંડયો. થોડા સમયમાં સંગિત વિશારદ બન્યો. તે સમયમાં તેને પુત્ર થયો. એટલે પિતાની ધાવ માતા (પિતાના જન્મ પછી થોડા સમયમાંજ જન્મદાતા જનની સ્વર્ગે સીધાવી હતી તેથી ધાવ માતાને જ જન્મદાતા જેટલું સન્માનતા) ની સલાહથી તેણે અશોક સમ્રાટ પાસે જઈ પિતાના સંગિતથી રીઝવી, વર માગવાનો પ્રસંગ આવે છે, તે બાળકુમાર માટે કટિણ = રાજ્યની માગણી કરવા નિરધાર કરી, પાટલિપુત્રના પંથે પડશે. ત્યાં પહોંચ્યો. પ્રથમ શહેરમાં ફરી પોતાના સંગિતથી સર્વનાં મન હરણ કરી લીધાં. ધીમે ધીમે મહારાજાના કાન સુધી વાત પહોંચી. તેમને પણ તેને એક વખત તે સાંભળ જ એમ તાલાવેલી થઈ. પણ તે વખતે કંઈક એ રિવાજ પ્રચલિત હતું કે રાજકર્તા પોતે અંધ પુરૂષને પિતાના સમીપે હાજરા હજુર બોલાવી સાંભળી શકે નહી. એટલે પડદાની પાછળ બેસારી ગાયનની લહેજત ચાખવી એમ ઠરાવ્યું. ગવૈયાના કંઠ માધુર્યથી અને સંગિત કળાના કાબુથી મહારાજા અત્યંત ખુશ થઈ ગયા. એટલે વર માગવા કહ્યું. વરમાં તેણે “કાકિણું” ની માગણી કરી. મહારાજા એમ સમજ્યા કે કાચને ટુકડે માગે છે. કારણ કે તે શબ્દને સામાન્ય અર્થ તે પ્રમાણે થતું હતું. પણ જ્યારે ત્યાં એકઠા મળેલા રાજપુરૂષ-કર્મચારીઓએ સમજાવ્યું કે, તે રાજ" ( કાકિણીને ખરે ( ૧૧૨ ) જુએ ઉપરની ટીક નં. ૫૫: તથા પરિશિષ્ટ પર્વમાં સંપ્રતિ રાજાનું વર્ણન. ( ૧૧૩ ) નાગરી પ્રચારિણી સભાની પત્રિકા પુ. ૧૦ અંક ૪, પૃ. ૬૩૪: पयुत्तो चंद्रगुतस्य बिंदुसास्स नत्तुओ ।। મણો સરળપુણો બંગાપ જાળff ( ૧૪ ) ર. કુ. મુ. અશોક પૃ. ૮: દિવ્યાવદાનમાં સંપ્રતિને કુણાલના પુત્ર તરીકે જણાવ્યું છે. Asoka by R. K. M. P. 8: _'The Divyayadana mentions Samprati as Kunala's son. વળી નીચેની ટીક નં. ૧૧૫ વાંચે. ( ૧૧૫ ) પ્રિય + દર્શિનઃ તેમાં દર્શિન–જેનાર, one who ses, soor પ્રેક્ષક = a spectator (એટલે કે જેનારજ પિતેઃ અને જોવાની વસ્તુ તે 2474 YEL4 He himself is the spectator ). પ્રિય + દર્શન: (૧) દર્શન = મુખ, fact; જેનું મુખ વહાલું લાગે છે તે; જેનું મુખ જેવાથી આનંદ ઉપજે તે. (એટલે કે જેવાને જે પદાર્થ તે પોતેજ: અને જેનાર તે બીજી વ્યક્તિ= he himself is the object to be seen: he himself is not the speetator) (૨) શાસ્ત્ર તત્ત્વજ્ઞાન philosophy: એટલે કે જેને ધર્મશાસ્ત્ર બહુ વહાલાં છે તે પુરૂષ; આ પ્રમાણે વ્યુત્પતિ કરતાં અર્થ થઈ શકે. એટલે તે ઉપરથી તે એમ સમજી શકાય છે કે તેનું ખરૂં નામ પ્રિયદર્શન પાડવામાં આવ્યું હોવું જોઈએ. પણ શિલાલેખમાં તેણે પ્રિયદર્શિન નામનો ઉપયોગ વિશેષપણે કર્યો છે. તેની સમજૂતી માટે હવે પછી લખવામાં આવનાર Page #338 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ને થયેલો આનંદ ૭e અર્થ ) માગે છે, એટલે મહારાજાએ વળતે પ્રશ્ન કર્યો કે તેને રાજ્યનું શું કાર્ય છે ? જવાબમાં તેણે માર્મિક ગીત૧૧૩ સંભળાવ્યું. જેને ભાવાર્થ એમ થતું હતું કે હું પોતે મહાન સમ્રાટ ચંદ્રગુપ્તના વંશને સીદ્ધો વારસદાર છું અને મારા પુત્ર-કુમાર માટે રાજ્ય માગું છું. આ સમસ્યાથી મહારાજા અશકે તે ગવૈયાને પિતાના અંધપુત્ર લાડીલા કુણાલ તરીકે તુરત ઓળખી લીધો; કે જેણે માત્ર પિતૃઆજ્ઞા શિરસાવંધ કરીને સ્વહસ્તે અંધાપ વહોરી લીધું હતું. તુરત જ પડદે ખસેડી નાંખી કેટલાય વર્ષોના વિયોગ પછી હર્ષાશ્રથી પુત્રને ભેટી પડયો, અને એકદમ પ્રશ્ન કર્યો કે જ્યારે પુત્ર સાંપડ્યો ? કુણાલે જવાબ દીધો કે સંપ્રતિ૧૧૪ (આ સંસ્કૃત શબ્દનો અર્થ હમણ—હાલમાં જ એ અર્થ થાય છે; કારણ કે તે વખતે કુમારની ઉમર છ માસની હતી.) પિતાને ત્યાં પૌત્રનો જન્મ થયો છે એવા શુભ સમાચાર સાંભળી મહારાજા અશોક એટલા બધા હર્ષ ઘેલા થઈ ગયા કે ( એક તે લાંબે કાળે પુત્ર વિયાગ કર્યો હતો અને તેમાં વળી પૌત્ર જન્મની ખુશાલી મળી એટલે પછી બાકી શું રહ્યું ). ત્યાંને ત્યાંજ મુખ્ય સચીવને આજ્ઞા ફરમાવી દીધી કે શીધ્ર અવંતિ જાઓ અને એક રાજવંશી બકે રાજકતોને શોભે તેવા પૂરતા ઠાઠમાઠ અને સ્વારીથી તે બાળ કુમારને અહીં તેડી લાવો અને મગધ પતિ તરીકે ગાદીનશન કરે. (સંપ્રતિ જન્મ ઇ. સ. પૂ. ૩૦૪: જ્યારે સંપ્રતિને ગાદી નશીન ર્યા ત્યારે તેમની દસ મહીનાની ઉમર હતી. ઈ. સ. પૂ. ૩૦૩ ) અને પ્રસંગને અનુસરીને કુમારનું નામ મહારાજા અશોકે પ્રિયાન૧૧૫ પાડયું. કેમકે, તેમના ચહેરાના દર્શન માત્રથી જ મહારાજા અશકને આનંદ, સુખ અને હૃદય શલ્યથી મુક્તિ મળી હતી. અદ્યાપિ પર્યત, તે પિતે જ કુણાલના અંધત્વ માટે કારણભૂત છે એવા વિચારથી તે હંમેશા ઉદ્વિગ્ન રહ્યા કરતું હતું તેથી કુણાલને થયેલા અન્યાયને કંઇક અંશે નિમૂળ (આછો પાતળો ) કરવા તેના જ પુત્રને ગાદી આપી દીધી; સાથે સાથે પોતાના મનમાં એમ સતેષ ધર્યો કે મેં જે ભૂલ કરી હતી તેની શિક્ષા પણ સ્વહસ્તે ખમી ખાધી છે. આ સમયથી માંડીને સંપ્રતિ કુમાર ચૌદ વર્ષની પુખ્ત ઉમરને થયે ( ઈ. સ. પૂ. ૨૮૯-૯૦) અને તેને રાજ્યભિષેક થયો ત્યાં સુધી મહારાજા અશેકે તેના વાલી તરીકે રાજવહીવટ કર્યો. આ ઉપરથી દરેક જણ સમજી શકશે કે પ્રિયદર્શિન તે વિશેષ નામ છે. પણ વિશેષણ નથી૧૧૬ અદ્યાપિ પર્યન્ત કોઈપણ પુરાતત્વ વિશારદ પ્રિયદર્શિન શબ્દ, જે શિલાલેખમાં સર્વત્ર વપરાય છે. તે વિશેષ નામ છે કે મહારાજા તેના જીવન વૃત્તાંતે જુઓ. જ્યારે તેણે સંપ્રતિને બદલે પ્રિયદર્શન કે પ્રિયદશન નામજ પસંદ કર્યું છે ત્યારે સ્પષ્ટ થાય છે કે, પોતાના પિતામહના વહાલની નિશાની તરીકે તેણે તે નામ સાચવી રાખ્યું હોવું જોઇએ. જૈન સાહિત્યમાં કયાંય સંપ્રતિ રાજાના નામ માટે પ્રિયદર્શિન શબ્દ વપરાયાનું મારા વાંચવામાં આવ્યું નથી. પણ જે. હવે. મૂ. સંપ્રદાયના એક બે પૂજ્ય મુનિરાજ-નામે વિદ્યાવિજયજી અને તેમના શિષ્ય હેમાંશુવિજયજી જણાવે છે કે તેમનાં વાંચવામાં તે નામ આવ્યું છે. પણ કયા સ્થળે, તેનો પત્તો તેઓ બતાવી શકતા નથી. સંભવ છે કે, જેમ જૈનગ્રંથકારે અનેક વ્યક્તિઓને તેમના ઉપનામથીજ સંબોધન કરતા રહે છે ( જુઓ પુ. ૧. પૃ. ૮૩-૮૪) તેમ આ સંપ્રતિના સંબંધમાં પણ બન્યું હોય. અને આ બિરૂદ તે ઠેઠ તેના જન્મથી જ અપાઈ ગયું છે. એટલે તેની આખી જંદગીના વૃત્તાંતમાં તેનું ખરૂં નામ ક્યાંય લેવાયુંજ નહીં હોય તે બનવા યોગ્ય છે. ( ૧૧૬ ) ઈંડી. એન્ટી પુ. ૩૧ પૃ. ૨૩૩ જુઓ, મી. પી. સી. મુકરજી સાહેબનું ટીપ્પણ. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦. અશોકવર્ધન [ પ્રથમ અશોકનું નામ છે, એમ સાબિત કરવા પ્રયાસ કર્યો હતો) અને વિશ્વાસુ રાજકર્મચારીઓને અવંતિ કર્યાનું વાંચ્યું નથી. મોકલી બાદશાહને છાજે તેવા બડા ઠાઠમાઠથી, કુમાર કુણાલ કે જેણે અંધ બન્યા પછી કુમાર સંપ્રતિની પધરામણી પાટલિપુત્રમાં કરાવીને પિતાનું શેષ જીવન આનંદમાં પસાર કરવા વિધિપૂર્વક તેને ગાદીએ બેસાર્યો હતે. (આ વખતે માટે સંગિત શાસ્ત્રનો અભ્યાસ કરી મોટી બાળકુમારની ઉમર માત્ર દસ માસની જ હતી,૧૧૯ નામના મેળવી હતી તે અમુક હેતુપૂર્વક૧૭ ઈ. સ. પૂ. ૩૦૩ ) અને તે જ્યારે પુખ્ત ઉમરે ઉજૈનીથી પાટલિપુત્ર આવી ચડ્યો હતે; તેને પહોંચી રાજ્યાભિષેકને પામે ત્યાં સુધી તેના વાલી અણધાર્યા સંજોગોમાં મેળાપ થયો હતો અને તરીકે, રાજ્યઘૂરા પિતાના હાથમાં રહેશે એમ પિતાને પુત્ર પ્રાપ્તિના-એટલે અશોક સમ્રાટને પૌત્ર જાહેરાત આપી બાળકુંવરને પાછો અવંતિ રત્ન જન્મેલ હેવાના અતિ આલ્હાદકારક સમાચાર પહોચાડવામાં આવ્યો. આપ્યા હતા. આથી સમ્રાટે, પિતાના શિર પરનો આ બાજુ હવે પિતે તદ્દન નિવૃત્ત જીંદગી બજે હલકે કરવા, (કારણ કે જીંદગીથી અનેક જ ગાળવાનું ઠરાવ્યું રીતે કંટાળી ગયા હતા તેમ ધાર્મિક જીવન તરફ શેષ જીવન બૌદ્ધ ગ્રંથ આધારે તે વૃત્તિ વધારે ને વધારે દેરાતી જતી હતી ) તથા, એમ પણ જણાવાય છે કે, પિતે જ કુમાર કુણાલને અંધ થવાના કારણ તેણે દાન દેવું શરૂ કર્યું હતું. તે એટલે સુધી કે ભૂત છે, એમ હાર્દિક શૈલ્ય જે તેને સાલ્યા કરતું રાજા તરીકે તેની પાસે કંઇજ ન રહ્યું છે કે આ હતું. તેના પશ્ચાતાપના ઉતાર તરીકે, તુરત જ તે બનવા જોગ નથી જ, કારણ કે એક તે પોતે બાળકુમાર સંપ્રતિ મગધની ગાદી ઉપર પિતાને હવે સ્વતંત્ર સમ્રાટ નહોતે, પણ માત્ર વાલી જ ઉત્તરાધિકારી નીમવાને ઈચ્છા તેણે સ્વયં પ્રકટ કરી હતા. છતાં ધારે કે, કુલ મુખત્યાર હોઇને દાન દીધી ( અહીં ખાસ કહેવાની જરૂર છે કે, યુવ- દેવામાં બધા પૈસે વાપરી દીધું હોય, તે પણ રાજ કુણાણ અંધ બન્યું એટલે રિવાજ મુજબ એટલું તે સ્વીકારવું પડશે, કે તેણે ગમે તેટલું તેને ગાદીપતિ નીમી ન શકાય તે વિચારે તેનું હદય અઢળક અને અનંત દ્રવ્ય વાપર્યું હોય અને દુઃખથી વિદારાતું હતું. તેમ વળી કઈક ઉત્તરા રાજ્યની જમીન પણ દાનમાં બક્ષીસ તરીકે ધિકારી નીમ તે જોઈએ જ. તેથી બીજા પૌત્ર દઈ દીધી હેય.૧૨૦ છતાંય નામશેષ તો રહેવું જ ગણાતા કુમાર દશરથને૧૧૯ તે પદ ઉપર નિયુક્ત જોઈએ ) અને જ્યારે સંપ્રતિના રાજ્યાભિષેકની ( ૧૧૭ ) કુમાર કુણાલનું જીવન વૃત્તાંત વણવતે દશિને જણાવ્યું છે. અલબત્ત તે પ્રશસ્તિને અત્યાર સુધી ટૂંક ફકરો જુઓ (પરિશિષ્ટ પર્વની હકીકત આધારે ) જે અર્થ કરાય છે અને મેં જે અર્થ કર્યો છે, તે બેમાં ( ૧૧૮ ) જુએ ઉપર પૃ. ૨૬૫ માં (૪) બહુ ફેર છે ખરે- પણ મારું મંતવ્ય કેટલે દરજજે દશરથ કુમારની હકીકત.. વ્યાજબી છે તેને લગતાં કારણો તથા દલીલે વાંચીને ( ૧૧૯ ક. સૂ સુ. ટી. પૃ. ૧૨૭ “ સંપ્રતિને વિચારી જેવાં. અને તે બાદ નિર્ણય ઉપર આવવા જન્મતાં જ રાજ્ય મળ્યું, ” વાંચક વર્ગને વિનંતિ છે. જુઓ આ પુસ્તકને અંતે ( ૧૨૦ છે જુઓ આગળ ઉપર દ્વિતીય પરિ- પરિશિષ્ટ ) સમ્રાટ અશોક માટે કહેવું પડશે કે જે આ પ્રમાણે તેણે આચરણ ચલાવ્યું હોય તેણે પોતાના ધર્મ ઉપરની શ્રદ્ધામાં, પિતાના માથે ઉપાડી તે ( અને તેમ ચલાવ્યું હતું તે સુદર્શન તળાવની લીધેલી જવાબદારીનું (એક વાલી તરીકેની ) વિસ્મરણું પ્રશસ્તિ ઉપરથી સાબિત થાય છે કેમકે, તેના પિતાના થવા દીધું છે. ( Dotage=વૃદ્ધપણામાં બુદ્ધિને વિભ્રમ હાથે બાહુબળથી બધા પ્રદેશે જીતી લીધાનું પ્રિય- થાય તેમ, “સાઠે બુદ્ધિ નાઠીની કહેવત તે સુપ્રસિદ્ધ છે.) Page #340 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ નં. ૨૭-પૃષ્ઠ ૨૯૬ Page #341 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ ન. ૨૮-પૃષ્ઠ ૨૮૮ -સ આકૃતિ ન. ૩૦-પૃષ્ઠ ૭૧૨ આકૃતિ ન. ૨૯-પૃ′ ૨૯૪ Page #342 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ક્રિયા કરી સમ્રાટ પદ્મ વિભૂષિત કર્યો, ત્યારે બહુ જુજ પ્રદેશ તેને વારસામાં અપાયા હતા. (તેમ ઉપર જોઇ ગયા છીએ તે પ્રમાણે સમ્રાટ સંપ્રતિએ પોતે જ રાજીખુશીથી કુમાર દશરથને મગધની ગાદી ઉપર કાયમ રાખી, તેને પોતાના વંશના એક શાખા-રાજ્ય તરીકે લેખી પોતાના સૂબા તરીકેના સ્વીકાર કર્યો હતા. જો કે શ્રેણિકના સમય કરતાં આ સમયે દેશમાં ચારીઓ તેા થવા લાગી હતી, છતાં પણ બહુજ બુજ થતી હતી. પછી તે કાંઇક અંશે રાજ્યની સુવ્યવસ્થાને લીધે હાય, અથવા લાકા ખાવે પીવે સુખી હોય એટલે આવા નીંદનીય કાર્યોંમાં હાથ નાંખવાની બહુ જરૂર ન રહેતી હૈાય; ઉપરાંત કાળદેવના મનુષ્યજાતિ ઉપરના પ્રભાવનું પણ કારણ હાય. ગમે તેમ હોય, પણ આ પ્રમાણે દેશસ્થિતિ હતી. અને તેથીજ મૅગેસ્થેનીઝે પેાતાના જાતિ અનુભવને આધારે લખ્યું છે કે (લસ આફ ઇન્ડીઆ સીરીઝનું અશાકનુ પુસ્તક પૃ. ૯૯ ) રાજવહીવટના કડક શિસ્તપાલનને લીધે ગુન્હાની સખ્યા ઉપર અટક પડી હતી. અને સેÌટસના રાજનગરમાં ૪ લાખની વસ્તી હાવા છતાં રાજના હિસાબે ૨૦૦ દ્રુમ = ૮ પૌડથી વધારે ચારી થયાનું જણાયું નથી. (Smith's Rulers of India Series, Asoka P.99 ) Magasthenes, from his personal experience, was able to testify that sternness of government kept crime in ચારીચપાટી કેવી હતી. નું શેષજીવન ( ૧૨૧ ) ૧ કુમ = ૦-૫-૦ છે, જ્યારે મેગેસ્થેનીઝના હિસાબે ( આગળ ૧ પૌંડ = ૧૦ રૂપીઆ હતા. ) ૧૦૮૨૦ ૩.× ૧૬ : ૨૦૦ = ૦-૬-૬ કીંમત પડી ગણાય. ઉપર ચંદ્રગુપ્તના વૃત્તાંત ૩ ( ૧૨૨ ) નુ ૧૧ check & that in Sandrocottes' capital, with a population of 400,000 the total of the thefts reported in any one day, did not exceed 200drachmen૧૨૧ or ahout eight pounds sterling. સુદર્શન તળાવ જે સૌરાષ્ટ - હાલના કાઠીયા વાડના પ્રાંતમાં જુનાગઢ પાસેના ગિરનાર પર્વતની તળેટીએ, મૌય સમ્રાટ ચંદ્રગુપ્તના સમયે૧૨૨ ખ ધવામાં આવ્યું હતું, તે અંધાયાને લગભગ અર્ધી સદી થઇ ગઈ હતી. તે દરમ્યાન વરસાદના તાકાના પણ તેને નડયા હતા. તેમ જીણુ તાને પણ પામ્યું હતું, તેના ઉપરનુ” સમારકામ, તે પ્રાંત ઉપર હુકુમત ચલાવતા, મહારાજા અશાકના,યવન અધિકારી તુમુપે કરાવ્યું હતું. આ ઉપરથી સમજાય છે કે, તે વખતે લેાકેાપયેાગી કાર્ય ઉપર વધારે ધ્યાન અપાતુ હતું. તેમ એક ખીજી બાબત પણ સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે, મહારાજા અાકના સમયે આંતરરાષ્ટ્રિય લગ્નના પ્રતિબંધ નહાતા, તેમજ જાતિવિષયક બાધ નડતા નહાતા, અલબત્ત એટલુ’ તો ખરૂં જ કે, હાલમાં જેવા નાતજાતના સંચિત વાડા બંધાઇ ગયા છે, તેવા તે સમયે હાવાના કાં ઐતિહાસિક પૂરાવા મળતા નથી; જેથી આવા આંતર-પ્રજામાં લગ્નની પ્રથા પ્રચલિત હશે; જો કે તે સમયે, પ્રજામાં વિભાગા, વર્ષાં તથા વર્ષોં પડી ગયા હતાજ, પણ તે સર્વે ધંધાને અનુલક્ષીને પડયા હતા. તેમ તેનુ” લાકાયાગી કા વિશે તેમજ આંતરરાષ્ટ્રિય લગ્નપૃથા અને આગળ શિલાલેલાનુ પૃ. ૧૮૩ તથા એ. ઇં પુ. ૮ પૃ. ૮૦ વળી ભાવનગરના સંસ્કૃત અને પ્રાકૃત પુસ્તક પૃ. ૨૦ ( ૧૨૭ ) સરખાવેા ઉપરમાં પૃ. ૨૧૦ નું મૌ સા. ઇતિહાસનુ પૃ. ૩૮૨ વાળું અવતરણ, Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રિયદર્શિત અને [ પ્રથમ ધારણ પણ અત્યારના કરતાં નિરાળું જ હોવું સેકેટસ એટલે ચંદ્રગુપ્ત નહીં, પણ જોઇએઃ નહીં તે મગધપતિ નંદબીજા ઉર્ફ મહા- અશોકવર્ધન છે એમ સાબિત કરવું હજુ કેટપાને એક શૂદ્ર જાતિની રાણી સાથે લગ્ન કરતાં લેક દરજે સહેલું હતું; કેમકે ચંદ્રગુપ્ત અને જે લોકાપવાદ સેવ પડે હતો, તે ૧દુઃખદ અશોકની વચ્ચે એક પુરૂષને એટલે સમ્રાટ અનુભવ વેઠવો ન પડત. જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્ત બિંદુસારને રાજય અમલ તપતે રહ્યા હતે જેવાને, કહેવાતી વિજાતીય રાણી૧૨૫ સાથે પોતે જેથી તે બે વચ્ચેનું અંતર લગભગ ૨૮ વર્ષનું પાણિગ્રહણ કરેલ હોવા છતાં, તેમજ મહારાજા પડી ગયું હતું. પણ અશોકવર્ધન અને પ્રિયબિંદુસાર બ્રાહ્મણ કન્યા સાથે પરણેલ હોવા૧૨૨ દર્શિન તે બેની વચ્ચે કાંઈ અંતર જ નથી. છતાં, તેમજ મહારાજા અશોક પોતે કુંવરપદે કેમકે અશોકવર્ધન પછી તુરત જ પ્રિયદર્શિન હતા ત્યારે વૈશ્ય કન્યા સાથે લગ્ન કરેલું હોવા છતાં, ગાદીએ આવ્યું છે. એટલું જ નહીં, બધે અને છેવટે સેલ્યુકસ નિકેટર જેવા દૂર દેશી પ્રિયદર્શિન ગાદીએ બેઠા પછી તેને રાજ્યાયવન સમ્રાટની કુંવરીને પરણ્યા હોવા છતાં, ભિષેક થયો તે બે વચ્ચે ૧૩ વર્ષને જે ગાળો તેમાંના કોઈ ઉપર મહાપદ્મ રાજા જેવા સંસ્કાર, પડ્યો છે તે સમય દરમ્યાન અશોકવર્ધને રીટ કઈ પ્રજાજને કે બ્રાહ્મણો એ પાડ્યા હોવાનું (જો તરીકે રાજ્ય પણું ચલાવ્યું છે. એટલે કે એક પાડ્યા જ હતા એમ ઠરે તે) ઇતિહાસના પાને રીતે અશોકવર્ધનને રીજટ તરીકને ૧૩ વર્ષને કયાંય ગોત્યું જડતું નથી. એટલે નિર્વિવાદ પણે રાજ્યવહીવટ, તે પ્રિયદર્શિનને જ રાજ્ય અમલ સાબિત થાય છે કે, તે સમયે શ્રદ્ધની વ્યાખ્યા કહી શકાય. અને એટલે દરજે એક બીજાના કાંઈક જુદા જ રૂપે કરાતી હતી. રાજ્યના બનાવની ભેળભેળા થઈ ગઈ ગણાય, ગ્રીક ઇતિહાસકારોએ જે ઐતિહાસિક જો કે એટલું ખુશી થવા જેવું છે કે લેખકેએ વ્યક્તિને સેકેટસ તરીકે તે રીજ સીના સમયને અશોક વર્ધનને જ રાજ્યપ્રિયદર્શિન અને ઓળખાવેલ છે, તેને કાળ ગણી કાઢયા છે અને તે પ્રમાણમાં ગૂંચ અશોક ભિન્ન પાશ્ચાત્ય વિદ્વાનેએ અશોક ઓછી કરી નાંખી છે. બાકી શુંગવંશી રાજભિન્ન છે વર્ધનને બદલે ચંદ્રગુપ્ત એના રાજ્ય અમલે, જેમ એક બીજાને રાજ્ય ઠરાવી મારીને, ભારત કાળ ભેળસેલ કરી એકનું રાજ્ય વિશેષ તપતું વર્ષીય ઇતિહાસને જે અકથ્ય અન્યાય કર્યો છે. તે અને બીજાનું વિસાત વિનાનું હોય, એમ રજુ તે આપણે અત્યાર અગાઉ અનેક પુરાવા ટાંકી, કરી દેવાયું છે, તેવું જે આ અશોક અને પ્રિયવાચકવર્ગ પાસે સાબિત કરી બતાવ્યું છે. તે દર્શિનના રાજ્ય વિશે કરી દીધું હેત તે, અત્યારે જ એક બીજો અન્યાય તેમના જ હાથે પાછો જે કાંઈ પ્રયાસ ફળીભૂત થઈ શકે છે, તેટલે ભારતીય ઇતિહાસને કરાયો છે. તે એ છે કે દરજજે આપણને ફાવટ આવી શકત કે કેમ, તે તેમણે અશોક અને પ્રિયદર્શિનને એક જ વ્યક્તિ એક અણઉકેલ પ્રશ્ન બની રહેત. ગણાવી દીધી છે. આવી અડાઅડીના વખતે પુ. ૧. પૃ. ૧૪ (૧૨૪ ) જે કે અપવાદ સેવ પડ હોય ને તેથી “ કાળાશક ” નામ તેને વહોરવું પડયું હોય તે સંભવતિ જ નથી લાગતું, એમ મેં તે સ્થાને બતાવ્યું પણ છે. ( ૧૨૫) ઉપરના જ સુદર્શન તળાવની પ્રશસ્તિમાં ચંદ્રગુપ્ત રાજ્ય જે અધિકારીએ તે તળાવ બંધાવ્યું છે, તે અધિકારી સમ્રાટને સાળ થતું હતું એમ લેખાય છે. અને તે અધિકારી વિજાતિય હોવાનું Page #344 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. અશક ભિન્ન ભિન્ન છે. માં જણાવ્યા પ્રમાણે પેલી ઉકિત જ આપણી ગણીને હિસાબ માંડીએ. ખડક લેખમાં જણાવાયું મદદે આવી શકે છે-“A'body of history છે કે, તેણે નવમે વર્ષે કલિંગદેશ છો છે. must be supported upon a skele- એટલે ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ton of chronology and without ૩૩૭માં થયો તે બાદ, તેના રાજ્યના ૨૪ વર્ષ+ chronology history is impossible" ૨૮ વર્ષ બિંદુસારના+અને ૯ વર્ષ પ્રિયદર્શિનના અને જરૂર કહી શકીએ છીએ, કે આ પદ્ધતિ- રાજ્યાભિષેક બાદના કુલ ૬૧ વર્ષ થયાં એટલે એજ અમારી મુશ્કેલીને ઉકેલ આણું આપ્યો હતો. તેને સમય ૩૩૭-૬૧ ઈ. સ. પૂ. ૨૭૬માં થયો () પ્રથમ આપણે તેમની જ પદ્ધતિપૂર્વક, નોંધાય. હવે અશોક અને પ્રિયદર્શિન એકજ સેકેટસ એટલે ચંદ્રગુપ્ત માનીને હિસાબ કરી હોવાનું ગણે છે એટલે, તેણે સેલ્યુકસ સાથે ૨૬ બતાવીએ. મા વર્ષે ઇ. સ. પૂ. ૩૦૪માં તહ કરી હતી. (i) અલેકઝાંડર ધી ગ્રેઈટ ઈ. સ. પૂ. અને આ કલિંગની છત તે નવમે વર્ષ છે, ૩૨૭માં હિંદ ઉપર ચડી આવ્યો, ત્યારે ચંદ્રગુપ્તને એટલે કલિંગની છત પહેલી હતી અને તે બાદ મગધપતિ બન્યાને આસરે દશેક વર્ષ થયાં હતાં ૧૭ વર્ષે (૨૬-૯-૧૭ વર્ષ) સેલ્યુકસની સાથે તે હિસાબે તેનું ગાદીએ આવવું ઇ. સ. પૂ. તહ થઈ હતી એમ અર્થ થયો. એટલે ઈ. સ. ૩૩૭માં ગયું છે. હવે ચંદ્રગુપ્તનું રાજ્ય ૨૪ પૂ. ૩૦૪ ની તહના હિસાબે, આ કાલિંગની વર્ષ+તે બાદ બિંદુસારનું ૨૮ વર્ષન્ત બાદ છત ઈ. સ. પૂ. ૩૦૪+૧૭=ઈ. સ. પૂ. ૩૨૧માં અશક ગાદીએ આવ્યો. તેણે પોતાના રાજ્ય ૨૬ આવશે. એક વખતે ઉપરમાં ટાંકેલા તેમના જ માં વર્ષે સેલ્યુકસ નિકેટર સાથે સલાહ કરી હિસાબના આધારે આ જીતને સમય ઇ. સ. પૂ. (કેમકે અશોકને અને પ્રિયદર્શિનને એકજ હૈયાનું ૨૭૬ કહે અને બીજી વખતે પાછો તેને ઇ. સ. તેઓ ગણે છે એટલે તેમાંથી પ્રથમ અશકના પૂ. ૩૨૧ કહે. તે શું અસંગત નથી લાગતું ? જીવન વૃત્તાંતને બનાવ ગણીશું ) તે અંતરના આ પ્રમાણે આપણે અશક અને પ્રિયદર્શિન ૨૬ વર્ષ એમ કુલ મળી ૭૮ વર્ષ થયાં. એટલે એક જ ગણીને, તે બનેના જીવન વૃત્તાંતના કે ૩૩૭–૭૮=ઈ. સ. પૂ. ૨૫૯માં અશકને બનાવની સાલ સાથે. ઇતર ઇતિહાસમાં પ્રસિદ્ધ સેલ્યુકસ સાથે તહ થયે. એક બાજુ તને થયેલ એક જ બનાવને સરખાવી જોયે. તે સમય આ પ્રમાણે છે. સ. પૂ. ૨૫૯ ગણો ભિન્નતા નજરે તરી આવતી દેખાઈ. એટલે અને બીજી વખતે તેજ બનવાનો સમય ઇ. સ. કહેવું પડશે કે અશોક અને પ્રિયદર્શિન બને પૂ. ૩૦૪ને કહેવો ( જુઓ ઉપરમાં પૃ. ૧૫૫ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ જ છે, દલીલ. ૩ ) તેને કાંઈ અર્થ ખરો? (અ) આ પરિણામ સેકેટસ એટલે ( ii ) હવે આ હકીકતને અશોક વર્ધનને ચંદ્રગુપ્ત જે તેમણે ઠરાવ્યા છે, તે હિસાબે કરી સ્થાને પ્રિયદર્શિનના જીવન વૃત્તાંતને બનાવ જોવાથી આવ્યું છે. હવે આપણે જે ઠરાવ્યું છે ધરાયું છે, પણ આ વિજાતીય હોવાનું મુખ્ય કારણું તે તે અધિકારી ૫૯લવ જાતિને હેવાનું પતે જણાવ્યું છે; અને આ પતલવાઝને ઇરાનના પહ-વાઝ જાણી વિજાતીય કરાવી દીધું છે. બાકી ખરી રીતે તે ૫ત્વ વાઝતે લિચ્છવી ક્ષત્રિય જ છે ( જુઓ પૃ. ૧૯૦: પૃ. ૧૦૪ ટી. ૧૦૧ અને પૂ. ૩૨ ટી. ૧૩૪ ( ૧૨૬ ) સરખા પૃ. ૨૩૩ ઉપરની હકીકત. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પ્રિયદર્શિન અને [ પ્રથમ કે મેં કેટસ તે અશોક વધન છે તે પ્રમાણે તપાસી જોઈએ. ઉપર જોઈ ગયા છીએ કે સેલ્યુકસ નિકે- ટરે સત્તરથી અઢાર વર્ષ સુધી નિષ્ફળ પ્રયત્ન કર્યા પછી છેવટે થાકીને તેણે સેંકેટસ સાથેઅશોક વર્ધન સાથે-ઇ. સ. ૫, ૩૦૪ માં સલાહ કરી હતી. અને તે તહની એક સરત તરીકે તેણે પિતાની કુંવરી તે હિંદી સમ્રાટને પરણાવી હતી. હવે અશોક જે ગાદીએ બેઠા કે તુરતમાં જ જે સેલ્યુક્સ સાથે યુદ્ધમાં તેને ઉતરવું પડયું હોય, તે તે તેના રાજ્ય અમલે સત્તર કે અઢારમે વર્ષે જ સલાહ થઈ ગણાય. પણ તહ થઈ તે સમયે તો ૨૬ મું વર્ષ ૨૭ ચાલતું હતું એમ નોંધાયું છે. એટલે કે ગાદીએ બેઠા પછી ( ૨૬ વર્ષે તહ થઈ હતી તેમાંથી ૧૮ વર્ષ લડાઈ ચાલી હતી તે સમય બાદ કરતાં) આઠમે કે નવમે વર્ષે ( અઢારને બદલે ૧૭ વર્ષ યુદ્ધ ચાલ્યું ગણે તે ) સેલ્યુક્સ સાથેના યુદ્ધને આરંભ થયે હતે એમ તાત્પર્ય નીકળ્યો. આ પ્રમાણે એક સ્થિતિ થઈ, બીજી બાજુ અશોક તેજ પ્રિયદર્શિન છે એમ સમજીને પ્રિયદશિને કરેલી કલિંગની છત તે અશોકના નામે ચડાવાઈ છે. અને આ જીત મેળવ્યા બાદ ભવિષ્યમાં કદાપિ યુદ્ધ ન કરવાની અશોકે પ્રતિજ્ઞા લીધાનું ખડકલેખમાં જણાવાયું છે. હવે વિચારો કે જે પુરૂષ નવમા વર્ષે આવી પ્રતિજ્ઞા કરે છે, તેજ પુરૂષ પાછે તેને તેજ વર્ષે બીજાની સાથે યુદ્ધમાં જોડાય અને બીજાં સત્તર અઢાર વર્ષ સુધી યુદ્ધ ખેલ્યાં કરે તે બનવા જોગ છે ? નહીં જ, એટલે સાબિત થાય છે કે કલિંગની જીત મેળવનાર અશોક અથવા પ્રિયદર્શિન તે સેલ્યુકસ નિકેટરની સાથે સંધિ કરનાર અશોકથી ભિન્ન જ વ્યક્તિ છે. (૬) ઉપર પ્રમાણે સમયાવળીના આંકડા લઈને ( સ અને સ નાં મથાળાં નીચેની દલીલેમાં ) આપણે જોઈ શક્યા છીએ કે અશોક અને પ્રિયદર્શિન એકજ નથી. પણ ભિન્ન ભિન્ન છે. હવે આપણે શિલાલેખની દષ્ટિએ વિચાર કરીએ અને તેમાંથી કાંઈ તાત્પર્ય કાઢી શકીએ તેમ હોય છે તે પણ વિચારી લઈએ. ઈતિહાસ આપણને શીખવી રહ્યો છે કે તેણે ગાદીએ આવ્યા બાદ એથે વરસે પિતાને અસલ ધર્મ તજી દીધું હતું અને બૌદ્ધ ધર્મમાં ભળી ગયો હતો. અને તે પછી તેને રાજ્ય ભિષેક થયો હતે. તથા રાજ્યાભિષેક થયા બાદ કેટલાય વર્ષો (બારથી છવીસ વર્ષ સુધીમાં) તેણે ( જે અશોક અને પ્રિયદર્શિન એક જ છે એમ ગણાતે ) ખડક લેખો છેતરાવ્યા છે. તે લેખે પૈકી કેટલાકમાં તેણે જણાવ્યું છે કે અમુક વર્ષ સુધી તે સાદે શ્રાવક હતો. પછી વૃત્ત ધારી બન્યું હતું અને પછી ઉપાસક તરીકે જીવન -અથવા સંઘમાં જોડાય હતે. આ બધી વસ્તુસ્થિતિ પ્રમાણે એમ જ સમજવું રહે છે કે, તેણે ઉપરના સર્વ લેખે જ્યારે પિતે બૌદ્ધ ધમ તરીકે-ખરા ભક્તનું-શ્રદ્ધા પૂર્વક જીવન (૧૨) જુઓ ઉપરમાં પૃ. ૧૫૫ ટી. ૮૪ એટલે ૩૦૪૨૬ વર્ષ ઉમેરતાં તેનું ગાદીએ બેસવું ૧૩૦ ઈ. સ. ૫. માં થયું હતું એમ આ ઉપરથી સાબિત કરી શકાય છે. તેવી જ રીતે સેલ્યુકસનું ગાદીએ બેસવું પણ નક્કી થઈ જાય છે. કેમ કે ૩૦૪ ની સાલ છે તે અઢાર વર્ષ નિષ્ફળ પ્રયત્ન કર્યા પછીની ગણાવી છે. એટલે તે હિસાબે ૩૦૪+૧૮ઇ. સ. ૫. ૩૨૨ માં તે ગાદીએ બેઠા હતા. અને તેના સેલ્યુસાઈડ વંશની સ્થાપના થઈ હતી એમ થયું. અને તે હકીકત બરાબર છે. (પૃ. ૨૪૩ ઉપર લખેલી સાલવારી જુઓ.) જ્યારે કે, ઈ. બ્રા. નો હવાલે આપીને અમે જે ઈ. સ. પૂ. ૩૧૨ ની સાલ હોવાનું જણાવ્યું છે ( જુઓ. પુ. ૧ પૃ. ૧૦૨ ટી. ૧૦ ) તે ખોટું છે. એમ આ ઉપરથી સમજાય છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ પરિચ્છેદ ] અશેક ભિન્ન ભિન્ન છે. ગાળી રહ્યો હતો ત્યારે કેતરાવ્યા હતા. બીજી સાબિત કરી શકાય છે, કે પ્રિયદર્શિન તે બૌદ્ધધર્મી બાજુ બૌદ્ધ ધર્મમાં માત્ર દિવિધ સંઘનું જ નથીજ.૨૯ અને તેમ નથી તે સ્વયં સિદ્ધ થઈ બંધારણ માન્ય છે. દિવિધ એટલે ભિક્ષુક અને જાય છે કે તે લેખ અશોકના પણ નથી જ. ભિખુણી. શ્રાવક અને શ્રાવિકાને (Laymen એટલે અશોક અને પ્રિયદર્શિન અને નિરનિસળી and Laywomen ) તેમના બંધારણમાં વ્યકિતએજ ઠરી ગઈ. કાંઈ સ્થાન જ નથી. જે તેમનું પણ સ્થાન હોય આ વિષય હાથ ધર્યો છે. જેથી તેના પાયા તે તે બંધારણને ચતુર્વિધ સંઘ કહી શકાત, તરીકે અહીં તે વાચકની જીજ્ઞાસા માટે એકાદ બે અને ઇ. સ. ૧૮૭૮ ના બેંગલ એશિ. સોસાયટીના માત્ર હકીકતો રજુ કરીને જ સંતોષ પકડયો છે. વાર્ષિક મેળાવડા પ્રસંગે તેના પ્રમુખ ડૉ. હૈોને બાકી વિશેષપણે તે, આ બને સમ્રાટોનાં જીવન કહ્યું છે કે,૧૨૮ બૌદ્ધ ધર્મને તેમની જન્મ વૃત્તાતે અંહી જે આલેખ્યાં છે તેમાંના વર્ણનના ભૂમિ હિંદમાંથી પલાયન થવું પડ્યું છે તે સર્વે પ્રસંગે ૧૩૦ જે એકત્રીત પણે ગુંથવામાં તેમના બંધારણની આ ખામીને લીધે જ બનવા આવશે તો વાચકવર્ગને જરૂર ખાત્રી થઈ જશે પામ્યું છે તેમજ તેને હરીફ જૈન ધર્મ હજુ કે બને સમ્રાટે જેમ વ્યકિતત્વમાં ભિન્ન છે તેમ સુધી જે ટકી રહેવા પામ્યો છે તે પણ તે ધર્મો ધર્મો પણ ભિન્ન જ છે. તેમના શ્રાવક અને શ્રાવિકોને સન્માનીને પિતાની સમ્રાટ અશોક, મહારાજ સંપ્રતિ ઉર્ફે હુંક્રમાં લઈ તેમને અમુક પ્રકારની જવાબદારી પ્રિયદર્શિનને રાજ્યાભિષેક નાંખી છે તેને લીધે જ કહી શકાશે. આ કથનની અવસાન કર્યાબાદ, તેને સ્વતંત્ર મતલબ એ છે કે બૌદ્ધધર્મનું બંધારણુજ એવા અને સંપૂર્ણ રાજ્ય લગામ પ્રકારનું રચાયું છે કે તેમાં શ્રાવક અને શ્રાવિકાને સપીને તદ્દન સન્યસ્ત દશા ગાળવામાં પ્રવૃત્ત થયો ( Laymen & Laywomen ) સંધના હતા. તેણે તે કાળે જે જે દાન દેવા માંડયું હતું અંગભૂત તરીકે લેખાજ નથી. તે આવા દિવિધ તેના અદભૂત વર્ણને બૌદ્ધ ગ્રંથોમાં આળેખાયાં બૌદ્ધસંઘના બંધારણમાં, પ્રિયદર્શિન જેવા છે. પણ તે વાંચતાં વેંત જ કાંઈક અતિશ્યોક્તિ ઉપાસક-( Laxman ) ને કઈ સ્થાન આપી વાળાં હેવાને ખ્યાલ આવે તેવાં દીસે છે. પણ શકાય ખરૂં? નહીંજ ! આ પ્રમાણે ખડકલેખેના તે વિષય અત્રે ઉપયોગી નથી એટલે છોડી દઈએ અંદરના પ્રાણભૂત-શિક્ષા વચનના આધારે પણ છીએ. અંતે સુખે સમાધીમાં ઈ. સ. પૂ. ૨૭૧ (૧૨૮) પ્રમુખ મહાશયના આ શબ્દો માટે જુઓ પૃ. ૨૬ ટી. નં. ૧૦૧ નું લખાણ. (૧૯) પ્રિયદર્શિનને ધમ શું હોઈ શકે તેની ચર્ચા વળી તેના જીવન ચરિત્ર કરવામાં આવશે તે જુઓ. ' (૧૩૦) સ્વતંત્ર પણે બૌદ્ધ ધર્મના જ ગ્રંથ ગણાય તેવા મહાવંશ અને દીપવંશમાં સમ્રાટ અશોકના જીવનના બનાવો વર્ણવાયા છે. વાચક પોતે પણ આ પુસ્તકના વાંચન ઉપરથી એક કરતાં અનેક આવા પ્રસંગે તારવી શકે છે, તેમજ તે સાથે સરખાવી શકે છે. છતાં જે કઈ થોડા ઘણા એકદમ મારી નજરે ચડી ગયા છે. તે અત્રે ટાંકી બતાવીશ: (૧) ઉપરના પૃ. ૨૦૬ ની ટી. નં. ૧૦૮ જુએ. (૨) પુસ્તક ૧ પૃ. ૩૪ ના બીન કોલમની હકીક્ત જુઓ. (૩) પુ. ૧ ની પ્રસ્તાવનામાં કરેલા ઉલ્લેખ જુઓ. (૪) પ્રિયદર્શિન ના જીવનના બનાવમાં, નેપાળના રાજા દેવપાળ તથા તથા ચારૂમતિને લગતી હકીકત જુઓ આગળના પરિચ્છેદે (૫) તેવી જ રીતે તિબેટ અને બટાનના સૂબા કુસ્થાનવાળા વૃત્તાંત તથા (૬) કાશ્મિર પતિ જાલૌકનાં વૃત્તાંત જુએ. (૭) તથા ઉપરમાં પૂ. ર૭૦ ટી. નં. ૮૬ જુઓ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અશોક અને પ્રિયદર્શિન ભિન્ન છે [ પ્રથમ મ. સં. ૨૫૬ માં જે ઠેકાણે મહારાજા સંપ્રતિ સહસ્ત્રામને શિલાલેખ ઉભો છે. તે સ્થળે મરણ પામ્યું હતું. મરણ સમયે તેની ઉમર ૮૨ વર્ષની હતી. () સહસ્રામના શિલાલેખમાં જે વિયુથ (after the departed) શબ્દ છે તે પછી, ૨૫૬ ને આંક છે. આ શિલાલેખે ઉભા કરાવનાર રન પ્રિયદર્શિન જૈન હોવાથી, પિતાના ધર્મના અંતિમ તીર્થકરના સંવતને માનતા હતા. અને તેમને મેણુ પામ્યાને જ્યારે ૨૫૬ વર્ષ થયા હતા. ત્યારે આ બનાવ બન્યું હતું એમ કહેવાને તેમાં ભાવાર્થ છે: વિશેષ માટે અશોકના રાજ્યકાળના નિર્ણય માટેની દલિલો પૃ. ૨૪૯ ઉપર જુઓઃ આ શિલાલેખ શા માટે ઉભા કરાયા છે તેને સવિસ્તાર ખ્યાલ વાંચક વગને આગળ ઉપર પ્રિયદર્શિનને વૃત્તાંત લખતાં આપીશું. Page #348 -------------------------------------------------------------------------- ________________ * ? દ્વિતીય પરિચ્છેદ સમ્રાટ પ્રિયદર્શિન; સંપ્રતિ મહારાજ સંક્ષિપ્ત સાર તેને જન્મ તથા તેને અપાયેલાં જુદાં જુદાં નામ અને બિરૂદેની કરેલી સમજૂતી– તેણે કરેલું રાજનગરનું સ્થાનાંતર અને મૌર્યવંશની રાજકતી બે શાખાઓની સ્થાપ્ના– તેનાં રાજ્યકાળ તથા આયુષ્યની ઐતિહાસિક દૃષ્ટિએ ભિન્ન ભિન્ન મુદા લઈ કરેલી ચર્ચા– તેનું રાજકુટુંબ અને પુત્ર પુત્રીએ આદિ પરિવારનું વર્ણન તથા સંક્ષિપ્ત જીવન–તેમાં ખાસ કરીને ખડગ લેખમાં જણાવાયેલી કુંવરી ચારૂમતિ અને તેના પતિ દેવપાળના નેપાળપતિ તરીકેના જીવનને આપેલ હેવાલ–પ્રિયદર્શિને જુદી જુદી દિશામાં વારાફરતી કરેલ દિવિજયને આપેલે ખ્યાલ તથા અત્યાર સુધી થયેલ સર્વે હિંદી સમ્રાટેમાં સૌથી વિસ્તારવંતા તેના રાજયની બતાવી આપેલ સીમા–અદ્યાપિ પર્યત ચાલી આવતી રાજ્યઅમલ ચલાવવાની પ્રથામાં તેણે કરેલું પરિવર્તન—નેપાળનું રાજ્ય અને ત્યાં આવેલ તેના જમાઈ દેવપાળને રાજ્યવહીવટ–તેના સમકાલિન વિદેશી રાજકર્તાઓની આપેલ ઓળખ તથા તેમની સાથે તેણે સ્થાપેલ મૈત્રીભાવ–તેણે કરેલ તિબેટ અને મધ્ય એશિયા તરફનું પ્રયાણ તથા વિશ્વવિખ્યાત ચિનાઈ દિવાલ બંધાવવામાં ઉભાં થયેલ કારમાં તેણે પુરાવેલ હિસ્સાની ચર્ચા - Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પ્રિયદર્શિનનાં [ દ્વિતીય પ્રિયદર્શિન શ્વેત હસ્તીને, આકાશમાંથી ઉતરતે અને પોતાના સમ્રાટ અશોક વર્ધન પછી ગાદીને હક મુખ દ્વારા ઉદરમાં પ્રવેશ કરતે જે હતે.* તેના યુવરાજ કુણાલ ઉર્ફ - તેને જન્મ પિષ માસના શુકલ પક્ષના ઉત્તર ભાજન્મ તથા નામ ધર્મવિવર્ધનને પહોંચતે ગમ. સ. પુ. ૩૦૪ મ. સ. ૨૨૩૬માં થયો હતે. પણ કેવા સંજોગોમાં હતું. જયારે તેને ગાદીપતિ ઠરાવવામાં આવ્યો તેને અંધાપો આવી પડે અને તેને બદલે તેના ત્યારે તેની ઉમર માત્ર ૧૦ માસની જ હતી. પુત્ર સંપ્રતિને ગાદીવારસ ઠરાવવામાં આવ્યા તે એટલે ૧૪ વર્ષની ઉમરને થયો અને રાજ્યાહકીકત આપણે અગાઉ પૃ. ૨૭૭–૮૦ માં વર્ણવી ભિષેક કરી, વિધિસર રાજ્યની લગામ સોંપાઈ ગયા છીએ એટલે પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. ત્યાં સુધી સમ્રાટ અશોકેજ તેની વતી રાજ્યવહીતેને જન્મ કુણાલની રાણી કંચનમાળાના પેટ, વટ ચલાવ્યા હતા. રાજપુતાનામાં જ્યાંથી ભાબા-વૈરાટને ખડક રાશિ ઉપરથી પાડેલ તેનું નામ શું હશે શિલાલેખ મળી આવ્યું છે ત્યાં પૂર્વે જે મેટી તે નિશ્ચિત પણે કહી શકાય તેવાં સાધને મળી નગરી હતી તે નગરીમાં થયો હતો. રાણી શકતાં નથી. પણ સંજોગાનુસાર, (૧) તેનું નામ કંચનમાળાનું અત્ર પિયર હતું. જ્યારે માર સંપ્રતિ પાડવામાં આવ્યું છે એમ જૈનગ્રંથ સંપ્રતિ માતાના ગર્ભમાં હતા ત્યારે તેણીએ એક ઉપરથી જણાય છે (૨) તેમ સંપત્તિ નામ પણ (૧ ) ર. કુ. મુ અશોકઃ પ્રસ્તાવના ૮. પૃ. ૩૭ ટી. ૧ માં જણાવે છે કે “દિવ્યાવદાનમાં પૃ. ૩૦ ઉપર ઈન્ડીયન એન્ટીકવેરી ૧૯૧૪ પૃ. ૧૬૮ ટી. નં. ૬૯ ને પુરાવા આપી એક સાબિત કરવામાં આવ્યું છે કે, સંપ્રતિ તે કુણાલને પુત્ર હતા. ” “ Divyavadan mentions Sampratias Kunala's son, supported by Ind. Ant, 1914 P. 168 . n. 69. જ. બી. એ. પી. સે. પુ. ૨૦ અંક ૩-૪ . ૨૭૯:-મત્સ્ય પુરાણ પ્રમાણે, અશોકની ગાદીએ કુણાલ આવ્યું નથી. તેને વંશ જ (તસ્ય તપ્તા ) outlet od 8. According to Matsya, Kunala did not succeed Asoka; tasya napta succeeded Asoka. ' (૨) કાઈક જૈન ગ્રંથમાં તેણીનું નામ શરદથી આપ્યું છે. શિ. ટે. પૃ. ૧૨૪ માં “ Kunala, guided by his faithful wife Kanchanamala=કુણાલને પિતાની વફાદાર પત્નિ કંચનમાલાની સલાહથી” આ પ્રમાણે શબ્દો લખાયા છે . . (૩) અહીં મેટી નગરી જે હતી. તેની પૂર્વ નહોજલાલી કેવી હતી, તથા તે કઈ નગરી હોઈ શકે તે બાબત જુઓ બાબા ખડક લેખનું ખ્યાન (મારા તરફથી બહાર પડનાર સમ્રાટ પ્રિયદર્શનનું જીવન ચરિત્ર ) (૪) જુએ ભારહુત સ્તૂપમાં માયાદેવીનું દશ્ય અને તેને લાબ્રા ખડક લેખના લખાણ સાથે સરખાવે. (૫) જુએ ખડક લેખની હકીકત એટલે જન્મ મ. સં. ૨૨૩ ના (નીચેની ટીકા નં ૫ જુઓ.) પિષ માસમાં અને ગાદીની નીમણૂક (મ. સં. ૨૨૩ ના આશ્વિનમાં વિજયા દશમીના દિવસે ) હશે એમ અનુમાન કરી શકાય. અને રાજ્યાભિષેક મ. સં. ૨૩૬ માં તેર વર્ષ પૂરા થયા બાદ, એટલે તેના પિતાના ચૌદમાં વર્ષે મહાસુદ ૫ વસંત પંચમીએ કે, વૈશાખ સુદ ૩=અક્ષય તૃતિયાના દિને થયે હેવાનું કહી શકાય. (૬) જુઓ રૂપનાથ, બ્રહ્મગિરિ, અને સહસ્રામના ખડક લેખે. તેમાં જણાવેલ ૨૫૬ ની સાલમાં પોતાની ઉમર અઢી તિસાની=૨ + ૩૦ = ૩૧ વર્ષની લખી છે, તે હિસાબે ૨૫૬-૩૨૩ = ૨૨૩ માં તેને જન્મ આવી રહે છે. ( જુએ ઉપરની ટીકા નં. ૫) અને અ નું મરણ મ. સં. ૨૫૬ ના આષાઢમાં = ઇ. સ. ૫. ૨૭૧ ના જુલાઈમાં આવશે. (૭) સ્મિ. અ. ૫. ૭૦ : મ. સા. ઇ. પૃ. ૬૫૩ (૯) જુઓ ઉપરનું ટી. નં. ૫ Page #350 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] જન્મ તથા નામ ૨૮૯ લખાય છે (અગાધ સંપત્તિના માલિક તરીકે, આ ખરું; જેકે ઉપર કહી ગયા છીએ તેમ કાંઈ નામ કાં તેને માટે જોડી કાઢયું નહોય?) (૩) વળી નિશ્ચિત તે છેજ નહીં. બાકી સંપ્રતિ નામે સમ્રાટ તેને જોવાથી તેના દાદા સમ્રાટ અશોકને અતિ થયા છે અને તે અશકને પૌત્ર તેમજ તરતજ હર્ષ પ્રાપ્ત થયો હતો. તેમજ હૃદયની કેટલીક ઉત્તરાધિકારી હતા તેટલું તો સજ છે. ગુહ્ય મૂંઝવણ ઓછી થઈ હતી. તે ઉપરથી તેમણે (૫) ગ્રીક પુસ્તમાં તેને Amitrochades તેનું નામ પ્રિયદર્શિન પણ પાડ્યું હતું. આ નામથી ઓળખાવ્યું છે. ( ૬ ) જ્યારે તેને જ નામ તેણે પિતાના વડીલ તરફની પૂજ્ય બુદ્ધિના બરોબર મળતું નામ તેણે મેળવેલ યશકીતિને અમાનાથે સાચવી રાખ્યું લાગે છે. એમ તેની નસરીને અમિત્રઘાતY (મનનો નાશ કરનાર= કૃતિરૂપે જે સર્વે શિલાલેખો ઉભા રહ્યા છે તે Slayer of enemies) તરીકેનું બિરૂદ જૈન ઉપરથી સાબિત થાય છે. (૪) પણ જે ગાદીપતિઓ ગ્રંથમાં તેને અર્પિત થયેલું નજરે પડે છે. અશોકની પછી થયાનું પુરાણોમાં જણાવ્યું છે બીજું એક નામ દશરથ હોવાનું સંભવિત તેમાં એક ઈંદ્રપલિત નામ જોવામાં આવે છે, લાગે છે. જો કે તે માટે ઉલટા સુલટી ઘણી તેના અર્થને વિચાર કરતાં, કદાચ તે નામ સમ્રાટ દલીલો થઈ શકે તેવી છે. બાકી દશરથ નામે ૫ સંપતિનું હોય એમ અનુમાન ઉપર જવાય છે મગધને સૂ હતું. તેમજ અશોકને તે પૌત્ર ( ૯) માગધી ભાષામાં નામ છે (જે. સા. લે. સંગ્રહ પૃ. ૪૧ ) ( ૧૦ ) ગુ. વ. સ. અશોક ૫. ૬ :-પ્રિયદર્શિનને અર્થ શબ્દશઃ “જે સ્નેહભાવથી જુએ છે તે” અને છૂટથી અર્થ કરીએ તે “જે દેખાવે પ્રિય છે તે” આ અર્થને પૃ. ૨૭૯ ઉપર જે હકીકત, પ્રિયદર્શિનનું નામ પાડવાને કારણભૂત હતી, તે સાથે સરખાવો. વળી કેટલાક પ્રિયદર્શિનને વિશેષણરૂપે ગણે છે ત્યારે કેટલાક વિશેષ નામ તરીકે પણ લેખે છે. ખરી રીતે તે વ્યક્તિગત વિશેષ નામજ છે. . અ. પૃ. ૨૨. ટી. ૨: સિલેનની તવારીખમાં પ્રિયદર્શી અને પ્રિયદમન શબ્દો કાંઇક ઉપલકીયા વિશેષ નામ તરીકે વાપરવામાં આવ્યાં છે તેની ના પડાય તેમ નથી. પણ હું ભારપૂર્વક જણાવું છું કે, શિલાલેખમાં તે બિરૂદ તે પ્રમાણે વપરાયાં નથી જ Asoka P. 22 f. n. 2: I do not deny that the Chronicles of Ceylon used Piyadasi and Piyadassana as quasi-proper names; but I affirm that, in the inscriptions the titles are not so used. ( ૧૧ ) આ નામ વિશે આગળ ચર્ચા કરાઈ છે. ત્રિીના પુસ્તકે જુએ. ( ૧૨ ) રાસમાળા પુ. ૧, ૫, ૭ (લંડન ૧૮૫૬ 9. ની આવૃત્તિ) “ સંપ્રતિ તે બનાવટી રાજા છે,” A fabulous prince આવું જે લખાયું છે તે ગલત છે એમ આ ઉપરથી હવે સમાનશેઃ સરખા આગળના પરિચ્છેદની હકીકત. ( ૧૩ ) ઇ. કે. ઈ. હ8) અશોક; પ્ર. ૩૫તથા ૩ ની પંક્તિ ૨૫ જુએ: શિ. ટે. પૃ. ૯૨: તથા સ્પષ્ટ અર્થ માટે જુઓ આગળને પરિચ્છેદ, (૧૪) વિદ્વાનોએ સેંટસ એટલે ચંદ્રગુપ્ત ધારી લઈને તેની પાછળ ગાદીએ આવનાર બિંદુસારને આ નામ લગાવ્યું છે. પણ હવે જ્યારે સેંડ્રેકેટસ એટલે અશોક ઠર છે, ત્યારે અશોકની પાછળ ગાદીએ આવનાર પ્રિયદર્શિનને જ તે નામ લાગુ પડાય. અને વાસ્તવિક છે પણ તેમજ. પ્રિયદર્શિન ઉ સંપ્રતિનું નામ જ અમિત્રધાત છે. જ્યારે બિંદુસારનું નામ તે અમિત્રા છે. જુઓ ઉપર પૃ. ૨૧૫ ટી. નં. ૧ તથા ટી. ૪૩. ( ૧૫ ) જુઓ ઉપર પૃ. ૨૬૨ ની વંશાવળી. (૧૬) જ. બે. એ. જે. સે. પુ. ૨૦ પૃ. ૩૬૭ (ડે. ભાંડારકર જણાવે છે કે ) વિષ્ણુ પુરાણના મતે અશકની ગાદીએ આવનાર તેને પૌત્ર દશસ્થ હતા. J. B. B. R. A. S. xx P. 367 :the Vishnu Purana gives, Dasaratha as the name of Asoka's grandson and immediate successor; Page #351 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદર્શિનનાં ૨૯૦ kr પણ થતા હતા એટલી વાત તો નિશ્ચિત છે જ. પણ સંપ્રતિએ તે રાજગાદી ઉજૈનીમાં કરી છે એટલે પછી તે ( સંપ્રતિ ) મગધ ઉપર કેમ સૂબાગીરી ભાગવી શકે તે પ્રશ્નના ઉકેલ જરા વિકટ થઇ પડે છે. છતાં જે ખરાખર અને નાગાર્જુની ગુફાઓમાં પોતે દાન આપ્યાનું જણાવે છે તેમાં રાજ્યાભિષેક ખાદ આઢલા વર્ષે આવા શબ્દ જે વાપર્યાં છે. તે પોતે સપ્રતિનું ખીજું નામ હાવાના અનુમાન તરફ વધારે દારવી જતા જણાય છે. ( જો કે ઉપરના શબ્દોમાં મારા રાજ્યાભિષેક બાદ ” એમ શબ્દ નથી પણ મેાધમજ રાજ્યાભિષેક બાદ ” એમ શબ્દો છે. એટલે કદાચ એમ પણુ એસારી શકાય કે (૧) જે સામ્રાજ્યપતિની આજ્ઞામાં તે સૂબાગીરી ભાગવે છે, તેના રાજ્યાભિષેક ખાદ આટલા વર્ષે તેણે પોતે સ્વતંત્ર રીતે દાન દીધું, અથવા (૨) તે સામ્રાજ્યપતિની આજ્ઞાથીજ, તેનાજ રાજ્યાભિષેક બાદ અને તેનાજ રાજ્ય સમયે આટલા વર્ષે, તેનાજ તરફથી, તેણે ( પાત્ર સ્થાનિક સૂબા તરીકે તુરતના દાતા તરીકે) દાન દીધું–આ બેમાંથી ગમે તે અથ લઇ શકાય તેમ છે. પણ જ્યારે આપણને એમ સ્પષ્ટ પણે સાબિતીઓ મળે છે કે, મૌર્યવંશી ક્ષત્રિયની એક શાખા ઠેઠ ઇ. સ. ની પહેલી એ ત્રણ શતાબ્દિમાં પણ ગાલ અને બિહાર પ્રાંત ઉપર ( અસલમાં મગધ રાજ્યના નામે જે પ્રદેશ એળખાતા હતા તે ઉપર) રાજ્ય સત્તા ચલાવતી હતી, ત્યારે અનાયાસેજ એમ નિય ઉપર આવવુ’ પડે છે કે, તે શાખા સમ્રાટ અશાકના સમયથીજ જુદી પડી હશે. અને મુખ્ય ગાદી વારસે ( સમ્રાટ સપ્રતિએ ઉજૈનીમાં રાજપાટ સ્થાપ્યું હશે તથા આ હકીકતને આધારે તા અશાકની પાછળ ગાદી ભાગવનાર પ્રિયદર્શીનને જ દશરથ કહી શકાય, પણ તે દશરથ કેવી રીતે અશાકના પૌત્ર થાય છે તથા તેની જ પાછળ ગાદીએ બેઠા છે તે સર્વ હકીકત માટે આ [ દ્વિતીય " આ શાખાના રાજકર્તાઓએ, મૂળની રાજ્ય ગાદીનુ સ્થાન પાટલિપુત્ર જેમ તે તેમ સાચવી રાખ્યું હશે. અને તે શાખાના પ્રથમ પુરૂષ તેજ આ બરાબર તથા નાગાની ગુફાને દાતાર રાજા દશરથ સમજવા. આ શર્થ, સમ્રાટ અશોકના પૌત્ર હતા એમ, તેના પાતાનાજ અલેખાયલ શબ્દથી નિશ્ચિતપણે તેમજ સ્પષ્ટપણે માલૂમ થાય છે, અને તેનું રાજ્ય પણુ, ( ભલે મૌ`વશી શાખા તરીકેનું સ્વતંત્ર પણે હાય કે, પછી મુખ્ય ગાદી પતિની એટલે ઉજૈનીના તાબામાં રહી તે પ્રાંતના સૂબા તરીકેનું હાય-વધારે સ`ભવિત તે સ્વતંત્ર શાખા તરીકેનું જ લાગે છે, કારણ કે નહીં તે “ રાજ્યાભિષેક બાદ આટલા વર્ષે એવા શબ્દ નજ લખી શકેઃ રાજ્યાભિષેક થયા હાય એટલે સ્વત ંત્ર રાજા છે એમ પુરવાર થાય છે, ) જેમ એક બાજી સમ્રાટ સંપ્રતિના રાજ્યાભિષેક ઉજૈનીમાં થયા ને રાજ્ય શરૂ થયું હતું, તેમ ખીજી બાજુ આ દશરથના રાજ્યાભિષેક પાર્ટલિપુત્રે કરવામાં આવ્યા હેાય તે તેનુ રાજ્ય પશુ ત્યાં શરૂ થયું ગણાય, મતલબ કે સમ્રાટ સંપ્રતિના અને રાજા દશરથના અનૈના રાજ્યાભિષેક લગભગ એક જ અરસામાં થયેલ હાવાથી, બન્નેના રાજ્યાભિષેક થયાના કાળના સમય પણ એક જ આવી શકે; અને તેથી જ, રાજા દશર્ચે સ્વતંત્ર રીતે કરેલા દાનના સમય૧૭ પણ તેવી જ રીતે ગુઢ્ઢામાં આલેખાયલ નજરે પડે છે. ત્યારે સવાલ એમ ઉપસ્થિત થાય છે કે, આ દશરથ રાજા કઇ રીતે સમ્રાટ અશાકના પાત્ર હાઇ શકે; સમ્રાટ અશેકને, પાતે જ્યારે ઉજ્જૈનની સૂબાગીરી ઉપર હતા, ત્યારે બે પુત્રો હતા, એક યુવરાજ કુણાલ અને બીજો કુમાર મહેદ્ર. આ પુસ્તકને અંતે પરિશિષ્ટ જી. ( ૧૭ ) આ હકીકત કેટલેક અંશે ઉપર અન્યત્ર આપણે લખી છે. વળી વિરૂદ્ધ હકીકત માટે આ પુસ્તકને અંતે તેનું પરિશિષ્ટ જીએ, Page #352 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] જન્મ તથા નામ ૨૯૧ બેને પ્રશસ્ત પણે ઉલ્લેખ થયેલ છે જ; વળી તક ગુમાવી બેઠો હતો, એટલે કે તેના પુત્રને એમ પણ માનવાને કારણ મળે છે કે, જ્યારે (યુવરાજના પુત્ર તરીકે ) સમ્રાટ અશોક પછી સમ્રાટ બિંદુસારનું મરણ થયું ત્યારે ઈ. સ. પૂ. ગાદીવારસ તરીકે કબુલ કરી શકાય, અથવા તે ૩૩૦ માં કે તે બાદ, જ્યારે અશોકને રાજ્યા- જે કઈ મહારાજા અશોકનો બીજો પુત્ર-( કુણાલ ભિષેક થયો ત્યારે ઈ. સ. પૂ. ૩૨૬ માં યુવરાજ અને મહેંદ્રથી તુરત જ ના હોય )-હાય તેના કુણાલની માતા-વિદિશા નગરીના શ્રેષ્ટિની પુત્રી પુત્રને ગાદીપતિ તરીકેને હક મળે; કુમાર કે જે કુમાર અશોકની પટરાણી ગણાય ને જેનું કુણાલના જે પુત્રને રાજ્ય ગાદી ઉપર સ્થાપી નામ આપણે ઉપર પૃ. ૨૮૮ માં કંચનમાળા શકાય, તે તે સૌથી મોટો હોય તે જ તે પ્રાપ્ત જણાવ્યું છે તે ગર્ભવતી હોવાથી, અથવા તે કરી શકે. અને કુમાર સંપ્રતિ જ સૌથી પ્રથમ પ્રસુતિ સમય હોવાથી સાથે જઈ શકી નહોતી, પુત્ર-( એટલે સૌથી જ્યેષ્ઠ પુત્ર હતા તે આપણે પણ થોડા સમયમાં તેણીનું મરણ નીપજ્યું હતું હકીકતથી જાણી શકીએ છીએ )-હતો એટલે એટલે કદાચ આ પ્રસુતિમાં જે બાળક તેજ ગાદીપતિ થઈ શકે; તે પછી આ દશરથ અવતર્યું હોય તે પુત્ર રત્ન હોય તે તે કુણાલને કુમાર કે જે પિતાને સમ્રાટ અશોકના પત્ર લધુ ભ્રાતાજ૮ કહેવાય; અને તે પુત્ર ઉમરે પહોં- તરીકે ઓળખાવે છે તે કાણુ હોઈ શકે ? કાંઈ ચતાં પરણે અને વળતાં તેને જે પુત્ર થાય તે પણ સંપ્રતિથી નાના પુત્ર હોય, અને ગાદીએ આવી જાય સમ્રાટ અશોકને પાત્ર જ કહેવાય. જેટલું સગ- એમ તો બને જ નહીં. એટલે તે દશરથ કુમારપણ કુણાલપુત્ર સંપ્રતિનું, તેટલું જ કુણાલના ને ઉપર જે અનુમાન આપણે કરી ગયા છીએ આ લધુપુત્રનું સગપણ અશોકને ગણાય. આ તે પ્રમાણે, કુમાર કુણાલના લધુભ્રાતાના (કે જેનું પ્રમાણે બને પત્રોજ થતા હતા એમ ગણી નામ હજુ સુધી આપણી જાણમાં નથી તેના ) શકાય. બીજું કુમાર મહેંદ્ર; તે કૌમારપણામાંજ પુત્ર તરીકે જ ઓળખાવો વધારે અનુકૂળ થઈ સાધુ પણું અંગીકાર કર્યું હતું ૨૦ એટલે તેને પડે છે; અને તે પણ સ્વાભાવિક છે કે, કુમાર તે સંતતિ હોઈ શકે જ નહીં. એટલે પછી દશરથને જન્મ, કુમાર સંપ્રતિના જન્મ પહેલાં એક જ વાત રહી, કે કુમાર કુણાલને જે પુત્ર થયો હોય અને તેમજ હોવું જોઈએ. કારણ કે પ્રાપ્તિ થઈ હોય તેજ તે હોય. અને તે પોતે તે કુમાર સંપ્રતિનો જન્મ મ. સં. ૨૨૩ છે. પૂ. અંધત્વ પામવાથી રાજગાદી ઉપર આવવાને ૩૦૪ માં છે, કે જ્યારે કુમાર કુણાલની ઉમર ( ૧૮ ) ઉપર જુએ પૃ. ૨૫૫ ની ટી. નં. ૨૮ પહેલા બે કે ત્રણ માસની ઘટનાને સમય જણાવો ( ૧૮ ) જુએ ઉપર પૃ. ૨૬૫ તથા પૃ. ૨૫૫ ની હોય, તે ઇસુના વર્ષના બે વરસ ટાંકવા પડે ( જેમ ટી. ન. ૨૮. આ પ્રસ્તુત બાબતમાં ૩૦૩-૩૦૪), પણ જ્યારે એક જ ( ૨૦ ) જુઓ ઉપર પૃ. ૨૬૫. આંક બતાવાય છે ત્યારે એમ સાબિત થાય છે કે તેને ( ૨૧ ) ઉપરમાં પૃ. ૨૬૨ ની વંશાવળી જી. જન્મ પિષ માસમાં એવા સમયે થયો છે કે જ્યારે ( ૨૨ ) ઇ. સ. પૂ. ૩૦૪ (અથવા ૩૦૩ કહો) ઇસુ સંવતનું વર્ષ બદલાઈ ગયું હોવું જોઇએ. વળી પણું ૩૦૫ તો નથી જ એટલે સાબિત થયું કહેવાય કે ખડક લેખથી જણાયું છે કે તેને જન્મ પુષ્ય નક્ષત્રે મ. સં. ની વચ્ચેનો તફાવન પ૨૭ હતો નહીં કે, પ૨૮: થયો છે. એટલે કે પિષ માસના શુકલ પક્ષમાં થયો છે. અને આપણે એમ તો જાણીએ છીએ કે; ખ્રીસ્તી નવું હવે જે ઇસુ સંવતનું નવું વર્ષ બેસી ગયું હોય અને વરસ આપણું હિંદુ વિક્રમ વરસના ત્રીજા માસમાં તે વખતે પિષ માસને શુકલ પક્ષ ચાલતો પણ હોય એટલે પૌષમાં આવે છે. એટલે જે વિક્રમ સંવતસરના (તે વખતે બે પિષ માસ નથી એમ તો ચેકકસ છે Page #353 -------------------------------------------------------------------------- ________________ =ી ને ... ૨૨. પ્રિયદર્શિનના [ દ્વિતીય લગભગ ૩૨-૩૩ વર્ષની હતી,૨૩ મતલબ કે કુમાર કુણાલને, પિતાના લગ્ન થયા બાદ ઘણું વર્ષે પુત્રની પ્રાપ્તિ થઈ છે. ૨૪ એટલે બનવાજોગ છે કે, તેમના લઘુભ્રાતા કે જે તેમના કરતાં માત્ર બે ત્રણ વર્ષે જ નાના હતા તેમને પિતાના લગ્ન બાદ બહુ ટુંક સમયમાં પુત્રપ્રાપ્તિ (કુમાર દશરથને જન્મ થયો હોય) થઈ હોય અને તે કુમાર પુત્રનું નામ દશરથ હેય. વળી દેખીતું જ છે કે તે પુત્રને કુમાર, સંપ્રતિ કરતાં ઉમરે મોટો જ હોય.૨૫ અને કુમાર દશરથ મોટો હોવાથી, તેમ તે સમયે અંધ યુવરાજ કુણાલને કઇ પુત્ર ન હોવાથી, સમ્રાટ અશોકે પોતાના ગાદીવારસ તરીકે, આ પૌત્ર દશરથ કુમારને જાહેર કર્યો હોય: અને તે બાદ કાળાંતરે યુવરાજ કુણાલને પણ કુંવરની પ્રાપ્તિ થતાં, કુમાર દશરથને મુખ્ય ગાદી- - પતિ તરીકેના હકકને અળગો કરી, કુમાર કુણાલને થયેલ અન્યાયનું નિવારણ કરવા, તેનાજ યુવરાજ કુમાર સંપ્રતિને મુખ્ય ગાદીના વારસાને હક આપી કુમાર દશરથને મગધના કે કોઈ મહત્વના પ્રાંત ઉપર મહારાજા અશોકે, પિતાના જ જીવનકાળ દરમ્યાન મર્યવંશની એક સ્વતંત્ર શાખા તરીકેની સ્થાપ્ના કરી રાખીને તેના ઉપર કુમાર દશરથને બેસા એવી યોજના કરી રાખી હોય. તેમજ તેને અમલ પિતાના દાદાની આજ્ઞાનુસાર સમ્રાટ સંપતિએ કરી બતાવ્યો હોય તે બધું કલ્પનામાં ઉતરી શકે તેમ છે. અને પછી આ જ. કેમકે કયાંય અધિક પૌષ કે દ્વિતીય પૌષ એમ લખાયું નથી. બાકી એટલું ખરું છે કે, જેમ અત્યારે હિંદ સંવતસરમાં ગમે તે માસ અધિક થઈ જાય છે તેમ તે વખતે તે માત્ર બે માસ જ અધિક પણે આવી શકતા હતા. એક પૌષ અને બીજો અષાઢ-જુએ ક. સૂ. સુ. ટી. પૃ. ૧૩૧ તથા મુંબઇથી પ્રગટ થતું જન પ્રકાશ” નામે સાપ્તાહિકનો ખાસ ચૈત્ર માસના અંકમાં મારે લેખ) આ બધી હકીકતને મેળ ખાતાં સમ્રાટ પ્રિયદર્શિનને જન્મ પિષ શુકલ ૧૦ થી ૧૫ સુધી જ સંભવી શકે. અને જ્યારે શિલાલેખમાં પૂર્ણિમાનું મહાભ્ય વર્ણવ્યું છે ત્યારે એમ સહજ અનુમાન કરી જવાય કે ( ૧ ) તે દિવસ ધર્મ નિમિત્તે પણ અધિક મહામ્ય ધરાવતે દિવસ હશે અથવા તે (૨) તેને જ જન્મ દિવસ પણ હોય. કેટલાક સંગને લીધે ધાર્મિક દિવસ માનવાને ખચકાવું પડે છે એટલે એક જ માર્ગ રહે છે કે, પિષ શુકલ પૂર્ણિ. માને દિવસ તે પ્રિયદર્શિનને જન્મ દિવસ લેખો તેને બદલે મળી રહ્યો ગણાશે. પણ તે આશા લાંબા વખત સુધી ફળીભૂત નહેતી થઈ; એટલે ભવિષ્ય માટે તેને ચિંતા થતી હતી કે, પિતાની ઉમર તે દિવસાન દિવસ મેટી થાય છે અને કયારે આંખ મીચાઈ જશે તે કઈ કહી શકતું નથી. માટે તેના ગાદીવારસનું નામ પિતાની હયાતિમાં જ નકકી કરી દેવાય તે સારૂં. તેના હૃદયની પૂરી મુંઝવણ હતી. તેમાં કુણાલને પુત્ર નહેતા એટલે લાચારીથી બીજા પુત્રના કુમારને હકક આપે જ પડે. પછી તે કામ ચલાઉ હતું કે અમુક શરતે કર્યો હતે તે પાછળથી આપણને જાણવાનું મળી આવે છે. ( ૨૫ ) દશરથના પિતાને જન્મ ઇ. સ. પૂ. ૩૩૦: એટલે તેનું લગ્ન ઈ. સ. પૂ. ( ૧૪ વરસની ઉમરે થયું ગણુએ તો ) ૩૧૬ માં સંભવે અને દશસ્થ પ્રથમ જ પુત્ર હોય અને વહેલામાં વહેલો જન્મ કલ્પીએ તે . સ. ૫. ૩૧૪ માં સંભવે: જ્યારે સંપ્રતિને જન્મ ઇ. સ. પૂ. ૩૦૩ છે, જેથી દશરથ અને સંપ્રતિની વચ્ચે દશથી અગિયાર વર્ષનું અંતર ગણુય. ( ર ) જુઓ ઉપર પૃ. ૨૬૬ઃ તથા મૌર્ય સામ્રા. ઇતિહાસ પૃ. ૬૫૪ [ સંપ્રતિ મગધ પર રાજ્ય કરને કે પ્રમાણુ મોજુદ છે. ઐતિહાસિક સ્મિથ કે અનુસાર (સ્મિ. અશોક પૃ. ૭૦ ) અશોક કી મૃત્યુ કે બાદ મૌર્ય સામ્રાજ્ય દા ભાગે મેં બટ ગયા. પૂવીય રાજ્ય કી રાજધાની પાટલિપુત્ર થી, ઔર વહાં દશરથ રાજ્ય (૨૩) કારણ કે તેને જન્મ ઇ. સ. પૂ. ૩૩૭ =મ. સં. ૧૯૦ માં હતા ( જુઓ ઉપર પૃ. ૨૫૪ ) (૨૪) આ બીન પણ મહારાજ અશોકના દુ:ખનું એક કારણ હતું કેમકે જયારે કુણાલ અંધ બન્યો ત્યારે, મનમાં એમ ઉમેદ રાખેલ કે તેના પુત્રને ગાદી આપીશ. એટલે તેને જે અન્યાય થયો છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. જન્મ તથા નામ ૨૯૩ શાખાને વંશવેલો એમને એમ ઉત્તરોત્તર ઈ.સ.ની ત્રીજીચેથી કે છઠ્ઠી શતાબ્દિ સુધી ચાલી આવ્યો હાય. આ અનુમાન જ સાથી વધારે બંધબેસતું ગણી શકાય તેમ છે. છતાં બીજું એક અનુમાન એમ પણ કરી શકાય કે મહારાજા સંપ્રતિનું બીજું નામજ-ગાદીપતિ તરીકે રાજ્યાભિષેક કરાયા બાદમહારાજા દશરથ પણ કઈ હોઈ ન શકે -એટલેકે સંપ્રતિ, પ્રિયદર્શિન અને દશરથ આ ત્રણે એકજ વ્યકિત ૨૭ કાં ન હોઈ શકે –તે સંભવિતતા પણ એકદમ દુર્લક્ષ્ય કરવા જેવી તે નથી જ ! પણ પાછો જ્યારે વિચાર કરીએ છીએ કે, રાજાદશરથ તે, મહારાજા પ્રિયદર્શિનના વિદ્યમાનપણુમાંજ-(રાજ્યકાળમાંજ) સ્વર્ગસ્થ થવાથી, તેમણે પિતાને ના ભાઈ શાલિશુક કે જે અત્યારસુધી સૌરાષ્ટ્ર પ્રાંતને સૂબે હતા તેને દશરથની ગાદી ઉપર મગધપ્રાંતના સૂબાપદે નિત કર્યો છે ૮. આ હકીકત વિચારતા તે દશરથ અને પ્રિયદર્શિન બંને જુદી જ વ્યક્તિ કરે છે. આ ઉપરથી મુખ્યતયા એજ સાર ઉપર અવાય છે કે, મહારાજા પ્રિયદર્શિન તે કુમાર કુણાલને જ્યેષ્ઠપુત્ર હતા. અને રાજા દશરથ તે કુમાર કુણાલના લઘુભ્રાતા (નામ પ્રકાશમાં નથી આવ્યું) નેજ પુત્ર હતા. એટલે તે પણ સમ્રાટ અશોકનો પૌત્ર જ ગણાય. અને પ્રિયદર્શિનના જન્મ પહેલાં સમ્રાટ અશોકે તેને પિતાને ગાદીવારસ નીમ્યો હતો. પણ પ્રિયદર્શિનને જન્મ થતા, તે દશથને હક મગધની મુખ્ય ગાદી ઉપરથી ઉઠાવી લઈ, કોઈ બીજ ઉંચા હોદ્દા ઉપર નીમવાનું મહારાજા અશોકે પોતે જ વિચારી રાખ્યું હતું. તેને જન્મ ઇ. સ. પૂ. ૩૦૪ = મ. સં. ૨૨૩ માં થયો હતો. તેના તેનાં રાજ્યકાળ જન્મની વધાઇ મહારાજા અને આયુષ્ય અશોકને થતાં, તુરતા તુરત તેને અવંતિથી૨૯ પાટલિપુત્ર બેલાવરાવીને મગધના ગાદીપતિ તરીકે જાહેર કરી દીધા હતા. તે સમયે તેની ઉમર માત્ર દશ માસની હતીઃ ઉપર આપણે તેને જન્મ, પોષ માસમાં જણાવી ગયા છીએ, એટલે તે હિસાબે, મ. સં. ૨૨૭ ના આશ્વિન શુકલ ૧૦ - વિજ્યાદશમીએ કદાચ તેને ગાદીપતિ ની હશે ( જુઓ પૃ. ૨૮૮ ટી. નં. ૫. ) તેને રાજ્યાભિષેક કયારે થયો તે આપણે કરતા થા. પશ્ચમીય રાજયકી રાજધાની ઉજેનીથી, ઔર વહાં સંપ્રતિ કા રાજય થા. પુરાણોમાં સંપ્રતિ કે મગધ કે રાજ્યવંશક વંશાવલી મેં લિખા ગયા હૈ. ( ૨૭ ) કે. હિ. ઈ. પૃ. ૧૬૬:-મગધના સૂબા દશરથનું વર્ણન કરતાં લખે છે કે, “ Samprati, another grandson of Asoka, who reigned probably at Ujjainઅશોકનો બીજો પૌત્ર સંપ્રતિ હતો, તેણે વિશેષત: ઉજ્જૈનમાં રાજ્ય ચલાવ્યું છે. ” ( આ વીચાર જે કે લેખકે, જેન મંથના આધારે લીધાનું જણાવ્યું છે. પણ જૈનગ્રંથમાં another=બીજે, એ શબ્દ નથી. તે તો લેખકે પોતે જ ઉમેર્યો દેખાય છે. છતાં તે શબ્દ ઉપયોગી હોવાથી અહીં લીધે છે ) આ ઉપરથી સમજાશે કે અશોકને પૌત્ર જેમ દશરથ છે (જુઓ ઉ૫ર ટી. ૧૬ ) તેમ સંપ્રતિ પણ એક પૌત્ર જ છે. (પણ દશરથ અને સંપ્રતિ એક જ કે ભિન્નઃ અને અશોકની ગાદી ઉપર કેણું બેઠો હતો તે માત્ર તપાસવું રહે તે માટે પુસ્તકને અંતે પરિશિષ્ટ જુઓ ) ( ૨૮ ) જુએ ઉપરનું પૃ. ૨૬૬. ( ૨ ) જે કે મેં અહીં અવંતિ લખ્યું છે. કારણકે બીજા કેઈ પુરાવા નથી: પણ બનવાજોગ છે કે રાણી કંચનમાળાની સુવાવડ, તેના પિયરમાં ભાછા ખડક લેખવાળી જગ્યાએ કરાઇ હોય અને પછી થોડે વખત કુમાર સાથે ત્યાં પણ રહ્યાં હોય; એટલે ત્યાંથી કુમારને તેડું કરાયું હેય. ( ૭૦ ) વડોદરા લાઈ. સંપ્રતિ કથા નામે હસ્ત લિખિત પ્રતમાં પૃ. ૮૮માં “ દશ દિવસ ” લખ્યું છે તે અસંભવિત લાગે છે, કારણકે તેટલી નાની ઉમરના બાળકને મુસાફરી કેવી રીતે કરાવવી તે પ્રશ્ન જ મહાવિટંબણું રૂપ થઇ પડે, સ” લખ્યું કરણ nકને મુસાફરી Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદર્શિનનાં | [ દ્વિતીય અશોક વર્ષના વૃતાંતમાં ( જુઓ પૃ. ૨૪૯) જણાવી ગયા છીએ. આ બનાવ મ. સં. ૨૩૭ = ઇ. સ. પૂ. ૨૯૦ માં બન્યું હતું. આ વાતને સ્વતંત રીતે અન્ય હકીકતથી ટકે મળે છે કે, પ્રિયદર્શિનના રાજયે ૨૬ મા વર્ષે ૩૧ સિંહલરાજ તિસ્સાનું મરણ (પિતાના ૪૦ વર્ષના અમલ ૫છી ) નીપજ્યું છે. ( જુઓ પૃ. ૨૬૪ ટી. ને, ૭૧) એટલે હવે તેને સાબિત થયેલી બીના તરીકેજ સ્વીકારી લેવી રહે છે. હવે તેને રાજય અમલ કેટલા વર્ષ ચાલે હતા તે તપાસવું રહે છે. બૌદ્ધ ગ્રંથમાં તે આને લગતી હકીકત હોવા સંભવ નથી કારણ કે મહારાજા પ્રિયદર્શિન તે બૌદ્ધ ધર્મ નહેાતાજી. પણ જૈન ગ્રંથમાં જે બીના છે તે પણ ભૂલ થાપ ખવરાવનારી છે. પણ તિબેટન ગ્રંથકાર પંડિત તારાનાથના પુરતકમાં, ખેટાનને લગતી હકીકતમાં, રાજા સંબાતિનું (કદાચ તિબેટના ભાષામાં સંપ્રતિને આ પ્રમાણે સંબેધા હશે ) ૫૪ વર્ષનું રાજ્ય૩૪ હોવાનું જણાવેલ છે. એટલે તેને રાજ્ય કાળ મ. સં. ૨૩૭ થી ૨૯૦ = ઈ. સ. પૂ. ૨૯૦ થી ૨૩૭ ગણી શકાય. તેમ ઉજૈનપતિની જે વંશાવળીઓ, જૈન ગ્રંથકારે પરિશિષ્ઠ પર્વ ૩૫માં આપી છે, તે પાછી આ વાતને ટેકા રૂપ થઈ પડે છે. એટલે તેને જન્મ મ. સં. ૨૨૩-૪ માં હેઇ, ૨૩૭ માં ( ઇ. સ. પુ. ૨૯૦ ) રાજ્ય ભિષેક પામી, ૫૪ વર્ષ રાજ્ય ભોગવી, મ. સં. ૨૯૦ = ઈ. સ. પૂ. ૨૩૭ માં પિતાની ૬૭ વર્ષની ઉમરે તે મરણ પામ્યા હતા એમ ગણી શકાય છે. તેને ચહેરો ( જુઓ તે ચિત્ર ) ભવ્ય અને તેજસ્વી હતા, રંગે તે ગૌરવણ હવા સંભવ છે. લલાટ વિશાળ હોવાથી, બુદ્ધિમાન, પ્રભાવિક અને મહા પરાક્રમી નીવડવાની આગાહી આપનાર, તેમજ વિચારીને પગલું ભરનાર તથા કરેલ પ્રકૃતિને હાવા સંભવ છે. છાતી પહોળી હોઈ, ( ૩ ) ઇ. સ. પૂ. ૨૯૦-૨૬ = ૨૬૪-૩ માં રાજા હિસ્સાનું મરણ થયું કહેવાય. ( જુઓ પૃ. ૨૬૪ ઉપર ટી. નં. ૭૧ સિંહલપતિની વંશાવળી) આ કિસ્સાની બાબતમાં એક અજાયબ જેવી વસ્તુ બની કહેવાશે. કેમકે જ્યારે સંપ્રતિનો જન્મ થયો ત્યારે તે ગાદીએ બેઠો છે અને સંપ્રતિએ બધા શિલાલેખે ઉભા કર્યા ત્યારે તે મરણ પામ્યો છે. ( ૩૨ ) તે આપણે તેમના શિલાલેખની હકીકતે જોઈ શકીશું. (૩૩) જુઓ પુ. ૧. પૃ ૧૭૪ ની હકીકત તથા તેને લગતી સમજુતી. ( ૩૪ ) સ્મિ. અશોક પૃ. ૮૨–“ The aecossion of Asoka apparently 48 or 49 years carlior in B. C. 301 or 302, assiging 51 years of his reign = અશોકનું ગાદીએ આવવું ઈ. સ. પૂ. ૩૦૧ ૩૦૨ માં છે, તે દેખીતી રીતે ૪૮ થી ૪૯ વર્ષ વહેલું છે; તેનું રાજ્ય ૫૪ વર્ષ ચાહ્યું છે. ” ટીકા-ચાદ રાખવાનું કે, મિ. મિથે જે વાકય અહીં ટાંક્યું છે તે પોતાના વિચાર છે. પણ તે વિચારનું મૂળ તો તેણે ખાટાન અને તિબેટના કુમાર કુસ્થનનું વૃત્તાંત લખતાં પંડિત તારાનાથે જે લખાણ કરેલ છે તેમાંથી લીધું છે. મતલબકે, પંડિત તારાનાથે બતાવેલ સાલ અને રાજ્યકાળનાં વર્ષોને તેણે સ્વીકાર તે કરેલ છે, પણ પિતાને તે બરાબર ન લાગવાથી apparently શબ્દ મૂકીને પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે. આ ઉપરથી સમજાશે કે સમયવાળી આંક સંખ્યા બરાબર છે. પણ પં. તારાનાથે જે વ્યક્તિનું વર્ણન લખ્યું છે (સંભવ છે કે અશોક-ધમક વિરો છે) તેને મિ, સ્મિથે મૌર્યવંશી અશોકવન ધારી લેવાથી મતભેદ ઉભો થયો છે. પણ અશોકનો રાજ્યકાળ ૪૧ વર્ષને છે. અને સંપ્રતિને ૫૪ છે એટલે તે જોતાં, જ્યાં અશોક શબ્દ મિ. મિથે ધાર્યો છે ત્યાં પ્રિયદર્શિન-સંપ્રતિ આપણે વાંચો. ( ૩૫ ) જુએ ઉપરની ટી. ૩૩ તથા તેને સાર ( ૩૬ ) ખડક લેખ નં. ૧૩માં જે તેના સમ Page #356 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] રાજ્યકાળ અને આયુષ્ય દયાળુ હૃદયને તથા સ્વભાવે શાંત હાવા સંભવ છે. તેમ તેની ઉંચાઈ પણ લગભગ નવ ફૂટ ઉપરની અને દશ ફૂટની અંદરની હશે૭ એમ અનુમાન કરી શકાય છે. કારણ કે, જે સાંચી સ્તૂપ તેમજ ભારત સ્તૂપના ભાગે તેણે અને બંધાવ્યા છે અને તેમાંને ધારો જળવાઈ રહ્યા છે. તેની ઉંચાઈ ફૂટ ૯ ઇંચ છા થી કમી ૩૮ નથી અને એ તે પ્રસિદ્ધ વાત છે કે પ્રાચીન સમયના જૈન તથા હિંદુ દેવાલયોની બાંધણી એવા પ્રકારે કરવામાં આવતી, કે તેના પ્રવેશદ્વારની ઊંચાઈ પ્રવેશ કરનારની ઊંચાઈથી હમેશાં સહેજ નાની જ રહે, કે જેથી પ્રવેશ કરનારને પિતાનું શિષ નમાવીનેજ દેવાલયમાં પ્રવેરા કરવાની જરૂરિયાત પડે. જ્યારે સિંહધારની ઊંચાઈ ૮છા” છે, તે અંદર દાખલ થનારની ઊંચાઈ કમમાંકમ લા” થી ૧૦ ફીટ હોય જ, એમ અનુમાન કરી શકાય છે. વળી જે પ્રમાણે રાજા પ્રિયદર્શિનનું દેહમાન હતું, તેજ પ્રમાણે તે સમયના મનુષ્ય માત્રનું દેહમાન સાધારણ રીતે હોવું જોઈએ. એમ સમજી લેવામાં પણ છેટું નહીં ગણાય. તેમના ખડક સ્તંભ- તથા શિલાલેખમાં કોતરાયેલ જુદા જુદા વર્ણન રાજકુટુંબ ઉપરથી સમજી શકાય છે કે, તેનું રાજકુટુંબ બહુ વિસ્તૃત હતું. તેમ તેણે પિતાની હુંફમાં ઘણું કુટુંબી જનેને આશ્રય પણ આપ્યો હતો. જો કે નિશ્ચિતપણે કાંઈ કહી શકાય તેવું બહુ પ્રાપ્ય નથી જ, છતાં કાંઈક અનુમાન તે બાંધી શકાય તેટલે દરજજે વસ્તુસ્થિતિ જળવાઈ રહેલી દેખાય છે. રાણીની સંખ્યા–ખરી રીતે તે તેને ઘણી જ રાણીઓ ૩૮ હતી એમ જૈન સાહિત્ય ઉપરથી જણાય છે. પણ સેંડ્રે કેટસના નામે આપણા વિધાને જે અણસજાતિમાં દેરાઈ રહ્યા છે તે પ્રમાણે જે આ કિસ્સામાં પણ બનવા પામ્યું - કાલિન તરીકે યવનરાજાનાં પાંચ નામો આપ્યાં છે તે તપાસતાં, પણ આપણે આ અનુમાનની સિદ્ધિ રૂપજ પુરવાર થાય છે. ઉપર જુએ . ૨૪૮, (૧) અંતિક-સીરીઆને રાજા, એંટીઓકસ બીજે; (ઇ. સ. પૂ. ૨૬૨ થી ૨૪૧) મારી ગણત્રી એમ છે કે, આ રાજા એંટીઓકસ બીજો નહીં પણ પહેલો હોવો જોઈએ. મારા મતને મળતેજ અભિપ્રાય મૌ. સા. ઈતિ પૃ. ૧માં દર્શાવેલ છે તેમાં જણાવ્યું છે કે, સેલ્યુકસ પછીના એંટીઓકસને એંટીઓકસ સેટર કહેતા પહેલા એંટીઓકસને સેરેટરનું અને બીજાને થીઓસનું બિરૂદ છે એટલે અહીં એંટીઓકસ પહેલો કહેવાનો હેતુ તેમને છે. એમ થયું. જેને રાજ્યઅમલ ઈ. સ. પૂ. ૨૮૦ થી ૨૬૨ હતે. (૨) તમય, ઈજીપ્તને રાજા ટેમી બીજે ફીલેડલફક્સ; ઈ. સ. પુ. ૨૮૫ થી ૨૪૭. (૩) મક–સાઇરિનિને રાજા મેગસ; ઈ. સ. પૂ. ૩૦૦ થી ૨૫૦. () અંતિકિનિ–મેસીડેનીઆને રાજા એન્ટી નસ ગેટસ; ઈ. સ. પૂ. ૨૭૬ થી ૨૩, (૫) અલેકઝાંડર–કારિંથને રાજા અલેકઝાંડર; ઈ. સ. પૂ. ૨૫૨-૨૪૪. આ અલેકઝાંડર કેરીથો નહીં, પણ એપિરસને છે. તેને રાજ્ય ઈ. સ. પૂ. ૨૭૨-૨૫૫ માં હતું કારણકે પ્રિયદશિનને રાજયાભિષેક ઇ. સ. પૂ. ૨૮૯ છે. ને દિવિજય ઇ. સ. પુ. ૨૮૨ સુધીમાં છે અને પછી તુરતમાંજ, એલચીઓ, મહામાત્રો વિગેરે એક બીજાના રાજ દરબારે જતા આવતા થયા દેખાય છે. ( ૩૭ ) આ અનુમાનથી, આપણને અત્યારના જમાનામાં નવાઈ લાગશે જ, પણ જ્યારે બસે વર્ષ ઉપરજ થઈ ગયેલ શ્રી મહાવીરની ઉંચાઈ સાડાદશ ફૂટની હતી. ( જુઓ પુ. ૧, પૃ. ૨૯. ટી. ૬૦એ બીના ધ્યાનમાં લેતાં તાજુબી જેવું કાંઇજ લાગતું નથી. ( ૩૮ ) ભિ. ટે. તયા ભા. સ્વ. નામનાં પુસ્તકેમાં આ સ્વપનાં વર્ણને લખાયાં છે તે જુઓ. (૩૯) જુએ ઉપરમાં પૃ. ૨૧૬ નું લખાણ તથા ટી. નં. ૪૮ ની હકીકત; (૪૦ ) જુઓ પૃ. ૨૧૬. ટી. ૨૮ Page #357 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદશિનનાં [ દ્વિતીય હોય, તે ઓછામાં ઓછી બેરાણી હેવા સંભવ છે. (૧) પટરાણીનું નામ ઠામ કાંઈ જણાયું નથી, પણ યુવરાજ તેણીના પેટે જ નહીં હોય એવું જ ધારી શકાય છે. (૨) જ્યારે બીજી રાણી ચારવાકી નામે હતી કે જેના નામનો ઉલ્લેખ રાજા પ્રિયદર્શિને પિતજ અલ્હાબાદના સ્તંભ લેખમાં કર્યો છે (૩) તે ઉપરાંત દક્ષિણ પથના સ્વામી અધવંશના સાતકરણી બીજાની બેન વેરે પિત પર હેય એમ પણ સમજી શકાય છે. (કદાચ ચારૂવાકી પોતેજ આંધ્રપતિની પુત્રી પણ હેય-જુઓ ટી. ન. ૪૨ ). જૈન ગ્રંથમાં તે એટલે સુધી હકીકત જણાવવામાં આવી છે કે તેની દિગ્વિજ્ય યાત્રામાં, ઘણા ઘણા મુલક છતી ત્યાંના પરાજીત રાજાની કુંવરીઓ ( ૧૬૦૦ ની ની સંખ્યા લખી છે) વેર પાણિગ્રહણ કર્યું હતું. આ જોતાં તેના અંત:પુરની રાણીઓની સંખ્યાના પ્રમાણ વિશે જે કાંઈ માહિતી અપિ જળવાઈ રહેલી ઐતિહાસિક બીના ઉપરથી આપણે તારવી ( ૪ )શ્મિ. અશે પૂ. ૧૮. ટી. -- કાશવાણી (ચારૂવાકી) વિશે લખે છે કે “ the namos are spelled Tibal and Kaluvaki in the dialect of Magadha. The second queen was evidently in high favour as the mother of a son, who might succeed to the throne; but he seems to have pre deceased his father. = તે નામનું શબ્દલેખન ભગવદેશની ભાષાપ્રમાણે તિવાર અને સુવાથી તરીકે કરેલ છે. બીજી રાણી, પુત્રની માતા હોવાથી, દેખીતી રીતે કઇક વધાર: માનવંતી હતી. આ પુત્ર ગાદીએ આવત, પણ દેખાય છે કે, તે પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા છે. ” ટીપણ-શિલાલેખની હકીકત છે એટલે શંકાનું સ્થાન નથી જકંવરનું નામ હિબલ અને તેની માતાનું નામ કાલાકી છે. કુંવરને જન્મ પટરાણીને પેટે નથી પણ બીજી રાણીના પેટે છે. અને આ કુંવરજ તે સમયે યુવરાજ હે જોઈએ. પણ આપણે યુવરાજનું નામ વૃધસેન યા વૃષભસેન જાણીએ છીએ અને તે તેની પાછળ ગાદીપતિ પણ થયા છે. એટલે આ તિવર તે યુવરાજ વૃષસેનન પણ હોય. કદાચ તિવર ગાદીએ બેસતાં વૃષસેન નામ ધારણ કર્યું હોય, પણ તેમ નથી. કમો આ વૃષસેન તે પિતાના રાજયકાળ દરમ્યાન અફ- ગાનિસ્તાન તરફના પ્રદેશ ઉ૫ર સૂનાગૌરી ભગવતે બતાવાય છે ( જુઓ આગળ ઉપર: તથા પુસ્તક ત્રી- નમાં મૌર્ય સામ્રાજ્યની પડતીવાળા પરિચ્છેદ) પણ જે તેનું નામ તિવરજ હતી તે જેમ અન્યકુમારેશરથ, શાલિક, –વગેરેનાં નામે સ્પષ્ટપણે કોતરાયાં છે. તેમજ આની બાબતમાં પણ બનત. એટલે તિવર અને યુવરાજ નદીજ વ્યક્તિ લાગે છે; બીજી વાત, જયારે વૃષસેનને યુવરાજ પદવી મળી છે ત્યારે, બે અનુમાન કરી શકાય છે (૧) કાં તિવર કુમારનું મૃત્યુ થઈ ગયું હોય અને પછી તરતજ ના કુમાર આ વૃષસેન હોય એટલે તેને યુવરાજપદે સ્થાપવામાં આવે (૨) અથવા વૃષસેન ભલે તિવરથી નાનો હોય છતાં, પટરાણીના પેટે તેને જન્મ થતાં યુવરાજ ઠરાવી દીધો હોય. આ બે સ્થિતિમાંથી પ્રથમ વિશેષ સંભવિત છે. કેમકે યુવરાજની નીમણૂક તેની જનેતાના ૫દ કરતાં, અન્યકુમારેમાં કમરે જે જયેષ્ટ હોય તેને જ સાધારણ રીતે નીમી શકાય. (જેકે મિ. સ્મિથે ઉપરમાં જણાવ્યું છે કે કુમાર તિવર પિતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. પણ આ તેમના વિચારજ છે. તે બિના કાંઈ શિલાલેખની નથી. શિલાલેખમાં તો માત્ર તિવ નામ જ છે એટલે મિ. સ્મિથનું અનુમાન ભલે અનુમાન હોય. છતાં આપણી કલ્પનાને-ચર્ચાના પરિણામને-તે મળતું તો આવે છેજ) (૪૨) સ્મિ. અશોક પૃ. ૧૯૮ ટી. :-- " Kaluvaki is a family or gotra name meaning of the Karuvaki race = $139141 નામ તે કુટુંબનું અથવા ગેત્રનું છે. એટલે કે કારૂવાકી નામના કુળમાંથી તેની ઉત્પત્તિ થવી જોઈએ ”-આ પ્રમાણે જે હેય તે સમ્રાટ પ્રિયદર્શિનની જે રાણીને અંકપતિની પુત્રી ઠરાવી છે ( જુઓ નીચે નંબર ત્રીજી શણીની હકીક્ત ) તેજ આ તિવર કુંવરની માતા સંભવી શકે.. વળી ઉપરની ટીકા નં. ૪૧ તથા નીચેની ટીકા નં. ૩ વાગે અને સરખા Page #358 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] પુત્ર પુત્રીઓ ૨૭ શકીએ છીએ તેના કરતાં વિશેષ અધિક કહેવી પડશે. બાકી એટલું તે સ્વીકારવામાં જરાયે દેવા જેવું નહીં જ કહેવાય, કે તેને વૈભવ, રાજ્યકાળની દીર્ધતા, અને પરાક્રમ જોતાં તેને મોટી સંખ્યામાં રાણુઓ ૪ હશેજ, (૪) વળી કલ્હણના રચેલા કાશિમર રાજ્યના ઐતિહાસિક ગ્રંથ રાજતરંગિણિમાં એમ લખાયું છે કે, ધર્મશકે તે દેશ જીતી લીધું હતું. અને તેની પછી તેને પુત્ર જાલૌક ત્યાં ગાદી ઉપર બેઠો હતો. તથા અશોકના પહેલાં પણ ત્યાં જૈનધર્મ ફેલાયેલો હતો. તેમજ આ અશોક એટલે ધર્માશોક પણ પ્રથમ જૈનધર્મી હતા. આ હકીકત ઉપરથી મિ. ટી. ડબલ્યુ માસે આ વાતને ટેકે આપ્યો છે તથા તે સત્ય હેવાને કાંઈક સ્વીકાર પણ કર્યો છે. હવે તે કામિરપતિ અશોકની રાણીનું નામ ઈશાનદેવી " લખ્યું છે. તેમ આ કામિરપતિ ધમશાક તે રાજા પ્રિયદર્શિન જ છે. એમ મેં સાબિત કરી બતાવ્યું છે. ( જુઓ આ પુસ્તકના અંતે જોડેલું પરિશિષ્ટ ) અને તેણે તે દેશ ઉપર પિતાના પુત્ર જાલૌકને સૂબા તરીકેજ નીમ્યો હતે. એટલે એમ અનુમાન કરવાને કારણે મળે છે કે, આ રાણી ઇશાનદેવી તે સંપ્રતિ સમ્રાટની જ રાણ૭ અને કુમાર જાલૌકની જનેતા હશેઃ વળી આપણે ઉપર જોઈ ગયા છીએ કે, રાણી ચારવાકીના પુત્રનું નામ તિવર હતું જ્યારે આ કુમારનું નામ જાલૌક છે. અને આ બને નામે રાશી ઉપરથી પડેલાં નામ હોય એમ જણાતુ નથી; પણ જેને આપણે હુલામણું નામ કહીએ છીએ, તેમજ ગ્રંથકારની કેટલીક ખાસિયત વિશે અગાઉ લખી ગયા છીએ તે પ્રમાણે પડેલાં આ નામો દેખાય છે. અને બને નામો જુદાં હોવાથી તે વ્યક્તિઓ પણ જુદી છે. તેમ તેમની માતાઓ પણ ભિન્ન છે (૫) અને એ પણ ચોક્કસજ છે કે આ બેમાંથી કેઇ વ્યકિત યુવરાજ તો છે જ નહીં. એટલે યુવરાજની માતા વળી જુદીજ ઠરે છે. છતાં ધારે કે રાણી ઇશ્વરદેવી કે ચારૂવાકી તે બેમાંથી કોઈને પેટે યુવરાજનો જન્મ થયો હેય તે, તે રાણીને પટરાણીનું જ પદ પ્રાપ્ત થાત; અરે કદાચ તેમ ન થાત તોયે સૌથી પ્રથમ રાણી પરણ્યા હોય તેને જ પટરાણી નીમવી પછી તેણીને પુત્ર હોય યા ન હોય તેવું જે ધોરણ હેય તેયે ) જેમ પુત્ર જાલૌકની સાથે તેની જનેતા ઇશ્વરીદેવી અને પુત્ર તિવરની સાથે તેની જનેતા રાણી ચારૂવાકીનું નામ દેવાય છે, એટલે કે માતા તથા પુત્ર સાથે જ રહેતા હોય એવી રીતે ઉલ્લેખ કરાય છે, તેમ આ બેમાંથી કોઇના પેટે જે યુવરાજનો જન્મ થયો હોત, તે તે રાણી પિતાના જયેષ્ઠ પુત્ર એટલે કે યુવરાજની સાથેજ રહેવાનું વધારે ઇષ્ટ ગણાત. પણ જયારે તેણીનું નામ યુવરાજ સાથે ગણાવાયું નથી ત્યારે સ્વભા ( ૪૩ ) જુએ સુદર્શન તળાવની પ્રશસ્તિ. એપિ. ઇન્ડિ. પુ. ૮ પૃ. ૪૧ અને આગળ; તથા આગળ ઉપર આંબવંશની હકીકત વાળું પ્રકરણ કદાચ ઉપરની રાણી ચારૂવાકી તે જ કાં શાતકરણીની બહેન ન હોય? વળી આ પરિચ્છેદે આગળ જુઓ. ( ૪૪ ) જુઓ પૃ. ૨૧૬ ટી. નં. ૪૮ તથા પુસ્તકના અંતે પરિશિષ્ટ મ ખાસ કરી નં. ૫ને લગતી હકીકત તથા તેનું ટીપણુક (૪૫) જુઓ ભારતીય પ્રાચીન રાજવંશ પુ. ૨ પૃ.૧૩૩-૪ રાજતરંગિણિમાં ઈવારાદેવી નામ આપ્યું છે. ( ૪૬ ) આ ધર્માશોકને મજકુર ગ્રંથમાં ઈ. સ. ના છઠ્ઠા સૈકામાં થયેલા માની તે બીન જ ખેડી હોવાનું ચિત્ર કપી ગયા છે. પણ તે જ બેટા હોવાથી ( જે ધર્માશકને પોતે છઠ્ઠા સૈકામાં થયેલા માને છે તે કોઈ બીજા હશે અથવા જૂના ગ્રંથમાં લખેલ સાલ જ . બેટી હશે) તે સાલ ખરી માની લઈ તે આ પ્રમાણે કલ્પના કરી છે. (૪૭) જે કે રાજતરંગિણિના તરંગ ૧ ના ક ૧૨૨ માં તે તેને જાલૌકની રાણી તરીકે જણાવી છે; પણ જેમ રાજતરંગિણિવા આ પ્રથમ તથા બીજા ખંડની હકીકત અમાન્ય કરવા જેવી છે તેમ આ હકીકત પણ હોવા અંભવ છે, ૩૮ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પ્રિયદર્શિનનો [દ્વિતીય . વિક રીતે એમ જ અનુમાન કરી શકાય છે કે, યુવરાજની માતા વળી જુદી જ હોવી જોઈએ. આ પ્રમાણે ઇતિહાસની સામગ્રીનું તારવણ કરતાં યે પાંચ રાણીની સંખ્યા તે સહે જ સાબિતી કરી શકાય છે જ. એટલે બધા સંજોગો જતાં તેને ઘણી રાણીઓ૮ હતી એટલું જ હાલ તે જણાવીને આપણે આ વિષય અહીં છોડી દઈશું. - પુત્રપુત્રીઓ –જે કલ્પના રાણીઓની સંખ્યા માટે ઘટાવવી પડે છે તેજ પુત્ર પુત્રીઓની સંખ્યા માટે પણ લાગુ પડે છે. છતાં જે બે ચાર નામને સ્પષ્ટ પણે ઉલ્લેખ મળી આવે છે તેને જ માત્ર નિર્દેશ અને કરીશું. યુવરાજનું નામ વૃષસન હતું. તે પટરાણીના પેટે જન્મે નહેત એમ અનુમાન કરવું પડે છે. તિબેટ ગ્રંથના આધારે જણાય છે કે, કમાર વૃષસેનને સિંધની૫૦ પેલી પારના પ્રદેશ ઉપર સૂબા તરીકે નિયત કરવામાં આવ્યો હતે. અને પુરાણ ગ્રંથમાં જે મૌર્યવંશી રાજકર્તાઓની વંશાવળી અપાયેલી છે તેમાં પણ આ નામને સમાવેશ થતો જણાય છે. એટલે એમ પણ ધારવું રહે છે કે, રાજા પ્રિયદર્શિનની પછી તેના ઉત્તરાધિકારી તરીકે કુમાર વૃષસેન જ૫૧ ઉર્જન પતિ તરીકે વિરાછત થયો હતો. બીજા એક કુમારનું નામ તિવર નજરે પડે છે. તે અને કુંવરી ચારૂમતી અને સગાં ભાઈ બહેન હોય અને રાણી ચારૂવાકીના પેટે જન્મેલાં સંતાને હેય એમ સ્તંભલેખ ઉપરથી નિશંકપણે સમજાય છે. આ કુંવરી ચારૂમતીને અન્ય ક્ષત્રિય કુળદીપક કુમાર દેવપાળ વેરે પરણાવી હતી. જે આપણે આગળના પૃષ્ઠ જોઈ શકીશું. આ ઉપરાંત ખડક લેખે ઉપરથી માલૂમ પડે છે કે, તેણે પોતાના રાજ્યના અતિ વિસ્તારને લીધે સુવ્યવસ્થિત રાજકારેબાર ચલાવી શકાય તે નિમતે, નાના મોટા પ્રાંતમાં વહેંચણી કરી નાંખી હતી. અને આવા પ્રાંતના સૂબા તરીકે, પોતાના રાજકુટુંબી સગાંઓ તેમજ નબીરાઓને તેમાંના કેટલાક જોખમદાર ગણાતા વિભાગે ઉપર નિયત કર્યા હતા; કે જેઓને તેણે શિલાલેખમાં, દેવકુમાર તરીકે સંબોધ્યા છે. આ દેવકુમારમાંના સર્વે કે તેમને મેટો ભાગ સમ્રાટના પુત્રો કે ભત્રીજાઓ જ હશે એમ તે આપણે કહી શકીએ તેમ નથી જ; પણ એકદમ બહુ નજીકના સગપણની ગાંઠથી રાજકુટુંબ સાથે જોડાયેલા હશે તેટલું તે એકકસ જ છે. તેથી હાલ તે આપણે પુત્રોની સંખ્યાનું વિવેચન કરતાં તેમની માત્ર ઉડતી નોંધ જ લેવી રહે છે. આવા દેવકુમારોમાં જેઓ પ્રાંતિના સૂબાપદે નીમાયા હતા૫ક તે પ્રતિમાંના કેટલાકનાં ૫૪ (૪૮ ) ઉપરમાં પૃ. ૨૧૬ તથા તેની ટી. નં. ૪૮ સરખા. (૪૯) જન્મથી યુવરાજ મહેતા ( સરખા ઉપરની ટી. ૪૧માં તિબલની હકીકત) પણ યુવરાજનું મરણ થતાં તે યુવરાજપદે આવ્યો લાગે છે. ( જુઓ ખડક્લેખમાં; કુમાર સુમનના મરણ વિશે આગળ ઉપર શાહબાઝગહી અને મશેરાની હકીકતમાં). (૫૦ ) સિંધ નહી પણ સિંધુ (અથવા કહે કે, બંનેને અર્થ લગભગ એકજ થાય છે.) નદીની પેલી પારનો પ્રદેશ એમ જોઈએ, કારણ કે અફગાનિસ્તાનવાળા પ્રદેશના સૂબાપદે તે હતો એમ પણ હકીકત ઉપરથી તારવી શકાય છે; ( ૫ ) જુઓ પૃ. ૨૧૨ ઉપરની વંશાવળી. ( ૧૨ ) તવરનું ખરૂં નામ શું હશે તે આપને ખબર નથી એટલે તે વિશે વિશેષ કહી શકતા નથી: કદાચ બીજું નામ ધારણ કરીને ઉજૈનપતિ પણ થયે હેય: બાકી તેને કૌશંબી-અલ્હાબાદના સ્તંભલેખ વાળા પ્રદેશમાં, સૂબાપદે નીમ્યો હશે એમ તે વધારે સંભવિત છેજ. (સરખાવો ટીક નં. ૪૧) - (૫૩) ભાં. અશેકપૃ. ૪૯, ૫૦–પ્રાંતના સૂબા તરીકે કુમારને નીમવામાં આવ્યા હતા-- “ Kumaras appointed as governors of the provinces ” ( ૫૪ ) જુઓ આગળના ચતુર્થ પરિ Page #360 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. કૌટુંબિક પરીવાર નામો આપવા અસ્થાને નહીં ગણાય. કેમ કે તે ઉપરથી આવા કુમારની સંખ્યાને અંદાજ કાઢી શકાશે –( ૧ ) સૌરાષ્ટ્ર પ્રાંત (૨) ગાંધારતશિલા (૩) કાશ્મિર (૪) કૌશાંબી (૫) ખેટાન (૬) નેપાળ (૭) તિબેટ ( ૮ ) સિંધ (૯) અફગાનિસ્તાન (૧૧) સુવર્ણગિરિ" ( ૧૧ ) કેરલ પ્રાંત-મલબાર પ્રાંતને મુખ્ય ભાગ ( ૧૨ ) ઇસિલા જેની રાજધાની થઈ હતી તે પ્રાંત (નામ જણાવાયું નથી, પણ તેમાં હાલના મહીસુર રાજ્યવાળો પ્રદેશ સમાવિષ્ટ થતા હતા અને ( ૧૩ ) તસલી નગરી જેની રાજધાની હતી તે પ્રાંત, જેમાં હાલને ગંજામ છલ્લો તથા મદ્રાસ ઇલાકાના ઉત્તર સરકાર પ્રાંતને કેટલોક ભાગ. તેમ જ એરીસાના જગન્નાથપુરી અને કટકવાળા ભાગને સમાવેશ થાય છે તે; ઉપરાંત બીજા પણ હેવા સંભવ છે જ. તેમાંના જાલૈક માટે પરિશિષ્ટ : અને કુસ્થન માટે આગળ જુઓ. પણ તેમના નામનો નિર્દેશ થયો દેખાતું નથી. દેવકુમાર સિવાય કેટલાક આર્યકુમારને પણ આવી સૂબાગીરી ઉપર નિયત કર્યા હતા. પણ તેઓ દૂર દૂરના કોઈ ક્ષત્રિયવંશી નબીરાઓ હશે, કે અન્ય વર્ણન મોટા સરદાર જાગીદાર કે ઇનામદારે મહેલા હશે, તે નિશ્ચયપણે કહી શકાય તેમ નથી. પણ તેઓ રાજકુટુંબના નિકટના સંબંધી તે નહેતા જ, એટલું ચેકખું દેખાય છે. એટલે તેમને ઉલ્લેખ પુત્રપુત્રીની સંખ્યા ગણનામાં કરવો તે અનાવશ્યક છે. - પુત્રપુત્રીઓની હકીકત સાથે જે એક બે ઉપયોગી વ્યકિતએ ખાસ રાજકુટુંબ સાથે નિકટ સંબંધ ધરાવનારી દેખાઈ આવી છે તેનો પણ અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે. કારણ કે તેઓને સમાવેશ પણ ખાસ રાજકુટુંબી જને તરીકે જ કરી શકાય તેમ છે. સૌથી ઉચ્ચ સ્થાને મહારાજ પ્રિયદર્શિનના સગા કાકાના પુત્ર, કુમાર દશરથનું નામ મૂકવું પડશે. જેની વિશેષ ઓળખ તથા હકીકત આપણે ઉપર ૫. ૨૬૫ તથા અન્ય ઠેકાણે આપી છે તેવી જ બીજી આપણું ધ્યાન ખેંચનારી વ્યક્તિ કુમાર શાલિશુક છે. આ કુમાર મહારાજ પ્રિયદર્શિનના નાને સાદર જ છે. તેના જન્મ પછી તેની જનેતા તુરતમાં જ મરણ પામેલી હોવાથી, તેમજ તે એક ભાવિ સમ્રાટને સહોદર છે આવા ખ્યાલથી ઘણું લાડમાં ઉછેરાયે હતા અને તેથી મોટપણમાં સ્વભાવે કડક તથા ઉમ્ર નીવડયા હતા. પિતાની યુવાનીમાં, આવા સ્વભાવને લીધે તેની વર્તણૂક કેટલીક વખત એટલી બધી પ્રજાપડિક થઈ પડતી કે એક સમયે તે ખુદ સમ્રાટ પ્રિયદશિન સુધી તે ફરિયાદ પહોંચતાં તેણે પિતાના નાનાભાઈને પોતાની સાનિધ્યમાં બોલાવી ફરિયાદ આવેલ પ્રજાજન સમક્ષ બે બોધવચન કહી ભાઇના પ્રજાપીડન૭ કાર્યથી પિતાને ઉપજેલ દુઃખ માટે ત્યાંને ત્યાં અખલિત પણે આંસુ પણું પાડવાં પડયાં હતાં. આ ઠપકાથી કુમાર શાલિકને પણ ઘણું માઠું લાગ્યું હતું અને લગભગ એક સપ્તાહ સુધી તો તેણે એકાંત વાસ જ સેવ્યો હતો. પછી યેષ્ઠ બંધુની માફી માંગી પિતાને ક્યાંક દૂર મોકલવાની માગણી કરતાં, સૌરાષ્ટ્ર પ્રાંતના સૂબા પદે તેને મૂકવામાં આવ્યું હતું. જ્યાં તેની સૂબાગીરીના કાળ કરમ્યાન તેને આપણે ગિરિરાજની તળેટીમાં મોટા વાવાઝોડા અને વરસાદની રેલમછેલમને લીધે “ રાજ્યવ્યવસ્થા "વાળ હકીકત. (૫૫) ભાં. અશોક પૃ. ૪૯. ટી. ૧. (૫૬) સૌરાષ્ટ્રના સૂબા શાલિકને મેટે ભાઈ સંપ્રતિ (બુદ્ધિપ્રકાશ પુ. ૧, અંક ૩, પૃ. ૮૯. થી ૯૭ જુએ; કે જે લખાણુ બધું વાયુપુરાણના આધારે કરવામાં આવ્યું છે તથા આ પુસ્તકના અંતે પરિશિષ્ઠ જુઓ). (૫) જુઓ નીચેની ટીકા નં. ૫૮ ( ૧૮ ) આ હકીકત છેડા ફેરફાર સાથે પ્રોફેસર રાધા કુમુદ મુકરજીએ (જુઓ તેમણે બનાવેલું “અશોક”. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦. પ્રિયદર્શિનને [ દ્વિતીય સુદર્શન તળાવના બંધ તૂટી ગયા બાદ તેને દુરસ્ત કરનાર તરીકે, તેણે પોતે જ કતરાવેલ પ્રશસ્તિ ઉપરથી જોઈએ છીએ. તેમ જ સમ્રાટ પ્રિયદર્શિન શ્રી સંધ સાથે ભકિત: નિમણે શ્રી ગિરનારજીના દર્શને પધારતે, ત્યારે પિતાથી બને તેટલી તે સર્વેની બરદાસ કરી સ્વામિવાત્સલ્યતાને લાભ મેળવતા હતા. સૌરાષ્ટ્રના સૂબા પદે કેટલાય વખત રહ્યા બાદ, જ્યારે મગધને રાજા દશરથ-અથવા જોઈએ તે સૂબો કહે– સ્વર્ગસ્થ થયો ત્યારે ( અનુમાન કરવું પડે છે કે તે નિર્વશ ગુજરી ગયો હશે ) તેને ત્યાંથી ફેરવીને સમ્રાટ પ્રિયદર્શિને, મગધની ગાદી ઉપર નીમ્યો હતું. ત્યાં કેટલા વરસ જીવંત રહ્યો અને તેની પાછળ કેણ ગાદીએ આવ્યું તે જણાયું નથી. પણ એમ સ્પષ્ટપણે કહી શકાય કે, તેને વંશ ઈ. સ. ની ચાર પાંચ શતાબ્દિ સુધી મગધપતિ તરીકે ચાલી આવ્યો હતો. વચમાં એક બે વખત ત્રુટિત પણ થયો હતો. એક વખત શુંગવંશી રાજા પુષ્યમિત્રના સમયે અને બીજી વખત ગુપ્તવંશી ચૂડામણિ સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલાના કે બીજાના સમયમાં પણ પાછા સમ્રાટ સમુદ્રગુપ્તના સમયે તેઓ ખંડિયા તરીકે સત્તા ઉપર આવી ગયા દેખાય છે. આ બે વ્યક્તિ ( કુમાર દશરથ અને કુમાર શાલિશુક ) ઉપરાંત એક ત્રીજી વ્યક્તિ જે ખાસ ધ્યાન ખેંચે છે તે દેવકુમાર દેવપાળની છે. આ કુમાર દેવપાળ તે સમ્રાટ પ્રિયદર્શિનને જમાઈ અને કુંવરી ચારમતીને પતિ થતો હતો. ( કુંવરી ચારમતીની ઓળખ આપણે પૃ. ૨૯૮ ઉપર લખી ગયા છીએ કે તેને હાલના નેપાલ-ભૂતાન-તિબેટ વાળા પ્રદેશના સૂબાપદે નિયત કરવામાં આવ્યું હતું. આ બધો પ્રદેશ મહારાજા પ્રિયદર્શિને પિતાના રાજ્યાભિષેક પછી ૧૪મા વર્ષે જ્યારે નિશ્લિવ અને રૂમીન્ડીઆઈના જ્યાં સ્તંભ લેખે નામે પુસ્તક પૃ. ૬ ) નીચે પ્રમાણે ઉતારી છે. Yuan Chwang, calling him Mahendra, rolates that he used his birth to violate the laws, lead a dissolute life & oppress the poople, till the matter was reported to Asoka by his high ministers and old statesmen. Then Asoka, in tears, expla- ined to his brother, how awkward was his position due to his own conduct. Mahendra, confessing guilt, asked for a reprieve of seven days, during which by the practice of contemplation in a dark chamber he became an Arhata = yolla સ્વાંગ નામના લેખકે, તેને મહેંદ્રનું નામ આપીને જણાવ્યું છે કે આ નામ મિ. સ્વાંગે લખ્યું છે કે કેમ તે બરાબર તપાસવું રહે છે. સંભવ છે કે મિ. મુકરજીએ આસપાસના વાંચનથી કલ્પી લીધું હશે) તે પોતે રાજકુટુંબમાં જન્મ્યા હોવાથી કાયદાનો ભંગ કરતે, સ્વછંદપણે વતતો, અને પ્રજાને પીડતે: છેવટે અશોકના કાને તેના મોટા પ્રધાનએ અને વૃદ્ધ નાગરિક જનેએ તે વાત પહોંચાડી. તે ઉપરથી અશકને આંખમાં ઝળગળીયાં આવ્યાં અને પિતાના બંધુને સમજાવ્યું કે, તેના વર્તનથી પિતાની કેવી કડી સ્થિતિ થઈ રહી છે. મહેકે પિતાના ગુન્હાને સ્વીકાર કર્યો અને સાત દિવસની મહેતલ માંગો. તે દરમ્યાન એક અંધારા એરડામાં પતે આત્મચિંતન કરવાથી તે અહત થયે ( અહંત જેટલી ઉંચી ભૂમિકાએ તો શું પહોંચે, પણ તેને ઘણો પશ્ચાતાપ થયે હોય અને તે પછીથી પિતાની વર્તણૂકમાં બહેને સુધારે થયો હોય એમ તેમના કહેવાની મતલબ છે )-( નીચેની હકીકત સાથે સરખાવો કે આ વર્ણન કોને લાગુ પડે તેમ છે.). વળી “ બુદ્ધિપ્રકાશ' માસિક પુ. ૭૬ અંક ૩ પૃ. ૫૯ અને આગળના પ્રકરણમાં વાયુપુરાણના આધારે જે હકીકત લખી છે તે જુઓ અને ઉપરમાં મિ. યુઆન સ્વાંગના લખાણ આધારે જે શબ્દો ટાંક્યા છે તે સાથે સરખાવો. (૫૯ ) જૂઓ ભાગ-વૈરાટનો લેખ. ( ૧૦ ) સંપ્રતિ પતે જૈન ધમી છે. અને આ , - Page #362 -------------------------------------------------------------------------- ________________ ટુબિક પરીવાર પરિચ્છેઃ ] ઉભા છે, ત્યાં યાત્રાએ૧૦ પ્રથમ ગયા હતા ત્યારે જીતી લીધા હતા અને તેના સૂબાપનેે જામાતુ દેવપાળને મૂકતા આવ્યા હતા. તેમ બીજી વખત જ્યારે પોતાના શાસનકાળના વીસમા વર્ષે તે બાજી આંટા માર્યા હતા તે સમયે તે પોતાની કુંવરી ચારૂમતીને પણ પાતાની સાથે લઇ ગયા હતા ૧ અને તેણીને તેણીના પતિ પાસે મૂકી પાતે ભારત વર્ષમાં એકાકીજ પાછા ફર્યાં હતા. આ રાજા દેવપાળે ત્યાંની રાજધાની લલિતપટ્ટણ વસાવ્યું અને કુંવરી ચારૂમતી ( હવે આપણે તેણીને રાજા દેવપાળની રાણી ચારૂમતી તરીકે ઓળખીશું ) બહુ મિષ્ટ સ્વભાવની હૈાવાથી, તેણીએ પાતાના ધર્મના કેટલાયે વિહાર તથા સ્થળે પાતે ચાત્રાએ ગયા છે, તે હકીકત પુરવાર કરે છે કે નિચ્છિવ અને રૂમીન્ડીઆઇ તે બૌદ્ધનાં તીથ સ્થાન નથી પણ જૈન ધર્મનાં તીર્થો છે. ( જીઓ પ્રિયદર્શિનનું ચરિત્ર તથા ઉપર પૃ. ૩૭ થી ૪૫ સુધી ત્રણેક ડઝન લીલા આપી છે તેનું વિવેચન ). ( ૬! ) ભારતીય પ્રાચીન રાજવંશ ભાગ. ૨ પૃ. ૧૩૨. (આ હકીકતને કલ્પીત માને છે, પણ આધાર ઢાંકયા નથી; એમ દેખાય છે કે, તેના લેખક મહાશયને આ હકીકત કયાંય અશાક ચરિત્રમાં જણાઇ નથી તેથી કીત માની લીધી હરો. પણ જ્યાં આ હકીકત સ`પ્રતિને લગતી હેય ત્યાં તે, અશેાચરિત્રમાં કે કાઇ બીન મોહ થમાં હોય જ શી રીતે ? ( જીએ પૃ. ૨૮૬ ની ટી. ન. ૧૩૦ ) ( ૧૨ ) જો કે તેના ગયા પહેલાં પણ ત્યાં જૈન ધમ તા હતાજ; કારણ કે, કૌશલપતિ પ્રસેનજીતના સમયે કે તે બાદ પણ તેના પુત્રે તે પ્રાંત જીતી લીધા હતા, ( ૬૭ ) સવિત છે કે, રાજા દેવપાળના મરણ બાદ વિધવા થવાથી તેણીએ દીક્ષા લીધી હરો. સધવા પણામાં દીક્ષા લીધી નહી હાય. ( ૧૪ ) ભા, પ્રા. રા. બા. ૨ પૃ. ૧૦૧:-વપાટે નેપાલની રાજધાની યિતપટ્ટણ વસાવ્યું હતું. ( બલ્કે સ'પ્રતિએ વસાવ્યું હતું એમ કહેલું વધારે બધ બેસતુ' ગણાય ). હાલની રાજધાની જે ખમડું છે તે લલિતપુરના ખ'ડિયર પાસે વસ્યુ છે, ૩૦૧ ધ્રુવસ્થાના અધાવ્યાં હતાં.૬૨ અને અંતે પોતે દીક્ષા પણ લઇ લીધી હતી. રાજા દેવપાળ પછી તેના ઉત્તરાધિકારીઓએ અને વ શજોએ રાજા દેવપાળના નામ ઉપરથી “ પાળવ’શી ” રાજાએ તરીકે ઓળખાવવાનું ચાલુ રાખ્યું હતું. વળી નેપાળને ૪ આ પાલવંશ બહુજ લાંખા વખત ચાલુ રહ્યો છે તથા ઘણીજ જાહેાજ વાલી ભાગવી પ્રજાના લાભ પોષક નીવડયા છે. તે આપણે નેપાળના ઇતિહાસ ઉપરથી જોઇ શકીએ છીએ. પણ તેનું વિવેચન અત્ર નિરૂપયાગી તેમજ અસ્યાને ગણાય એટલે જે ખીના આ રાજા દેવપાળ અને રાણી ચામતીના ધર્મ વિશે જણાવવા જરૂર છે તેજ માત્ર લખીને વિરમીશું”. ( આ દેવપટ્ટણ તે દેવપાલે વસાવ્યું તેથી, બાકી તેનું બીજું નામ લલિત પદ્મણ છે ) ( જી અ. હિં. ઇં. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૬૨ ). સ્મિ. અશાક પૃ. ૭૭:-નેપાળની રાજધાની તરીકે ખટમઙ્ગની અગ્નિખૂણે બે માઇલ દૂર લક્ષિતપદ્મણના અશોકે પાયા નાંખ્યા હતા. Asoka ( Rulers of India Series ) P. 77:-Lalitapatana 2 miles S. E. of Khatmandu was laid out by king Asoka, as the capital of Nepal સ્મિ. અશાક પૃ. ૭૮ઃ–નેપાળ દેશના પટનમાં અશાકની સાથે તેની પુત્રી ચારૂમતી હતી. જે ચામતી દેવપાળ નામના એક ક્ષત્રિયની પત્નિ હતી. આ મને પતિ-પત્નિએ નેપાલમાંના પશુપતિના મદિર પાસે વસવાટ કર્યા હતા અને ત્યાં આગળજ દેવપટ્ટણ નામે શહેર વસાવ્યું અને તેને આબાદ કર્યું" હતું. ( વળી જુ અ. હિ. ઇ. સ્મિથ. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૬૨ ). Ibid P. 78:-Asoka was accompanied in his pilgrimage ( in Nepal ) by his daughter Charumati the wife of a kshatriya named Devapala: both the husband and the wife settled in Nepal near the holy shrine of Pashupati where they founded and peopled Deva-patan. Page #363 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદર્શિનની ૩૦૨ રાજા દેવપાળ અને રાણી ચારૂમતી બન્ને જણા સમ્રાટ પ્રિયદર્શિનની માકક જૈન ધનાજ અનન્ય ભક્તો હતા. અને એમાં તાજી પામવાનું આપણે કાંઇ કારણ પણ નથીજ. તે બન્નેએ પેાતાના શાસન પ્રદેશમાં પેાતાને ધમ ફેલાવવા ઘણા પ્રયાસ સેવ્યા હતા. દેવસ્થાના, દેવાલયા અને મઠ તથા વિહારા ( જેને જૈન પ્રજા હાલ ઉપાશ્રયના નામે ઓળખાવે છે તેવા ) અનેક બધાવ્યાં હતાં, તેમજ મહારાજા પ્રિયદર્શિને જેમ પોતાના રાજ્યના દૂરદૂરના પ્રાંતામાં પણ ધર્માં પ્રચાર માટે ધમ્મમહામાત્રો માકલ્યા હતા તેમ આ નેપાળદેશમાં પણ તેવા ધમ્મમહામાત્રોને તેમણે આમંત્ર્યા હતા, જેમણે યથાશક્તિ ત્યાંની પ્રજામાં જૈન ધર્મનાં તત્ત્વાનુ. બીજ-સિંચન કરેલું હતું.પણ આ ધમ્મમહામાત્રો કાંઇ સવેગી સાધુ તેા નહેાતાજ, એટલે જૈન ધર્મના દીક્ષિત સાધુઓ, જેવા આચાર વિચાર પાળે અને પળાવે, તેવા આચાર વિચાર તો તે ઉપદેશે પણ નહીં, અને ઉપદેશે નહીં તો પછી પળાવે તો શી રીતે? મતલબ કે, જે ધર્મપ્રચાર ત્યાં થયા તે, સિદ્ધાંતા જોતાં, જૈન ધર્માંજ કહેવાય. પણ પ્રત્યક્ષ આચાર-વિચારમાં તેનાથી કાંષક જુદો પડતાજ દેખાય. ( આપણે બૌધધમ વિશે ઉપમાં તૃતીય ખડે પ્રથમ પરિચ્છેદે લખી ગયા છીએ, તે વષ્ણુન પણ આ નેપાલમાં જે પ્રમાણે જૈન ધમ કાંજીક વિકૃત સ્વરૂપે કાળાંતરે થઇ ગયા છે તે પ્રમાણેજ થયાનું સમજાશે) પ્રિયદર્શિનના વખતે પણ જ્યારે આવી સ્થિતિ ત્યાંના જૈન ધર્મની હતી તેા તેના સમય બાદ, જ્યારે આવા ધમ્મમહામાત્રાના અભાવ થઇ ગયા હૈાય; અને અન્ય ધર્મના ઉપદેશદેશના • અવરજવર વધી ગયા હોય ત્યારે તે ધર્મનું વિકૃત ( ૬૫ ) આ ઉપરથી સમજાશે કે નેપાળવાસી આના ધર્મનું મૂળ પણ જૈન ધમમાંથી જ છે: અલકે હા તેનું કાંઇક વિકૃત સ્વરૂપ જ છે. જુઓ નીચેનું ટી. ન. ૬૬. [ દ્વિતીય સ્વરૂપ થતું થતું... કઇ સ્થિતિએ પહોંચી શકે તેના તથા ત્યાંના પશુપતિ ધર્મ કે જેનાં દેવસ્થાના તે પ્રદેશમાં પાછળથી ઉભાં થયાં છે અને સુના ઉપાસક ૫ તરીકે જાણીતાં થયાં છે તે શાને, તથા બૌદ્ધ અને જૈન ધર્મના મુખ્ય મુખ્ય સિહાંતાનું ઘણે અંશે મળતાપણું આવે છે તેનેાએમ સર્વ બાબતને વિચાર કરીશું તે એક ધને બદલે તેના જેવા ખીજાં ધંનુ નામ, ઇત્તર ધર્મી લેખાએ આપી દીધુ' હાય, તે વાચક વર્ગને અચ્છી રીતે સમજી શકાય તેવી બાબત છે. અત્યાર સુધી મૌય સામ્રાજ્યની રાજધાની અગાઉથી જેમ ચાલી તેની રાજધાની આવતી હતી તેમ મગધના પાટલિપુત્ર નગરેજ હતી. પણ મૌર્ય સામ્રાજ્ય - કહા કે મગધ સામ્રાજ્ય કહા - જેવા અતિ વિશાળ રાજ્યની રાજધાની દેશના એક ખૂણે હાય અને ત્યાંથી સ`શાસનાધિકાર ચલાવવામાં આવે તે પ્રથા રાજદારી નજરે વિધાતક ગણાય. કાંશ્વક આ હેતુથી, તેમજ, આપણે ઉપર જોઇ ગયા છીએ કે, સમ્રાટ અશોકે, કુમાર પ્રિયદર્શિનને જન્મ થયા પૂર્વે પેાતાના ઉત્તરાધિકારી તરીકે, પોતાના બીજા પૌત્ર કુમાર દશરથને નીમ્યા હતા; પણ કુમારી પ્રિયદર્શિનના જન્મ થવાથી અને તેને પોતાના ગાદીવારસ તરીકે જાહેર કરવાથી, આ કુમાર દશરથને મગધના સૂમે મુકરર કરવા પડયા હતા. એટલે સમ્રાટ પ્રિયદર્શિનને પાતાના રાજ્યાભિષેક થવાને સમય થવા આવ્યા ત્યારે, પોતાના પૂજ્ય દાદાના વચનનું બહુમાન કરવાની ફરજ પણ માથે આવી પડી હતી. અને એતે દેખીતુ' જ છે કે, કુમાર શર્થ જો મગધની ગાદી ઉપર હાય તા ( ૧૬ ) સરખાવેા ત્રીનખરે પ્રથમ પરિચ્છેદની હકીકત-ખાસ કરી યુદ્ધ દેવ પાતે પ્રથમ જૈન ધર્મમાં દીક્ષિત થયા હતા તેની સાથે બૌદ્ધ ધર્મ ઉપર થયેલ અસરવાળી હકીકત. Page #364 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] રાજધાની ૭૦૩ તેને પિતાને તે રાજગાદીના સ્થળ તરીકે પાટલિપુત્રને ત્યાગ કરવો જ પડે. એટલે કાંઈક મરજીવાત ( પહેલા કારણથી-રાજદ્વારી નજરે જોતાં ) અને કાંઈક ફરજીયાત (પિતાના દાદાનું વચન પાળવું જ જોઈએ તેથી ) કારણોને લીધે રાજા પ્રિયદર્શિનને રાજગાદીના સ્થળ તરીકે અન્ય સાનુકૂળ જગ્યા પસંદ કરવાની જરૂર ઉભી થઈ હતી. અને એ તે આપણે જોઈ જ ગયા છીએ કે, ૧૭ મૌર્ય સમ્રાટ હમેશ પિતાના યુવ- રાજને અથવા તે માનીતા કુમારને, અવંતિ પ્રદેશના સૂબાપદે નીમે જ હતું. કારણ કે મગધ પ્રાંત કરતાં તુરત જ રાજદારી નજરે ઉતરતે પ્રતિ અવંતિ ને જ ગણવામાં આવતું હત; એટલે આ મુદ્દાથી જ કુમાર અશોક તેમજ કુમાર કુણાલ અવંતિ પ્રાંતે, યથા સમયે તે પ્રાંતના સૂબા તરીકે નીમાયા હતા. વળી કુમાર પ્રિયદર્શિને પણ પિતાના પિતા અંધ કુણાલ સાથે અવંતિમાં જ પોતાની કુમારાવસ્થા પસાર કરી હતી, એટલે તેને આ પ્રદેશ ઉપર કાંઈક પક્ષપાત હોય એ નૈસર્ગિક છે. ઉપરાંત પોતાની તીવ્રબુદ્ધિથી રાજકીય નજરે તુરત જ માપ કાઢી લીધું હતું કે, વિશાળ ભારતીય સામાન્ય ઉપર દેખરેખ રાખવાને પણ ભારતના મધ્યમાં આવેલ સ્થાનને જે રાજગાદીના પાટનગર તરીકે સ્વીકારાય તે અતિ ઉત્તમ અને રાજકીય ડહાપણ ભરેલું ગણાશે. તેમજ પ્રાચીન જ્યોતિવિંદની ૧૮ નજરે પણ આ અવંતિ પ્રદેશના એક ભાગનીપશ્ચિમ અવંતિની રાજગાદિ જે ઉજૈની નગરી તે અતિ ઉપયોગી સ્થળ હતું. કારણ કે, આ સમય પૂર્વે લગભગ એક સદી ઉપર થઈ ગયેલા મહાન જયોતિર્ષિ વરાહમિહિર, ૧૯ તેમજ તેમના વડીલબંધુ ભદ્રબાહુ સ્વામિ ( જે જેમાં એક મહાન આચાર્ય થઈ ગયા છે, અને જેમના હાથ નીચે સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન દીક્ષા પ્રહણ કરી હતી. જુઓ ઉપર ચંદ્રગુપ્ત રાજ્ય ) જેઓ પણ તેમના કરતાં જ્યોતિષ વિદ્યામાં વિશેષ નિપુણ હતા, તે બધાએ વેધશાની તિષના દેશાંશ-રેખાંશ ગણવાને આ ઉજૈની નગરીથી શરૂઆત કરી હતી. એટલે કે અવંતિ પ્રાંત રાજકીય દષ્ટિથી, જ્યોતિષની દષ્ટિથી, તેમજ સામાજીક અને ધાર્મિક દષ્ટિથી પણ૭૧ અતિ ઉપયોગી પ્રાંત હતો. સામાજીક દષ્ટિથી એમ કે, અવંતિ પ્રાંતના બંને વિભાગોની રાજધાની, પૂર્વ વિભાગની વિદિશાનગરી અને પશ્ચિમ વિભાગની ઉજૈની નગરીતે અને શહેરો વેપાર માટે મોટાં ધિકતાં સ્થળા ( ૬ ) જુએ . ૧૪૪ તથા ટી. ન. ૪૭. ( ૧૮ ) જુઓ ઉપરમાં પૃ. ૬૪ ની હકીકત. ( ૬૯ ) વેદિક ગ્રંથમાં આ મહાન પુરૂષને. ઇસવી સનના પાંચમા કે છઠ્ઠા સૈકામાં થયેલ માને છે: કદાચ તેમ હશે, પણ તે બીજા વરાહમિહિર હશે: બાકી આ પ્રથમ પુરૂષના સમય માટે તો મ. સં. ૧૪૦= ઇ સ. પૂ. ૩૮૭ એટલે કે ઇસ્વી, પૂર્વની ચોથી શતાબ્દિ છે. તેઓ દક્ષિણ દેશે પૈઠણના રહેવાસી હતા. પ્રથમ જૈન દીક્ષા લીધી હતી. વળી શ્રી ભદ્રબાહુસ્વામિના લધુ સહોદર થાય. વિશેષ જીવનાધિકાર જાણનારને મરતેશ્વરબાહુબળી વૃત્તિ વાંચવી. ( ૭૦ ) વરાહમિહિર અને શ્રી ભદ્રબાહ સ્વામિના જેતિ વિષયક જ્ઞાનની સરખામણી પણ ઉપરના પુસ્તકથી માલુમ પડશે. આ પ્રસંગ જ વાહ મિહિરને જૈન દીક્ષાને ત્યાગ કરવાને કારણભૂત થયા હતો. ( ૭૧ ) કદાચ તે પહેલાં પણ હોય. પણ અન્ય પુરાવા નથી મળતા. માટે અત્રે આ સમય આરંભ તરીકે લેખ્યો છે. ( ૭૨ ) આ વિષય પણ ચંદ્રગુપ્તના વૃત્તાંતમાં લંબાઈથી ચર્ચાઈ ગયા છે.. . ( ૭૩ ) જુએ પુ. ૧ પૃ. ૧૭૮-૧૮૧: એ છે, પુ. ૮ સુદર્શન તળાવની પ્રશસ્તિ ૫. ૯ અને આગળ. Page #365 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદર્શિનની sex હતાં; અને ભારતીય વેપારના અન્ય સ્થળા સાથે રાહદારી માર્ગાથી સંકળાયલાં જ હતાં, મતલબ ૪ બન્ને શહેરો બહુ જ સ્મૃદ્ધિવાળાં, વસ્તીવાળાં, તેમજ આરેાગ્યતાની નજરે પણ હવામાનવાળાં નગરા હતાં. અને તે ઉપરાંત ધાર્મિક દૃષ્ટિએ જે અગત્યતા આ સ્થળેાની હતી ́પ તે તે હજી સુધી જૈન સંપ્રદાય (કે જે ધર્મના સમ્રાટ પ્રિયદર્શિન પોતે જ એક મહાન્ કત હતા ) પણ તદ્દન અજ્ઞાત છે. તે માટે આગળ આપણે ખડક તથા સ્તંભલેખનાં સ્થળા વિશે વન કરતાં ચર્ચા॰૧ કરીશું ) તેવા અનેક દેશીય ઉપયાગીપણું ધરાવતા પ્રદેશ ઉપર પાતાની રાજગાદિના પ્રાંત તરીકે તેની પ્રસંદગી ઉતરે, તે તેમાં કાંઇ વિસ્મયતા પામવાનું કારણ નહાતુ’. આવા અનેક મુદ્દાથી સમ્રાટ પ્રિયદર્શિન પેાતાની રાજગાદિ મગધ દેશમાંથી અવંતિ દેશમાં ફેરવી નાંખી હતી. તેના બે વિભાગ૭૭ પાડયા હતા. એક પૂર્વ વિભાગ જેની રાજગાદિ વિદિશા નગરી ગણાતી અને બીજો પશ્ચિમ વિભાગ જેની રાજગાદિ ઉજ્જૈની૮ નગરી ગણાતી. મૌર્ય વંશ પૂરા થતાં, જે શુંગવંશ આવ્યા છે તેણે પશુ આજ સ્થળને રાજગાદિ ( ૭૪ ) ઉપર ાએ પુ. ૧ યુ. ૧૯, ટી. ૩૨. ( ૭૫ ) કેટલુંક વર્ણન, જે ઇતિહાસને લગતુ હતુ. તે પુ. ૧ અન ́તિનું વૃત્તાંત લખતાં પુ. ૧૯૫-૨૦૦ માં આપ્યું છે તેમજ આ પુસ્તકમાં ચંદ્રગુપ્તના વનમાં પણ લખાયુ છે, તથા જુએ નીચેની ટીકા ન”, ૭૬ ( ૭૬ ) ઉપર ટી. નં. ૭૨ જુએ. ખાકી વિશેષ અને વિસ્તૃત અધિકાર તા, ભગવાન મહાવીરનુ' જીવન ચરિત્ર જે અમે લખવાના છીએ તેમાં લખીશું'. કારણ કે ધામિ`ક દષ્ટિનું... હાય તે ધામિક નજરે જ વણું વી શકાય. આ ગ્રંથમાં ન લખવાનું કારણ તે એ જ કે આ ગ્રંથ ઐતિહાસિક છે. એટલે માત્ર તેના નિર્દેશ કરાય તેટલું પૂરતુ કહેવાય. ( ૭૭ ) આમ કરવામાં રાજય હેત હતા, } [ દ્વિતીય તરીકે સાચવી રાખ્યું હતુ. અને પછીથી તે તે પગલું ડહાપણવાળું નકકી થતાં, બધા રાજવશાએ માન્ય જ રાખ્યું હતું. જો કે પાછળથી પ્રાંતિક રાજધાની તરીકે તે તેની અગત્યતા જળવાઈ જ રહી હતી, પણુ સામ્રાજ્યની રાજગાદિ તરીકે, ભારત ભૂમિ ઉપર મુસલમાન રાજકર્તાઓનું સ્વામિત્વ જ્યારથી સ્થિર થયું અને દીલ્હી શહેર પાટનગર થયું ત્યારથી જ તેની અવેજી ખુંચવી લેવાઈ હતી, ત્યાંસુધી તે તે ઉજૈનીજ રાજનગરી તરીકે માન ધરાવતી રહી હતી. બૌદ્ધચથામાં એમ હકીકત લખાયલી છે કે, સમ્રાટ અશોકે પેાતાની ઉદિગ્વિજય યાત્રા ત્તર અવસ્થામાં, અરે કહાકે, આયુષ્યના છેલ્લા એક એ વર્ષમાં પેાતાના રાજ્યની સારી પૃથ્વીનું દાન ધર્મકા નીમીત્તે કરી દીધું હતું. આ હકીકતને ખીજે કયાંયથી ટકા મળતા નથી. તેમજ ઐતિહાસિક ઘટના પણુ તે વિદ્ધ જાય છે, ૭૯કારણુ ક્રૂ (1) પ્રથમ દરજ્જે તેા સમ્રાટ પ્રિયદર્શિનના વાલી તરીકે જ્યાંસુધી મહારાજા અશાક રાજ્યરા ચલાવતા હાય, ત્યાંસુધી તે તે સારી પૃથ્વીનું દાન કરી શક્રેજ નહીં; વળી ત્રસ્ટી તરીકે તેમના જેવા ચતુર, વિલક્ષણુ અને અનુભવી રાજવી પેાતાની જવાબ પછી જેમ હાલની કેટલીક પ્રાંતિક સરકારી, વર્ષોંના અમુક કાળે, પાતાના જ પ્રાંતના અમુક નગરે જાય છે અને અમુક સમયે અમુક નગરે જાય છે, તેવા હવામાનના હેતુ હતા, તે નક્કી કરવાને કંઇ સાધન હાથ લાગતું નથી, બહુધા રાજકિય હાવા સભવ છે, ( ૭૮ ) જ. માં, બ્રે. 1. સા. પુ. ૯ પૃ. ૧૫૪, “ તેના (કુણાલના) પુત્ર સ’પ્રતિ ઉજૈનિમાં રાજ્ય કરતા હતા J, B, B. R. A. S. IX. P. 154;~~ His ( Kumala's) son Samprati reigned at Ujjain * ભા. પ્રા. રા. ભાગ ૨ પૃ. ૧૩૫ : તથા આગળ ઉપર ટી. ન. ૧૦૫ જીએ, ( ૭૯ ) આ પૃ. ૨૮૦ નું લખાણ ટી. નં ૧૨૦ ની હકીકત. તથા Page #366 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. દિગ્વિજય યાત્રા ૩૦૫ દારી સંપૂર્ણ રીતે સમજતા જ હોય, (૨) વળી જે પૃથ્વીનું દાન દઈ દીધું હોય તે, મહારાજા પ્રિયદર્શિનને રાજ્યાભિષેક કેમ કરી શકાય. (૩) તેમ તે વખત પોતાના આયુષ્યને અંત ભાગ પણ નહેાતેજ, કેમ કે પ્રિયદર્શિનના રાજ્યાભિષેક બાદ પણ પિતે લગભગ ૨૦ વર્ષ સુધી જીવંત રહ્યા છે. (૪) તેમ પિતાના આયુષ્યના અંતે તે, પિતેજ પૃથ્વીપતિ રહ્યા હતા તે પૃથ્વીનું દાનજ શી રીતે કરી શકે ! આ બધા સંજોગો વિચારતાં એકજ સાર ઉપર અવાય છે કે, બૌદ્ધ ગ્રંથમાંની હકીકત કાં ખેતી છે ? અને કાંતે એકદમ અતિશ્યોકિતપૂર્વક વર્ણવાયેલી છે. બાકી કાંઈક મુલક દાન તરીકે અર્પણ કરી દેવાયો હશે તેટલું તે ખરુંજ, નહીંતે રાજા પ્રિયદર્શિન પતે, પિતાના રાજયના કેટલીક જાતના વિભાગ પાડી બતાવતાં ૮૧ કેટલાક પ્રાંતને તાબે fulg-gurrendered-3241132 conquered by his own valour=પોતાના બાહુબળે જીતી લીધા-ઇત્યાદિ ભિન્ન ભિન્ન સ્થિતિ દર્શાવતા શબ્દોથી વર્ણન કરત નહીં. સમ્રાટ અશોકના ગાદીવારસ તરીકે તેને બધે મુલક નહીં, તે મુખ્ય પણે મગધપ્રાંત તે બાદ તેજ. કેમકે ત્યાંની ગાદી દશરથને અપાઈ હતીઃ ઉપરાંત જે મુલક અશોકે ધર્મકાર્યમાં દાન દઈ દીધો હોય તેઃ આ પ્રમાણે બે પ્રકારે જે દેશ નીકળી જાય તે સિવાય મોટા ભાગને વારસો પ્રિયદર્શિનને મળ્યો જ હતું. પણ તે કાંઈક અસ્તવ્યસ્ત હાલતમાં તેમજ સમ્રાટની ડગુમગુ સત્તા સ્વીકારતા હોય તે તેને લાગેલ. એટલે રાજ્યાભિષેક થયા પછી પ્રથમ વર્ષેજ૮૨ જોઇતું રાજ્યકાર્ય તેમજ બંદોબસ્ત કરી, એકદમ પિતાની સ્થિતિ દઢ કરવા તરફ જ તેનું વલણ દેરાયું. અવંતિની પશ્ચિમથી શરૂ કરી પ્રથમ તે ભરતખંડમાં જ મરૂ, સૌરાષ્ટ્ર, શ્વભ્ર, કચ્છ, આનર્ત૮૪ વિગેરે દૃઢ કરી લીધા. ત્યાં બે અઢી વર્ષનું તેનું રાજ્ય થયું. તે બાદ ગાંધાર, કંબજ, અને કાશ્મિર થઈને, ( ૮૭ ) તેણે જે કારિમર ઝર્યું છે, તે જ્યારે પોતે પશ્ચિમ દેશ તરફ જીત મેળવવા ગયો ત્યારે કે, પિતે નેપાળ, તિબેટ અને ખેટાન જીતી લઈને હિંદુ તરફ પાછા વળતે હતો ત્યારે જીત્યુ તે નકકી કરવાને કાંઇ સાધન મળતું નથી. ગાંધારના શિલાલેખમાં જણાવેલ છે કે-( જુઓ ઈન્ડીઅન એન્ટીકરી પુ. ૩૭, પૃ. ૩૪૨ મિ. થેમાસનો લેખ ) “ પાર્વનાથ ભગવાન અહીં બાધિસત્વ થયા છે તેમ તક્ષશિલાના લેખમાં પણ પાર્શ્વનાથનું નામ છે. ” મૌ. સા. ઈ. પૃ. ૪૪૮:-ઐસા પ્રતિત હોતા હૈ કિ, કલિંગ દેશ કે સિવાય અશોકને (સંપ્રતિ જોઈએ) કાશ્મિરકાભિ વિજય કિયા. સંભવતઃ કાશિમર ચંદ્રગુપ્ત ઔર બિંદુસાર કે સામ્રાજ્ય મેં સમિલિત નહીં થા. વળી તે જ પુસ્તક પૃ. ૪૪૯-સેલ્યુકસદ્ધારા સંધિ મેં જે પ્રદેશ ચંદ્રગુપ્ત કો ( અશોક જોઈએ ) પ્રાપ્ત હુએ થે, કાશ્મિર અંતર્ગત ન થે ( જ્યારે અશકને તાબે ન હેતે, તે પછી સંપ્રતિએ જ મેળવ્યો એમ સિદ્ધ થાય છે. ) વળી કામિરના પાડોશી રાજ્ય, એક બાજુ ન (બેકટ્રીઆ) અને બીજી બાજુ ખોટાન અને તિબેટ (૮૦) આવાં દષ્ટાંતે બૌદ્ધ ગ્રંથમાં કયાં ઓછા પ્રમાણમાં નજરે પડે છે. જુઓ પુ. ૧ પૃ. ૨૮૮ ટી. ૨૬: એ. હિં. ઈ. પૃ. ૪૮: { ૮૧ ) જુઓ સુદર્શન તળાવની પ્રશસ્તિએપિ. ઇન્ડિ. પુ. ૮ પૃ. ૩૯ અને અને આગળ; આ પ્રશસ્તિ ક્ષત્રિય રૂદ્રદામને લખાવી હતી, એમ અદ્યપિ વિદ્વાનની માન્યતા થઈ છે. મારું મંતવ્ય એમ છે કે તે બધી પ્રશસ્તિ સમ્રાટ પ્રિયદશિનની છે. તે માટે મારી દલીલો વિગેરે આ પુસ્તકના અંતે તેને લગતા પરિશિષ્ટમાં જુઓ. ( ૮૨ ) રાજ્યાભિષેક મ. સં. ૨૩૭=ઈ. સ. પુ. ર૯૦ ૮૯ છે. અને એક વર્ષ બાદ એટલે ઈ. સ. પૂ. ૨૮૯. ( ૮૩ ) વર્તમાનકાળે અમદાવાદ જીલ્લાની સાબરમતી નદીની આસપાસનો મુલક. ( ૮૪ ) ગુજરાતને ભાગ નહીં, પણ મધ્ય કાઠિઆવાડનો ભાગ તે છે (જુઓ બુદ્ધિ પ્રકાશ ૧૯૩૪ પહેલો અંક ) ( ૮૫-૮૬ ) પુસ્તક પહેલું, ચતુર્થ પરિચ્છેદ જુઓ. Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદર્શિનની 20 ચેશનના પ્રદેશ જીતી લઈ, ભગાનિસ્તાન ઇરાન, અરબસ્તાન અને માખીવાનવા જ પ્રદેશ કબજે કર્યાં. મતલબ કે ગ્રીક શહેનશાહ સિક દશાહે હિંદુસ્તાન આવતાં, વચ્ચે જે જે પ્રદેશ છતી લીધા હતા અને હાલમાં તેના ગાદીવારસ તરીકે, સેલ્યુ પણ સુપ્રતિએ ક્વી લીધા હતા (જુઓ. આગળ એટલે વિરોધ મજબૂત પુરાયાપી કહી શકાય છે કે, 'પ્રતિએ જ કાશ્મિર છતી લીધું હતું. રાજન ગણિમાં ચોમાસ માખે છે. અરાકને જૈન ધમ કર્યો છે તે પણ આ સપ્રતિ જ લાગે છે. રાજતરંગિણિના પ્રથમ ત’ગ મકાન થી ૧૧ ની હકીકત સરખાવવા આ ખાખતની ખાત્રી થશે. ( જીઆ પુસ્તકને અંતે જાલૌકનુ વિશિષ્ટ ) નળા તેણે કાશ્મિર તીને તેની રાજધાની શ્રીનગરી વસાવી પણ છૅ. ( તુ મા. પ્રા. રાજયો ભાગ ખીજો પૃ. ૧૦૧ ) . સર કનિંગહામ પેાતાના ‘- એન્શન્ટ કોઇન્સ એક્ ઈન્ડીઆ ' નામે પુસ્તકમાં પૂ. ૬૨ માં જણાવે છે કે, A large coin was found in a stupa at Usha in Kashmirાશ્મિરના કરર ગામ પાસેના રૂપમાંથી એક મોટા સિક્કો મળી આવ્યા હતા ( આ સિક્કાની વિગત માટે પૂ. ૭૫ માં ન. ૪ જુઓ: પદ્મ ચિત્ર ૧ આંક ૪ ) ( ૮ ) હિંદુા પત્તના માન્ય ખૂણે એકસસ નદીના પ્રદેશ અને અફગાનિસ્તાનના ઇશાન ખૂણે છે બેકટ્રી આવેલ છે તે બધા પ્રદેશને ચૈાન પ્રદેશ કહેવાતા યાન અને ચલન શબ્દ મૂળ તા જુદી જ રીતે વપરાતા, પણ પછી ભેદ ભૂલાઇ જવાથી ( બલ્કે ચાન પ્રશ્નનું મૂળ પણ વન એટલે ચીક પ્રશ્નમાંથી હાવાથી, તેને મળતું જ નામ · ધાન કે એડી કાઢ્યું છે ) આસ પરસના પ્રયોગ તરીકે વાપરવા લાગ્યા હતા ( તુએ નીચે ટી. ૯૩: પુ. ૧ પૃ. ૩૯ અને ૧૦૩, ) ગુવો નું ભાષાંતર રોક ( મૂળ પુસ્તક ઢા. ભાંડારકર કૃત અશાક ) પૃ. ૨૭ લખ્યું છે;—સિક દર શાહના પહેલાં વખતમાં, હિંદુસ્તાનના વામન્ય કાણની સરહદ પાસે ગ્રીક વાસી ન વસાહત સ્થળ હતું. અને તે કાન નહી અને સિંધુ નદી વચ્ચે સ્થપાયું હતું. ( આ ઉપરથી એ સાબિત થયું કે બેકટ્રીના વતની ગૌસ દેશના વતનીઓની તિના હતા. અને [ દ્વિતીય *સ નિગર (કે જે સ્માર્ટ અશાકના સસરા થતા હતા )ના પુત્ર એટીએકસ પહેલા જે પ્રદેશ ઉપર હુકુમત ભાગવતા હતા, તેની અને હિંદુસ્તા નની વચ્ચેના બધા પ્રદેશ પાતે પાતાની સત્તામાં લાવી મૂકયા. ક્રમ વચ્ચે આવતી રાની સિક’દરની પૂર્વે આવીને ત્યાં વસેલા પણ હતા, નહીં કે, હાલ જેમ ધારવામાં આવે છે કે સિકંદરના સરદારામાંની એક શાખાએ તે વસાવ્યું હતું તેમ ), યવનમાંથી નીકળ્યા એમ બતાવવા માટે જ ચાન શબ્દ વપરાયા લાગે છે. વળી વિશેષ માટે પુ. શ્રીનમાં પરદેશી પ્રમા વાળા ભાગનું વર્ણન જુએ. ( ૮૯ ) ઉપર જોઇ ગયા છીએ, કે અફગાનિસ્તાન ના કેટલાક પ્રાંતા, સેલ્યુકસ નિકેટરે પેાતાની પુત્રી અને ઇ. સ. પૂ. ૪૦૪ માં પરણાવી ત્યારે કથ તર્કની રૂએ કર કે કન્યાદાનમાં કહો પણ આપેલા હતા જ. અને અશોકના પ્રાંતા, પ્રિયનને તેના વારસ તરીકે મળ્યા હોય તેમાં નવાઇ નથી. છતાં જેમ અન્ય પ્રાંતા ઉપર પેાતાની સત્તા દઢ કરવાની પ્રિયદર્શિન ને જરૂરિયાત લાગી હતી તેમ અહીં પણ લાગી હશે. બાકી તે મુલક સપ્રતિને તાબે હતા, તે ચોક્ક્સ છે જ. મર્ક કા, એ. . પૃ. ૧૨ માં કનિંગહામે જણાવ્યું છે કે, = Double coins with elephant and lion types are very common not only in the Western Punjab but also in the Kabul Valley. = હાર્થી અને સિંહની છાપવાળા બેડાના સિક્કા પશ્ચિમ પનબમાંજ મુખ્યતથા મળી આવે છે, એમ નહીં પણ કાબુલની ખાણવાળા પ્રદેશમાં પણ તે વારંવાર મળી આવે છે. (જુએ સિક્કા ચિત્ર ૫-૬ તથા તેનું લગ્ન) આ ઉપરથી સમતો કે સમ્રાટ પ્રિયદર્શિનનુ શાસન તે તરફ વિકસેલું હતું જ. વળી જુએ ઉપરમાં ટી. નં. ૮૫,૮૭ માં ગાંધાર દેશવાળી હકીકત. બીજી * મણૂિયાદ ” ના રૂપે તે કબા કરી શક્યા છે. (જી આગળ ઉપર પ્રિયદર્શિન થવાનાં વૐનનુ લખાણ તથા પુ. ૧. પૃ. ૩૧૨ તથા તેની ટી ન, ૭૨ અને તેજ પુસ્તકમાં પૂ. ૩૮ નુ લખાપુ તથા તેની ચી. ન. ૨ ) ( ૨૦ ) ખસ્તાનમાં પશુ બીઆ દેશની માફ્ક * ધમ્મમહામાત્રા ' સ’પ્રતિઓ માકકેલ હશે અને ધર્મનું Page #368 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] શહેનશાહત આ વખતે હૈયાતીમાં જ નહેાતી એમ કહીએ તે ચાલે. આટલા વેર આવ્યા પછી તેને સામના કરનારા પાંચ રાજ્યોના ભેગ થયા. ( ૧ ) પ્રથમ સીરીખાનારાજા (૨) ( ) પછી તેની ઉત્તરે એશીઆ માઇનોર વાળા ભાગના રાન ( ૩ ) ગ્રીસ દેશના અધિપત્નિા અને ( ૪ ) બીજી બાજુ સિરિયાની ગ્વિજય યાત્રા ખીજસિંચન કરેલ હોજ, કારણ કે તેની પછી લગભગ ટક સેકા બાદ તે પ્રદેશ ઉપર અડાડ નામે કાર્ડચાવાડના મહુવાના તે સમયે મધુમાવતીનગરી કહેવાતી) શ્રાવકે કેટલાય વર્ષોં સુધી ત્યાં શાસન અધિકાર ચલાવ્યા હતા. આ જાવડશાહે મ. સ. ૪૭૦ = ઈ. સ. પૂ. ૫૭ માં, જૈનાચાર્ય અને યુગપ્રધાન એવા વજ્રસૂરિના નેતૃત્વ નીચે કી રાત્રુંજય નામે જેનતીના ઉદ્દાર કરાબ્દી હતા: એટલે કે જાવડશાહના સમય પહેલાં તેમજ પછી પણ આ મુલકમાં જૈનધર્મનાં બીજ પાયાં હતાં, [ વળી આ વાતને ય મળે તેવી એક હકીકત એમ બહાર આવી છે કે ( પુસ્તકનું નામ ડામ યાદ આવતુ નથી તેમ કતરા કરી લીધે નથી પણ પક્ષુ કરી જ. શ છે. સા. ના ક્રાઇ અંક છે.) કાઇ સુરાપીય મુસાફર એક દિવસ ધારી છૂપીથી મુસ્લીમભાઇઓના તે સ્થાનમાં પેસી ગયા હતા; કે જ્યાં તે કહેવાતા કાળા પત્થરને રાખવામાં આવ્યા છે (આ સ્થળ જેને મુસ્લીમમાઇએ પાનાના ધર્મનાં પવિત્ર સ્પર્ધામાંનુ એક ગણે છે પછી તે મક્કા, મદીના, કરબલા કે આસપાસના ગમે તે શહેરના ભાગ ાય છે તે કાર્યો પત્થર જોતાંજ તેની ખાત્રી થઇ કે તે, વિના ઘડતરનેા પત્થર નથી પણ જૈનધમની મૂર્તિ છે (દિ વપર મુસ્લીમ આક્રમણકારી ચડી આવ્યા હતા તેમાંના એમ અનેક લૂંટના પદાર્થો સ્વદેશ ભેગા કર્યાં હતા તેમ આ મૂતિ પણ તેમાંની એક ઢાવી એ. હિંદમાં તા અનેક હિંદુ અને જૈન તીર્થોને તાડી ફાડી મસ્જીદ બધાન્યાનાં અથવા તા મસ્જીદના કોઇ ભાગમાં ચણી લીધાનાં દૃષ્ટાંતે મૌજીદ હેજ ). આ વાત તે ખરીજ હોય તા એમ સાબિત થાય છે કે અરબસ્તાન દેશમાં પણ જૈનધમ સારી રીતે ફેલાયેા હતેાજ. ] નું માથું એમ પણ અનુમાન છે કે, મુરલીમ ભાગે રાતાના ધાર્મિક ચિક તરીકે કે “ માંદ. ૩૦૭ દક્ષિણ-પશ્ચિમે, સુવેઝની સચૈાગી ભૂમિવાળા પ્રદેશના રાજા અને ( ૫ ) તે પ્રદેશ એળ ́ગી તેની સાથે જોડાયલા,મિસર દેશના અધિપતિઃ આ પ્રમાણે પાંચ રાજા હતા. તેાિંથી ત્રણ]તા મહારાજા સુપ્રતિનું સાર્વભૌમત્વ સ્વીકારી લીધું હશે એમ જાય છે. અને બાકીના બે જે રહ્યા તે યવન૯૨ રાજાઓની સાથે મહારાજા પ્રિયદર્શિન .. તારા ચિહ્ન ગ્રહણ કર્યુ છે. તેમાં ચંદ્રને જે આઠ ત્રાસા શખ્યા છે તે, મૂળે જૈનધમનું સિદ્ધ સ્થાન * જે શ્રા પ્રમાણે શીતરાય છે, તેનુજ અનુક્ર્મણ છે. ( તુ કુપરમાં સિક્કાનું વર્ણન પૂ. ૬૨-૧૩ ) વળી ચણવંશી ક્ષત્રા જે ઉજ્જૈનની ગા રૂપર આવી ગયા છે તેમણે ચાંદ અને તારા ( પાશ્ચાત્ય વિદ્વાનોએ આ નિશાનીને સૂથ, tur nul errown) તરીકે ઓળખાવે છે. જુઓ તેમના સિક્કા ચિત્રા ) છૂટા રાખ્યા છે. આ ઉપરથી એમ પણ અનુમાન દેરી શકાય છે કે, રણ વશી શા તેમજ મુસ્લીમ ભાઇ, મૂળે તેા જૈનધર્મોનુયાયીજ હતા. કાળે કરીને પાછળથી બધા ફેરફાર થતા આવા છે. (વળી આગળ ઉપર ટી નં. ૯૮ તથા ૯૯ જીએ) * ઇરાનની સ્વતંત્રતા તેા ઇ. સ. પૂ. ૩૨૮ માં જ્યારે તેને ગ્રીક શહેનશાહ અત્રેકઝાંડરે જીતી લીધે ત્યારથી માંડીને, સમ્રાટ પ્રિયદર્શિનના મરણ બાદ મૌય - વાની સત્તા નબળી પડી ત્યાં સુધી, એટલે ઇ. સ. પૂ. ૨૨૫ સુધી નાશ પામેલીજ પડી હતી; આ ગાળામાં ઈરાની શહેનશાહનું કાઇ નામજ તેમની વંશાવળીમાં દેખાતુ નથી. વળી નીચેની ટીકા ન ક એ. ( ૯૧ ) હાલ એકાદ સદીથી જ સુવેઝની સામુદ્રધુની છે પણ તે પડેલાં તો તે યાગીમિ જ હતી, ( ૯૨ ) યાન અને યવન શબ્દના તફાવત માટે ઉપરની ી, ન, ૮૮. મૂળે ના આચાનીઅન ( Ionian—મીસ દેશનું પુરાણું નામ છે ) ટાપુના રહીરા તે જ થવન ( આનીઅનનું અપભ્રંશ ) એમ કહેવાના બાવાળ હતા. એટલે કે ગ્રીક પ્રન ને જ માત્ર ચવન કહીને સમેધાય. પણ પછી તે શબ્દ તેના પાડાથી રાજ્યાને-જેવાં કે મિસર, સિરિયા, ખાબિલાન ત્ય દિન લાગુ પાડો. અને ક્રમેક્રમે જ્યારે આ પ્રશ્નના એક ભાગ છે. બેકટ્રીઓમાં વસ્યા હતા તેને ખૂ પણ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પ્રિયદર્શિનની [ દ્વિતીય મિત્રાચારીની ગાંઠ બાંધી લીધી હતી. અને તે આધારે તે બે જણાએ પિતાના એલચી ૯૩ જે કે હિંદી દરબારે મોકલ્યા તે હતા, છતાં યે તે બે મિત્ર રાજાઓ ઉપર સમ્રાટ પ્રિયદર્શિનના સામર્થ્ય વિશે એટલે બધો ઉંચો ખ્યાલ ઉભો થયો હતું કે, ગ્રીક ઇતિહાસકારોએ તેને Amitrochades૯૪ (કે જેને કોઈ દુશ્મન જ નથી. જેણે પિતાના બધા શત્રુઓને જેર કરી વાળ્યા છે એવો અર્થ થાય છે ) બિરૂદથી સંબો છે. જૈન ગ્રંથોમાં તેને અમિત્રઘાત બિરૂદ આપ્યું છે. જ્યારે કોઈ રાજા પિતાને એલચી, બીજાના દરબારે મોકલે ત્યારે તે તે બંનેને મિત્રાચારીને દાવો હોય એ તાત્પર્ય નીકળી શકે. પણ સેલ્યુસ નિકેરનાં વંશના વિભાગ પડતાં યવન તરીકે ઓળખાવવા માંડયા હતા. એટલે કે છેવટે ચેન અને યવન શબ્દ બન્ને એક જ અર્થમાં અરસ પરસ વપરાવા લાગ્યા હતા. ( ૯૩ ) બુ. ઈ. પૃ. ૨૭૨–“ Greeks toll us that Deimachos was sent as an ambassador by Antiochos and Dionysios by Ptolemy of Philadelphos = ગ્રીક લોકોનું કહેવું થાય છે કે, એન્ટી એકસે ડાઈમેકેસને અને ફિલડેલફસના ટેલેમીએ ડિએનીસીસને પોતપોતાના એલચી તરીકે મોકલ્યા હતા, ” આ બે નામે મેસિડેનિઆ અને મિસરના રાજાઓનાં છે. તે બે છતાયા વિનાના હોય અને બાકીના ત્રણ છતાયા હેય; જેથી તે બેના એલચીઓ નીમાયા ન હોય એમ અનુમાન કરવું વધારે યોગ્ય લાગે છે. ભાંડારકરનું અશોક, પૃ ૪૫ ની માન્યતા પ્રમાણે (ાઓ ખડક લેખ નં. ૧૩) એક બાજુ સિરિયાને એન્ટીઓકસ બી, થીએસ: ( ઇ. સ. પુ. ૨૬૧ થી 384; ( Antiochus II Thoos of Syria ) હિંદથી દૂર દૂરના મુલકને રાજા ગણાવવો અને બીજી બાજુ તેને વળી હિંદની લગોલગ સરહદને ( conterminous country ) plant sal a zji અસંગત નથી લાગતું ? જે લગોલગ સરહદનો રાજા એન્ટીઓકસને કહેવા માંગે, તો પછી પ્રિયદર્શિનનું રાજ્ય ઠેઠ સિરિયા સુધી લંબાયહું માનવું રહે છે અને તેથી પ્રિયદર્શિનની અને સિરિયાના રાજાની હદ એક બીજાને મળતી હતી એમ ઠરાવવું જ પડે. અને ખરી વાત તેમજ છે. બલકે સિરિયા પણ પ્રિયદર્શિનને તાબે જ હતો ( નેટ. લગોલગ સરહદના દેશોનાં જે નામો અપાયાં છે તેમાં એક બાજુ જેમ દક્ષિણ હિંદના દ્વીપ કપના જોડેજોડ પ્રદેશનાં નામો અપાયાં છે અને ત્યાંથી ઉપડસા કે એકદમ સિરિયા, ગ્રીક અને મિસર જેવા દૂર દેશનાં નામ જે દેવાં પડ્યાં છે તેને બદલે, કાં સીંધ, બલુચિસ્તાન, અફગાનિસ્તાન, ઇરાન, ઇરાક, મેસીપેટેમીઆ, અરબસ્તાન કે તેવાં કોઈ વચ્ચે આવતાં દેશનાં નામ આપ્યાં જ નથી? આ હકીકત પુરવાર કરે છે કે, આ સર્વે પ્રદેશેવાળી ભૂમિ તેના સામ્રાજ્યમાં અંતર્ગત થઈ ગઈ હતી. અને તેના રાજ્યની છેવટે સીમાપ્રાંત તરીકે જે સિરિયા વિગેરે હતા તેને માત્ર ઉલ્લેખ કરવો તેને વ્યાજબી લાગે છે. વળી ગ્રીક ઇતિહાસથી પણ જ• થાય છે કે સેલ્યુકસ નિકેટર, હિંદથી પાછો હઠીને એકદમ ગ્રીસંદેશ જતો રહ્યો હતો. વચ્ચેના કોઈ પ્રદેશ ઉપર તેની સત્તા રહી નહોતી. અને જે સત્તા હોત તો, શું ઠેઠ ગ્રીસ સુધી એટલે બધે લાંબે દૂર ચાલ્યો જાત ખરે કે? તેમ ઇરાનમાં પણ ઇ. સ. પુ. ૫૦૦ થી ઇ. સ. પૂ. ૩૦૦ સુધીના રાજકર્તાઓનાં નામ ઇતિહાસમાંથી મળી આવે છે. જ્યારે તે પછીને સે ઢસે વર્ષને ખાંચે પડયો હોય એમ દેખાય છે. આ હકીકત પણ એમજ સાબિત કરે છે કે, ઠેઠ સિરિયા સુધી મૌર્યવંશી હિંદી રાજાઓની (પ્રાય: મુખ્યત્વે કરીને સમ્રાટ પ્રિયદર્શિનની અને તે પહેલાં થોડા ભાગ ઉપર સમ્રાટ અશેકની ) આણ પ્રવર્તી રહી હતી. (૯૪) જુઓ પૃ. ૨૮૯ ઉ૫ર ટી. નં. ૧૩. ( ૯૫) અમિત્રઘાતનો અર્થ પણ ઉપરનેજ મળતે થાય છે. અમિત્ર જે મિત્ર નહીં તે, એટલે દુશ્મન અને તેને ઘાત એટલે નાશ કરનાર: મતલબકે દુશ્મનનો નાશ કરનાર ( જુઓ કે. હિ. ઈ. પૃ. ૪૫; ત્યાં પણ એજ આશયનું જણાવ્યું છે કે Slayer of foes or enemies) અથવા જેણે સર્વે દુશ્મન અથવા વિરૂદ્ધ પક્ષ વાળાને નાશ કર્યો છે તેને અમિત્રઘાત કહેવાય (જુઓ પૃ. ૨૮૯ નું ટી. નં. ૧૩ તથા પૃ. ૨૧૫ નું ટી. નં. ૪૩ અને ઉપરની ટી. નં. ૯૫ ની હકીકતો ) Page #370 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. દિવિજય યાત્રા ૩૦૯ એક બીજાની તાબેદારીને કે કોઈ કાઈનો ખંડિયે છે એમ કહી શકાય જ નહીં. સેલ્યુકસ નિકટરે મિ. મેગેસ્થેનીઝને પાટલિપુત્ર દરબારે પિતાના એલચી તરીકે મૂકયો હતો, તે સંજોગો તે જુદા જ હતા. આ હકીકત સમ્રાટ પ્રિયદર્શિનના પિતાના ખડકલેખના લેખનથી પણ સિદ્ધ થઈ શકે તેમ છે. એટલે જૈનગ્રંથમાં જે એમ હકીકત નીકળે છે કે સમ્રાટ સંપ્રતિએ મિસર તથા ગ્રીસના યવન રાજાઓને પણ જીતી લીધા હતા તે બહુ માનવાયોગ્ય નથી. પણ તેને અર્થ જે એમ કરી શકાતું હોય કે તેવા શાકા૫ બિહારના પ્રદેશોને તેણે અર્ધ સત્તાધીશquasi dependent states-4164 $! તે તે બનવાજોગ છે ખરૂં. બાકી એ પણ ખરૂં છે કે તેણે મિત્રાચારીની ગાંઠથી તેમને એટલા તે સજજડ બાંધી લીધા હતા અને પિતાની પ્રભાવ-શક્તિને એવો તે ખ્યાલ તેમના મનઉપર ઠસાવી દીધો હતો કે, સંપતિએ જ્યારે પિતાના ધમ્મમહામાત્રોને આ યવનરાજા–મિત્રો–ના રાજ્ય ઉપદેશ દેવા મોકલ્યા ત્યારે તેઓએ વિનાસંકોચે તેમને ફરવા દીધા હતા.૯૭ અને પોતાની પ્રજામાં છૂટથી ઉપદેશ દેવા સગવડતા કરી આપી હતી. તે ઉપદેશકેના ઉપદેશની અસર જો કે આ બધી પ્રજા ઉપર સારી રીતે થઈ હતી, પણ પાશ્ચાત્ય પ્રજાના ઇતિહાસમાં તે માત્ર એક સીરીયા પ્રાંત ને દરિયા કિનારે વસતી અસલની એસેનીઝ પ્રજા ઇ. સ. પૂ. ની બીજી ત્રીજી શતાબ્ધિમાં જૈન ધર્માનુયાયી હોવાની સંભાવના જળવાઈ રહેલી આપણે નીહાળીએ છીએ. આ બાબતમાં એન્સાઇક્લોપીડીઆ ઓફ રીલીજીઅન્સ એન્ડ એથીક્સ પૃ. ૪૦૧ને ઉતારે ટાંકીને ડો. ભાંડારકર પિતાના અશોક નામના પુસ્તકે પૃ. ૧૬૫ જણાવે છે કે, “ One such sect is that of Essenes,૧૦૦ whose clergy formed a small monastic Jewish order, with their quaint semi-ascetic practices and lived on the shores of the Dead Sea=ઈસેનીઝ નામની આવી એક પ્રજાપ૦૦ છે, જેના પાદરી વર્ગનું યાહુદી ધર્મ પાળતું એક નાનું મંડળ બનેલું છે. તેમના ધર્મનાં અનુષ્ઠાન અધો વિચિત્ર છે અને તેઓ મૃત્યુસમુદ્રના કિનારે વસે છે. વળી આગળ જતાં જણાવે છે કે, and it has long since been admitted by scholars that they were indebted to Buddhism for some of their important characteristics. It has also been admitted that the Essenes were in existence even before the rise of Christianity = અને વિદ્વાન ( ૯૬ ) મતલબ એ થઈ કે, જે જે પ્રાંત હાલ એશિયામાં ગણાય છે ( જેને અસલ ગ્રંથોમાં શાકદ્વીપ વર્ણવે છે) તે બધા જીતી લીધેલ અને તેની પેલી બાજુ દરિયાપારના મુલકે સાથે મિત્રાચારી બાંધી લીધેલી હતી એમ કહી શકાય. ( ૯૭ ) ગુ. વ. સે. અશોક ચરિત્ર પૃ. ૧૪૩. ( કઈ પરદેશી સત્તા બીજા રાજાને પોતાની હદમાં ધર્મ ઉપદેશ કરવા કયારે રજા આપે કે જ્યારે તે તેમની સત્તાના તેજમાં અંજાયા હોય તેજ ). ( ૯૮ ) સીરીયા અથવા પેલેસ્ટાઈન: અને તેની રાજધાની જેરૂસલેમ: કહે છે કે પ્રીસ્તી ધર્મના સ્થાપક, ઇસુ ખ્રીસ્તીનું સ્વર્ગગમન અત્રે થયું છે. ચાહુદી લોકો પણ આ સ્થળને પરમ પવિત્ર તરીકે ગણે છે. એટલે એમ માનવાને કારણું મળે છે કે, આ પ્રાંતની વસ્તીમાં, તેમજ ઇમુખ્રીસ્તીના ધર્મમાં જે આર્ય સંસ્કૃતિનું સામ્ય ભરેલું કાંઈ ત જોવામાં આવે છે તે આ રાજા પ્રિયદર્શિને ત્યાં ધમને ફેલાવો કરાવ્યો હતો તેના અવશેષમાંથી ઉદ્ભવેલું હશે. ( જુઓ ઉ૫ર ટી. | ( ૯ ) જુએ ઉપરની નેટ નં. ૮૯ તથા ૯૦. (૧૦૦ ) ઉપરની ટીકા નં. ૯૯ તથા ૮૯ ની હકીકત જુઓ અને સરખા, Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦. પ્રિયદર્શિનની [ દ્વિતીય લોકેએ કયારનું સ્વીકારી લીધું છે કે, તેમના ધર્મની કેટલીક અગત્યની તાસુબીઓ બૌદ્ધધર્મને આભારી છે. અને એમ પણ સ્વીકારાયું છે કે, ખ્રીસ્તીધર્મની સ્થાપના થયા પૂર્વે પણ આ ઇસેનીઝ પ્રજા અસ્તિત્વમાં હતી. આપણે પણ અહીં એજ સાબિત કરીએ છીએ કે, અરબસ્તાન, સિરિયા વિગેરે દેશોમાં ધમ્ય મહામાત્રાએ ( semi-ascetic order ) ઇ. સ. પૂ. ત્રીજી સદીમાં જૈનધર્મ પ્રસાર્યો હતે. ઉપરના પુસ્તકમાં Jewish યાહુદી ધર્મ પાળતી તે પ્રજાને જે બતાવી છે તે પણ વ્યાજબીજ છે. કારણકે સિરિયા અને પેલેસ્ટાઇનના કિનારા ઉપર પણ, આ. ઇસેનીઝ લેકેને વસવાટ છે. આ બધાને સાર એમ નીકળે છે કે, ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં આ સર્વ પ્રદેશ ઉપર સમ્રાટ પ્રિયદર્શિનના મેકલેલ ધમ્મ મહામાત્રાના ઉપદેશની અસર ફરી વળી હતી. અને તેને પલટ થઈને-ધર્મક્રિયામાં કાંઈક પરિવર્તન પામીનેખ્રીસ્તીધર્મ પાળતી તે પ્રજા બનતી ગઈ હતી. ઉપર પ્રમાણેની (અવંતિની પશ્ચિમ દિશાની) વિજયયાત્રા૧૦૧ કરીને પોતે લગભગ અઢી વરસે૦૨ પાછો ફર્યો હતો. તે બાદ થોડો વખત પાટનગરે રહી, હિંદની દક્ષિણ તરફ વિજયયાત્રાએ નિકળ્યો. પ્રથમ ભેટ આંધ્રપતિ શાતકરણી કે જેના તાબામાં અત્યારે કલિંગ દેશ પણ હતા, તે છઠ્ઠા આંધ્રપતિ સ્કંધ૧૦૩ સ્તંભની સાથે થયો. આ આંધ્રપતિઓ ઠેઠ બિંદુસારના સમયથી સ્વતંત્ર થઈ ગયા હતા તેમ હજુ પણ સ્વતંત્રતા નીભાવ્યે રાખી હતી. અને તેથી જ સમ્રાટ અશોકને પિતાના કુંવર મહેંદ્ર ભિક્ષુકના નેતૃત્વ નીચે નીકળેલા ભિક્ષુમંડળને, સિંહલદ્વીપની યાત્રાએ જતાં, સફળ સફર ઇછતી વેળાએ, મહાનદીના મુખ પાસેના સમુદ્ર તટેજ વિદાય દેવી પડી હતી. કેમકે કલિંગ અને આંધ્રદેશ ઉપર તેની પિતાની આણ ચાલતી નહોતી. આ છઠ્ઠા આંધ્રપતિને સમ્રાટ પ્રિયદશિને લડાઈમાં જીતીને, સલાહ કરી હતી. અને આંધ્રપતિને સમ્રાટ પ્રિયદર્શિનનું સાર્વ ભૌમત્વ સ્વીકારી પિતાના રાજકુટુંબની કન્યા ( આ રાજકન્યા છઠ્ઠા આંધ્રપતિની પુત્રી અને સાતમા આંધ્રપતિની બહેન સંભવે છે ) વિજેતાના રાજકુટુંબમાં આપવી પડી હતી. તથા મહારાજા પ્રિયદર્શિને પણ તેમને તેમની ગાદી ઉપર કાયમ રાખી, ખંડણીને સ્વીકાર કરી, ૧૦૫ પિતાના કદમ દક્ષિણે લંબાવ્યા હતા. આગળ જતાં ચેલા રાજકતોને કારમાંડાવાળા તટપ્રદેશના૧૦૧ ભૂપતિને તથા પાંડયવંશી રાજકતને૦૭, આંધ્રપતિની માફક છતી ખંડણી (૧૦૧ ) જુએ હવેના પરિચ્છેદે “દેશ ઉપરની છત તથા ધર્મયાત્રા” વાળ પારિગ્રાફ. (૧૦૨ ) ખડક્લેખ નં. ૧૩ જુઓ, (૧૦૩ ) આ યુદ્ધ સાતમા આંધ્રપતિ સાથે કે જેને શાતકરણી બીજે કહેવાય છે તેની સાથે થયાનું અત્યાર સુધી હું માનતો હતો. પણ વિશેષ વિચારણાથી હવે એમ સમજાય છે કે, તેના પિતા છઠ્ઠા આંધ્રપતિ સ્ક ધ સ્તંભ સાથે થયાનું તે કહેવું વધારે વેગ્ય ગણાય છે. ( ૧૦૪ ) જુએ આગળ આંધ્રપ્રદેશના વણને તથા ઉ૫ર ટી. ૪૨ ( ૧૦૫ ) નાગરી પ્રચારિણી પત્રિકા પુ. ૧૦ ભાગ ૪. પૃ.૬૬૫ ટી. ૬૩ (સંપ્રતિને કાઠીયાવાડ ઔર દક્ષિણા પથકે સ્વાધિન કીયા એસા નિશીથચૂણિમાં લીખા હૈ-આ ગ્રંથ જૈન આગમ ગ્રંથ છે અને સન્માનીત છે: તેજ પુસ્તક પૃ. ૬૬૫:---ઉજૈનીમેં રહેતા હુવા સંમતિ અવંતિ કે અતિરિક્ત સારે દક્ષિણા પથ ઔર કાઠિયાવાડ કે અમને વશ કર લેતા હે.) (૧૦૬ ) તે પ્રદેશમાંથી જે સિક્કા મળી આવ્યા છે તે જુઓ ( સિક્કાચિત્ર આંક નં. ૭૩ ૭૪-૮૧ ) તેમાં હાથી તથા ઉજૈનીનું ચિહ્ન છે તથા પુગુમાવી આંધ્રપતિનું નામ પણ છે. એટલે સમજાય છે કે, ત્યાં Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ પરિચ્છેદ ] દિગ્વિજય યાત્રા સ્વીકાવરાવીને, ચેરા રાજ્ય ( કેરલ પ્રાંત) મહીસૂર સિંહલપિ તરફ તેણે પિતાનું પરાક્રમ દાખવવાને વિગેરે પ્રાંતે,૧૦૮ જે અસલથી ( ચંદ્રગુપ્ત યત્ન કર્યો હતો કે કેમ તે જણાયું નથી. ) સમ્રાટના પહેલાથી મગધપતિને તાબે હતા પે તે દક્ષિણમાં હતા તે સમયે ઉત્તર જ )૧૦૯ વારસામાં ચાલ્યા આવતા હતા તેને પંજાબ'૧૦ કે જ્યાંથી તાજેતરમાં પિતાની બરાબર કબજે કરી, પશ્ચિમ ઘાટને કિનારે આણ મજબૂત બનાવીને તે પાછો ફર્યો હતો ત્યાં કિનારે ઉત્તર તરફ વધી, અપરાંતને મુલક તાબે ( ગાંધાર-કંબોજ દેશમાં ) બળો ફાટી નીકળ્યો કરી, તે પાછો અવંતિમાં આવી પહોંચ્યો હતે. હોય એમ કલ્પના ૧૧ થાય છે. તે શાંત પાડવા ( દક્ષિણ દેશની મુસાફરીમાં પણ તેને માટે તેને જે પુત્ર૧૧૨ અવંતિના સૂબા તરીકે, લગભગ બે અઢી વરસ લાગ્યા સંભવે છે. ત્યાંથી અથવા તે મહારાજાની ગેરહાજરીમાં, રાજ્યના પ્રથમ છઠ્ઠા આંધ્રપતિની હકુમત ચાલતી હતી અને હતા, પણ અન્ય રાજવંશીઓ-જેવા કે આંકપતિને પાછળથી તેને પ્રિયદર્શિને જીતી લઈ ખંડિયે જેમ પોતાના માંડલિક બનાવી શકાય તેમ આ ચાલા, બનાવ્યું હતું. પાંડય રાજવંશીઓને કરાવી શકાય તેમ નહોતું. કારણ ( ૧૦૭ ) જે. સ. ઈ. પૃ. ૩૩-The earliest કે તે તે પિતાના કુટુંબનીજ શાખાઓ હતી. આ lithic records in the Tamil country are કારણને લીધે જ તેણે કેતરાવેલ ખડક લેખમાં અંધthe famous Brahmi inscriptions found દેશને-સીમાં પ્રાંતની ગણત્રીમાં (Bordering lands) in the districts of Madura and Ramnad, મૂક્યો છે. જ્યારે તેની બહાર અને છે. દૂર આવેલ These are written in the alphabet of the એવા ચોલા, પાંડને, પોતાની આણમાં હોવા છતાં કે Asokan Edicts, and are assigned to the સીમા પ્રાંત તરીકે લેખાવ્યા નથી. (વળી જુઓ મૌર્ય વંશ end of the 3rd cent. B. C. ( Madras Epi. વર્ણનના છેલલા પરિચ્છેદે તેમજ અંકપતિના વર્ણનમાં Rec. 1907 P. 60–61 )-તામીલ દેશમાંથી ચેથા પુસ્તકે ) વહેલામાં વહેલા શિલાલેખી પુરાવા ગણાતે, મદુરા ( ૧૦૯ ) જુએ પુ.૧ લામાં નંદિવર્ધનનું વૃત્તાંત અને રામનાદ જીલ્લાના બ્રાહ્નિલિપિમાં લખાયેલા તથા તેને લગતી ટીકાઓ. વળી જુએ સિક્કા ન. લેખે છે. તેના અક્ષરો અશોકના લેખની ૬૭ થી ૭૨. લિપિમાંના છે અને ઈ. સ. પૂ. ત્રીજી સદીના અંતના ( ૧૧૦ ) આ પ્રદેશ રાજા પુલુસાકીનું મરણું સમયના હોય એમ દેખાય છે (મદ્રાસ એપી. રેકર્ડઝ થયું ત્યારથી એટલે ઠેઠ ઈ. સ. પૂ. ની છઠ્ઠી શતાબ્દિથી ૧૯૦૭ પૃ. ૬૦ ૬૧ ). ત્યારે તે સંપ્રતિએ માત્ર | ( જુએ પૃ. ૧ ગાંધાર નંબેજ દેશનું વર્ણન ) અવાર ખડક લેખે અને સ્તંભ લેખેજ કોતરાવ્યા છે. નવાર તોફાનમાં સપડાતેજ દેખાયાં કરે છે. એટલું જ નથી પણ દક્ષિણમાં શિલાલેખ પણ કોતરાવ્યા ( ૧૧ ) રે. વે. વ. પુ. ૧ પૃ. ૧૪૦ નં. ૫ર છે. કદાચ મૂર્તિઓ પણ ભરાવી હશેજ. વળી તેના (સિકંદર શાહના મરણ પછી ૫૦) વરસે પંજાબમાં રાજ્યની હદ સિધાપુર, અને બ્રહ્મગિરિના ખડક બળવો થયો હતો એટલે ઈ. સ. પૂ. ૩૨૭-૫૦, ઈ. સ. લેખેથી નીચે દક્ષિણમાં પણ હતી એમ સિદ્ધ થયું, પૂ. ૨૭૭=મ. સં. ૨૫૦ આશરે થયા: જ્યારે આપણે ( ૧૯૮) આ ચોલા, પાંડયા તથા ચેરા રાજ્ય જે વર્ણન કરી રહ્યા છીએ તેની સાલ મ. સં. ૨૪૩-૪ (કેરલપુત ) ને ખંડિયા તરીકે નથી બનાવ્યા પણ તેના લગભગ છે ( એટલે કે રે. ૧. વ. નું લખાણ આ ઉપર પોતાના કુટુંબીજનોને જ સૂબાપદ આપીને નીમેલા, સમયને લગતુંજ હશે ). તેમજ પિતાના રાજ્યની શાખાના પુરૂષ તેના અધિકાર ( ૧૧૨ ) આ પુત્રનું નામ સુષીમ કે સુમન ઉપર ચાલુ આવ્યા કરતા હતા તે ઠેઠ ચંદ્રગુપ્તના હેવા સંભવ છેઃ બિંદુસાર પુત્ર જે (જુઓ, પૃ. ૨૩૦) સમયથી ) એટલે તેમને તેજ પદે પાછા કાયમ કર્યા પંજાબમાં બળ સમાવવા તે સમયે ગયેલ તેમનું Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પ્રિયદર્શિનની [ દ્વિતીય મુખ્ય સંચાલક તરીકે રહેતા હશે તે ત્યાં દોડી ગયો હતો. પ્રથમ બળ સમાવી દેવામાં તેને યશ મળ્યો હતો. પણ પાછા ફરીને બળ જાગતાં, તે કઈક કાવતરાંખરની ગંદી યુતિનો ભંગ થઈ મરણ પામ્યા હતા. આ ઉપરથી સમજાય છે કે તેને પોતાનું રાજ્ય ચલાવવાની પ્રથામાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. એકલે હાથે સારા રાજય ઉપર સર્વસત્તા ચલાવવાનું બની શકે તેમ ન હોવાથી તેમજ પિતાને સીધી દેખરેખ રાખવા માટે પૂરતું સમય ન મળવાથી, કાં તે પ્રજાને અન્યાય થઈ જાય અને કાં તે દોડાદોડીમાં પોતાના શરીરને ધકકે પહોંચે એટલે તેણે સામ્રાજ્યના જે જે ભાગમાં તાબેદાર ખંડિયા રાજાઓ નહોતા તેવા તેવા ભાગને જુદા જુદા પ્રાંતોમાં વહેંચી નાંખી, તે ઉપર સર્વાધિકાર આપી સૂબા નીમી દીધા. આ વિષય વિશેષ વિસ્તારથી આપણે આગળ ઉપર રાજનીતિના મથાળે ચર્ચીશું. - દક્ષિણની જીત મેળવીને પોતે પાછો ઉછું. નીમાં આવ્યો. હવે તેણે આખો ભરતખંડ અને હિંદની પશ્ચિમે ઠેઠ એશિઆખંડના એશિઆ માઇનર સુધી બધે પ્રદેશ જીતી લીધે ગણાય. આવા મોટા વિસ્તાર ઉપર અત્યાર સુધી કોઈ પણ હિંદી સામ્રાટે રાજપશાસન ચલાવ્યું હોય એમ ઇતિહાસનાં પાને નોંધાયું નથી.૧૧૩ સમ્રાટ પ્રિયદર્શિનને અવંતિમાં ઠરીઠામ થઇને બેઠાને હજુ સાત ઉપાસક પણાના આઠ માસ તે પૂરા થયા ઉય. પણ નહોતા, ત્યાં વળી દક્ષિણમાં યુદ્ધ કરવાને પ્રસંગ ઉભો થયો. આ સમયે છઠ્ઠા આંધ્રપતિને મરણ પામ્યાને બે અઢી વરસ થઈ ગયા હતા, અને તેની ગાદીએ સાતમે અંધ્રપતિ આવ્યો હતે. તે યુવાન, ઉછળતા લોહીને અને કપટકળામાં હશિયાર હતા. તેને ઉજૈનીની તાબેદારી આંખના કણાની માફક ખટક્યા કરતી હતી એટલે તેણે માથું ઉચકર્યું. મહારાજા સંપ્રતિએ આ વખતે બહુ મોટી તૈયારી કરી સામનો કર્યો. જબરજસ્ત સંગ્રામ મ. જો કે આંધ્રપતિ હાર્યો તે ખરો, પણ આ લડાઈમાં એટલા બધા જાની, પક્ષુઓની, દરેક પક્ષે ખુવારી થઈ કે મહારાજા પ્રિયદર્શિનનું કરૂણ, ધર્મરક્ત અને ભાવભીરૂ હૃદય બહુ જ ખિન્ન થયું, દુઃખથી અતિ દ્રવ્યું અને રણસંગ્રામે મૃત્યુ પામતા જન સમુદાયના શરીરની હાલહવાલી જોઈને, તથા તેમના આદે કાને સાંભળીને એવી તે અરેરાટી છુટી કે મનમાં ગાંઠ વાળી નાંખી; કે, હવે પછી મારા શેષ જીવનમાં આવી મનુષ્ય ઘાતક લડાઈ કઈ દીવસ લડવી નહીં૧૧૪ ( રાજ્યાભિષેક પછી નવમું વર્ષ)=ઇ. સ. પૂ. ર૭૧ મ. સં. ૨૪૬ નામજ સુષીમ હોય તો અને સંપ્રતિના કુમારનું નામ સુમન હેય (ઉપરનું રે છે. વ. વાળું લખાણુ, સેકેટસને આશ્ચીને લખાયું હોય તો ભ્રમણા જનક છે; બાકી રાજા પ્રિયદર્શિનના મરણ બાદ ઇ. સ. પૂ. ૨૩૬ પછી વૃષભસેન સમયે પંજાબમાં બળો ફાટી નીકળ્યો હતો. તેને અંગે જે ઉપરનું કથન હોય તો તેને અલેકઝાંડરના મરણ બાદ સો વરસે ગણ જોઇશે. હાલ તે તે લખાણ વિશેષ સંશોધન પામે તે માટે દાખલ કર્યું છે. બાકી મને તેમાં સત્યાંશ દેખાતું નથી. એટલે મારી ગણત્રીથી આ આખે પેરી ગ્રાફ રદ થયેલાજ ગણવો જોઈએ છે). ઉ૫રનું નામ સુમન હોય. ( ૧૧૩ ) આઠ હજાર રાજાએ તેની સેવા કરતા હતા. પચાસ હજાર હસ્તિ, એક કરોડ અશ્વો, સાત કરોડ સેવકો અને ૧ કરોડ રથ એવું તેના સૈન્યનું માન હતું. ( ભ. બા. 9. ભષાં ૫. ૧૭૭). (૧૧૪) ખડક લેખમાં જે શબ્દો લખાયા છે તે ઉપરથી લડાઈ ન લડવાનું જ તેણે વ્રત લીધું છે એમ બધા વિદ્વાનોએ અર્થ કર્યો છે તે એમ નથી, પણ લડાઈ સિવાય કોઈ મનુષ્ય હત્યા ન કરવી (અલબત વિના કારણે લડાઈ નજ કરવી. અને કરવી પડે તે મનુષ્ય હત્યા તે અનિ. વાર્ય જ છે એટલે તેવી અગડ લીધી જ નહતી જે Page #374 -------------------------------------------------------------------------- ________________ દિગ્વિજય યાત્રા પરિચ્છેદ ] આ આ પછીના ત્રણ સાડાત્રણ વર્ષ તેણે ધર્મના કાર્ય કરવામાં ગાળ્યા હતા, જેમાં તે એટલા બધા આસકત થઇ ગયા હતા તથા પેાતાના ધને માટે એટલું બધું કર્યુ હતુ કે સમસ્ત જૈન સપ્રદાયમાં તથા વિશ્વભરમાં તેનુ નામ ઉજવળ અક્ષરે અદ્યાપિ પણ જળવાઇ રહ્યું છે. અધિકાર આપણે આગળ વર્ણવીશું. પણ અત્યારે એમ કહેવાની જરૂરત ઉભી થઇ છે કે, સારી પૃથ્વી ઉપર જેટલા બને તેટલા પેાતાના ધર્માં ફેલાવવામાં, તે તે પ્રદેશ ઉપર પે!તાને પ્રથમ તા સ્વામિત્વ મેળવવું જોઇએ એમ આવશ્યક લાગ્યું' હતું. આ બાજી વિચાર કરતાં તેણે જમ્મુદીપના મારા ભાગ અને શાક પના કેટલાય ભાગ બજે કરી લીધા હતા. હવે તેની નજર, જ ખુદ્દીપના ઉત્તર ભાગ કબજે કરી, ઠેઠ મેરૂ પર્વત જયાં અતિ ધરાવતા ધારવામાં આવતા હતા કે તેના શેષ જીવનમાં આવી જબરી લડાઇ તેને લડવી જ પડી નથી. છતાં તે બાદ મુલક તા બહુ જીતવા પડયા છે જ. પણ તે શક્તિવાળા રાજ્યા નહીં હોય, એટલે તુરત તામે થઇ જતા હશે. ) તે માટે જુએ સુદર્શન તળાવની પ્રશસ્તિ. (તેણે જે વ્રત લીધાં છે તેના ઉલ્લેખ કરેલ છે. ( ૧૫ ) સ્મિ, અરાક પૂ. :-તે સમયે નેપાળના પ્રદેશ ઉપર કરાટ લેાકેાની બહુ સત્તા હતી અને Sthanko was the Tea| ruju=સ્યુન્હા નામના સ્થાનિક રાન હતા. રામાવતાર શર્માકૃત અશાકના લેખા. પ્રસ્તાવના ૪. :-tlho apire of An extended to Nepal with its cities Mujapattan, Latitapatan to, to, રોક ( પ્રતિ મણે મુ રાજ્યનેપાળ સુધી પઢાંક્યું હતુ. તેમાં મુજપણ લલિત પટ્ટણ ઇત્યાદિ. ઇ. શહેરા હતાં. ( ૧૧૬ ) જીએ નીચેનું ટી. ન. ૧૧૮ ( ૧૧૭ ) જીએ તે સ્થળેાના સ્વ ભલેખા તથા નીચેનુ ટી. ૧૨૮ ( ૧૧૮ ) લિસા ટોપ્સ પૃ. ૭ નું ટીપણુNepal was probably included in the conquests of Asoka, for the kings of Tibet ૪૦ ૩૧૩ તે પ્રદેશ સુધી પોતાની જીત મેળવવાનું મન થયું. એટલે પોતે મગધમાં થઇ, વિપ્રાંતના રસ્તે નેપાળ તરફ ચઢાઇ લઇ ગયા. ત્યાંના રાજા સ્ફુઢ્ઢાને Sthanko-હરાવી૧૧૫ (ચૌદમા વર્ષે ઈ. સ. પુ. ૨૭૭=મ, સં ૨૫૦ )૧૧૬ તે દેશ છતી ત્યાં સૂબા તરીકે ( કારણ કે હવે તે પોતે સૂક્ષ્મા નમી રાજ્ય ચલાવવાની તરફેષ્ણુમાં થઇ ગયા હતા ) પોતાના જમાઇ દેવપાળને નીમી દીધા; અને જે જે સુધારા વધારા કરવાની જરૂર હતી તે ત્યાં કરી દીધા. વળી રાજધાની નવી વસાવી, તેની અંદર માઁદિશ ઉપાશ્રયે ત્યાદિ પણુ બનાવી દીધા, અને નિગ્લિન તથા ફીન્ડીઆઇના સ્થળાની પણ મુલાકાત લીધી,૧૧૭ કારણ કે આ બે સ્થળા તેના ધર્મનાં પ્રભાવક સ્થાન તરીકે ખ્યાતિ રૂપ હતાં. નેપાળમાં બધુ ઠીક ઠીક કરી, તિબેટ ૧૯ અને ખાટાન૧૨૦ તરફ આગળ વધ્યેા, પ્રથમ તિબેટ trace their origin to the Lichchhavis of Vaishali, and king Khari-laapo, the first king is said to have taken refuge in Tibet about B, C, 0, ( 5 Printry's useful Tables P. 131; list of Tibetan kings )=સ'વિત છે કે, રોકના છવાયલા પ્રદેશમાં નેપાળ પણ અંતત થયું હતુ કે, તિબેઋપત્તિ પાતાનુ મૂળ વૈશાલીની વિની અતિમાંથી પદ્મસુ હાય એમ માને છે. તેમના પહેલા રાજા પ્રિત્સાન્પા તે નારી છૂટીને તિબેટમાં આશરે ઇ. સ. ૧. ૨૫૦ માં આન્યા હતા. ( મિ, પ્રીન્સેપ્સે રચેલયુસફુલ ટેબલ્સ-પુસ્તકનું યુ. ૧૬૧ : ત્યાં તિબેષ્ઠ પતિઓનુ લિસ્ટ આપ્યુ છે), સાર નેપાળ અને વિશ્વના રા આ માને લિકિવી ક્ષતિના કુળના ક્ષત્રિયા હતા એમ આ ઉપરથી ઠરે છે ( વળી નીચેનુ ટી. ૧૨૦ ) તેમજ ઉપરમાં પૃ. ૧૩૯ થી ૧૪૧ નું લખાણ. ( ૧૧ ) alઢ દેશ છન્યા હતા અને આ કારણથી જ તે સારા કલાકારોને સારનાથ અને ભારતૃત રૂપની કાતરણીકામ માટે બોલાવી શકો હતા (આ મારૂં' ધારવું છે). ( ૧૨૦ ) મિ, અોફ પૂ. ૧-It is al Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ્રિયદર્શિનનું ( દ્વિતીય જીત્યું પછી ખેટાન ઉપર ગયે. ત્યાં જીત મેળવી આ બન્ને પ્રાંત ઉપર સૂબો મૂકી એશીઆઈ, તુર્કસ્તાનને૧૧૧ મધ્યમાં જ્યાં તાત્કંદ સમરકંદ અને મર્વ નામનાં શહેરો આવેલાં છે, કે જ્યાં જંબુદીપના મધ્યબિંદુરૂપ મેરૂ પર્વતની ગુલિકા ૨૫ પ્રાચીન સમયે આવેલી હતી એમ માન્યતા છે ત્યાં સુધી પહોંચી ગયો, અને હવે મેરૂ પર્વતના સમસ્ત દક્ષિણ ભાગને પિતે અધિપતિ થઈ ચુક્યો છે એમ સંતોષ મેળવી, પાછા વળે. (ઇ. સ. પૂ. ર૭૪ ને અર=મ. સં. ૨૫૩). આ વખતે ચીન દેશ ઉપર, શી, હયુવાંગ ૨૩ નામને શહેનશાહ રાજગાદિએ હતે. તેને મહારાજા પ્રિયદર્શિનનાં આવા અજોડ અને અતુલ પરાક્રમથી દહેશત લાગી કે રખેને તિબેટ અને ખેટાન છતી તે ચીન દેશ ઉપર ચડી આવે છે? માટે પાણી આવ્યા પહેલા પાળ બાંધી હોય તે સારૂં. એટલે તેણે જગમશહુર ચિનાઈ દીવાલ પ્રથમ લાકડાની ખડી કરાવી દીધી. alleged, that Asoka, king of Aryavaria, ỹisited Khotan in the 250 year after the death of Buddha and that he was the contemporary of Shi-Huang, the famous Chinese Emperor, who built the the great wall=એમ કહેવાય છે કે આર્યાવતને શન અશોક ( જેમ હવે અશેક તે સંપ્રતિ ઠરે છે તેમ અહીં પણ સંપ્રતિ શબ્દ વાંચો બુદ્ધના ( અહીં સંપ્રતિ જૈન ધમી હોવાથી જેન તીર્થકર શ્રી મહાવીરના નિર્વાણબાદ એમ વાંચવું ) નિર્વાણ પછી ૨૫૦ વર્ષે ખેદાનમાં આવ્યો હતો. અને પેલા પ્રખ્યાત ચિનાઈ શહેનશાહ શિ. શુશાંગ કે જેણે મેટી ચિનાઈ દીવાલ બંધાવી છે તેને તે (રાજ સંપતિ) સમકાલીન હતા. આ હકીકત પંડિત તારાનાથે પોતાના પુસ્તકમાં લખી છે. અને સાલ ઇ. સ. પૂ. ૨૫૦ લખી છે (જુઓ ઉપરની ટીકા નં. ૧૧૮ માં પ્રિન્સેસના યુસકુલ ટેબને હસનો હવાલો આપતું વાકય ) ટીકા-ત્યાં ઇ. સ. પૂ. ૨૫૦=મ સં. ૨૭૭ થાય; પણ બે વાત વિચારવી રહે છે (૧) about B. G. 250 લખ્યું છે એટલે કે પાંચ દશ વરસ આધે પાછે. પણ હોય (૨) સમયની આંક સંખ્યા જે ૨૫૦ છે તેને પ્રિન્સેપ્સ સાહેબે ઈ. સ. ૧ ઠરાવી છે, પણ પંડિત તારનાથજી પતે તિબેટના હેવાથી તેમણે કયે સંવત માનીને તે ૨૫૦ ને આંક લખ્યું હશે; તે આપણે વિચારવું રહે છે. છતાં ધારણ કે, તારાનાથજીએ " after the death of Buddha " pure કરણ કરતાં શબ્દો લખ્યા હોય, તો પાછા બે મુદા ઉપસ્થિત થાય છે (a) બુદ્ધ નિર્વાણ, એટલે સામાન્ય ભાષામાં બુદ્ધએટલે બુદ્ધદેવ તથાગત, જેમણે બૌદ્ધધર્મ સ્થાપ્યો છે તે બુદ્ધનું નિર્વાણ કહેવા માંગે છે, કે તિબેટન અને નેપાળ રાજકર્તાઓ, ઉપરમાં જણાવી ગયા પ્રમાણે વૈશાળીની લિચ્છવી જાતિમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી તે લિચ્છવી પ્રજાના બુદ્ધદેવ જે શ્રી મહાવીર કહેવાય છે તે તેમના ઈષ્ટદેવ=મુહના નિર્વાણથી ૨૫] વર્ષે તે બનાવ બનવા પામ્યો હતો એમ કહેવા માંગે છે, તે પણ પ્રિન્સેસ સાહેબે જણાવ્યું નથી. તેમ (b) બુદ્ધ નિર્વાણ શબ્દમાં બુદ્ધ શબ્દનો અર્થ જેમ ઉપરની દલીલ (a)માં જણાવ્યા પ્રમાણે અચાસ છે, તેમ બીજે શબ્દ જે નિર્વાણ છે તેનો સમય પણ અદ્યાપિ પર્યત અંધારામાં જ છે. જ્યારે આ પ્રગતિકારક યુગમાં પણ તે સમય અનિશ્ચિત રહ્યો છે ત્યારે વળી પ્રિન્સેસ સાહેબના સમયે તે વળી કેવાય સ્થિતિ તે સંબંધમાં પ્રવર્તી રહી હશે, તે લખવા કરતાં કલ્પી શકાય તેવી છે. એટલે આ બધી દલીલે-સંજોગે [ ૧ અને ૨ (a) (b) ] વિચાર કરીશું તે ૨૫૦ના આંકમાં આગળ પાછળ ૨૫-૩૦ વર્ષનું ગાબડું તે સહેજે પડી નય તેવી સ્થિતિ છે. ત્યારે કરવું શું ? આ માટે જેમ સહસ્ત્રામના ખડક લેખમાં “૨૫૬” નો આંક છે અને તેમાં વિથ ( after the departed soul ) Blue 443121 છે જેનો અર્થ, “ પરમાત્માના નિર્વાણ પછી ૨૫૬ વર્ષે એવો ભાવાર્થ લેવાનું હું ઠરાવું છું ( જુઓ મારા તરફથી બહાર પડનાર સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર ) તે પ્રમાણે અહીં પણ તે આંક સંખ્યા વ૫રાઈ હોય એમ માની લઈને આપણે વિચારીએ. સહમ્રામના લેખનો આંક સંખ્યાને “મહાવીર Page #376 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ઉપાસક પણ ૩૫ આ દીવાલ માત્ર તિબેટમાંથી ચીનને પ્રવેશ અટકાવવા પુરતી જ હોઇને, તે આખા ચીન દેશને ફરતી નથી પણ તેટલા પ્રદેશ પૂરતી જ છે. પણ પ્રિયદર્શિનને તે બાજુની કાંઈ પડીજ નહતીઃ તેણે તે પાછા વળતા પિતાની મંજલમાં નદેશ અને કાશ્મીરને જ રસ્તે લીધે અને છતી લઈને તે પ્રતિ ઉપર પિતાને સૂઓ સ્થાપી ૨૪ પાછો હિંદમાં આવી પહએ ( ઇ. સ. પૂ. ૨૨ =મ. સં. ૨૫૪ આશરે ) હવે પિતે ચારેબાજુનો પ્રદેશ જીતી લીધો છેવાથી અને પોતાના સામ્રાજ્યનો મજબૂત પાયો નંખાઈ ગયો હોવાથી નીરાંતે થાક ઉતારવા અવંતિમાં બેઠે. ચક્રવર્તિ જે તેને દિગ્વિજય ૨૫ પૂરું થયું હતું. વિશેષ પ્રદેશ મેળવવાની ઇચ્છા ૧૨૬રહી નહોતી. હવે તે જ્યાંથી ધર્મપ્રચારનું કામ મુકી દીધું હતું ત્યાંથી સંવત” મેં ઠરાવ્યું છે, કેમકે તે પ્રિયદર્શિન જન ધમ પાલના સમ્રાટ છે અને જેન ધમી અન શ્રી મહાવીરના નિર્વાણને જ “પરમાત્માનું નિર્વાણ” કહી શકે; એટલે અહી ર૫૦ ને આપણે મ. સં. ગણીશું. - હવે જે મ. સં. ૨૫૦ હોય તો તે ઈ. સ. ૫. ૨૭૭ આવી શકે છે. અને સમ્રાટ પ્રિયદર્શિનના ખડક લેખ આધારે જણાયું છે કે, તેણે પિતાના રાજ્યાભિષેક બાદ ચૌદમા વર્ષે પ્રથમ વાર નેપાળની મુલાકાત લીધી છે: હવે તેને રાજ્યાભિષેક ઇ. સ. પુ. ૨૮૯ માં ગણાય છે. તે હિસાબે ચૌદમું વર્ષ એટલે ઈ. સ. પૂ. ૨૭૬ જ આવે છે ( ચૌદમું વર્ષ તે, તેર પૂરું થયા બાદ થોડા દિવસ થયા હોય તે પણ ચૌદમુંજ કહેવાય? એટલે કે ચૌદને બદલે તેને આંક લેવામાં પણ વધે નથી. વળી ઈ. સ. પૂ. અને મ. સં. ની અદલાબદલી કરવામાં પણ ત્રણ માસને ફેર પડી જાય છે તે વાત ધ્યાનમાં રાખવાની છે ) મતલબ કે ૨૫૦ મ. સં=ઈ. સ. પૂ. ૨૭૭ બરાબર આવી રહે છે અને તેને શિલા લેખનું ( સહસ્ત્રામના લેખનું ) તથા પં, તારાનાથજી જેવા તિબેટન ગ્રંથકારના કથનનું સમર્થન મળી રહ્યું છે એટલે કાંઈક વિશેષ મજબૂતપણે તે હાલ તુરત તે સ્વીકારી લેવું જ રહે છે.. ( એક પ્રશ્ન થાય છે. શું રાજપુતો અત્યારે પિતાના નામ સાથે “સિંહ” જોડે છે તે આ લચ્છવી ક્ષત્રિયમાંથી પિતાની ઉત્પત્તિ છે એમ સૂચવવા હશે: કે “મહાવીર” જેનું સાંકેતિક ચિહ્ન પણ સિંહ છે. એટલે પોતે મહાવીરના ભક્ત છે અથવા તે મહાવીરના જેવા શુરા ક્ષત્રિય છે એમ બતાવવા માટે ધારણ કરતા હશે ) બેટાનની પ્રા પિતાના મૂળ રાજાને લિચ્છવી ગણે છે ( જુઓ ઉપરની ટી. ૧૧૯ તરે રે. . . પુ. ૨. પૃ. ૧૭) આ ઉપરથી સમજાશે કે તે સંપ્રતિ રાજાને કઈ રાજકુટુંબી હશે. કારણ કે મૌર્યવંશ પિતે લિચ્છવી ક્ષત્રિય હતા ( જુઓ ઉપર પૃ. ૧૪૦-૧ ): તેઓ Great Lion or the noble lions=મહાન સિંહ અથવા ખાનદાન સિંહ ( ને ફરજો ) કહેવાય છે. ( ૧૨ ) જુઓ આ પરિચ્છેદના અંતનું લખાણ. (૧૨૨ ) જંબુદ્વિપમાંની આર્ય પ્રજા બધી અહીંથી ચારે તરફ વિસ્તાર પામી હોય એમ માની શકાય. પાશ્ચાત્ય જે, કોકેસસ પર્વત પાસે આર્ય પ્રજાનું મૂળ સ્થાન ગણે છે તે હકીકત સાથે આ સરખાવો. ( ૧૨૩ ) જુઓ ઉપરની ટી. ૧૨૦ માંનું સ્મિ. અશે, પૃ. ૮૧ વાળા ભાગનું પ્રમાણુ. ( ૧૨૪) જુએ ઉપરની ટી. કા. નં. ૮૬. (134) The Bhilsa Topes ( Appondix fiy-7):-“Vajra, thunderbolt is a symbol of Universal domination usually placed in the hand of a king, very common at Sanchi, ભિ. ટોસ ( પુસ્તકના અંતે પરિશિષ્ટ છે તેની આકૃતિ નં. ૭ વિષેનું ) લખાણુ જુઓ વજ અથવા ગદાજે રાજાના હાથમાં મૂકયું હોય તે તેના સાર્વ ભૌમત્વનું-ચક્રવતી પણાનું ચિહ્ન છે. આ પ્રમાણે સાંચીના સ્થળે વારંવાર નજરે પડે છે. | (સાંચી = અવંતિઃ આ પ્રદેશમાં સંપ્રતિની રાજ્યધાની હતી. એટલે ઉપરનું બધું વર્ણન તથા વિશેષણે સંપ્રતિને લાગુ પડે છે ). (૧૨૬) સરખા આગળના પરિછેદે ટીકા નં. ૪૦ ના વિચારે તથા તેનું લખાણું. Page #377 -------------------------------------------------------------------------- ________________ નેપાળ દેશમાં ૩૧ તેને પાથું વિશેષ વેગવંતુ બનાવી પેાતાના આશ્રિત –તાબેદાર—સવ દેશામાં ફેલાવવાની તમન્ના પૂરી કરવાને લગતુંજ રહ્યું હતું. સમી તેવામાં સમ્રાટ અશાકનું મરણ થયું' (ઇ. સ. પૂ. ૨૦૦ મ.સ. ૨૫૬) નેપાળનું રાજ્ય બાદ તેને તુરત તેપાળ અને દેવપાળના તરફ જવું પડયું. આ અમલ વખતે તેની પુત્રી ચામતી સાથે હતી. પણ જ્યારે તે નેપાળથી પાછા ફર્યાં ત્યારે તેણી સીવાય પોતે એકલા જ પાછા કર્યાં હતા. આ તેપાળની મુલાકાતમાં કાંઇ રાજદ્વારી કારણની ગંધ હોવા જો કે સંભવ નથી. છતાં જે કાંઇ થાડુ ધણું" સ`ભવિત હેાવાનું ધારી શકાય તેમ છે તે જણાવી દુષ્ટએ. જ્યાંસુધી ખાત્રી ન થાય કે નિર્ણય ઉપર આવવાને વિશેષ કોઇ જાતના પુરાવા ન મળી આવે ત્યાંસુધી આ મુલાકાતના હેતુ માટે નીચે પ્રમાણે અનુમાન કરી શકાય છે. ( ૧ ) નેપાળ કે તે તરફના છતાયલે મુલક તિબેટ ખાટાન વીગેરેમાં કાંઇ બળવા જાગ્યા હૈાય તે તે સમાવવા જવું પડયુ હાય ( ૨ ) તે બાજુ આવેલ ચીન દેશ તરફ ચડાઈ લઈ જવાનું મન થયું હોય ( ૩ ) પોતાના ધમ્મ મહામાત્રા મારફત ત્યાં ધર્મપ્રચાર કરવા મન પ્રેરાયું હોય અને (૪) જેમ કાઇ કાઇ પાશ્ચાત્ય પુઃ ।તત્વ વિશારદનું ધારવું છે કે અશાકનાં ફુલ (શરીરને અગ્નિસંસ્કાર દઇ દીધા પછી અલ્યા વિનાના રહી ગયેલ અસ્થિ) લઇને લુંબની ( રૂમીન્ડીઆઇ) પાસે સ્તૂપ ઉભા કરેલ છે તે બુદ્ધ-ગાતમની જન્મભુમિ હાવાથી બૌદ્ધ-અશાકના છેલ્લાં અવશેષોને સન્માનપૂર્વક ધરાવવાના હેતુ ૩ [દ્વિતીય હાય. આ ચાર કારણમાંથી છેલ્લુ' તદન નિરાધાર છે, લુબિનિના સ્તૂપ પોતેજ, આપણે આગળ સાબિત કરીશું તેમ જૈનધમના છે. એટલે ત્યાં જઇ પુલ પધરાવવાની કલ્પના નિર્મૂળ ગણાય. નં ૩ નું કારણ પણુ અસંભવિત છે. કારણુ કે તે કામ તે માત્ર ધમ્મુ-મહામાત્ર એકલાથી પણ કરી શકાય તેમ છે. તે માટે મુગટ ધારી રાજા પોતે જ હાજર જોએ તેમ કષ્ટ આવશ્યક નથી. છતાં ધારા કે આવશ્યક છે તે તેમના પ્રતિનિધિ તરીકે રાજા દેવપાળ ત્યાં સૂબા તરીકે– સમ્રાટ જેટલી જ સત્તા ધરાવતા વિદ્યમાન છે. એટલે આ કારણ પણ ટકે તેવુ નથી. બીજી કારણ ચીન દેશ જીતવાના લાભ હાય તા તે પણ મજબૂત દેખાતું નથી. કારણ કે વિશેષ ભૂમિવિજયની તેની પ્રુચ્છા હતી નહીં, એમ આપણે ઉપર જણાવી ગયા છીએ. એટલે સબળમાં સબળ કારણ જે રહ્યું તે, ઉપર દર્શાવેલા ચારમાંનુ પ્રથમ કારણ, ત્યાં ફાટી નીકળેલ બળવા સ બધી અથવા દેવપાળ વિશે જ હાઇ શકે, તેમાં ચે સ્વભાવિક છે કે, કાં રાન્ત દેવપાળનું શરીર બીમાર પડી ગયુ. હાય, તેથી તેને જોવા માટે૧૨૧ પાતે પાતાની પુત્રી–એટલે રાજા દેવપાળની રાણી ચારૂમતીને લખને ત્યાં ગયા હૈાય, અને રાજા દેવપાળના શરીરને આરાગ્ય ન મળ્યુ. હાય એટલે રાણી ચારૂમતી, વિધવા થતાં, પેાતાનું જીવતર અધ્યાત્મિક કાર્યોંમાં જોડવા દીક્ષા લઇ લીધી હાય. જેથી રાજા પ્રિયદર્શિન એકાકી૧૨૭ પાછા ફર્યો હાયઃ–અથવા તેા રાજા દેપાળ ત્યાં વિદ્યમાન હાવા છતાં જ્યારે બળવા ફાટી નીકળ્યા હાય ત્યારે સમ્રાટ પોતે સાનિધ્ય થતાં, દી શાંતિ પથરાય તે હેતુથી પાતે તે બાજુ પ્રયાણુ કરવા (૧૨૬) કાઇ મુકુટધારી રાજા અને તે પણ મહારાન્ત પ્રિયદર્શિન જેવા સાર્વભૌમ રાન્ત, આવા મદવાડના કારણે માત્ર તબીયત જેવા ખાતર જાય, તે ઇતિહાસની સાક્ષી કબૂલ કરતી નથી, છતાં કુટુંબ વાત્સલ્યથી તરખાળ થઇ ગયેલી મનેાવૃત્તિ ધરાવતા સમ્રાઢ પ્રિયદર્શિનમાં તેમ અને, તે કાંઇ આશ્ચર્યકારક ઘટના પણ લેખાય નહીં. (૧૨૭ ) શ્રુ ઉપર ટી. ન, ૬૩. Page #378 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] દેવપાળને અમલ ૩૧૭ ધાયું હોય અને રાજા દેવપાળ ત્યાં (ઈ. સ. પૂ. ર૭૬ થી ૨૭૦=રાજા પ્રિયદર્શિનના રાજ્યાભિષેક બાદ૨૮ ૧૪મા વર્ષથી તે ૨૦મા વર્ષ સુધીના ) નેપાળ જીત્યા પછી તુરતમાં જ નીમાયા હેવાથી પ્રથમ તે એકલા જ ( પિતાની રાણી ચારૂમતી સિવાય ) રહેલા; એટલે હવે છ છ વર્ષને પિતાના પતિથી પોતાની કુંવરી ચારૂમતીને વિયોગ થયેલ હોવાથી, અવંતિથી નેપાળ સુધી તેણી ને દૂર મોકલવા માટે પાછી સાનુકુળ સંજોગે કયારે મળે? હું મારી સાથે જ લઈ જઉં તે શું ખોટું? આવા વિચારથી મહારાજા પ્રિયદર્શિને પોતાની સાથે કુંવરી ચારૂમતીને તેડી ગયેલઃ અને બળવો શાંત થતાં, પોતે એકલા જ પાછા ફર્યા હોય અને કુંવરી ચારૂમતી પિતાના પતિ દેવપાળ પાસે જ રહી હોય તે પછી કેટલોય કાળ રાજા દેવપાળેરાણી ચારૂમતી સાથે રહીને રાજ્ય કર્યું હોય. ધર્મોલ્લોત કે કાર્ય–જેવાં કે મંદિર તથા ઉપાશ્રય બંધાવવા વિગેરે કર્યા હોય; અને છેવટે, તેના અવસાન બાદ, કે કદાચ જીવતાં ( વધારે સંભવ રાજા દેવપાળને મરણ બાદ હોય ) રાણી ચારૂમતીએ દીક્ષા લીધી હોય. ઉપરની ૧૨૯ એમાંથી બળવો કે દેવપાળનું આરોગ્ય–ગમે તે સંજોગ ઉભે થયો હોય, પણ એટલું ચોક્કસ દેખાય છે કે રાજા દેવપાળનું મરણ છે. સ પૂ. ૨૭૦ પછી થોડા વખતમાં જ થતાં રાણી ચારૂમતીએ વિધવા થવાથી દીક્ષા ગ્રહણ કરી છે. મહારાજા પ્રિયદર્શિનના રાજ્યકાળનો નિર્ણય કરતાં આપણે પૃ. ૨૯૩ થી ૯૫ તથા તેની ટીકાઓમાં તેને સમકાલિન અન્ય પ્રદેશી રાજાઓનાં નામને ૧૩૦ તથા પાશ્ચાત્ય અન્ય સમકાલિન વિદ્વાનોના મતે તે સર્વેના રાજ્ય કર્તાએ સમયને ઉલ્લેખ કરી ગયા છીએઃ તેમજ પૃ. ૨૬૪ ની ફટનેટ નં. ૭૧ માં સિલોનના રાજાની ટીપ આપી છે તેમાનાં બેન તથા ઉપર લખ્યા પ્રમાણે રાજા પ્રિયદર્શિનના સમયે ચીનદેશ ઉપર શહેનશાહ શીહયુવાંગને રાજ્ય અમલ હતે. આવી રીતે પાંચ, બે અને એક, એમ કુલ આઠ રાજાનાં નામે જોવામાં આવે છે. તેમાં કોઈકના નામમાં અને કોઈ. કના સમયમાં સુધારો કરવાની જે આવશ્યકતા છે તેજ પ્રથમ અત્રે જણાવીશું. મહારાજા પ્રિયદર્શિનને સમય ઇ. સ. પૂ. ૨૯૦ થી ૨૩૬ ( મ. સં. ૨૩૭ થી ૨૯૧ સુધી )નો ઠરાવી ગયા છીએ. તેમજ તેણે જે દિગ્વિજય યાત્રા પાશ્ચાત્ય દેશ તરફ કરી હતી તેને સમય પણ આપણે તેના રાજ્યાભિષેક પછીના ત્રીજા વર્ષથી માંડીને છઠ્ઠા વર્ષ સુધી લંબાયાનું પુરવાર કર્યું છે. એટલે કે ( ઈ. સ. પૂ. ૨૮૭ થી ૨૮૪ સુધીમાં ); અને તેણે જે ખડક લેબમાં આ બધાનાં નામને નિર્દેશ કર્યો છે તે લગભગ ૨૬ વર્ષે કે તે અરસામાં કર્યો છે ( ઇ. સ. પૂ. ૨૬૪); એટલે ઈ. સ. પૂ. ૨૮૭ થી ૨૬૪ સુધીમાં જ, આ પાંચ યવન રાજાને રાજ્ય કાળ હવે જોઈએ એમ અચૂક આપણે માનવો જ જોઈએ. પાશ્ચાત્ય વિદ્વાનોએ જે પાંચ નામ તથા તેમના સમય જણવ્યા છે, તે સર્વેને, ઉપરના સમય (૧૨૮) નિશ્લિવ અને કુંબિનિના સ્વરૂપમાં જોવાથી ખાત્રી થાય છે કે, તે પ્રદેશની પ્રથમ મુલાકાત પ્રિયદશિને પિતાના રાજ્યાભિષેક બાદ ૧૪ મા વર્ષે લીધી હતી. અને બીજી મુલાકાત ૨૦ મા વર્ષે લીધી હતી. (જુઓ ઉપર પૃ. ૩૧૨-૧૩) ૧૪ મું વર્ષ એટલે તેર વર્ષ ઉતરીને ચઉદમું બેઠા બાદ: તેવી જ રીતે વીસમું વર્ષ એટલે ૧૮ વર્ષ પૂરાં થયા બાદ: પછી તે આખા વર્ષના ૩૫૪ દીવસમાંથી ગમે તે દિવસ હોય. ( ૧૨ ) આ બે માંથી એકેનું ખરું કારણ નથી. તે માટે જુઓ આગળને પરિચ્છેદ તથા આ ઃ પુસ્તકના અંતની હકીકત. ( ૧૩૦ ) ખડકલેખ નં. ૧૩ તથા ઉપરમાં. ટી. નં. ૩૬ જુએ. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પ્રિયદર્શિનના [ દ્વિતીય સાથે વિચાર કરીએ છીએ ત્યારે તેમાં સુધારો કરવાની જરૂર લાગે છે. જે મેં ઉપરમાં ટી. નં. ૩૬ માં જ સૂચવ્યું છે. સિલેનના રાજા હિસ્સાને તથા તેની પછી આવનાર રાજા ઉત્તયને મહાર જ પ્રિયદર્શિનને સમકાલિન બનાવીને તેને રાજ્યકાળ અપાયો છે. તે પણ પૃ. ૨૬૪ ફૂટનેટમાં આપેલી મેં વંશાવલી સાથે જે સરખાવી જોઈશું તે તેમાં પણ શું સુધારો કરવો આવશ્યક છે તે આપોઆપ દેખાઈ આવે છે. હવે રહ્યો માત્ર ચિનાઈ. શહેનશાહ શી. યુવાંગના સમયને સવાલઃ આ સમય પણ કેટલાક બૌદ્ધગ્રંથના આધારે જ ઇતિહાસકારે ગોઠવ્યા છે. પણ આપણે અનુભવ્યું છે, કે આ ગ્રંથની હકીકતની સાલો, મહાત્મા બુદ્ધના નિર્વાણુ–અને પરિનિવણના સમયની સાથે સંકલિત છે, અને જ્યાં આધારભૂત એવા નિર્વાશ અને પરિનિર્વાણના સમયમાં જ મતફેર ઉભો રહે, ત્યાં પછી તે ઉપર રચિત અન્ય સાલવારીમાં પણ હેરફેર રહે તે સંભવિત જ છે. પ્રખ્યાત ઇતિહાસકાર મિ. સ્મિથ લખે છે કે, The Chinese Emperor reigned from B. C. 246 to 210 ( 36 years ) becoming universal emperor. in 221, who built the great wall. The chronology certainly is approximately182 correct, because Asoka's reign extended from B. C. 273 to 282=ચિનાઈ શહેનશાહે ઈ. સ. પૂ. ૨૪૬૨૧૦ (૩૬ વર્ષ સુધી ) રાજય કર્યું છે અને ૨૨૧ માં સમ્રાટ બન્યો છે. ( એટલે કે ગાદીએ બેઠા પછી પચીસમા વર્ષે કે તેણે મોટી દીવાલ ચણાવી હતી. આ સમય બહુધા સાચે જ છે. કેમ કે અશોકનું રાજ્ય છે. સ. પૂ. ૨૭૩ થી ૨૩૨ ( ૪૧ વર્ષ ) ચાલ્યું હતું. ઉપરની સાલો ભલે બધી અંદાજ રૂપે હોય, પણ ચિનાઈ શહેનશાહે. ૩૬ વર્ષ રાજ્ય કર્યું, રાજ્ય ગાદીએ બેઠા પછી ૨૫ મેં વર્ષે શહેનશાહ થયે તેમજ અશોક રાજગાદીએ બેઠા પછી ૨૭ વર્ષે (ઇ. સ. પૂ. ૨૭૩ થી ઇ. સ. પૂ. ૨૪૬= ૨૭ વર્ષનું અંતર ) તે ચીનને ગાદી પતિ થયો એટલું તે નિર્વિવાદીત સમજવું. હવે અશોકને એકકસ સમય આપણે ગોઠવી શકયા છીએ કે તેણે ઇ. સ. પૂ. ૩૩૦ થી ૨૮૯=૪૧ વર્ષ રાજ્ય કર્યું છે. તે ઉપરથી ચિનાઈ શહેનશાહને સમય પણ આપણે નિશંક ( ઈ. સ. પૂ. ૩૩૦ અશોક ગાદીએ આવ્યું તેમાંથી ૨૭ વર્ષ બાદ કરતાં ) ઇ. સ. પૂ. ૩૦૩ થી ૨૬૭=૩૬ વર્ષ ગોઠવી શકીએ અને તે હિસાબે શહેનશાહ પદ ધારણ કર્યાની સાલ ઈ. સ. પૂ. ૩૦૭-૨૫=૦૮ આવી શકે. જ્યારે મહારાજ પ્રિયદર્શિને નેપાળની પ્રથમ મુલાકાત ઈ. સ. પૂ. ૨૭૬૧88 ( રાયાભિષેક પછી ૧૪ વર્ષે ) અને બીજી મુલાકાત ઇ. સ. પૂ. ૨૭૦ (રાજ્યાભિષેક બાદ ૨૦ મે વર્ષ) માં લીધી છે. અને ખેટાન, તિબેટવાળા પ્રદેશ પ્રથમની મુલાકાતેજ જીત્યો છે. એટલે એમ સિદ્ધ થયું કે ચીન દેશની શહેનશાહત પદનું ધારણ કરવું અને પ્રિયદર્શિન રાજાનું તિબેટ અને ખાટાન દેશનું જીતવું તે બન્ને વચ્ચે માત્ર દોઢથી બે વર્ષનેજ અંતર છે. હવે ચીનના શહે : (૧૩૧ ) જુઓ નીચેની ટીક નં. ૧૩૧ તથા સ્મિથ:અશોક પૃ. ૮૧ વાળું લખાણ, ઉ૫રમાં ટી. નં. ૮૯ માં જુએ. વળી આગળના પરિચ્છેદે આપેલ વર્ણન સાથે સરખા એટલે, આ દીવાલ શા કારણથી ચણવામાં આવી હતી તેનું ભાન તથા કારણને ખ્યાલ આવી શકશે. (૧૨) આ શબ્દ જ સાબિત કરે છે કે અશેકની તેમ જ તે ઉપરથી ગોઠવેલી ચિનાઈ શહેનશાહની સાલવારી માત્ર અંદાજે રૂપે છે. (૧૩૩ ) જુઓ ઉપરની ટી. ન. ૧૨૦ તથા ટી. નં. ૧૨૮ વાંચી, તે સાથે વિચારનું એકીકરણ કરો. Page #380 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] નશાહે જે પ્રખ્યાત દીવાલ અંધાવી છે તે, શહેનશાહ પદ ધારણ કર્યાં પહેલાં કે પછી, તે નક્કી થતું નથી. જો પછી બંધાવી હાય તે એજ અનુમાન ઉપર આવવું પડશે કે, હિંદી સમ્રાટ પ્રિયદર્શિને તિબેટ અને ખાટાન સર કર્યુ એટલે ચિનાઇ શહેનશાહને ભય પેઢી, કે રખેને તે ચીનદેશ ઉપર પણ ચડાઇ લઇ આવે અને પેાતાના શહેનશાહ '' ના પદના ગવ ટાળી નખાવે. અને જો પ્રિયદર્શિનના આવ્યા પહેલાંજ બંધાવાઇ હૈાય, તે એમ અનુમાન ખેંચવા પડશે, તે દીવાલ પ્રથમ તે લાકડાની હતી. અને એ તે ઇતિહાસ—–સિધ્ધ બીના છે કે, હિંદ અને ચીન વચ્ચે વ્યાપારી સંબંધ કયારના ચાલ્યા આવતા હતા; હિંદી વેપારીએ જાતે પણ ચીન તર જતા તેમ ચીનના પણ હિંદુ આવતા હશેજ; એટલે હિંદના સામ્રાજ્ય ( તે વખતે મગધ સામ્રાજ્ય પૂર જાહેાજવાલી ભાગવતુ' હતું−ટેટ શ્રેણિકના સમયથી માંડીને ) ની રાજ્યધાની પાટલિપુત્રની ખ્યાતિ, રચના વિગેરે આ મુસાફરાની જાણમાં હશે જ. જેથી પાટલિપુત્રના રક્ષણ તરીકે શહેરને ક્રૂરતા આંધેલા લાકડાના ક્રાટની હકીકત ચિનાઇ શહેનશાહના કાને પહેાંચીજ હાય. જે ઉપરથી હિંદી સંસ્કૃતિનું અનુકરણુ ચીનદેશમાં પણ કરવામાં આવ્યુ` હાય. : સમકાલીન રાજકર્તાઓ વિશેષ વિચાર કરતાં એમ સમજાય છે કે, ચિનાઇ શહેનશાહને એમ લાગ્યું હાવુ જોઇએ કે લાકડાની દીવાલથી કાંઇ દેશનું સંરક્ષણ થઈ શકવાનું નથી. તેમ સમ્રાટ પ્રિયદર્શિન જેવા હિંદી ચક્રવર્તી કે જેણે તલમાત્ર જેટલા સમયમાં તિબેટ અને ખાટાન જેવા મુશંકા સર કરી લીધા, તા તેવા પુરૂષને આ લાકડાની દીવાલ તાડી નાંખીને ચીનમાં પ્રવેશ કરવામાં વાર શું લાગવાની ? એટલે પછી પત્થરની દીવાલ ઉભી કરવાના આદેશ એકદમ ફરમાવી દીધા હોવાનુ ( ૧૩૪ ) ખર' કારણ શું હતુ. તે માટેનુ ૧૯ સંભવિત લાગે છે; અને જે ચીલ ઝડપથી અને તડામારી કરી, રાત્રી અને દિવસ ત્રણથી ચાર ચાર લાખ માજીસાને રોકીને તેણે કામ પૂરૂં કર્યું હતુ, તેમજ મજૂરા જો કસૂરમાં આવતા તા શરીરના અવયવ। કાંપી નાંખવાની શિક્ષા પણ ફરમાવવામાં આવતી હતી; આ સર્વ હકીકતથી સમજી શકાય છે, કે તેને પેાતાના રાજ્યની સલામતી વિષે અતિ ભય પેસી ગયા હૈાવા જોઇએ. એટલે કે પ્રિયદર્શિનની પહેલી મુલાકાત બાદ તુરત જ તેણે આ દીવાલ બાંધવાને આભ કરી દીધેલ હાવા જોઇએ. જો કે પ્રિયદર્શિન પેાતાના મુલક ઉપર ઉતરશે કે કેમ તે જાણુતા નહાતા, છતાં સાવચેતીના ઉપાય તરીકે તેણે દીવાલ ઉભી કરવા માંડી હતી. પણ તેણે જ્યારે જોયું કે હિંંદી સમ્રાટ તેા ખેાટાન જીતીને ચીન તરફ આવવાને બદલે ઉત્તરે જ વધ્યાં કરે છે. અને ત્યાંથી પાછા વળીને કાશ્મિર રસ્તે હિંદ તરફ ઉતરે છે. ત્યારે તે દીવાલ ચણવાનું આદરેલું કામ, પૂરૂં કરી લેવામાં જ પોતાનુ શ્રેય માની લીધું હતુ. માણુસ ધારે શું અને કુદરત કરે છે શું! તેવું આ પ્રસંગે બન્યુ... લાગે છે, ચિનાખું શહેનશાહને પણ ખબર નહાતી કે પ્રિયદર્શિન તે પ્રદેશ ઉપર ધસી આવશેઃ તેમ પ્રિયદર્શિનને પણ સ્વપ્ને ખ્યાલ નહોતો કે તેને નેપાળ દેશમાં કરીને આવવુ પડશે. પણ દૈવે એવા જ તાકડા ગાઢવી મૂકયા કે, આ બાજુ પ્રિયદર્શિનને નેપાળ પાછુ' આવવું પડયું અને તેજ અરસામાં ચિનાઇ દીવાલ પણુ ચણાને સંપૂર્ણ થયાને છ બાર માસ થઇ ગયા હતા. જો કે પ્રિયદર્શિનને તા ચીન દેશની કે તેની દીવાલની– તે એમાંથી એકેની તથા જ નહોતી૧૨૪, સહેજે મળી જાય તેા છેડી કે તેમ પણ નહેતું; પણ તેવામાં પેાતાના પૂજ્ય અને વડીલ પિતામહ એવા વાનપ્રસ્થ સમ્રાટ અશાકના ભર મ દવાના આગળના પરિચ્છેદે લખાણ, Page #381 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિના ( દ્વિતીય કદાચ મરણ પામ્યાના પણ હોય—સમાચાર મળવાથી તેણે તુરત જ હિંદ તરફ પગલાં ભરવા માંડયાં અને ચિનાઈ શહેનશાહને તે આત્મ સંતોષ લેવાનું તથા પિતે કે દીર્ધદષ્ટિથી કામ લેનાર છે એમ અભિમાન ધરવાનું પૂરતું કારણ મળી ગયું. ઉપરનું વર્ણન લખતાં નીચે પ્રમાણે વિચારે મેં જણાવ્યા છે. એબે પરિસ્થિતિ તેનું સ્પષ્ટીકરણ કરવા અને વિશે ખુલાસા માગું છું. (૧) નેપાળ તરફ બે વખત પ્રિયદર્શિન ગયા છે. પહેલી વખત ચૌદમા વર્ષે અને બીજી વખતે વીસમા વર્ષે પહેલી વખત એકલે ગયો હતો. તે પછી તે સમયે પિતાને જામા દેવપાળ સાથે હતા કે નહીં તે જુદી વાત છે, બાકી કુંવરી ચારૂમતી તે નહાતી જઃ અને તે ગણત્રીથી જ એક શબ્દ અહીં વપરાય છે ) જ્યારે બીજી વખતે ચારમતીને સાથે લઈ તે ગયો હતો, પણ ત્યાંથી પાછા ફર્યો ત્યારે ચારૂમતી સાથે નહોતી. ( ૨ ) પ્રથમ વખતે નેપાળ ઉપર ચડાઈ લઈ ગયે તે વખતે તે છતીને પાસે આવેલા ચીન તરફ ન જતાં, ખોટામાં ગયો છે અને ત્યાંથી કાશ્મિર રસ્તે પાછા હિંદ કર્યો છે. ( ૩ ) તેને ચીન દેશની કે ચિનાઈ દીવાલના પ્રતિબંધની તથાજ નહોતી. એટલે કે તે દેશ તરફ બેદરકારીપણું બતાવતે હતે. છતાં સહેજે મળી જાય તે તેને છોડી દેવાનું વલણ પણ ધરાવતું નહોતું. (૪) ચિનની દીવાલ ચણતાં ત્રણ વર્ષ ઉપરાંતનો સમય લાગે છે. ( ૫ ) સમ્રાટ પ્રિયદર્શન કલિંગ દેશ છતતાં જે અસંખ્ય મનુષ્યની ખુવારી દીઠી હતી તે ઉપરથી પોતે અમુક પ્રકારની પ્રતિજ્ઞા લીધી હતી. આ પાંચમાંથી નં. ૧, ૪ અને ૫ વાળા બનાવે છતિહાસના પાને ચઢી ચૂક્યા છે અને શિલાલેખી તથા અન્ય દેશના ઐતિહાસિક પુરાવાથી સિદ્ધ થઈ ચૂકયા છે. માત્ર નં. ૨ અને ૩ ઉપજાવી કાઢવા પડ્યા છે. પણ તે પાંચને સંકલિત કરીને ગુંથવામાં કેવી વિચારણા કરવી પડી છે તથા તે ઉપરથી પ્રિયદર્શિનના જીવન બનાવ ઉપર કેટલાક પ્રકાશ પડે છે તેજ અને જણાવવું રહે છે. ચૌદમા વર્ષે તેણે નેપાળ ઉપર પ્રથમ ચડાઈ કરી એટલે મ. સં. ૨૩૭=ઈ. સ. પૂ. ૨૯૦ માં રાજ્યાભિષેક થયો છે તે ગણત્રીએ મ, સં. ૨૫૧ ઈ. સ. પૂ. ર૭૬ની શરૂઆત કહી શકાય, અને નેપાળ દેશ જીતવામાં એકાદ વર્ષ કે તેથી કાંઈક વધારે સમય નીકળી ગયો હોય તે બનવા જોગ છે; પાછો બીજી વખત વીસમાં વર્ષે નેપાળ તરફ ગયો છે. એટલે ખરી રીતે પહેલી વખત નેપાળની હદ છોડી અને બીજી વખત ફરીને નેપાળની હદમાં પેઠે, તે બેની વચ્ચે સમયનું અતર ભલે દેખીતી રીતે શિલાલેખનાં વાંચનથી છ વર્ષ જેટલું ગણી શકાય છે–પણ તે તે માત્ર ચાર વર્ષથી વધારે અને પાંચની અંદરનું જ છે. વળી તે દરમ્યાન ચિનાઈ દીવાલ ચણવાઈ ગણી શકાય. અને તેને ચણવામાં સાડા ત્રણેક વર્ષને અવધિ થયો છે. અને પૂરી થયા બાદ છ બાર માસમાં પ્રિયદર્શિન ત્યાં પાછો જઈ પહોંચ્યો છે. મતલબ એ થઈ શકે, પ્રિયદર્શિનની પહેલી મુલાકાત વેળાએજ ચિનાઈ શહેનશાહને હિંદી સમ્રાટ ચડી આવશે એમ બીક પેસી જ ગઈ હતી, પણ તે સમયે તાબડતોબ કોઈ પ્રકારની તૈયારી કરી શકે તેવી સ્થિતિ નહીં રહી હોય એટલે, જે ચડી આવે તે સામે થવા જેટલી જ ગોઠવણ કરી રાખી હશે. પણ જેવાં તેનાં પગલાં બટાન અને મધ્ય એશિયા તરફ ગયાં, કે તેણે સ્વદેશ રક્ષણની જના ઘડી કાઢીને અમલમાં મૂકી દીધી. તેમાં સાડા ત્રણ વર્ષ નીકળી ગયાં અને બધા સમયને ઉલ્લેખ જે છ વર્ષના ગાળાનો શિલાલેખમાં જણાવાય છે તેને પૂરતો મેળ થઈ રહ્યું. Page #382 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] એક બે ખુલાસા ૩૨૧ હવે ખાટાને રસ્તે થઈને તાત્કંદ સમરકંદ તે ગયો છે અને પાછો કામિરને રસ્તે હિંદ તરફ ઉતર્યો છે. એમ જે જણાવાયું છે તે એટલા કારણથી, કે જેમ ઓરિસ્સા પ્રાંતમાંના ખંડગિરિ અને ઉદયગિરિ નામના પહાડોમાં મગધપતિ રાજાઓએ તિરાવેલ અનેક ધાર્મિક પ્રસ્તાવનાં દશ્યો નજરે પડે છે, તેને મળતાં આ મણ એશિયાના પ્રદેશમાં પણ મળે છે. એટલે મગધપતિ રાજાઓની ધાર્મિક સંસ્કૃતિ તે બાજુ ગઈ હતી એમ ચોકકસ થાય છે, અને તેવા મગધપતિઓમાં માત્ર પ્રિયદર્શિનજ એક એવો રાજા થયો છે, કે જેણે હિંદના તે ભાગ ઉપર તેમજ એશિયાના ભાગ ઉપર પિતાનું સ્વામિત્વ લાવ્યું છે. જો કે તાત્કંદ સમરકંદ સુધી પ્રિયદર્શિન ગયું હોય તેવું હિંદી ઇતિહાસમાં નાંધાયું નથી, પણ જૈન સાહિત્ય તો તેવી બાબતને ઉલ્લેખ કરે છે જ, તેમ પંડિત તારાનાથ જેવા તિબેટી મંથકારના કથનથી કે મળે છે કે તેણે તિબેટ અને ખેટાન જીતેલા હતા જ. આ પ્રમાણે અનેક પ્રમાણે મળી આવતાં હોય તે પછી હિંદી ઇતિહાસ જે પિતાની અપૂર્ણતાને લીધે અમુક બનાવને કિચિત સ્પર્શ ન પણ હોય છતાં તે ત્રુટિ જોવામાં કાંઈ આપણને અનુચિત લાગતું નથી. ચીન જીતવામાં જે બેદરકારી પણું તેણે બતાવ્યાનું આપણે લખ્યું છે તે પણ એટલા જ ઉપરથી દેખાઈ આવે છે કે, નેપાળ જીત્યા પછી ચીનમાં જવું તદ્દન સૂતર હતું, તેમ વળી તે વખતે તે લાકડાની દીવાલ જ હતી એટલે સાવ સહેલું હતું છતાં ચીન જેવા વિશાળ, સમૃદ્ધ અને તે સમયે હિંદ સાથેના વેપાર વહેવારમાં આગળ વધેલ દેશ તરફ પિનાની મીટ ન માંડતાં અર્ધ જંગલી જેવા મધ્ય એશિયા તરફ જ તે વણે ગયે તેથી તે વાતની ખાત્રી મળે છે. તેમ તાકંદ તરફ જવાને તેને જે આકર્ષણ મળ્યું છે તેમાં પણ કાંઈક કારણુજ દેખાય છે. પ્રિયદર્શિન ધર્મપ્રેમી માણસ હતા તે તે નિર્વિવાદિત છે જ; અને આ માણસ જ્યાં જ્યાં પિતાના ધમને લગતાં તીર્થ સ્થળે, ઉપગી સ્થાન કે વસ્તુઓ દેખાતી હોય, ત્યાં ત્યાં તેને પત્તો લેવા કે નજરે નિહાળવાનું મન કરે, તે પણ સ્વભાવિક છે. એટલે જૈન ધર્મ પ્રમાણે પૃથ્વીનું મધ્ય બિંદુ જેને મેરૂ પર્વત કહીને સંબોધે છે અને જેનું સ્થાન મધ્ય એશિયાના સર્વ શહેરવાળા પ્રદેશમાં ગણે છે તથા જયાંની પાર્વ. તેય ગુફાઓમાં, એરિસ્સાના ખંડગિરિ ઉદય ગિરિની ગુફાઓ જેવીજ કારીગિરિનાં ધાર્મિક દ જળવાઈ રહેલા હોવાથી, તે બને સ્થાને એક જ ધર્મનાં હોઈ શકે એમ આપણને ગવાહી આપી શકે છે; તો તેવાં સ્થાનની મુલાકાત સમ્રાટ પ્રિયદર્શિન જરૂર પેજ તે સમજી શકાય તેવું છે. અને ત્યાંથી પાછા વળતાં કારિમર રસ્તે તે ઉતર્યો હોવાનું જણાવ્યું છે, તે પણ બરાબર જ છે. કેમ કે તે પ્રાંત ઉપર તેણે સ્વામિત્વ મેળવી પિતાના પુત્ર જાલૌકને ત્યાંનો સૂબો નીમ્યો છે. આ કામિરની સર્વ હકીકત રાજતરંગિણિ જેવા અતિ માનનીય ગ્રંથથી પૂરવાર પણ થઈ શકે છે. ( આ હકીકત માટે આ પુસ્તકના અંતે જાલૌકવાળું પરિશિષ્ટ જુઓ. ) તેમ તેને સિકકાના પુરાવાથી સમર્થન પણ મળે છે. એટલે આ બધી વસ્તુ સંકલન કરી લેવાનું કાંઈજ ઉતાવળું ગણી શકાય તેમ નથી. | પહેલી વખત નેપાળમાં તે જે એ ગયે છે, તેનું કારણ કે, ત્યાં શું છે અને કેમ છે, તેની માહિતી હોયજ નહીં. એટલે પોતાની પુત્રીને ત્યાંસુધી એકદમ સાથે લઈ જવી પોષાય નહીં. તેથી દેવપાળ જમાઈ સાથે હોય છતાંયે ચારૂમતીને તે લઈ ગયા નથી, તે વાત બરાબર દેખાય છે. અને બીજી વખત પોતે કુંવરીને સાથે લઈ ગમે છે તે યથાસ્થિત છે, કેમ કે તે વખતે ૪૧. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પરિસ્થિતિના [ દ્વિતીય પાંચ છ વર્ષને સમય વ્યતીત થઈ ગયો છે. તેમ ત્યાંની બધી સ્થિતિ દેવપાળના કાબૂમાં પણ આવી ગઈ હતી તેમ કલ્પી શકાય. વળી તિબેટના ઇતિહાસથી એમ પણ જણાયું છે કે, ત્યાંની રાજધાનીનું દેવપટ્ટણ વસાવવું પડયું હતું. અને તે સમ્રાટ પ્રિયદર્શિને બીજી મુલાકાત વેળાએ કર્યું દેખાય છે. એટલે રાજનગર જેવું નગર વસાવતી વખતે, જેમ તે પ્રદેશને રાજા દેવપાળ હાજર રહે, તેમ રાજરાણી એટલે ચારમતી પણુ, નગરના ખાત મૂહૂર્ત સમયે હાજર હોય તે વધારે શેભાગદ લેખાય તે સમજી શકાય તેવું છે. તેમ પરણાવેલ પુત્રીને લાંબા વખત સુધી પિયરમાં–એટલે પ્રિયદર્શિનના ઘર આગળરાખવા કરતાં-દેવપાળના ઘરેજ મોકલી દેવાનું શાસ્ત્રાનુગ કહેવાય. આવા આવા વિચારથી પ્રિયદશિને પિતાની પુત્રીને પિતાની સાથે લીધી હતી. તેમ પિતાની સાથે લઈ જવી તેના કરતાં તેવડે દૂર મોકલાવવામાં બીજો વધારે સારે સાથ કયો ગણાય? મતલબ કે આપણે જે સ્થિતિ કલ્પી છે તે સર્વને બરોબર સુમેળ જામે છે. અનેક દેવાલયો. મઠ વિગેરે ધાર્મિક સંસ્થાઓ તેમણે બનાવ્યાનું નજરે પડે છે. તે હકીકત જ પુરવાર કરે છે કે, દેવપાળ અને ચારૂમતીને રાજ્યકાળ ત્યાં લાંબો સમય ચાલ્યો હોવા જોઈએ. આ સંજોગોમાં બળ જગ્યાની અને દેવપાળ મરણ પામ્યો હોવાની કલ્પના જતી કરવી જ રહે છે. બાકી ચારૂતીએ પિતાના ધર્મની દીક્ષા લીધાનું જણાવાયું છે કે, પોતાના રાજ્ય વહીવટના સમય દરમ્યાન સધવા અવસ્થામાં પણ બની શકે તેમ છે, તેમ દેવપાળના સદગત થયા પછી વિધવા અવસ્થામાં પણ બની શકે તેમ છે. આ બેમાંથી કેવા સંજોગોમાં તેણીએ દીક્ષા લીધી હતી તે હાલ તે મજબૂત પુરાવાના અભાવે આપણે નિશ્ચયપૂર્વક ઉચારી શકીએ તેમ નથી. હવે પાછા વળતાં પોતાને જે એકાકી પાછા ફરવું પડયું છે. તેનાં કારણની કલ્પના બેસારતાં, ત્યાં નેપાળમાં હુલડ કે બળવો થયાની કલ્પના કરી છે અને તે બળવામાં ત્યાં દેવપાળ કુમાર મરણ પામ્યો હોય કે જેથી વિધવા બનેલી ચારૂમતીએ દીક્ષા લીધી હોય એટલે પ્રિયદર્શિનને એકાકી જ આવવું પડયું હોય. એક આ કપના ને બીજી કહપના એમ કરી છે કે, દેવપાળ સાથે ચારૂમતી તે ત્યાં લાબો કાળજ રહી છે. પણ સાથે પુત્રી લઈને પાછા આવવાનું કારણ નહેતું કેમકે તેણીને તેણીના પતિની પાસે જ રહેવાનું હતું. તેમ વળી હવે તે, તે એક મોટા પ્રદેશની રાણી બની હતી કે જેથી મુખ્યતાએ તેના મુલકમાંજ તે રહે તે પ્રજાને પણ મન ગમતું તત્ત્વ કહી શકાય. તેમ નગર વસાવ્યા બાદ પણ જ્યારે સમ્રાટ અશોકનું મરણ ઇ. સ. પૂ. ૨૭૦-૧ માં ( જુઓ તેના ચરિત્રે ) નેધાયાનું જણાયું છે તેમ સમ્રાટ પ્રિયદર્શિને ખડક લેખો ઉભા કરાવ્યાનાં સ્થાન પરત્વે અમુક દષ્ટિબિંદુ રાખીને જ કામ લીધું છે એવું આપણને માલૂમ પડે છે ( જુઓ આગળના પરિચ્છેદે ), તેમ સહસ્ત્રામના લેખમાં આ ઇ. સ. ૫. ૨૭૦-૧=મ, સં. ૨૫૬ ને જે આંક મળતો આવે છે, તેવી આંક સંખ્યાને ઉલ્લેખ પણ છેઃ એમ બધી વસ્તુ સ્થિતિ એકદમ મળતી થઈ જાય છે. તેમ વળી શિલાલેખી પુરાવામાં ૨૦માં વર્ષે નેપાળની બીજી વખતની મુલાકાત થયાનું નીકળે છે અને ત્યાંથી પાછા ફર્યાનું જણાયું છે. વળી તે વીસમું વર્ષ એટલે ઈ. સ. પૂ. ૨૭૦ ની સાલ પાછી આવીને ઉભી રહે છે. તેમ સમ્રાટ અશેક ઉપર ગાઢ પ્રેમ હોય તે પણ સ્વભાવિક જ છે. એટલે કાં અશોકના ભર મંદવાડના કે તેના મરણના સમાચાર સાંભળીને તેને એકદમ પાછું વળવું પડયું હોય તેમ જણાય છે. વધારે સંભવ મરણ પામવા તરફ ઢળે છે, કેમકે નેપાળની હદના શિલાલેખમાંની એક હકીકતને આધારે Page #384 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] એક બે ખુલાસા ૩ર૩ વિદ્વાનોએ ત્યાં, પ્રિયદર્શિનના વડીલના અવ- સમ્રાટે વાપરેલા કોઈ શબ્દને અર્થ તે ધર્મની શેષો-જેને હિંદુ ધર્મ પ્રમાણે કુલ કહેવાય છે તે પરિભાષામાં જુદે થતું હોય, જ્યારે વિદ્યાનેએ પધરાવવા ગયાનું જણાવ્યું છે. એટલે પછી એમ જુદે જ લીધો હેય. વધારે સંભવ પરિભાષાને માનવું રહે છે કે અશોક બહુ માંદે રહ્યો નહીં લગતે કહી શકાય.૧૫ પણ અત્રે તે ચર્ચા હેય અને પ્રિયદર્શિનની ગેરહાજરીમાં તેને અસ્થાને હેઈ છેડી દઈશું. બાકી જેને જાણવું અગ્નિદાહ પણ થઈ ગયો હશે. જેથી મૃતદેહના હોય તેણે સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર તથા અવશેષે પોતે જ મરનારનો નિકટ સંબંધી- શિલાલેખ સંબંધી એક સ્વતંત્ર પુસ્તક હું પૌત્ર-હેને પોતાના જ હાથે કઈ તીર્થસ્થળે લખવાને છું તે જોઈ લેવું. પધરાવે એમ બંદોબસ્ત કરવામાં આવ્યો આ પ્રમાણે ઉપર બતાવેલ પાંચ વસ્તુહશે. આ પ્રમાણે અનુમાન કરી લેવામાં કાંઈ સ્થિતિની ચર્ચા અને તે માટેના નિર્ણય બાંધવાને ખોટું નથી. કરવી પડેલી કલ્પનાના સંજોગો વિશે સમજૂતિ - હવે એક જ વાત વિચારવી રહે છે. તે અપાઈ છે. સાથે સાથે એક વસ્તુ ઉપર વાચહાઈ વિશે તેણે લીધેલા અમુક સપથ સંબંધી કનું ધ્યાન ખેંચવું જરૂરી ધારું છું. હવે સિદ્ધ -કલિંગની છત રાજ્યાભિષેક બાદ નવમા વર્ષે-.. કરી ચકાયું છે કે પ્રિયદર્શિને ધમેં જૈન હતા. છે. ત્યારે આ નેપાળ તિબેટ વિગેરેની જીત તેમ તે અનેક લડાઇઓ પણ લડયે છે. પ્રથમ ચડાઈ અને પછી જીત ૩૪ ચૌદમા વર્ષ તેમ પ્રિયદર્શિન તે તે કાંઇ સામાન્ય જૈન પણ બાદ છે. એટલે કે પ્રથમ સપથ લેવાયા છે અને નથી. તેણે તે અનેક વૃત્તો પણ લીધાં છે, છતાં તે પછી પાંચ છ વર્ષે પાછી લડાઈઓ કર્યાની લડાઈ લડે છે. અને લડાઈમાં તે અનેક હકીકત નીકળે છે. વળી આ બન્ને હકીકત શિલા- પ્રકારની હિંસા પણ થઈ જાય તે દેખીતું જ લેખના આધારે કહેવાય છે તથા બનેમાં છે. એટલે પછી એમ કબૂલ કરવું રહે છે કે, પ્રિયદર્શિનને આશ્રીને જણાવાયું છે. એટલે તેમાં અત્યારે સામાન્ય પ્રજામાં એક માન્યતા જે ઘર પણ શંકાને કોઈ જ સ્થાન નથી. પછી તે કરી બેઠી છે કે, જૈન ધર્મ તે અહિંસામય છે એક જ માર્ગ રહે છે કે, જે સપથ લેવાયાની એટલે જૈનથી લડાઈ લડાય જ નહીં; તેમ વળી હકીકત ધૌલી જાગૌડાના લેખમાં નીકળે છે ક્ષત્રિયવટ જેવું તે ધર્મમાં અહિંસાને લીધે હોઈ તેની સમજ બેસાડવામાં કાંઈક ભૂલ થયેલી શકે જ નહીં. આ પ્રકારની સર્વ માન્યતા જનમાનવી રહે છે. પછી તે ભૂલ લિપિ માંહેલા તાને ઊંધે રસ્તે દરવનારી છે એમ ઇતિહાસ અક્ષરને ઉકેલ સંબંધી પણ થઈ હોય અથવા સાક્ષી પૂરે છે. * * * (૧૩૪ ) આ ચઢાઈએ ક્યા હેતુથી કરવામાં -ડાવી હતી તે માટે જુઓ આગળના પરિછેદની હકીકત તથા ટીકા. આ ચડાઈઓ કાંઈ મૂલાક જીતવા માટે નોતી પણ પિતાના ધર્મ પ્રચાર માટે હતી એટલે પોતે લીધેલ સપથના અનુરોધ માટે ગણાય, નહીં કે પ્રતિરોધ તરીકે.. (૩૫) જુએ ઉપરની ટીકા નં. ૧૩૪ Page #385 -------------------------------------------------------------------------- ________________ કી તૃતીય પરિચ્છેદ પ્રિયદર્શિન ( ચાલુ) તેને પિતાના પૂર્વ જન્મની થયેલ જાણ અને તેને લઈને તેના સાંપ્રત જીવન ઉપર પડેલ પ્રભાવ—દિગ્વિજય કરવા નીકળતાં પ્રારંભનાં ચેડાંક વર્ષને હેવાલ–ઉપાસક વૃત્તિને ઉદ્દભવ અને તે ઉપથી આદરેલી ધર્મયાત્રાનું વર્ણન-ફરીને દિગ્વિજય માટે કરેલા પ્રયાણ અને તેને સંપૂર્ણ બનાવ્યાનું આપેલ યથાસ્થિત ખ્યાન શ્રાવક વૃત્ત અંગિકાર કરી સ્વધર્મમાં બાંધેલ ગાઢ પ્રેમ, છતાં સર્વ પ્રજાજનના ધર્મ પ્રત્યે તેણે બતાવેલી ધર્મસહિષ્ણુતા–ધર્મ ભક્તિની તેના ઉત્તરાવસ્થાના જીવન ઉપર પડેલ છાયા–તેના ધર્મના મુખ્ય તત્વના રહસ્યની આપેલી સમજણ તથા તે ઉપરથી પ્રજાના માનસ ઉપર પડેલું પ્રતિબિંબ–તેના ધર્મની વિશિષ્ટતાનું કેટલુંક વર્ણન–તેણે અખત્યાર કરેલ લેક કલ્યાણના માર્ગે–તે સર્વ માર્ગોનું ધાર્મિક, સામાજીક અથવા નૈતિક, આર્થિક અથવા વ્યાપારિક તથા રાજકીય એમ ચાર પ્રકાર રનું વર્ગીકરણ કરી, દરેકની આપેલી સમજૂતી. Page #386 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. પૂર્વજન્મની સાંપ્રત ૩૨૫ પ્રિયદર્શિન (ચાલુ) તેમ છે તેવામાં–મહારાજા સંપ્રતિના પૂર્વ જન્મનું ભારતમાં અપાતી આધુનિક કેળવણીને તથા આ જન્મમાં આ આવી ઉચ પદવી કેમ આ માટે મોટામાં મોટો એક પાએ તેને લગતું ખ્યાન જે લખાયું છે તેને તેને પૂર્વ જન્મ દો એ ગણાય છે કે, સાર ટૂંકમાં આપણે અત્રે જણાવીશું. એટલે તથા સાંપ્રત જીવ- તેનાથી તેના સંગ્રાહકોમાં, વાંચક પિતે જ, પૂર્વ ભવના તથા આ ભવના ન ઉપર થયેલી અધ્યાત્મિક ભાવ તથા કર્મને સંબંધ તેમજ એક બીજા ઉપર થતી તેની અસર આત્મ શ્રદ્ધાનો વિધ્વંશ થઈ અસર વિચારી શકશે. જાય છે અને તે જડવાદ મહારાજ પ્રિયદર્શિનને રાજ્યાભિષેક થઈ તયા ભીરૂતા-અથવા-પલંબનની ઉત્પાદક અને ગયા બાદ લગભગ અઢી એક વરસે (જેમ તેમના પિષનારી થઈ પડી છે. જેથી તે કર્મ કે પુન- અનેક ખડક લેખમાં જણાવ્યું છે તેમ ) પોતે ર્જન્મનાં તત્વને માનનારી નથી, પણ જેનાં હદય પિતાના રાજમહેલના ઝરૂખામાં બેઠો છે, તેવામાં આર્ય સંસ્કૃતિથી રંગાયેલાં છે, તેઓ તે આધુનિક જૈન ધર્મને એક રથયાત્રાને વરઘોડો ત્યાં કેળવણીમાં પારંગત થઈ અનેક કક્ષાની પદવી થઈને નીકળે. તે નીહાળતાં, રાજાનું ચિત્ત જરા ધારક બન્યા હોવા છતાં, પૂર્વ જન્મના સિદ્ધાંતમાં ચકડોળે ચડયું ને મૂછીંગત થયે; એટલે સેવકજને પૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. આટલું પ્રસ્તાવિક વિવેચન એકદમ દેડી આવ્યા અને શીતપચાર કરવા મંડી કરવા એટલા માટે જરૂર પડી છે, કે આર્ય સંસ્ક- પડ્યા. થોડીવારે મૂછી વળી ને શુદ્ધિ આવી, એટલે તિનો પૂર્વ જન્મ કે પુનર્જન્મને આ સિદ્ધાંત, વિચારવા મંડયો કે આવું દશ્ય મેં કયાંક જોયું ધાર્મિક શિલીએ તે પુરવાર થયેલો જ છે. ઉપ- છે ખરૂં ! કયાં જોયું હશે એમ યાદ કરતાં ને રાંત ઐતિહાસિક ઘટનાથી પણ સાબિત થયેલી વિચારતાં, તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને હકીકત જ પૂરવાર થાય છે તે બતાવી શકાય છે. પિતાને પૂર્વ ભવ જો કે અહે, આ વરઘોડાના જૈનધમ ના પ્રતીતિ ધરાવતા અનેક ગ્રંથોમાં ઉપરી ભાગે ચાલતા સાધુઓ-મહાપુરૂષો-તે મારા કે જેમાં આગમ ગ્રંથને તેમજ પરિશિષ્ટ પર્વ જેવા પૂર્વ જન્મના ગુરૂ છે. એટલે તુરત રાજમહેલ સન્માનિત ગ્રંથને પણ હવાલે આપી શકાય માંથી ઉતરીને વરઘોડામાં જ્યાં આ મહાપુરૂષો ( ૧ ) જુઓ પરિશિષ્ટ પર્વ: ભરતે. બાહુ. વૃત્તિ સંપ્રતિના જીવન ચરિત્રો: જેન સાહિત્ય લેખ સંગ્રહ પૂ. ૮૩ થી ૮૮. કે. સુ. સુ. ટીકા પૃ. ૧૨૭. ( ૨ ) જુએ, વિચારો અને સરખાવો પુ. ૧, પૃ. ૨૮૨ નું લખાણ તથા તેની ટી. નં. ૭૨ ની હકીકત. હજુ હમણા જ (૧૯૩૫ ને પાછલા અધમાં) દિલ્હી શહેરમાં જન્મેલી આઠ વર્ષની એક હિંદબાળાએ પોતાના પૂર્વ ભવની આપેલ અનેક સાબિતિઓ મયુરા શહેરમાં મળી આવ્યાની તથા તે નિમિત્તે પાંચ છ સાગહની બનેલી સમિતિએ તે હકીકતની તે સ્થળે જઈને ખાત્રી કરી આવ્યાની હકીકત વર્તમાન પત્રમાં બહાર આવી છે. આ ઉપરથી સમજાશે કે પૂર્વ જન્મ તથા પુનર્જન્મ સ્વી વસ્તુઓ છે જ, (૩) મ. સં ર૭=ઈ. સ. પૂ. ૯૦ (૨૯૦ ની સાલ પોષ માસના મધ્ય કે અંતમાં સંપૂર્ણ થઈ, ૨૮૯ ની ઈ. સં. ૧. સાલ બેઠી હતી ) રાજ્યાભિષેક હતા. એટલે આ રથયાત્રાનો પ્રસંગ મ.સં ૨૪૦=ઈ. સ. ૫. ૨૮૭ હતા. (૪) આ દશ્ય માટે જુઓ “ મારહત સ્તુપ ” નામના સર નીંગહામે રચેલ ગ્રંથમાં ન પ્રસેન છતના સ્તંભ ( Pillar ) વાળી પ્લેઇટ. ૫. ૨૦૨. જમણે ખંભ, અંદરની બાજુ. (૫) આ સમયે સમ્રાટની કમર સેળ પૂરી થઈને ૧૭ માં પ્રવેશ થઈ ચુકેલી ગણાય અને તે સાલ ઉપરની ટી. નં. ૩) ઈ સ. ૫. ૨૯૦ છે એટલે તેમાંથી ૧૬ વરસ બાદ આપતાં ૨૯૦ + ૬ = ૩૦૬ છે. ૨૫. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ k પગપાળા ચાલતા હતા ત્યાં આવી નમસ્કાર કરી, તેમને પ્રશ્ન કર્યો કે, આપ મને ઓળખા છે ? ” મહાપુરૂષાએ ઉત્તર આપ્યા કે “ આપ પોતે સમ્રાટ છે, તે સર્વ કાઇ જાણે છે તે આપને અમે કેમ ન એળખીએ ? ” મહારાજાએ કરી પ્રશ્ન કર્યો કે, “ તે એળખથી નહીં, પણ બીજી કાષ્ટ રીતે ઓળખા છે ? ” એટલે મહાપુરૂષોએ જ્ઞાનને ઉપયાગ દીધા તે જણાયું કે, અહા તમે તેા પૂર્વભવમાં અમારા શિષ્ય હતા અને ત્રણ દિવસની દીક્ષા પામીને મરણુ પામી અત્રે રાજકુટુંબમાં જન્મી આ પદવીને પામ્યા છે. મહારાજા પ્રિયદર્શિને તે ઉપરથી વિશેષ પ્રકારે નમસ્કાર વંદન કરી, પોતાના પૂર્વ ભવનું વિવેચન જરા લંબાણુથી કહી સ’ભળાવવા આ વતાભરી વિનંતિ કરી. એટલે ગુરૂ મહારાજે કહ્યું કે, પૂર્વે॰ તમે કૌશખીમાં એક ભિક્ષુક હતા, અને તે સમયે ત્યાં સખ્ત દુષ્કાળ પ્રવર્તી રહેલ હાવાથી ઘણા ધણા ઠેકાણે ભિક્ષાવૃત્તિએ આથયા છતાં તેમને એકદા પેટ પૂરતું પણુ અન્ન મળી શકયુ નહાતું, તેમ કરતાં મધ્યાહ્ન સમય થવા આવ્યા એટલે નિરાશ થઇ એક સ્થાને ઉભા હતા. ત્યાં અમારા શિષ્યા ગાચરી માટે ( અહાર લેવા ભિક્ષા પાત્ર ,, જીન ઉપર અસર [ તૃતીય લઇને સાધુ કરવા નીકળે તેનુ” નામ ગેાચરી) નીકળ્યા. અને એક ગૃહસ્થના ઘેર જઇ ઉભા રહ્યા. તે ધરની ગૃહલક્ષ્મીએ, સાધુ મહારાજને પ્રહણ કરવાની ઇચ્છા ન હેાવા છતાં, અતિ આગ્રહથી અને ધ ભક્તિથી, ઘણું દ્રવ્ય ખર્ચી બનાવેલા માદા વહેારાવ્યા. સાધુએ, ધર્મ લાભ ૧૦ આપી પાછા વળ્યા. તમે દૂર ઉભા ઉભા આ બધુ ભિક્ષુક તરીકે જોઇ રહ્યા હતા. એટલે વિચારવા મડયા કે, અહા, આ જ ભાઇ પાસે જઈને મેં કેટલી એ કરગરીને આરઝૂ વિનંતી કરી હતી. છતાં સૂકા રોટલાના કટકા પણુ આપતી નહતી, જ્યારે આ મહાનુભવાને તો ઉલટા સામા ચડીને, અતિ અતિ આગ્રહથી મહા મુલ્યવાન એવી મીઠાઇ આપી દીધી. માટે આ મહાનુભાવામાં કાંઈક છે ખરૂં? લાવને હું' તેમની પાસે જઉં અને થોડીક મીઠાઇ માટે માંગણી કરૂં. આમ વિચારી, તમે તે સાધુ પાસે જઇ તેવી માંગણી કરી. સાધુઓએ ઉત્તર વાળ્યા કે, અમે આપી શકીએ નહી, છતાં જો તારે તે વસ્તુની ઇચ્છાજ હાય, તે ચાત્ર અમારી સાથે અમારા ગુરૂ મહારાજ પાસે, તેઓશ્રી પાસે માંગણી કર. એટલે તમે તેમની પાછળ પાછળ માસ, ૨૨૧ આવશે. જે વખતે, પાતાના પૂર્વ જન્મમાં તેણે આ ગુરૂ મહારાજ પાસેજ દીક્ષા લીધેલી કહેવારો, ( ૬ ) જીએ ભ. ખા. વૃ, ભાષાં પૃ. ૧૭૬ અને આગળ ક. સૂ. સુ. પૃ. ૧૨. ( ૭ ) આ વખતે રાજા પ્રિયદર્શિનની ઉમરમાં ૧૭મું વર્ષ ચાલતું હતું: તે ભિક્ષુકની અવસ્થામાં મરણ પામી તુરતજ અત્ર રાજકુટુંબમાં જન્મ્યા હતા. એટલે ૧૭ વર્ષની ઉમર અને ગર્ભાવસ્થાના ૯ માસ ઉમેરતાં ૧૮ વર્ષ ગણાય એટલે કૌશ’બીના દુષ્કાળને ૧૮ વર્ષી ચાં ગણવા; ઇ.સ. પૂ. ૨૮૭ ( ઉપર જીઓ ટીકા ૩) -૧૮ = ઇ, સ. પૂ. ૩૦૫ અથવા મ. સ. ૧૨૨ માં કૌશાંબીમાં દુષ્કાળ હેાવાના સમય આવશે, ઉપરની ટીકા. ૫ જુએ એટલે કે જે સાલમાં પ્રિયદશિનના જન્મ, તેજ સાથે કૌચાંણીમાં પ્રવતી રહેલ દુષ્કાળની ગણવી. ( ૮ ) ખા શબ્દ ગૌચરી હશે; જેમ ગો = ગાય અકેક ખમે મડાં અડી તહીથી ઘાસ ખાઇને પેાતાનુ પેટ પૂરૂ' કરે છે, તેમ ડ્ડ થેડું અન્ન જુદે જુદે ઠેકાણેથી ગડણ કરવુ. તેનું નામ ગૌ-ચરી પડયું હશે. ઘરે ઘરેથી ભિક્ષા ઉધરાવવી તે, ( ૯ ) જૈન સાંપ્રદાયિક રાબ્દ છે: વહેરાવ્યા એટલે ભિક્ષામાં આપ્યા. ( ૧૦ ) જ્યારે જ્યારે જૈન સાધુને કાંઇ આપવામાં આવે ત્યારે, તે દાન દેનારને સામા આશિસ વચનમાં “ ધર્મલાભ ” = ધર્મની પ્રાપ્તિ તમને થા એમ ઉચ્ચારે છે. ( ૧૧ ) જ્યાં જૈન શ્રમી પાતાના મુકામ કરે છે તે સ્થાન બૌદ્ધ અને વૈ િધીમાં જેને મા, Page #388 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] પર્વજન્મની સાંપ્રત ૩૭ ઉપાશ્રયે ગયા અને ગુરૂ મહારાજને વિનંતી કરી. ગરમહાજે ( એટલે અમે ) કહ્યું કે, અમારી ભિક્ષ તે જે સાધુ-અમારા જેવા-હોય, તેને જ ખપે; માટે જે તમે અમારા જેવા થાઓ તે જ અપાય. એટલે તમે, તે મીઠાઇની લાલચે તુરતજ જૈન દીક્ષા લેવા ઇચછા કરી અને અમે તમને દીક્ષા આપી સાધુ બનાવ્યા. તમને પછી મીઠાઈ આપી તે તમે આરોગી. આવું સ્વાદિષ્ટ ભજન પ્રથમવાર મળેલું હોઈને, ખૂબ અકરાયા પણે તમે ખાધું. એટલે પેટમાં વીંટ આવી અને પરિણામે અશુચિ થવા માંડી. આ બાજુ નવદીક્ષિત સાધુને (તમે તુરતની દીક્ષા લીધી હતી તેથી નવદીક્ષિત) જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે, અનેક સાધ્વીઓ વિધિપૂર્વક વંદન કરવા ૧૨ તથા સુખશાતા પૂછવા આવતી તેમ શ્રાવિકાઓ પણ વાંદવા આવતી જતી. માત્ર છે કલાકાર જ જે માણસ તરફથી પિત, હડધૂત થતા તે જ માણસ તરફથી આ દીક્ષા માત્રના પ્રભાવે વંદન કરાતો થયો તેથી તમે તમારા મનમાં દીક્ષાના પ્રભાવની પ્રશંસા અને અનમોદના કરવા મંડયા. બીજીબાજુ અશુચિ તે વધવા માંડી ને કઈ રીતે કળ ન વળે. આમ તેમ તરફડીઆ મારવા માંડયા. એટલે શ્રાવકે જેઓ ભલે ગરીબ હોય કે કરોડપતિ હોય છતાં, આ પીડાતા નવ. દીક્ષિત સાધુ મહારાજની (તમારી) અનેક પ્રકારે શુશ્રષા કરવા તથા અછાછ વાના-ખમાખમાકરવા મંડી પડયા. આથી કરીને તમારી આસ્થા દીક્ષા તરફ વધારે ને વધારે દઢીભૂત થતી ગઈ, બીજી બાજુ અશુચિનું વળતર ન થવાથી અંતે ત્રણ દિવસમાં દીક્ષાની અને સમ્યકત્ત્વની નિઝમણા કરતાં–અનુમોદન કરતાં કરતાં સમાધિપૂર્વક મરશુ પામ્યા. અને અત્ર રાજકુટુંબમાં જન્મ પામ્યા. ૧૪ આ પ્રમાણે ગુરૂ મહારાજ પાસેથી પોતાના પૂર્વભવને વૃત્તાંત સાંભળી તથા પિતાને થયેલ જાતિ સ્મરણજ્ઞાન આધારે પિતાને પાછલે ભવ જે જોયો હતો, તે બનેની સાદશતા અનુભવી, ફરી ગુરૂ મહારાજને વંદન નમસ્કાર કરી, પિતે ઉપર ૧૫ શ્રાવક થયા. ૧૬ મ. સં. ૨૩૮-૯=ઈ. સ. ૫. ૨૮૮-૭, આ કથાનક જે ખરી હકીકતના માત્ર ટુંક સાર આશ્રમ, વિહાર કહે છે તેવું સ્થાન. ( ૧૨ ) જૈન ધર્મને એ સિદ્ધાંત છે કે ઓછી સમયની દીક્ષાવાળે સાધુ, વધારે સમયની દીક્ષા વાળા સાધુને પોતાથી મોટા ગણે તથા વંદન કરે (મતલબ કે, સાધુનું નાનું મોટા પણું તે પોતાની ઉમરના વર્ષ પ્રમાણે નથી ગણાતું. પણ દીક્ષા લીધાને કેટલે સમય થયો છે તેની ગણત્રીથી લેખાય છે). તેમ સાથીઓ પણ અરસપરસમાં તેમજ વર્તે: પણ સાધુ અને સાવીના બાબતમાં તે, સાધ્વી ગમે તેટલા કાળથી દીક્ષિત થયેલી હોય છતાં, અને સાધુ તો માત્ર એક દિવસ ને તે શું પણ તુરતનો જ દીક્ષિત થયા હોય છતાં, સાધ્વીએ સાધુને વાંદવા જ જોઈએ. ત્યાં પુરૂષનું પ્રાધાન્યપણું જ શાસ્ત્રકારે ગણાવ્યું છે ( જુઓ ક. સુ. સુ. ટીમ પૃ. ૨. ) ( ૧૧ ) સરખા ખડક લેખ નં. ૪, ભ. બા. 9. ભાષાં. પૃ. ૧૭૭. આ શબ્દ. જેનને પારિભાષિક છે. બૌદ્ધમાં નથી જ. (૧૪) વડે. લાઈ. સંપ્રતિકથાની પિથી પૃ. ૮૪ (તે ધર્મના પ્રભાવથી રાયમાન કાંતિવાળી કુણાલની સ્ત્રીના ગર્ભમાં તે રંકને જીવ ઉત્પન્ન થયે ) ( ૧૫ ) ઉપાસક એટલે ઉપાસના કરે છે: અને ઉપાસના એટલે તથા પ્રકારે વૃત્તો આદરવાની છે. ઇરછા તેનું નામ ઉપાસના કહેવાય. મતલબ કે ઉપાસક એટલે, વૃત્તોને અદરનાર નહીં, પણ વૃત્તોને આદરવાની દઢ પણે ઇચ્છા કરનાર એમ થઈ શકે, અને તેવા જ અર્થમાં તે ઉપાસક થયો છે એમ અહીં ગણવું. બાકી વૃત્ત લેવાની વિધિ તો હવે પછી અઢી વરસ બાદ તેણે ગ્રહણ કરી છે ( જુઓ આગળ ઉપરનું વર્ણન ) ઉપાસના=આરાધના, ભક્તિ, શ્રદ્ધા ( અહીં શ્રદ્ધાનંત થયે એવો ભાવ લેવો ) ( ૧૬ ) હરમન જેBબી કૃત પરિશિષ્ટ પવ પૃ. ૬૮; સે. બુ. ઈ. ૫. ૨૨: જૈન ધર્મ પ્રસારક Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જીવન ઉપર અસર [ તૃતીય તરીકે ટપકાવે છે તે ઉપરથી વાચક વર્ગને, પૂર્વ જન્મ-પુનર્જન્મ=અનેક જન્મ હોઈ શકે કે કેમ, તે વિશે પ્રકાશ પાડવાની સાથે એક ભિક્ષુક, સમ્યકત્વ (તે માટે જન સંપ્રદાયમાં રૂઢ શબ્દ = ઢામ છે) પામવાથી કેવી ઉચ્ચ પદવીને પ્રાપ્ત થયું હતું અને દાનને (સુપાત્રદાન જેને કહેવાય છે) મહિમા કેવો છે તે બધુ જણાશે. અને જે આટલી ખાત્રી થઈ તે, પછી તેજ ભિક્ષુકને જીવ, જે મહારાજ સંપ્રતિ હતા તે પિતાના મનુષ્ય દેહે, જે કારણથી પિતે ચાલુ ભવમાં આવા ગૌરવવંતા સ્થાને પહોંચ્ય, તેજ વદિ ગ્રામ ( જય જીન ૧૭=જુઓ ભાષા વૈરાટને ખડકલેખ ) નું મહાભ્ય તથા યોગાન કરવા, પ્રચારવા અને બીજાને ઉપદેશી તેનું અનુકરણ કરાવવા તથા પિત કરવા (જે પ્રમાણે ક્યનું તેમણે પિતાના, મેટા તથા નાના ખડક લેખે અને સ્તંભ લેખમાં સુવર્ણાક્ષરે તરાવ્યું છે) કાંઇ પણ બાકી રાખે ખરે કે છે અને સાથે સાથે વાચક વર્ગને જે આટલી એ તેની પ્રતીતિ થઈ જશે તે આ કથાનક અત્રે કહેવાને હેતુ સાર્થક થશે. તથા બધા શિલાલેખાને ભાવાર્થ ઉકેલવામાં અને સમજવામાં તેને સુગમતા થશે. આ પછી ૧૮ પતે દિગ્વિજય યાત્રાએ નીકળ્યો હતો તેમાં પશ્ચિમ દેશ ઉપરની છત દેશ તરફ પ્રથમ પ્રયાણ તથા ધર્મયાત્રામાં કર્યું અને ઉપર લખી ગયા અને રાજકીય પ્રમાણે ઠેઠ એશિઆમાઇનર વ્યસ્થામાં ધર્મ અને મિસર દેશ સુધીને સૂત્રોનું ગુંથન ૧૯ પ્રદેશ અઢી વર્ષમાં કબજે કરી લઇ, પોતાના સ્વદેશ પાછો આવ્યો. ઇ. સ. પૂ. ૨૮૫=મ. સં. ૨૪૧ લગભગ ની આખરે; આ સમયે પણ પિલા ગુરૂમહારાજ અવંતિમાં જ ચાતુર્માસ બિરાજતા હોવાથી, પાછા ફરીને રથયાત્રામાં તેમને વાંદવાને પ્રસંગ મળ્યો હતો. આ વખતે તે પિતાને કૃતજ્ઞ થયેલો માનતાં અત્યાર સુધી જે માત્ર ઉપાસક જ હતું, તેને બદલે હવે તેણે કાંઈક વૃત્તો પણ ગ્રહણ કર્યા અને શ્રાવકવર્ગની ટિમાં આવ્યા. (જુઓ. શિલાલેખ ) એટલે પિતાને શ્રી સંધ સાથે, પવિત્ર તીર્થોની યાત્રાએ જવાનું મન થયું. જેથી જૈન ધર્મના પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુ ય તથા ગિરનારજીની યાત્રાએ ગયો. લગભગ એક વર્ષે પાછો આવ્યો. ( મ. સં. ર૪ર=ઈ. સ. પૂ. સભાનું ભાષાંતર સર્ગ ૧ ૫. ૧૨૦; વળી જુએ ખડક લેખ ત્રીજે). (૧૭) બેહિલાભ = સમ્યકત્વની પ્રાપ્તિ કરી આપે તેવી વસ્તુ અને બેધિબીજ= સમ્યકત્વ રૂપીફળ મેળવવા માટે જે બીજની રોપણી કરવી તે આ બને શબ્દો એકબીજાના પર્યાય રૂપે વાપરવામાં આવે છે. (૮) જૈન સાહિત્ય લેખ સંગ્રહ જુએ ૫. ૮૩ થી ૮૬ ( આ તેના કાર્યના અનુક્રમ માટે ) ' (૧૯ ) ( જી. એમ. વેલ્સની બનાવેલી શૈટ હિસ્ટરી ઓફ ધી વર્લ્ડ ઉપરથી ગુ x 9 + સે એ બનાવેલ ભાષાંતર પૃ. ૮૦ ) તેના ધર્મોપદેશકે, કાશમીર, ઇરાન, સીન અને અલેકઝાંડરીઆમાં જઈ પહોંચ્યા તેને મુલક હાય તેમજ આ પ્રમાણે જઈ શકે ને ? એટલે કે તે દેશે તેણે જીતી લીધા હતા એમ સાબિત થાય છે (સરખાવો પૃ. ૭૦નું લખાણ અને ટી. નં. ૧૦૫-૧). ( ૨૦ ) સરખાવ ૫. ૩૨૭ ઉપરની ૫.સક શબ્દને લગતું ટીપ્પણું ૧૫ ( ૨૧ ) ભ. બા. 9. ભાષાં. પૃ. ૧૬૮: અહીં છે કે બને તીર્થોનાં નામ જુદાં પાડી બતાવ્યાં છે, પણ ખરી રીતે તે સમયે બને પર્વત એકજ હતા. અને તે ઉપર ચડવા માગે હાલના જુનાગઢ શહેર પાસે થઈને હતા એટલે એકજ પતિ તરીકે નામ આપીએ તે ચાલે ખરૂં, પણ તે પર્વતના જુદાં જુદાં શગેની ઓળખ જુદાં જુદાં નામે થતી હોવાથી જ અહીં જુદાં નામ આપ્યા છે. (જેમ ઉદયગિરિ અને ખંડગિરિનું છે તેમ ) બાકી બને શિખરો તદન જુદા પર્વત તરીકે તે, આ પ્રસંગ બાદ લગભગ બસો વર્ષે ઈ. સ. પૂ. ૫૭ ના સમયે થઈ ગયા હોય એમ હકીકત નીકળે છે, કે Page #390 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] જીવન ઉપર અસર ૩૨૯ ૨૮૫ જુઓ. ખડક લે. નં. ૮) તે પછી તુરતજ દક્ષિણાપથની દિગ્વિજય યાત્રાએ તે નીકળ્યો. ( મ. સં. ૨૪૩ ની મધ્યમાં), તે દિશામાં પણ લગભગ અઢી વરસ ગાળી, ઉપર જણાવી ગયા પ્રમાણેને સર્વ પ્રદેશ પિતાની આણમાં લાવી મૂકયો. અને મ. સં. ૨૪૪=ઈ. સ. પૂ. ૨૮૩ આખરે અવંતિમાં પાછા આવી પહોંચ્યો. તેવામાં ન આંધ્રપતિ ગાદીએ આવ્યો. તે યુવાન હતા. આ નૂતન આંધ્રપતિ અને કલિંગાધિપતિ શાત કરણી તરફને પિત્તો ખસી ગયેલો સાંભળી ત્યાં દોડી જવું પડયું. ( ઈ. સ. પૂ. ૨૮ ) ત્યાં પણ લગભગ આઠ નવ મહિના રોકાઈ સર્વે પ્રકારે શાંત કરી, ત્યાં ફરીને પાછાં કાંઈ હુલ્લડ કે બખેડા ન થાય તે પાકે બંદોબસ્ત કરી સ્વદેશ આવી પહોંચ્યો ( મ. સં. ૨૪૬=ઈ. સ. પૂ. ૨૮૧ ). એટલે સમસ્ત ભારત વર્ષ તથા પશ્ચિ- મના મુલકની વિજય યાત્રા પૂરી થવાથી, સહર્ષ વધાઈ ખાવા તથા સાથે સાથે આશિર્વાદ મેળવવા પિતાની જનેતાને નમન કરવા તેણીના રાજમહેલે ગયો. પણ માતાએ તે ઓવારણાં લેવાં અને આશિષ દેવાને બદલે ઉલટું મોં મચકેડી આડું જ જોયું.૨૨ રાજા પોતે આથીખિન્ન થયો અને માતાજી ને તેમ કરવાનું કારણ પૂછ્યું. માતાએ જણાવ્યું કે હે પુત્ર, તેં અત્યાર સુધી ભલે સારા વિશ્વની પૃથ્વી જીતવામાં વિજય મેળવ્યો છે ખરો. પણ તે તે બધું હિંસામય કાર્યું હતું અને તેથી તે આ ભવે રાજવૈભવ પામી તારા પૂર્વ ભવની સુત-કરણી ગુમાવી બેસવા જેવું કર્યું છે. એટલે તે વિચારથી હું દિલગીર થઈ છું. માટે જે મને પ્રસન્ન કરવી હોય અને તારું પણ આત્મિક કલ્યાણ કરવું હોય, તે આવાં હિંસામય કાર્યથી નિવૃત થયા અને શ્રાવક વૃત્ત ગ્રહણ કરી, ધર્મ કરણી કરઃ પિતાની માતાનું આ વચન તેના હૃદયમાં સેસરૂ ઉતરી ગયું; તુરત માતાને પગે લાગે અને ખાત્રી આપી કે, હવેથી તે પ્રમાણે જ હું કરીશ અને આચરણમાં મૂકીશ. પછી એકદમ ગુરૂમહારાજ પાસે જઈ, શ્રાવકના આઠ વૃત્તિક ગ્રહણ કર્યા ( જુઓ શિલાલેખ ) મં. સં. ૨૪૬ ની આખર ઘણું કરીને ( અથવા બહુ મ. સં. ૨૪૬ ની મધ્યમાં) હશે. આ વૃત્તો ગ્રહણ કર્યો એટલે તે સમ્યકત્વ ( હિમ-શબ્દ પણ જૈન ધર્મમાં સમ્યકત્વ ને બદલે વપરાય છે ) ને પામ્યો એમ ગણાય (ખડક લેખ નં. ૮) આ પછી તુરત, તેમના ગુરૂમહારાજ ના વડિલ બંધુનું સ્વર્ગ ગમન થયું. હવે પોતે જે વૃત ગ્રહણ કર્યું હતું, તેને અમલમાં મૂકવા તરફજ સર્વલક્ષ દેવા માંડયું. પહેલાં તે પોતાનાં ધર્મનાં મંદિર બંધાવવાના હુકમ કાઢયા અને જૈન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે, દરરોજ એક જૈન મંદિર સમાપ્ત થયાના સમાચાર સાંભળે, ત્યારે જ દાતણું પાણી કરવું એમ ઠરાવ્યું હતું. આ પ્રમાણે નવાં મંદિર બંધાવવાં જે સમયે પાદલિપ્તસૂરિએ પાલીતાણા વસાવી, ત્યાંથી શત્રુંજય પર્વત ઉપર ચડવાને માગ ઠરાવી દીધે. ( જુઓ પુ. ૩ અને ૪ થું ) ( ૨ ) જુઓ પરિશિષ્ટ પર્વ ભાષાંતર; તથા ભરતેશ્વર બાહુ, વૃતિ ભાષાંતર. મહાન સંપ્રતિ ૫ ૨૨૯ (૨૩) શ્રાવકના તે તો ૧૧ છે: પણ છેલ્લાં ત્રણ એવા છે કે, તે રાજપદે જે વ્યક્તિ હોય તેનાથી બહુધા, કઠિનતાથી પણ પળાય તેમ નથી. એટલે બાકીના આઠ લીધાં હશે એમ સમજાય છે. ( ૨૪ ) તેમના ગુરૂ મહારાજનું નામ આર્ય સુહસ્તિછ હતું. અને તેમના વડીલ બધુ ( સંસારીપણે પણ મોટા ભાઈ થતા હતા તેમ દીક્ષા પણ તેને હાથેજ લીધી હતી અને તેની સાથે જ વિચરતા હતા એટલે દીક્ષાને અંગે પણ વડીલ બંધુ જ હતા ) શ્રી આર્ય મહાગિરિજી હતું : તેમનુ સ્વગ અવંતિ પ્રદેશમાં આવેલ ગદ્વપદ નામના એક શિખર ઉપર થયું છે. ( સરખાવો નકશે ન, ૧ માં દર્શાણ શબ્દ વિવેચન ) ૪૨ Page #391 -------------------------------------------------------------------------- ________________ પૂર્વજન્મની સાંપ્રત [ તુતીય ૩૩૦ ઉપરાંત, જે પ્રાચીન મંદિર છ કે અવ્યવસ્થિત થઈ દુર્દશાને પામ્યાં હતાં તે બધાને દુરસ્ત કરી, જીર્ણોદ્ધાર કરી નવાં જેવાં બનાવી દીધાં. તથા આ બધાં નવાં તેમજ જીર્ણોદ્ધાર કરેલ મંદિરો માટે જન પ્રતિમાઓની જરૂર પડતાં, અસંખ્ય પ્રતિમાઓ, પાષાણુની, સનારૂપાની,૨૫ પીતળની તેમજ પંચધાતુની ભરાવરાવી અને તે બધાની અંજનશલાકા કરી, ( પૂજવા યોગ્ય કરી ) સર્વે મંદિરે સંપૂર્ણ બનાવ્યાં. આ પ્રમાણે તેણે લગભગ ત્રણ કે સાડા ત્રણ વર્ષમાં સવા લાખ નવા જીન મંદિર, સવા કરોડ છન પ્રતિમાઓ,૨૭ છત્રીસ હજારનો જીર્ણોદ્ધાર તથા પંચાણું હજાર ધાતુની પ્રતિમાઓ કરાવી હતી,૨૮ આ પ્રતિમાઓ તેણે સારા સારા ઠેકાણે નકરો લઈને અને અન્ય સ્થાને વિના નકરાએ પણ તદન મફત મોકલાવી દઈ સવે જીનમંદિરને વિભૂષિત કરાવી નાંખ્યાં. અને જ્યાં ને ત્યાં જનમંદિર તથા જીન પ્રતિમાની વિપુલતા કરી દીધી હતી. જૈન પ્રથાનું આ પ્રમાણેનું રહસ્ય પાશ્ચાત્ય વિદ્વાનને ન સમજાયાથી તેમણે શિલાલેખને અર્થ ઉકેલવામાં ગોથાં ખાધાં છે અને પિતાની બુદ્ધિ પ્રમાણે તક ગોઠવી, હાસ્યાસ્પદ ભાષાંતર કરી નાંખ્યાં છે. જેમાંના ઉદાહરણ તરીકે અને એક બે નમુના જ આપીશું. (૧) મહારાજા સંપ્રતિએ જે કેટલીક પ્રાતમાં સેનાની ભરાવી હતી તે તેમણે નકરે લઈને સારાસારાં સ્થળેએ આપી હતી. આનો અર્થ એમ કરી દેવામાં આવ્યો છે કે મૌર્ય રાજાઓને નાણાંની ( ૨૫ ) ( મ. સા. ઇ. ૫. ૧૪૮ ) પતંજલી महामाया सभ्यु छ , मौय हिरण्यार्थिभि रच्याः પ્રવિતા: મવેત્તાયુ ન હતુ (પતજંલિ મહાશય તુરત જ ૨૫] વરસે થયા છે એટલે તેમને અભિપ્રાય વજનદાર જ ગણાય ) ધનકી ઇચ્છા રખનેવાલે મૌને પૂજાકે લિયે ભૂતિયાં બનવા કર એકત્રિત કીએ; જ. . એ. સે, ૧૮૭૭ પુ. ૯ પૃ. ૨૦૭ અને પછી, ( ૨૦ ) પ્રતિમાઓ બનાવનાર તેમજ તેની પ્રતિષ્ઠા કરાવનાર પોત પોતાની પ્રશસ્તિ ટૂંકમાં, પ્રતિમાજીની પલાંઠી નીચે કે પૂઠે કોતરાવે છે. પણ સપ્રતિએ આત્મપ્રશંસાના લીધે પિતાનું નામ કયાંય લખાવ્યું નથી ( જે. સા. લે. સં, પૃ. ૮૬ ); તેના શિલાલેખ વિગેરેમાં પણું આ કારણથી જ પિતાનું ખરૂં નામ જણાવ્યું નથી. . ( સરખા નીચે ટી. ૪૦. તથા ૪૧. ). ( ૧૭ ) નીચેની ટીકા ૨૮ તથા ૩ર જુઓ (૨૮) જે. સા. લે. સં. ૫, ૮૬ અને ટીકા પૂ.૧૨૭ તથા કલ્પસૂત્રવૃત્તિ જુઓ (ઉંતિનાનામત | सच जातमात्र एव पितामहदत्तराज्ये रथयात्रा બીબાપુતાર્થનાનાતળાતિતઃ પાયलक्ष जिनालय-सपादकोटी नवीन बिंब-षत्रिंशत् जीर्णोद्वार-पंचनवतिसहस्रपितलपयप्रतिपाऽनेक शतसहस्रसवशालादिभिावभूषितां त्रिखंडामपि महीનરોત (વિનયવિજયજી કૃત કલ્પસૂત્ર અને ટીકા પૃ. ૧૨૭ ) આ ખડલે ને ભાવાર્થ કેમ ઉકેલવે તેની સમજૂતિ. (જરા આગળ ઉપર જુઓ.) (૨૯) ટીક નં. ૩૧ જુઓ. ( ૩ ) એવાં તો અનેક છાતો છે પણ તે સર્વને નિષ કરવો અત્ર અસ્થાને છે. સંપૂર્ણ માહિતીની ઇચ્છા ધરાવનારે મારા તરરથી બહાર પડનાર સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન ચરિત્ર જેવું. ( ૩૧ ) ધમકાર્ય કરવાને દરેક ભકતને ઉમંગ અને હોંશ હોય જ; પણ લાગવગવાળા કે પૈસાવાળાને જ પિતાની પ્રતિષ્ઠા કે સત્તાના જોરે અથવા વગવસીલાથી તે ધર્મ કાર્યો કરી જવાનો જે લાભ-લ્હાવો મળે તો મધ્યમ સ્થિતિના લાગવગ વિનાના કે ગરીબ માણસને તે લાભ કયારે મળે છે માટે જૈન સંધમાં એ રિવાજ સર્વત્ર પ્રવર્તે છે કે, તે તે ધર્મકાર્ય કરવા માટે ' ઉછામણી બોલાવવી. અને જે વધારે બેલે-દામ આપે તે તે ધર્મ કાર્ય કરીને પિતાને ધન્ય ધન્ય માને, બીજે એમ પણ રિવાજ છે કે, આવી ઉછામણું ન કરતાં અમુક લાગે અમુક કાર્યને માટે કરાવ્યો હોય Page #392 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] જીવન ઉપર અસર ૩૩૧ તાણ પડવાથી તેમણે પોતાના ઇષ્ટ દેવાની સેનાની મૂર્તિઓ વેચી નાંખી હતી. તેમજ (૨) તેણે અસંખ્ય જૈન મંદિર તથા પ્રતિમા ભરાવી બધાની વિપુળતા કરી નંખાવી હતી. આ હકીકત તેમણે પોતાના નાના ખડક લેખ નં, ૧ માં લખી છે. જ્યારે તેને અર્થ જુદા જુદા વિધાનોએ ભિન્ન ભિન્ન રીતે કર્યો છે. પણ તેમ કરવામાં તે દરેક જણે પિતે અનિશ્ચિત તે લાગે (તેનું દામ ) ભરે, એટલે તે કાર્ય કરવાની તેને પરવાનગી મળે. આવા લાગાને “ નકરે ” કહે. છે. આવી જ રીતે પ્રતિમા કેઈને જોઈતી હોય તે, નકરો ભરીને જયાં વધારે પ્રતિમા હોય ત્યાંથી પિતાના સ્થળે લઈ જવાય છે. આને અર્થ એમ નથી થતો કે, તે પ્રતિમા વેચાતી લીધી ખરી રીતે નકરો તે કાંઇ, ખરું મૂલ્ય જ નથી. “ નકરે ”ને વ્યુત્પત્તિ પ્રમાણેને અર્થ તે, નકર કર રૂપે નહીં. પણ મરજીથી અથવા ઇચ્છાથી જે કરનાણું લેવામાં આવે છે. અને જ્યારે મરજીયાત વાત થઈ, ત્યારે પિતાની રાજીખુશીથી કઈ વધારે નાણું તે આપે જ નહીં, એટલે જે હેતુસર તે ઠરાવ કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી, તે નિર્મળ થઈ જતે દેખાય. છતાં જ્યાં સુધી ધર્મ કાર્ય માટે બહુ નાણાંની જરૂરિયાત નહતી ત્યાં સુધી તે મરજીયાત ઘેર ચાલુ રહ્યું હશે. પછી સમય બદલાતો ગયો તેમ આ મરજીયાત ધોરણમાં ફેરફાર કરી કાંઈક નીયમન યોજાયું. એટલે “નકર” કે “નાકર' શબ્દને બદલે “નકરે” યોજાયે હોય એ સંભવિત છે. આ નવીન શબ્દને અર્થ એમ થાય છે કે ફેરફાર ન કરે-જે ઠરાવ કરવામાં આવે તે પ્રમાણે વર્તે. તેમાં મરજી પ્રમાણે કેઈથી વર્તાવ કરી શકાય નહીં પણ સમસ્ત સંધ-સમુદાયે નકકી કરી આપેલ ધોરણ પ્રમાણે સ્વેચ્છા પૂર્વક નાણું આપો, એટલે કે આમ કરાવવામાં ઈચ્છા પણ આવી, તેમ જોર જુલમ પણ ન થયો. તેમ નૈતિક બંધન જેવું પણું થયું. (૩૨) જીઓ જ. . એ. . ૧૮૭૬ પુ. ૯ પૃ. ૨૦૭ અને આગળ–સંપ્રતિએ ઘણી પ્રતિમાઓ ભરાવી છે એમ પ્રો. વેબર, અને પ્રો. ગોલ્ડસ્ટકર, અને ભાંડારકર આદિના શબ્દો ઉપરથી દેખાય છે. તેમાં તેઓએ Gods of the Mauryas, saleable images, idols etc=મૌર્યના દેવ, વેચવા લાયક મૂર્તિઓ, પ્રતિમાઓ ઈત્યાદિ શબ્દો વાપર્યા છે. વળી મિ. થોમસ 401 -" The multitudinous images of the Mauryas, which were so easily re- produced in the absolute repetitive identity and so largely distributed as part and parcel of the creed itself= મૌર્ય પ્રજાની પુષ્કળ દેવમૂતિઓ કે જેની સ્વતંત્ર રીતે અને વારંવાર હુબહુ નકલ કરીને સહેલાઈથી ( અન્ય મૂર્તિઓ ) બનાવી શકાતી હતી, તેમજ તે ધર્મના એક અંગ અને અંશ તરીકે તેને એટલે બધો ફેલાવો કરી શકાતો હતો ” ( ઉપરનું ટી. ૨૮ જુઓ. ) | ( ૩૩) રામા. અ. પ્રસ્તાવના પૃ. ૩:–“ He announced that the gods and the human devinities worshipped in Asia (Jambudvipa ) were false=તેણે ( અશકે-સંપ્રતિ શબ્દ આપણે ગણવો) ઘોષણા કરાવી કે, એશિયામાં (જંબુદ્વિીપમાં ) જે દેવો અને મહાપુરૂષોની પૂજા કરવામાં આવે છે તે બધું મિથ્યા છે. કે. હિ. ઈ. પૃ. ૫૦૫:-“ The people in Jambudvipa, who had remained unassociated with the gods, became associated with the gods=જંબુદ્વિીપમાં દેવો સાથે પ્રજા મિશ્રિત થયા વિના પડી રહી છે મિશ્રિત બની ગઈ ” ર. કુ. મુ. પૃ. ૧૧૧ ના ટીપણુમાં આ હકીકતના અર્થ બે રીતે સૂચવે છે. (૧) Within this interval in Jambudvipa, men who were unmingled with gods' (i, e, had no gods or no religion ) came to be migled with gods' ( i. e. becamo religious or worshipper of gods ) ”=અત્યાર સુધી જંબુદ્વિીપમાં જે માણસે દેવની સાથે ભળેલા નહોતા ( એટલે કે જેઓ દેવ કે ધર્મથી વિહિન થયા હતા) તેઓ હવે દેવ સાથે ભળી ગયા હતા ( એટલે કે ધર્મ પ્રત્યે પ્રીતિવાન થયા. દેવભક્ત થયા ) અને (૨) Within this interval in Jambudripa, mon whose gods were disunited, had Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩ર. પર્વજન્મની સાંપ્રત [ સ્વતીય અને શંકાશીલ હોવાનું ખુલ્લાં દીલથી જણાવ્યું છે. જ્યારે તેનો ખરો ભાવાર્થ એમ છે કે અત્યાર સુધી સારા જંબુદ્વીપમાં, પ્રજાજનોમાં જે અન્ય મિયાદષ્ટિ દેવદેવીઓની માનતા, આખડી, બાધા તથા તેમની મૂર્તિની સ્થાપના, પૂજા, આરતી, યજ્ઞ, વિગેરે વધી પડયાં હતાં, તે સર્વેવસ્તુઓ ( મહારાજા પ્રિયદર્શનના ધમ્મમહામાત્રોના પુરૂવાર્થથી) લેકેએ પિતાને ખરે ધર્મોપદેશ લાગવાથી, ત્યજી દીધી હતી ૩૪; અને સમ્યગુદૃષ્ટિ ઉત્પન્ન થવાથી ખરા છનદેવની આરાધના ત્રિવિધ (મન, વચન અને કાયાથી) કરવા લાગ્યા હતા. જૈન ગ્રંથની આ હકીકતોથી જે કેટલાય અપરિચિત કે કમપરિચિત છે તેઓ, તેમજ બીજા ઓ કે જે ધમકી કે ધર્માધ માણસ છે તેઓ, તેવી હકીકતને ટાઢા પહોરના ગપ્પાં તરીકે લેખી કાઢે છે તથા આક્ષેપ મૂકે છે; તેઓને આ બધી હકીકતની ખુદ સંપ્રતિ મહારાજનાજ બનાવેલ શિલાલેખેથી જ્યારે સંપૂર્ણપણે સાથ હોવાની પ્રતીતિ થાશે, ત્યારે પિતાના વિચારે ફેરવી જૈન ધર્મના ગ્રંથને પ્રમાણિકતાની છાપ મારી તેને માટે તથા તેમાં વર્ણવાયેલી આખ્યાયિકાઓ માટે જરૂર વિશેષ માન મરતબો ધરાવતા થશે એમ મારું માનવું થાય છે. આ પ્રમાણે પિતાના આત્મિક કલ્યાણ માટે પ્રથમ મૂળભૂત જીનમં દિર અને જીનપતિમા બનાવરાવવાનું ધર્મકાર્ય સંપૂર્ણ થવા આવ્યું હતું, મ સં. ૨૪૯ આ રીએ કે ૨૫૦ ની શરૂઆતમાં ઇ. સ. પૂ. ૨૭૭ માં. આમ પિતાના આત્મ કલ્યાણ માટેની આ એક પ્રકારની પ્રવૃત્તિ આદરવામાં જ સર્વ સમય તેણે ગાળી નાંખ્યો હતે એમ નહોતું. પણ એક બાજુ, જેમ ઉપર પ્રમાણે મંદિર વિશેની પ્રવૃત્તિમાં ગુંથાયો હતો તેમ બીજી બાજુ જન કલ્યાણના સુખ માટેની અન્ય પ્રવૃત્તિઓ પણ હાથ ધર્યો ગયો હતો. એટલે તેણે જગ જગાએ દાનશાળાઓ, ૩૫ ભોજનશાળાઓ, ઔષધ શાળાઓ, પાંજરાપોળે, વટેમાર્ગુઓ માટે ધર્મ શાળાએ બંધાવવા માંડી. તેમજ ભારબરદારી પશુઓને રાહત મળે તથા વહન કરતાં કરતાં માર્ગને શ્રમ ન જણાય, માટે રસ્તા ઉપર બને બાજુ, છાયા આપે તેવી મોટી મોટી ઘટા કરનારાં વૃક્ષા રોપાવી દીધાં હતાં. પીવાનું પાણી દરેક મનુષ્ય તથા પશુને સુલભ થાય તે માટે કુવા, વાવ, તળાવ આદિ બંધાવવાના હુકમો પણ છોડી દીધા હતા. તેમજ અવરજવર કરવા માટે પાકા રસ્તાઓ બનાવરાવ્યા તથા જૂના હતા તેને સમરાવી મૂકયા. જે જે માર્ગે પ્રાણીઓની હિંસા થતી જણાઈ, તેને–જેવાકે શિકારખાનાં, કલખાનાં | become men whose gods were united; in other words, the strife of gods and their worshippers (i. c. of the jarring sects ) had largely ccased in the country અત્યાર સુધી જંબુદ્વીપમાં જે માણસો દેવથી છટા હતા તે હવે દેવ સાથે જોડાઈ ગયા એટલે કે, દેવ અને તેમના ભકતો વચ્ચેને કજીયો (મતભેદ ધરાવતા વાડા મંડળો) મોટા ભાગે દેશમાંથી નાબૂદ થયો હતો.” ( ૩૪ ) ઉપરનો ટી. નં. ૩૩ જુઓ. ( ૩૫) એક રંક તરીકે પૂર્વભવને પોતાનો અનુભવ નજરમાં રાખી, ભિક્ષુકને પડતી હાડમારીને વિચાર આવતાં, આ બાબતની જરૂરિઆત દેખાઈ આવતી હતી. (જુઓ સ્તંભ લેખ નં. ૭ આ કારણથી જ પિતાના સગાંઓને પણ સાધુદાનની ભલામણ કર્યો ગયો છે.) વળી નીચેની ટી. ૩૬ જુઓ. ( ૩૬ ) મહાન સંપ્રતિ પૃ. ૨૨૯ “પતાના શિક્ષક તરીકે પૂર્વ ભવનાં દુઃખે યાદ આવવાથી દુઃખી. ગરીબ, અપગેને શું શું દુઃખ ભોગવવાં પડતાં હશે, તેને ખ્યાલ લાવી નગરમાં ચારે દ્વારે ભોજનશાળાઓ સ્થાપી ” આ પ્રમાણે દાનશાળા, ભોજન શાળા, પાંજરાપોળ, વગેરે સંસ્થાઓ પ્રાચીન સમયે જૈનધર્મનુયાયીઓ નભાવતા હતા તેના શિલાલેખી પુરાવાઓ મળી આવ્યા કહેવાય. ( ૩૭) સ્તંભ લેખ નં. ૫ અને ૭ જુઓ. Page #394 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સાઠમારીઓ, જનાવરાને ખસી કરવાની ત્રાસ પમાડતી વૃથ એ–માર્ગો બંધ પડાવી દીધા. વળી જે રસ્તે મનુષ્યની નીતિને ધકકા પહોંચતા દેખાયા તેવા રસ્તાઓથી તેમનુ' ધ્યાન ફેરવવા એવા સમાજો૮ અને પરિષદ્મ ભરાવવાનુ શરૂ કરી દીધું જ્યાં તેઓ નિર્દોષ દૃશ્યા જુએ અને આનંદમાં વખત પસાર કરે. ( ખડકલેખ જુએ. ) ઇ. ૪. મતલબ કે જ્યાં જ્યાં તેની નજર પહેાંચી શકે કે આમ આમ કરવાથી મનુષ્યમાત્રનું તથા પશુમાત્રનું પણ કલ્યાણ સાધી શકાશે, ત્યાં ત્યાં તેવી યેાજના તથા સાધને વસાવવામાં પોતાના પુરૂષાર્થી ફેરવવામાં જરા પણ કાતાહી રાખી નહીં. આમ દરેક રીતે મનુષ્યાને તથા પશુઓને પણ રંજીત કરવા માટે તેમજ તેમની જીં દૂંગી આરામથી—સુખથી—નિવહન થાય તે માટે ભાત ભાતના માર્ગો શેાધી તે સર્વે પુરા પાડયે ગયા હતા. આ પ્રમાણે પ્રાણીમાત્રનાં જીવન આલ્હાદમય બનાવવાનાં સાધન પૂરા પાડતાં પાડતાં લગભગ ત્રણેક વર્ષો વીતી ગયાં (ખડલેખ જુઓ.) મ. સ. ૨૫૦ ની સાલ આખરી (રાજ્યાભિષેકને ૧૪ મું વષૅ એસવા આવ્યુ' ) આવી પહેાંચી. એટલે મનમાં એમ ઉમી ઉગી આવી કે, સારાયે ભારત વને માટે જ્યારે આ પ્રમાણે જીવન ઉપર અસર ( ૩૮ ) હાથીગુફાના શિલાલેખમાં ચક્રવતી ખારવેલે પણ આવા સમાજોની પ્રવૃત્તિ આદરી હતી તે લખાણ સરખાવા. ( આ પરિચ્છેદે આગળ જુઓ ) ( ૩૯ ) આ કથનથી સમજાશે કે હિમાલયની ઉત્તરે તિબેટ, ખાટાન, વિગેરે દેશ તરફ તેણે જે પ્રયાણ આધ્યું.” હતું. તે કેવળ મુલક જીતવા નહેતુ પણ ધાર્મિક ભાવનાથી તે કાર્ય ઉપાડયું હતું. અને તેથી જ તેને ચીનદેશ જીતવા તરફ મનેાવૃત્તિ થતી નહેાતો, તેમ થઇ પણ નહેાતી. ( સરખાવેના ઉપરમાં પૃ. ૩૧૮ થી ૩૨૦ સુધી દર્શાવેલ સ હકીકત તથા તેની ટીકા માં જણાવેલ વિચાર। ) ( ૪૦ ) આવા ઉમદા હેતુથી તેણે હિમાલયની ૩૩૩ હું કહી રહ્યો છું, ત્યારે જમુદ્દીપ કે જેના આખાય ભાગમાં જૈન ધર્મના પ્રચાર આ પૂર્વે થઇ રહ્યો હતા, ત્યાંના મનુષ્યા પણ મારા સહધમી તા ગણાય જ. ભલે અત્યારે તે, અવળા માગે ચડી ગયા છે, અથવા તે। જૈન ધર્મથી વિમુખ થઇ ગયા છે તેા તેથી શું મારી કરજ નથી કે તેમને પણ ખરા માગે દારૂ ? આ વિચાર સ્ફુરવાથી હિમાલયના પ્રદેશ૯ અને તેની ઉત્તરેથી માંડીને મધ્ય એશિઆમાં૪ જ્યાં તાસ્ક’દ સમરકંદ અને મ` શેહેરા આવ્યાં છે અને જ્યાં મેરૂપર્યંતની ચુલિકા હેાવાનું ધરાય છે, ત્યાં સુધીના સધળા પ્રદેશ જો બનીશકે તેા પેાતાની રાજસત્તા નીચે લખ પેાતાના જૈન ધર્મ ત્યાં ફેલાવવા નિર્ધાર કર્યાં. એટલે તે બાજુ પોતાના કદમ લખાવવા ઉદ્યમશીલ થયા. ૪૧ સૌથી પ્રથમ નેપાળ સર કર્યું.. ત્યાંના બંદોબસ્ત જાળવવા પોતાના જમાઈ દેવપાળને મૂકી તિબેટ અને ખાટાન તરફ વધ્યા. તે જીતી લઇ પોતાના પુત્ર (ખરૂ' નામ શું હશે તે જણાયું નથી પણ તિબેટ ગ્રંથકાર પંડિત તારાનાથના પુસ્તકમાં જે જણાવ્યું છે તે) કુસ્થન ને ત્યાં મૂકયા. (એમ સમજાય કે આ સમયે ચિનાપુ શહેનશાહે, બીકના માર્યાં દીવાલ ચણાવવી શરૂ કરી હશે, ઇ. સ, પૂ. ૨૭૬-૭=મ, સં. ૨૫૧૪૨. ઉપર જણાવ્યા પ્રમાણે પ્રદેશા જીત ઉત્તરના દેરા જીતવા માટે જીવ ઉપર લીધું હતુ. નહીં કે પૃથ્વી છતી પેાતાની નામના મેળવવા ખાતર. ( હવે વાંચકને ખ્યાલ આવશે કે, શા માટે તેણે કાઇ પણ પાતાની કૃતિમાં કયાંય પેાતાનું ખરૂ' નામ જણાવ્યું નથી ) તેમ ચીન ઉપર ચડાઇ કરવાનું મન પણ તેને નહેતું. તેમાં પણ આવુંજ નિમમત્વ કારણરૂપ હતું. (સરખાવે। ઉપરની ટીકા નં. ૪૦ તથા ન, ૨૬ તેમજ તેને લગતાં લખાણ ). ( ૪૧ ) નિગ્લિવ અને ફમિન્ડિઆઇનાં સ્થળેાની મુલાકાત પણ આ કારણનેજ આભારી છે એમ ગણવુ. ( ૪૨ ) પૃ. ૩૧૪ ની ટી, ન, ૧૨૦ જુઓ. રૂ. ઇ. સી. અશાક ૮૧; જ. એ. એ. રા. સા. પુ. ૨૬ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પૂર્વજન્મની સાંપ્રત [ સ્વતીય વાને તેને લોભ તો કયારનેએ (શ્રાવક વૃત્તો લીધાં પછી તે તદ્દન નિર્મૂળ થઈ ગયો હોવો જોઈએ) જતે રહ્યો હતો. એટલે પિતાનું લક્ષ ચીન તરફ નરવતાં, તાત્કંદ સમરકંદ અને સર્વ સુધી પહોંચી, મનની આકાંક્ષા પુરી કરી, એકસસ નદીના માર્ગે ન પ્રદેશ (જેને હાલ બેકદ્રીઆ કહેવાય છે. ) અને હિંદુકુશ પર્વતના ઘાટોમાંથી કાશ્મિર રસ્તે૪૩ પાછો હિંદ આવવાનું થયું હતું એટલે રસ્તે આવતાં સર્વ પ્રદેશ પોતે કબજે કરતે આવ્યો. આ યાત્રામાં પણ લગભગ તેને ત્રણ વર્ષને સમય થઈ ગયો દેખાય છે. (મ. સં. ૨૫૪=ઈ. સ. પુ. ૨૭૩) હિંદમાં આવીને પ્રથમ જ્યાં જ્યાં તેણે ઘમ્મ મહામાત્રા મોકલ્યા હતા ત્યાંથી તે બધાના રીપોર્ટ મેળવી કેટલું કેટલું કામ તેઓએ કર્યું હતું અને તેમાં પિતાના મનમાં ઠરાવેલ ઘેરણના પ્રમાણમાં કેટલી ફતેહ મળી હતી તે બધાને તોલ કાઢી, સંતોષ મળતાં પાછા ફરીને તે પ્રદેશમાં તેમજ, પિતાની સત્તામાં આણેલ નવા મુલકમાં પણ ધર્મ પ્રચાર અર્થે ધમ્મ મહામાત્રા મોકલી આપ્યા. (આમ આપણે તેના જીવનમાં જોઈશું, તે તેને અઢી અને ત્રણ વર્ષને આંકડે જ્યાં ને ત્યાં શુકનવંતે નીવડે હોય એમ જણાય છે. એટલે ધર્મમહામાત્રાને પણ ત્રણ ત્રણ વર્ષ માટે જ કેમ નિમણુક કરતો હોય એમ આભાસ આપણને ઉત્પન્ન થાય છે. ( જુઓ ખલે નં. ૩ ) આવી રીતે પિતાને સઘળા પુરૂષાર્થ ધર્મ પ્રચારમાં, તથા રાજ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં ગાળ્યો. તેમાં બીજા ત્રણ વર્ષ થવા આવ્યાં. મ. સં. ૨૫૪ થી ૨૫૭=ઈ. સ. પુ. ૨૭૩ થી ર૭૦. ત્યાં તેમના દાદા સમ્રાટ અશોકનું મરણ થયું ( મ. સં. ૨૫૭=ઈ. સ. પૂ.૪૫ ૨૭૦ ). ધર્મપ્રચારમાં જેણે મનુષ્યની તેમ જ પશુની અરે કહે કે પ્રાણી માત્રની જીંદગી કેમ સુખી નીવડે તે દૃષ્ટિબિંદુ લક્ષમાં રાખીને કામ લીધું હોય, તે વ્યકિત પિતાના રાજ્ય અમલમાં પણ કોઈ જાતની હાડમારી કે દુઃખ પિતાની પ્રજાને પડે, તે દૂર કરવા માટે પોતે ઉદાસીન વૃત્તિ દાખવે કે આંખ આડા કાન કરે, તેમ તે બની શકેજ નહીં. તેવી કલ્પના પણ આપણે કરી ના શકીએ. કહેવાની મતલબ એ છે કે, ધર્મપ્રચાર કરવાની સાથે સાથે તેમણે રાજ્યકારભારમાં પણ એવી જ સુવ્યવસ્થા કરવાને જરાપણ પાછીપાની કરી નહોતી. એટલું જ નહીં પણ વળી એમ સમજી શકાય છે કે, આ ધમ્મમહામાત્રાઓને પણ કેટલીક સત્તા સોંપી હતી; કે જેથી તેઓ પણ ધાર્મિક હૃદયવાળા હેઇ, પ્રજાની હાડમારી અને દુઃખ સાંભળી, ઘટતે નીકાલ કરી, રાયધૂરા ચલાવવામાં મદદરૂપ થઈ પડે. આવી રીતે રાજ્યકારભાર તેમજ ધર્મપ્રચાર આ બંને કાર્યો (૧૯૨૧-૩ નું) પૃ. ૨૬૫-૨૭૩ માં ઇ. સ. પૂ. ૨૧૭ લખી છે; એટલે કે શહેનશાહપદ ઇ. સ. પૂ. ૨૨૧ માં ( જુઓ ઉપર પૃ. ૩૧૮ તથા ટીકા ) અને દીવાલ ઇ. સ. પૂ. ૨૧૭ માં એટલે ચાર વર્ષ બાદ છે. જ્યારે આપણી ગણત્રીએ શહેનશાહપદ છે સ, ૫. ૨૭૮ છે એટલે દીવાલની સાલ ઈ. સ. ૫. ૨૭૪ માં આવે. આ દીવાલ ચણાવવામાં જે મજુરોની સંખ્યા ( અશોકે ૭ લાખ માણસથી કામ લઈ ત્રણ વરસમાં પૂરી કરાવ્યાનું નીકળે છે. ) રોકાઈ હતી તથા જે ટુંક સમયમાં તે પૂરી કરી હતી તે ઉપરથી માપ કાઢી શકાશે કે, મહારાજા સંપ્રતિનું સામર્થ્ય કેવું હતું અને ચીનને કેવી દહેશત લાગી હતી. (સરખા પૃ. ૩૧૯ નું લખાણ ). (૪૩) આ મુલકમાં તેને વિચાર મુખ્યપણે જૈનધર્મ પ્રચારને હતો. તેને રાજતરંગિણિકારના તથા મિ. થેમસના શબ્દોથી પણ ટેકો મળે છે. ( આ માટે ઉપર પૃ. ૩૦૬; તથા ધર્માશક અને જાલૌકના પરિશિષ્ટો જેડયાં છે તે જુઓ.). (૪૪) ઇ. એ. પુ. ૩૭ પૃ. ૩૪૨ : ખડક લેખ નં. ૫ અને ૧૩. (૪૫) ૨૫૬ વર્ષ બાદE૨૫૬ વિયુથ. એટલેજ ૨૫૭ માં ( જુઓ સહસ્ત્રામને ખડકલેખ ). Page #396 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] તેણે એવી તા ઉત્તમ રીતે ગાઠવ્યાં હતાં, કે ક્રાઇ પ્રજાજન ઉપર જોરજુલમ કે દમન બનતાં સુધી ક્રાઇ—નાના શું કે માટા શુ-અમલદાર તરફથી ગુજારવામાં આવેજ નહીં. અને જો તેમ થાય તે તેની વહાર કે દાદ રિયાદ પણ વિના વિલંબે અને બનતી સગવડતાથી પ્રજાજન ખુદ પેાતાના કાન સુધી પહોંચાડી શકે, ત્યાં સુધી પણ વ્યવસ્થા કરવાને ચૂકયા નહાતા ૪૬ મતલબ કે તેની બધી કાર્યવાહી પ્રજાના ઐહિક તેમજ પરલૌકિક સુખમાં બાધારહિત–બલ્કે ઉત્તેજક રીતે-પ્રવૃત્તવતી થતી હતી. અને તેથીજ તે અનુપમ બની, ત્યાર પછીના રાજ્યકર્તાઓને અનુકરણીય નીવડી હાય તા ખાટુ′ પણ નથી, તેમ આશ્ચર્યંજનક પણ નથી. વિશેષ ખૂખી તે। તેનામાં એ હતી કે, પોતે પોતાના ધર્મના પ્રસ્તાવ માટે, તેમજ પ્રચાર અને વિસ્તાર માટે, આટલા બધા ઉત્કંઠિત અને જીવન ઉપર અસર ( ૪૬ ) જીએ તેના ખડકલેખનું રહસ્ય, ( ૪૭ ) પંડિત જીનવિજ્યજી-જે હાલ ભારત વર્ષોંના કવિ સમ્રાટ સર ઢાગારના પ્રખ્યાત વિદ્યાલયશાંતિ નિકેતનમાં એક શાખા-પુરાતત્વના આચાય તરીકે કામ કરે છે, તેમણે પેાતાના રચેલા જૈન સાહિત્ય લેખ સંગ્રહનામે પુસ્તકમાં પૃ. ૮૬ ઉપર લખ્યું છે. ( ૪૮ ) તેના યુવરાજ અને ગાદીવારસ વૃષભસેનની ધાર્મિક કાર્યો પરત્વેની રાજ્યનીતિ સાથે સરખાવા ( તેનું જીવનચિરત્ર ભાગ ત્રીામાં જુએ ) ( ૪૯ ) અન્યધીએ પણ કહેવાના હેતુ હશે. ઉપરાંત એમ પણ જણાય છે કે, આ વખતે જૈન ધર્મમાં પણ એ પક્ષ મુખ્ય પણે થવા જેવા હતા. જ્યાં સુધી આ સુહસ્તિજીના વડાલ બંધુ આ મહાગિરીજી હૈયા ! હતા (તે કણ્ણાતીત વિધિના પક્ષકાર હતા) ત્યાંસુધી જેને પાતામાં ભળવું હાચ તે સાધુઓ માટેની દિગબર અવસ્થામાં ફેરફાર કરવા માંગતા નહીં. પણ આય સુહસ્તિજી સુધારક વિચાર વાળા તેમ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળને અનુસરીને ફેરફાર થવા જોઇએ તેવા મતના તેમજ, જો સાધુઓએ વસતિમાં રહેવુ' જ હાય તા, દિગ’ખર વેશ ત્યજી, અમુક પ્રમાણમાં વસ્ત્ર ધારણ કરવા જોઈએ તેવા મતના હતા, વળી તે વસ્ત્ર સાધુએ ૩૩૫ * અધીર હતા, છતાં પોતે દરેકના ધર્મ પ્રત્યે એટલી બધી સહિષ્ણુતા ધરાવતા હતા કે એક પણ પ્રજાજન ઉપર ધર્મને અહાને હેરાનગતી થઇ હાય તેવા દાખલા નોંધાયા નથી. ઉલટું. એક વિદ્વાન૪૭ એટલે સુધી અભિપ્રાય ધરાવે છે કે–તેના પેાતાનાજ શબ્દોનું અવતરણ કરીશ– પોતે ( મહારાજા સંપ્રતિ ) ધર્માં હોવા છતાં અશાક કે સિદ્ધરાજની માક ધર્મો ધનહાતા. તેણે ધમને માટે તેથી તલવાર ઉપાડી નથી તેમજ કાઇ પણ ખતર દિશની ધ્વજા પણ ઉતરાવી નથી. તેણે પ્રેમથી ખીજા રાજાઓને અને પ્રજાને પણ જૈનધમ સ્વીકારાવ્યા હતા. આવી તેની ધમ સહિષ્ણુતા સાબિત૪૮ કરતી હકીકત આપણને શિલાલેખ પણ પૂરી પાડે છે. (જીએ તેના ખડકલેખ) તેમાં લખ્યુ છે કે, અનેક “ પાખ’ડીએ '૪૯=અન્ય મિથ્યાત્વી ધર્મી તે 33 શ્વેત રંગનુ રાખવુ એમ રાખ્યુ હતુ. જો કે આ વસ્ત્રપ્રથા તા શ્રી મહાવીર સ્વામીના સમયથી ચાલ્યે જ આવતી હતી ( જેમ સાધુનું' ચારિત્ર નિષ્કલંક ગણાય તેમ કડુ પણ નિષ્કલ’ક એટલે ઉજ્જવળ વ તુ ) તેથી આય સુહસ્તિછના પથ બ્રેચર મનાવવા લાગ્યા હતા. સપ્રતિ મહારાજ તેમના અનુયાયી હતા; એટલે તે મત સિવાયના કોઇ ધર્મોપદેશક હોય તેમને પણ કદાચ પાખંડી=( વિપરીત પ્રરૂપણા કરનાર ) કહેવાના ભાવાથ હાય. વળી આચાર્ય શ્રી સુહસ્તિજીની હૈચાતીમાં હેાય કે તે ખાદ હાય પણ શ્વેતાંબર મતના સાધુ સાધ્વીમાં અનેક શાખા, પ્રશાખા પડી ગઇ હતી. ( જીએ પિર, પ: સે. યુ. ઇસ્ટ પુ. ૨૨ ) વધારે સ’ભવ, તેમના અસ્તિત્વમાં તેમજ સદ્ગત થયા પછી એમ બન્ને વખતે થયું લાગે છે. અલબત્ત હૈયાતીમાં તેમનેા પ્રભાવ વિશેષ હાવાથી ડા પ્રમાણમાં, પણ સદ્ગત થયા પછી મોટા પ્રમાણમાં શાખાએ ઉભી થઇ હશે. એટલે આવી શાખા પ્રશાખા માટે પણ આ શબ્દ ( પાખંડ ) વપરાયા ાય. આ - મહાગિરિજીના સ્વર્ગ ગમન ખાદ તેમના અનુયાયીઓ પાછા પેાતાના સિદ્ધાંતમાં કાંઇક મેાળા પડી ગયા હતા. જો કે તેમનેા પરિવાર આય સુહસ્તિના Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પૂર્વજન્મની સાંપ્રત [ તુતીય વખતે ઉભા થયા હતા તેમજ અગાઉથી ચાલ્યા આવતા હતા, છતાં કેઈને પિતાને ધર્મત્યાગ કરવાની ફરજ પાડી નથી. પણ તેઓ પ્રજાને સમજાવી ઉપદેશ આપીને પોતાનું પ્રચારકાર્ય સાધી શકે તેવી પરવાનગી આપી છે. પણ જો તેમ કરતાં જોહુકમી ચલાવતા દેખાય છે, તેવા જોહુકમી અથવા દર ચલાવનારને શ્વેત વસ્ત્ર પહેરાવાશે તથા અમુક શાસન કરવામાં આવશે એમ જણાવ્યું છે, આ ઉપરથી સાબિત થાય છે કે જેમ તે ઇતરધર્મીએને પિતાના ધર્માનુસાર વર્તવાને છૂટ આપતા હતા, તેમ પિતે જૈનધર્મી-દયાળુ હૃદયીહોવા છતાં, જરૂર પડયે કડક પણ થઈ શકતા હતા. એટલે કે કાઇની ધમકી કે ડરામણીની પરવા કર્યા વિના ગુન્હેગારને ઘટિત શિક્ષા કરવા જરા પણ આંચકો ખાતે નહીં. આવી વૃત્તિ તેના પ્રજાજન ઉપર હતી એટલું જ નહીં, પણ તેના ખંડિયા રાજાઓ તરફ ૫ણ તેવીજ સ્વતંત્રતાથી કામ લેત. એક સમયે તેણે સર્વેને અવંતિમાં આમંપરિવારથી ઇતિહાસમાં ભિન્ન પડી જાય છે. પણ તે તો માત્ર એક બીજાની પટ્ટાવલીને ઉદ્દેશ સાચવવા પૂરતો જ જણાય છે. ( આ મુદ્દો વિશેષ પણે પ્રિયદર્શિનના ચરિત્ર-પુસ્તકમાં ચચીશું ) અહીં માત્ર એટલું જ જણાવીશું કે, આ સમયથી કેટલાકના મંતવ્ય પ્રમાણે હવેતાંબર અને દિગંબર સંપ્રદાય વચ્ચે મતભેદ ઉભો થતો ચાલ્યો ગણાય છે. ( ૧૦ ) રા. ડું. મુ. પૃ. ૧૭ :-“ The chiefest conquest is not by arms but by Dhamma=સર્વોત્તમ છત હથિયારથી નહીં, પણ ધમ્મથી મળે છે.” (સત્યાગ્રહની લડત વેળાએ હિંદમાં જે સ્થિતિ પ્રવર્તી રહી હતી તે સાથે સરખા ); ' મૌ સા. ઈ. પૃ. ૪૪૮:-શસ્ત્રવિજય કરતાં ધર્મવિજયમાં તે માનતે હતો. નીચેની ટીપ નં. ૫ર નું મૂળ લખાણ વાંચો. ( ૧૧ ) ભ. બા. . ભાષા પૃ. ૧૭૮ :-“ જે તમે ખરેખર મારા ભક્ત હો તો સાધુઓના ઉપાસક થાઓ.” જે, સા. લે. સંગ્રહ પાન, ૮૬ થી ઉદ્ધત ત્રિત કરીને જણાવ્યું હતું કે, હું તમારી ખંડણથી, સેવાથી, કે અન્ય કાર્યથી જેટલો ખુશી થઈશ તેના કરતાં, તમે સર્વે પિતાપિતાના દેશમાં મારા ધર્મને ઉપદેશ કરી ફેલાવે કરાવશો તેથી વધારે ખુશી થઈશN૧. જુઓ કેવી નિખાલસતા તેમજ નિરભિમાનતા; છતાં પોતાના ધર્મ પ્રત્યે જેટલું ઊંચું માન તેટલું જ સામાના ધર્મ માટે પણ ખરું જ. દંડ, નીતિ, દરદમામ કે કડકાઈ, જોરજુલમ કે દમન આચરવાની વૃતિ તેનામાં હતી જ નહી. સત્તાના દરથી સામા માણસને વશ કરવા કરતાં, તેને સમજાવીને પ્રેમવડે વધારે સહેલાઈથી પિતાના પક્ષમાં લઈ શકાય તેવી નીતિને તે પક્ષકાર હતું. તેનું નિરભિમાન પણું તે એટલું બધું દેખાઈ આવે છે કે અત્યાર સુધીમાં હિંદુસ્તાનના નોંધાયેલા સર્વે સમ્રાટોમાં, અધિકાર પરત્વે પ્રથમ પંકિતએ આવવા છતાં, તેના કોઈ પણ કાર્યમાં કર્તા તરીકે પિતાનું ખરૂં નામ તે જેવું જ નથી. માત્ર બિરૂદ-ઉપનામ–જ જોડયું “સંપ્રતિચરિત્રકાર લખે છે કેમહાબમાવાનાં કુલ મનુન્નશ્ચયંપ્રતિઃ | तेषां राज्ञां विधि सबै दर्शयित्वाऽगमन गृहान् ।।४१४॥ ततः सर्वान् नृपान् स्माह ननः कार्यधने नेवःमन्यध्वे स्वामिन चेन्माम् ॥ ४१५ तद् भवन्तोऽत्र संप्रतिः । धर्म प्रवर्त यन्त्वेनं, लोकद्वयसुखाबहम् ॥१५॥ स्वदेशेषु सर्वत्र प्रीतिरेवं यतो मम ॥ ४१६ ॥ ततस्तेऽपिगतास्तत्र, जिनचैत्यान्यकारयन् । कुर्वते तय यात्राश्च रथयात्रोत्सवो दभताः ॥ ४१७ ॥ सदैवोपासते साधूनमारिं घोषयन्ति च । રાગાનનુત્ય તત્રાવ ચોદો મર્મતત્વ: ૪૧૮ (૫૨) જુઓ ઉપરની ટીપ નં. ૫૦. (૫૩) અત્યારે પણ સંપ્રતિ મહારાજની જે પ્રતિમાઓ ભરાવેલી મળી આવે છે, કે તેમના દેરાસર બંધાવેલ જડી આવે છે. તેમાં પણું કયાંય તેમના નામને જરાપણ ઉલ્લેખ મળી આવતો નથી. (આવું નિરભિમાન તેમનું હતું ) જુએ ઉપરમાં ટી. ૨૬. Page #398 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] જીવન ઉપર અસર ૩૩૭ છે. આમ દરેક સદ્દગુણેમાં તેમજ રાજ્યનીતિમાં તે અદ્વિતીય અને અજોડ જ પૂરવાર થયેલ તથા હમેશાં અમર કીર્તિવંતે ઝળકયાં કરે છે અને ઝળકયાં કરશે. સમ્રાટ અશોકના મરણબાદ (પિતાના રાજ્યા ભિષેકના ૧૯ વર્ષ વીતતાં) ઉતરાવસ્થામાં સુરતમાં જ તેને ફરીને જીવન બીજી વાર નેપાળ જવાની જરૂરત પડી હતી. તે આપણે ઉપર જોઈ ગયા છીએ. ત્યાંથી પાછા આવીને ઠરી ઠામ બેસી, અત્યાર સુધીમાં સતત ગાળેલી પ્રવૃત છંદગીને થાક ઉતારવામાં શેષ જીવન ગાળ્યું. જો કે, મુસાફરી ઉપર જવાનું તેણે છોડી દીધું હતું, કારણ કે રાજ્યકારભાર તે પરિષદ અને સલાહકાર મંત્રિઓ દ્વારા તેમજ ધારાધોરણ અને કાયદાઓને અનુસરીને શાસનપત્રિકાઓ કાઢી, પ્રાંતિક સૂબા-વહીવટદાર મારફત બધો ચલાવાતું હતું અને તેમના તરફથી વળતે ઇન્તખાબ પણ ઠરાવેલ ઘારણે સમયસર અને પદ્ધતિ પૂર્વક શહેનશાહની નિગાહમાં રહેવા પેશ થયા જ કરતા હતા, એટલે પિતાને ખુદને આગળની માફક ત્યાં સુધી પ્રયાણ કરવાની જરૂર રહેતી નહોતી. છતાં, અવંતિમાં બેઠા બેઠા રાજ્યકારભાર ચલાવવા ઉપરાંત, ધર્મ પ્રચારક પ્રવૃત્તિનું કામ પણ તેટલાજ જોરથી–વેગથી ચલાવ્યા કરતે હતો. (૫૪) રાજકીય કારણસર કયાંય નીકળતે નહિ છતાં પિતાના ધર્મ પ્રચાર માટે તે તે એટલો બધે ફના થઈ જતો હતો કે ગમે તે જોખમે ગમે ત્યાં અને ગમે તે વખતે જવા તે તૈયાર જ હતે. ( કારણ કે તે આ જીવનમાં ઋદ્ધિ, સિદ્ધિ કે વૃદ્ધિ જે પામ્યો હતો તે સર્વ પિતે ગત જીવનના અંતમાં વળ ત્રણ દિવસની ધર્મ આરાધના કરવાના ફળરૂપે જ છે, એમ પિતાને જાતિ સ્મરણ જ્ઞાનથી તેમજ સ્વગુરૂ વચનથી ખાત્રી થઈ ગઈ હતી ) એટલે કલિંગની જીત મેળવ્યા બાદ જ્યાં જ્યાં તે ચડાઈ લઈ ગયા છે તે સર્વ ધર્મ પ્રચારાર્થે જ છે એમ સમજવાનું રહે છે. ૪૩ તેમ મહામાત્રાઓ પણ બીજી બાજુથી ધર્મોપદેશકનું કાર્ય પોતપોતાના નિયત કરેલા ક્ષેત્રમાં કયાંજ કરતા હતા. એટલે મહારાજાએ પોતે વિચાર કર્યો કે, આ બધે ઉપદેશ તે મુખદ્વારા અપાયા કરે છે અને તેને લાભ તો માત્ર તેના શ્રવણ કરનારાઓને જ મળે છે. માટે મારે કે એવો ઉપાય કરો કે જેથી ઉપર જણાવ્યા પ્રમાણે જેઓને લાભ અપાયા કરે છે તેથી પણ વિશેષ સંખ્યાને લાભ મળે. એટલે તેણે ખડક અને શિલાલેખો ઊભા કરીને તે ઉપર ધર્મોપદેશ કોતરાવવાની યોજના ઘડી કાઢી હોય એમ દેખાય છે, તેમાં શું હેતુ હતો, તથા કયાં સ્થળા, અને શા માટે તે પસંદ કરવામાં આવ્યાં તેની સમજાતિ માટે ખડક અને શિલાલેખ શબ્દ આગળ જુઓ. આ કામ તેણે પોતાના રાજયાભિષેક બાદ લગભગ છવીસ વર્ષ વીતી ગયે૫૫ શરૂ કર્યું હોય એમ સમજાય છે. ( મ.સં. ૨૬૩=ઈ. સ. પૂ. ૨૬૪.) આવા ખડક અને શિલાલેખો કોતરાવ્યા ઉપરાંત તેણે પિતાના પૂજ્ય પૂર્વજોની પ્રચંડ પાષાણુ પ્રતિમાઓ, શિલ્પ કળાની દૃષ્ટિને જરા પણ અલગ કર્યા સિવાય ઘડાવરાવી હતી. (જુઓ પ્રચંડ પ્રતિમા શબ્દ) તેમને ધમ પ્રચારના કાર્યમાં પણ ઉપયોગી થાય તે લક્ષ્ય ધ્યાનમાં રાખીને યથાસ્થાને ઉભી કરાવરાવી દીધી હોય એમ સમજાય છે. આમ કરતાં કરતાં વળી બીજાં બેથી ત્રણ વર્ષને ( ૫૫ ) એટલે કે સમ્રાટ અશોકનું મરણ પિતાના રાજ્યાભિષેક બાદ ૨૦ મે વર્ષે થયું છે. તે પછી પાંચેક વર્ષ સુધી મહામાત્રાએ નીમીને પ્રચાર કાર્યમાં પ્રથમ હપતે પૂરો કર્યો. અને હવે છવીસમે વર્ષે આ શિલાલેખ વડે પ્રચાર કાર્ય હાથ ધર્યું” ( પાંચ પાંચ વર્ષે જે મુસાફરી કરવાનું ધમ્મ મહામાત્રાઓને જણવાયું છે તે સમય નિર્માણનું કારણ પણ, કદાચ આ પ્રમાણે પોતે ધર્મ પ્રવૃત્તિ આદરી હતી તેને અનુકુળ કરવા પૂરતું હોય એમ સમજાય છે.) સરખાવો નીચેની ટી. ૮૧. (૫૬) જુઓ આગળના પરિચ્છેદે પ્રચંડકાય મૂતિઓના પારાગાફે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ઉત્તરાવસ્થા [ તૃતીય સમય લાગ્યો હશે તેટલામાં મ. સં. ૨૬૫-૬= પિતપોતાની માન્યતા પ્રમાણે જે કષ્ટ વર્તશે . સ. પૂ. ૨૬૧ આશરેમાં તેમના પરમ પૂજ- તેના કાર્યમાં પોતે જ પણ દખલ નાંખશે નહીં, નીય ગુરૂ મહારાજ શ્રી આર્ય સુહસ્તિજીનું પણ જે કંઈ અત્યાચાર-કે જુલ્મ કરતો સ્વર્ગ ગમન૭ થયું. તેને લીધે તેમના મન દેખાશે તે રાજ્યસત્તાના જોરે તેને વસતિમાં ઉપર ઘણી જ અસર થઈ હતી, તે એટલે સુધી (ઉપાશ્રયના અર્થમાં વપરાય છે. નહીં કે માણસે કે પિતાનું શીરછત્ર ગુમાવ્યું કહે કે જમણે વસતાં હોય તેવાં સ્થળ દર્શાવવા માટે) ખસેડી મૂકહાથ તુટી ગયો એમ ગણે, પણ હવે તે ધર્મ- વામાં આવશે, તથા શ્વેત વસ્ત્ર પહેરાવી દેવામાં પ્રચારના કાર્યમાં તદ્દન એકલા પડી ગયા છે એવું આવશે. એટલે કે તે ઇસમ ગમે તે સાંપ્રદાયિક તેમને ભાસવા લાગ્યું. અને તેથી જ આ સમય શાખામાં કે ધર્મમાં હોય છતાં તેને દંડ તરીકે, બાદ આપણે તેમને જાહેર રીતે ધર્મપ્રચારનું રાજાના પિતાના જ સંપ્રદાયમાં બેસી ઘાલવામાં કાર્ય કરતા જોઈ શકતા નથી. આર્ય સુહસ્તિછના આવશે. આ પ્રકારની દાંડી પીટી તેમણે જાહેર જીવંત સમયે પણ જૈન ધર્મના સાધુઓમાં કરાવરાવ્યું (જુઓ ખડકલેખ) કે જેથી કોઈના કપાચાર પાળવાને અંગે મતમતાંતર ( જેમને મનમાં વસવસે ઉભે થવા ન પામે. જાહેર શિલાલેખમાં “પાખંડ” શબ્દથી ઓળખાવ્યા૫૮ પ્રજાજન કોઈ ધર્મોપદેશથી બકાત ન રહી જાય છે ) વધવા માંડયા હતા. પણ તેમને પ્રભાવ, માટે, જેમ પતે અનેકવિધ ઉપાય ગ્રહણ કર્યા વ્યક્તિત્વ અને પ્રતિબોધ એ ઉગ્રપણે વ્યાપક હતા તેમ પોતાના રાજકુટુંબના સભ્યો પણ પડતું કે, ખુલ્લી રીતે તે બહાર દેખાતે નહીં; તે તે ધર્મલાભથી વંચિત ન રહે તે માટે યોજનાઓ હવે તેમને દેહ વિલય થતાં, બધું પ્રગટ થતું ઘડવાનું ભૂલે નહેતા ( જુઓ સ્તંભલેખ). ગયું અને તેમાંથી અનેક શાખા, પ્રશાખા, ગણે, આવી રીતે પિતાને ઉત્તરકાળ મુખ્યત્વે કળા અને ગો ઉગી નીકળ્યા. મહારાજાએ ઈ. કરીને, ધર્મપ્રચારમાં શાંતિપણે ગાળૉ ગાળતો પણ ઉપર પિતાની સત્તાનું શસ્ત્ર ઉગામ્યું નહીં. ' તે પિતે, જેને લૌકિક ભાષામાં નિશ્ચિતપણું કહે પણ એમ જણાવી દીધું હતું કે શાંતિપૂર્વક વાય છે અને જેને જન સંપ્રદાયિક ભાષામાં સમાઅને અરસપરસની સમજ બુદ્ધિથી સંપ સંપીને ધિમરણ કહે છે તે અવસ્થામાં, ૫૪ વર્ષ સુધીના (૫૭) આ વ્યક્તિનું જીવન તથા તેમને લગતી હકીકત કંઈક આપવાનું મન થાય છે, પણ તે આવા પુસ્તકમાં અસંગત દેખાય તેવી ભિતીથી મુલતવી રાખ્યું છે. પણ, સમ્રાટ પ્રિયદર્શિનનું જીવનચરિત્ર નામે જે પુસ્તક અમે હવે પછી લખવા ધાર્યું છે તેમાં તે જરૂર તેને નિર્દેશ કરવામાં આવશે જ; કેટલાકના મતે ગુરૂજીનું સ્વગમન મ. સં. ૨૯૦માં થયાનું લેખાયું છે. જ્યારે તેને મ. સં. ૨૬૫ માં મેં કેમ માન્યું છે તેની ચર્ચા પણ તે જ સ્થાને કરીશ, (46) R. G. Bhandarker Vaishanavism Shaivism and minor religious systems નામક પુસ્તકના ૫.૩ ના આધારે મૌ. સા. છે. ૫. ૨૭૨ ઉપર જણાવે છે કે, “ ઉસ સમય ભારત મેં અનેક સંપ્રદાય ચલતે છે ”( આ ટીકા વાસ્તવિક નથી; કારણ કે, વૈષ્ણવ અને રોવધર્મની સ્થાપના તે ઇ. સ. ની કેટલીએ શતાબ્ધિ બાદ થઈ છે, જ્યારે સંપ્રતિનો સમય તે ઈ. સ. પૂ. ત્રીજી શતાબ્ધિનો છે ) અહીં પાખંડને અર્થ શું લેવાનો છે તે માટે ઉપરની ટીક નં. ૪૯ જુઓ. (૫૯) D. R. Bhandarker Asoka P. 92 “He who tries to create a schism shall be vested in white garments" and shall be transferred to a place where monks de not reside (residenal 244 તેમણે ભલે કર્યો પણ ખરી રીતે વસતિને અર્થ ઉપાશ્રય થાય છે. ) Page #400 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. નું જીવન જોગવટાને અંતે, સડસઠ વયની ઉમરે મ. સં. ૨૯૦-૧=ઈ. સ. પૂ. ૨૩૬ માં મરણ પામે. અત્યારસુધીના અભ્યાસીઓએ, સમસ્ત ભારત વર્ષમાં જયાં જ્યાં તેને ધર્મ અને જેટલા જેટલા શિલા - લેખે, ખડકલેખો કે સ્તંભલેખે મળી આવ્યા છે તે સર્વેને સમ્રાટ અશોકની કૃતિ તરીકે તથા તેને જે ધર્મ–બૌદ્ધધર્મ નામે પ્રખ્યાત થયો છે તે ધર્મના છે એમ જાહેર તે છેજ. છતાં તે કાંઈ કોઈ અન્ય હેતુથી કે કોઈ ધર્મ પ્રત્યે પક્ષપાત રાખવાથી કરી જ નથી. તેમણે તે પ્રમાણિકપણે પોતાને જે જે લાગ્યું તે તે, ઇતિહાસના પાને ચડાવ્યે રાખ્યું છે. તેમાં મુખ્યતાએ કરીને દેષ તે જૈન ધર્મના અનુયાયીઓનેજ કહી શકાય કેમકે તેમણે પિતાનાં પુસ્તક ભંડારનાં દ્વાર વિદ્વાન માટે ઉધાડાં ન રાખ્યાં, એટલે તેમને અમુલ્ય ઇતિહાસ જાણવાને તે વિદ્વાનોને અવસર ન મળ્યો. જેથી તેઓ તે જે જે સાધનો ઉપલબ્ધ થતાં ગયાં તે તે વાંચતા ગયા, શોઘતા ગયા અને તેના આધારે પોતાના નિર્ણયો બાંધી, દુનિયાને તે જણાવતા ગયા કહી શકાય. આ તેમના ઇતિહાસ સર્જનના પ્રયાસમાં બૌદ્ધ મતના ગ્રંથાએ સારો ફાળો પુરાવ્યો છે. તેમજ બૌદ્ધમત અને જૈનમતને કેવી સામ્યતા છે, અથવા તે એકના કાંઈક વિકતરૂપે જ બીજો પ્રરૂપાયો છે તે આપણે ઉપરના પ્રથમ પરિચ્છેદે બતાવી પણ ગયા છીએ. પણ ધર્મ જેવા આધ્યાત્મિક સામગ્રીથી ભરપુર ઐવા ગહન ગણાતા વિષયમાં, તુલનાત્મક દ્રષ્ટિ વાપરી ઇતિહાસવેત્તા પિતે કેટલો ચંચુપાત કરી શકે–નજ કરી શકે–તે તે સૂર્ય પ્રકાશ જેવી ઉઘાડી જ વાત છે. એટલે તેમને તે, બૌદ્ધ ગ્રંથમાં વાંચ- (૬૦ ) કે હિ છે, પૃ. ૧૧ માં આ હકીકત નથી પિતાની બુદ્ધિમાં તથા પ્રકાર જ તે હોવાનું ઉતરી ગયું–ભલે સાંગોપાંગ નથી ઉતર્યું, એટલે જ્યાં જ્યાં તેઓ શંકાશીલ બન્યા, ત્યાં ત્યાં અને તેવાં અનેક ઠેકાણે, પિતાને પ્રમાણિક અને સ્વતંત્ર અભિપ્રાય જણાવવાનું પણ ચૂકયા નથી જ–અને તે પ્રમાણે તે બધી સમ્રાટ અશોકની કૃતિ છે અને તે બૌદ્ધ ધર્મની છે એમ જાહેર કરી દીધું છે. આ નિર્ણય ઉપર આવવાને ગ્રીક ઇતિહાસકારમાં મિ. બ્રેબાના પુસ્તકને આધાર લેવાયો છે. જ્યારે મિ. એબોએ તો જે યવન એલચી મિ. મેગેસ્થેનીઝે પાટલિપુત્ર નગર, સમ્રાટ અશોકના દરબારે કામ કર્યું છે અને જેણે પિતાના થયેલ અનુભવો રોજનીશીમાં ટાંકી રાખ્યા હતા, તે ટાંચણના આધારે કામ લીધે રાખ્યું છે. પણ ખરી રીતે બન્યું છે એમકે, મેગેડ્યેનીઝની હાથની લખેલી રોજનીશી તે ફાટી તૂટીને કે બીજી રીતે કયારની યે અદ્રશ્ય થઈ ગઈ હતી; બાકી જે કાંઈ પાનાંના કટકા જળવાઈ રહ્યા હતા; તેમાંના જુદા જુદા વાકયોને કલ્પના કરી ગોઠવ્યા અને તે ગોઠવનારે સ્વબુદ્ધિ અનુસાર અનુમાન કરીને બીજી નવી રોજનીશી ઉભી કરી દીધી. અને આવી કલ્પનાધારે ઉપજાવી કાઢેલ ડાયરીને મેગેસ્થેનીઝે લખેલ ડાયરી છે એમ સમજાવવામાં આવ્યું છે. અને તેના આધારે સ્ટેબ મહાશયે પિતાને ઇતિહાસ રચી કાઢ છે. આમ જ્યાં મૂળ પાયો જ ખરો અને અવિશ્વાસનીય છે, ત્યાં તે ઉપર રચેલ ઇમારત રૂપી ઇતિહાસ કેટલે મજબૂત ગણી શકાય ! એટલે જ મિ. બ્રેના પુસ્તકમાં જેને મેં કેટસ તરીકે ભારતવર્ષીય સમ્રાટ ચંદ્રગુપ્ત ચીતરીને ગ્રીક શહેનશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટના સમકાલીન તરીકે બતાવાયો છે તથા તેની સાલ ઈ. સ. પૂ. ૩૨૭ ગોઠવી છે, તે નિર્ણય કેટલે ભ્રાંતિજનક તથા અવળે રસ્તે દોરનારે છે તે હવે લખી છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦, પ્રિયદર્શિન [ વતીય સમજી શકાશે. પ્રથમ તે તે ભૂલ ભાંગવાને જ કાતાલીય ન્યાયે એક બીજાને બેસતે આવી પ્રયાસ માટે કરવો રહે છે. અને તે વાચક વર્ગની ગયો. એટલે પાછળના શોધકેએ પછી બહુ ઉંડા જાણુ માટે મિ. દિન્ડેલે, અસલ પિમ્પીઆઈ ઉતરી તેની સત્યતા તપાસવાની જરૂરજ ધારી નહીં. પ્રોગાઈ નામક પુસ્તકનું જે ભાષાંતર રચેલું છે, હવે જ્યારે આપણે ઈ. સ. પૂ. ૬૦૦ થી માંડીને અને જેના શબ્દ શબ્દનું અવતરણું પ્રોફેસર છેક ચંદ્રગુપ્તના સમય સુધી ક્રમવાર સાલવારી તથા હટઝે પિતાના ઇચ્છીશન્સ કોરપોરેટોરમ મગધ ઉપર શાસન ભોગવતા સર્વે રાજાઓની વંશાઇન્ડીકસ નામના પુસ્તકમાંના પ્રથમ પુસ્તકની વળી ગોઠવવા ભાગ્યશાળી થયા છીએ. ત્યારે તે સહજ પ્રસ્તાવના પૃ. ૩૨ માં કર્યું છે, તે મારે સમજી શકાય તેમ છે કે એલેકઝાંડરને સમકાલીન પૃ. ૨૨૮ ઉપર ટીપ્પણુ ૮ માં ઉતારવું પડયું તે ચંદ્રગુપ્ત સમ્રાટ નહોતેજ, પણ તેને પૌત્ર છે તે ઉપરથી સમજાશે. ઉપરાંત બીજી ભૂલ અશોકજ હતા. અને આ ઉઘાડી જ વાત છે કે, પણ તેમાં કરવામાં આવી છે. જો કે તેમાં તે સાલના આધારે જે બે વ્યકિતઓ એકજ કાલે વિદ્યએલેકઝંડમ શબ્દ જ લખેલ છે પણ મેગેસ્થ- માન હતી એમ પુરવાર કરી શકાય તે, શિલાલેખના નીઝની રોજનીશી ઉપરથી બીજી રજનીશી ઉપ- પુરાવાની માફક વધારે આધારભૂત અને પ્રમાણપત્ર જાવી કાઢનારે, તે શબ્દને પાછલે ભાગ ૧ ગણાયજ-એટલે નિશંકપણે કહી શકાય છે કે ઝમ જ માત્ર વંચાતા હોવાથી તથા અશોક સમ્રાટજ અલેકઝાંડરને સમકાલીન હતા. પ્રથમ ભાગ અલેક” ફાટી ગયેલ હોવાથી, અને જ્યારે શિલાલેખના કર્તા તરીકે, ચંદ્રગુપ્ત ઝઝૂમ શબ્દને “નંદુમ” તરીકે બેસાડી દીધું છે. તેની પછી આશરે ૫૦) વરસ પછી થનાર અશોક એટલે આ શબ્દ જે અલેકઝમ હતું તેને ને ઠરાવાયો છે ત્યારે હવે આપણે અશેનંદુમ ગણવા; અને પછી તે બંનેને સમકા કની પાછળ લગભગ તેટલાજ કાળે જે વ્યકિત લીન ઠરાવ્યા. અને એ તે ઇતિહાસ વિખ્યાત છે વિદ્યમાનતા ધરાવતું હોય તેને જ શિલાલેખના કર્તા કે નંદની પછી મગધાધિપતિ તરીકે ચંદ્રગુપ્ત તરીકે માનવો પડશે. અને તે તેને પિતાને જ મોર્ય જ થયો છે. વળી તેણે નંદરાજાના નંદ પૌત્ર પ્રિયદર્શિન ઉર્જ સંપ્રતિ હતા, આમ જયારે વંશની સમાપ્તિ કરી પિતાને ન વંશ સ્થાપિત શિલાલેખના કર્તા તરીકે સંપ્રતિ-જ ઠરાવી શકાય કર્યો છે. એટલે બળવાન તથા પરાક્રમી તે હવે છે, ત્યારે તેની કૃતિઓ પણ તેનાજ ધર્મને અનુજ જોઈએ. આવી સ્થિતિને લીધે મિ. બ્રેબોએ સરીને રચાયેલી હોવી જોઈએ તેટલું તે સહેજજ અલેકઝાંડરની સામે થનાર મગધપતિ તરીકે સમજી શકાય તેવી વાત છે. અને સંપ્રતિ તે ચંદ્રગુપ્તનેજ મનાવ્યો અને અસલ પુસ્તકમાં જૈન ધર્મને ૬ મહાન ભકત હતું. જેથી કરીને જેને સેંકટસ લેખાવ્યો છે તે ચંદ્રગુપ્ત માટે જ એ પણ આપણે વિનાસંકોચે અને બેધડક હદયે વપરાય છે એમ માની લીધું. વળી ચંદ્રગુપ્ત તાંસાંનગારાં તથા નોબત વગાડીને પણ કહી તથા સેંકટસ શબ્દને ઉચ્ચાર પણ શકીએ, કે સર્વે શિલાલેખો જૈન ધર્મનાજ છે. ( ૧૧ ) જુએ ઉપરમાં પૃ. ૨૨ની ટી. ન. ૧૭. શકાય છે. એટલે અસલમાં ચાંદ્રગુપ્તાઝ શબ્દને ( ૧૨ ) પણ સંભવ છે કે, સેંડ્રેકેટસ તે ચાંદ્ર- ભાવાર્થ જે હવે જોઈએ તેને બદલે તે વ્યાકરણના કેટસને અપભ્રંશ હોય, અને ચાંદ્રકેટસ તે ચાંદ્રગુપ્ત નિયમોના અનણપણને લીધે, ચંદ્રગુપ્ત શબ્દ તરીકે ઉપરથી લેવાયું હોય: સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે લેખાઈ જવાયા પણ હોય. ચંદ્રગુપ્તના સર્વે વંશજો ચાંદ્રગુપ્તાઝ નામથી ઓળખી (૧૩) આ હકીકત વળી પરિશિષ્ટ જ ઉપરથી Page #402 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ને ધર્મ ૩૪૧ આ પ્રમાણે આપણે એક મહાન સત્ય કે જેને અભાવ અત્યાર સુધી બધા વિદ્વાનેને ભૂલાવો ખવડાવતે હતું તથા તેને લગતી હકીકતે ઉકેલવાને ગુંચવણમાં નાંખી દેતે હતા તેવા એક સત્યને નિશ્ચયપણે પત્તો લગાવ્યો ગણાશે. સમ્રાટ પ્રિયદશિને ખડક લેખમાં લખ્યા છે તેવા સમાજે ૧૪ રાજા ખાલે પણ ઉભા કર્યા હતા એવી હકીકત હાથી ગુફાના શિલાલેખમાંથી નીકળે છે (જુઓ ગુ x વ x સે. એ પ્રસિદ્ધ કરેલ અશોક ચરિત્ર પૃ. ૯૦) એટલે એમ કહી શકાય કે રાજા ખારવેલ અને અને સમ્રાટ પ્રિયદશિન બને એકજ ધર્મના હોવા જોઇએ. અને એ વાત તે હવે સર્વ કઈ સ્વીકારે છે કે રાજા ખારવેલ જૈન ધર્મ હતું. એટલે સત્ર નિયમાનુસાર સમ્રાટ પ્રિયદર્શન પણ જૈન ધર્મજ કરી શકે છે. આ હકીકત રાજતરંગિણિના લેખકના શબ્દ ઉપરથી પણ સાબિત થઈ જાય છે. (જુઓ આ પુસ્તકને અંતે જોડેલું પરિશિષ્ટ ) વળી ગણિત શાસ્ત્રના–ભૂમિતિના–નિયમાનુસાર પણું સાબિત કરી શકાય છે કે સમ્રાટ પ્રિયદર્શિન જૈન ધર્માનુયાયીજ હતા. (૧) ઉપર પૃ. ૧૯૭માં કૌટિલ્ય–ચાણક્યને તથા ખડક લેખના કેતરાવનારને એકજ ધર્મ પાળતા હોવાનું સાબિત કરી બતાવ્યું છે. (૨) પૃ. ૧૯૬ માં એમ ઠરાવાયું છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત તથા ચાણકય બન્ને એકજ ધર્મના હતા. એટલે કૌટિલ્ય, ચંદ્રગુપ્ત તથા ખડખના કેતરાવનાર સમ્રાટ પ્રિયદર્શિન એમ ત્રણે વ્યકિતઓ સ્વધર્મી થયા કહેવાશે. (૩) ચંદ્રગુપ્ત જૈનધર્મ પાળતું હતું એમ પુરવાર થઈ ગયું છે. તેમજ હાથી ગુફાના લેખ કેતરનાર રાજા ખારવેલ પણ જનર્ધી હોવાનું મનાયું છે. (૪) પ્રિયદર્શિનને સંધ કાઢી યાત્રાએ જાતે વર્ણવ્યો છે તેવી જ રીતે ચંદ્રગુપ્ત પણ સંધ સાથે તેજ ગીરનારની યાત્રા કરી છે (જુઓ સુદર્શન તળાવની પ્રશસ્તિ ) (૫) વળી તેજ સુદર્શન તળાવની પ્રશસ્તિ ઉપરથી સમજાય છે કે (જુઓ આ પુસ્તકના અંતે તેને લગતું પરિશિષ્ટ) તે તળાવ બાંધવામાં જેમ ચંદ્રગુપ્ત મુખ્ય ભાગ ભજવ્યા છે, તેમ પાછળથી તેજ તળાવની પાળો–બંધો તૂટી જતાં સમ્રાટ પ્રિયદર્શિને તેને સમરાવ્યાં છે. એટલે ચંદ્રગુપ્ત તથા પ્રિયદર્શિન અને એકજ ધર્મ પાળતા હશે એમ ફલિતાર્થ નીકળે છે. (6) પ્રિયદશિને પિતાના ખડકલેખમાં એમ પણ જણાવ્યું છે કે, તેના પૂર્વજોએ ધર્મપ્રચારના કાર્યમાં તથા તે ધર્મના સિદ્ધાંત પ્રજાવર્ગના મનમાં ઠસાવવાને પૂર્વ સમયે ઘણો પ્રયાસ આદર્યો હતા. પણ સંપૂર્ણ ફતેહ તેમને મળી નહતી. જેથી પોતે વધારે ઉત્સાહથી અને ચિવટપણે હવે તે આદરે છે. આ શબ્દ પણ પુરવાર કરે છે કે તેના પુર્વજો જે ધર્મ પાળતા હતા તેજ ધર્મ પતે પાળતો હતો. અને ચંદ્રગુપ્ત વિગેરે જૈન ધર્માનુયાયી હતા, તે તો હવે સો વસા નકકી થઈ ગયેલી હકીકત છે. (૭) એટલે ઉપરની છએ દલીલોને પરસ્પર સમન્વય કરીશું તો By rule of axioms સિદ્ધાંતના નિયમાનુસાર–ઉપરની સર્વ વ્યકિતઓ સમ્રાટ ચંદ્રગુપ્ત, પ્રિયદર્શિન, ખારવેલ, તથા પં. ચાણક્ય તે ચારે મહાપુરૂષ એકજ ધર્માનુયાયી હતા. એટલે કે તે સર્વે જૈન ધર્માનુયાયીઓ હતા. એટલે શિલાલેખથી અને ગણિતના નિયમથી જેમ પુરવાર કરી શકાયું છે કે તેઓ જૈન ધર્મ વિશેષ સમજાશે; ત્યાં આગળ રાજતરંગિણિમાને ૧૦૨ ને શ્લોક જે ટાંકળે છે. તેને ભાવાર્થ તથા તે ઉપરના વિચારો આ પારિગ્રાફની હકીકત સાથે સરખા એટલે વિશેષ સ્પષ્ટ રીતે સમજાશે. (૬૪) જાઓ ૫. ૩૩ નું લખાણું તથા ટી. નં. ૩૮, Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩ર પ્રિયદર્શિનના [ તુતીય પાળતા હતા, તેમ વળી સિક્કાના અભ્યાસથી પણ હવે તે તે બિના સિદ્ધ થઈ શકે તેમ છે. (જુઓ સિકકાને ૫રિચ્છેદ) એટલે તે હકીકત વિશે લેશ માત્ર પણ શંકા રાખવાનું પ્રયોજન રહેતું નથી. ઉપર લખી ગયા પ્રમાણે મહારાજ સંપ્રતિ ને ધર્મ જૈન હતા. ને તેની કતિરૂપ જે શિલાલેખે ૫ છે તે જગતની જાહેરાત માટે યાવતચંદ્રદિવાકરૌ સુધી જળવાઈ રહે તેવી તેમની પિતાનીજ અભિલાષા પ્રમાણે–તે મૂકતા ગયા છે, તે ઉપરથી પણ સાબિત કરી શકાય તેમ છે. પણ આવા એક સ્વતંત્ર ઇતિહાસના પુસ્તકના ક્ષેત્ર બહારનું તે કાર્ય હોવાથી તે વિષય અત્રે હાથ ન ધરતાં મહારાજ સંપ્રતિનું જ નિરાળું પુસ્તક મેં લખવા ધાયું છે તે ઉપર છોડીશું. શિલાલેખમાં જે પ્રમાણે મહારાજા પ્રિયદર્શિ ને પિતાના જૈન ધર્મનું પ્રિયદર્શિનના વિવરણ અને નિરૂપણ ધર્મની વિચ્છિતા કર્યું છે તે ઉપરથી સર્વે વિધાન એકમતે ઉચ્ચારી રહયા છે કે તેજ એક વિશ્વવ્યાપક ધર્મ ૨૧ હવા લાયક છે કે જેમાં સર્વ પ્રાણી માત્રનું કલ્યાણ અહિક-ભૌતિક તેમજ પરલૌકિક સર્વ પ્રકારે સાધ્ય છે. અને તેવી સર્વ સામગ્રી રાજા પ્રિયદર્શિને પિતાના ધર્મના જે જે સિદ્ધાંતે સમજાવવા પ્રયાસ ખેડયો છે તેમાં હુબહુ દશ્યમંતી તરી આવે છે. જેને ધર્મની આટલી વિશિષ્ટતા બતાવ્યા પછી બીજુ એક અતિહાસક તત્ત્વ પણ અત્ર તે ધર્મનું રજુ કરવા ચાહું છું. જો કે કિંચિત વિષયાંતર તે લાગશે પણ શોધક પુરૂષાને તેમાંથી કેટલાક એવા મુદ્દા પણ હાથ લાગશે કે જેથી અતિહાસિક દ્રષ્ટિએ તેઓને પિતાને ઇચ્છિત ધર્મનું મૂળ ક્યાં સુધી લંબાવાયું છે, અને તેને સબંધ કયાં મળે છે, તેની શોધમાં ઉતરવાનું બની શકશે. આટલા પ્રમાણમાં આ નિવેદન કિંચિત ઇતિહાસમાં વિષયાંતર ગણાશે પણ ઉપકારક હોવાથી આપણે તેનું વર્ણન કરવું પડે છે.અને તે તત્વ જૈનધર્મનું “સ્યાદ્વાદવ” છે. એક વખત તે “ હા ” પણ કહે, અને બીજી વખતે તે “ ના ” પણ કહે. વસ્તુ તેને તેજ હોય, છતાં આવા વિરોધી ભાવ દર્શાવતા વિચાર, જ્યાં રજુ થાય, ત્યાં વાચકના મનનાં, તેની સત્ય પ્રિયતા વિશે શંકા ઉઠે જ, પણ જ્યારે વિશેષ સમજૂતિ સાથે તેનું સ્પષ્ટિકરણ કરી બતાવાય એટલે તુરત તે કબૂલ જ કરશે કે, યથાસ્થિતતેમજ છે ( આવી રીતે વસ્તુ સ્થિતિ ઘટાવવાની પ્રથાને જૈન ધર્મમાં “ ન્ય” કહે છે ) જેમકે, એક સ્ત્રી હોય, તેણીને જેમ બહેન, માતા, પુત્રી કહી શકાય છે, તેમ તેને તેજ સ્ત્રીને સ્ત્રી, પત્નિ, ભાભી, મામી, કાકી ઇત્યાદિ ઓળખ આપતા શબ્દ વડે પણ સંબોધી શકાય છે. અને આમ પૃથક પૃથક રીતે સંબોધાતી વ્યક્તિઓમાંની એક પણ ખેડી તે નથી જ. આવી જ રીતે જૈન ધર્મના સ્યાદવાદતનું રહસ્ય છે. જે કેટલાક ટીકાકા એમ જણાવી રહ્યા છે કે, જૈન ધર્મનું સર્વોત્કૃષ્ટ અને પરમ આદર્શરૂપ આમુખ તત્ત્વ ( ૬૫ ) શિલાલેખો અશકના નથી પણ સંપ્ર- તિના બનાવેલ છે. તથા તે બૌદ્ધધર્મના નહીં પણ જૈન ધર્મના જ છે તેની સાબિતિ માટે સમ્રાટ પ્રિય- દર્શિનના જીવન વૃત્તાંત નામના પુસ્તકમાં આ શિલાલેખેનું લખાણ, ભાષાંતર તથા જરૂર પડતી ટીકા કરી બધું સમજાવવામાં આવશે. તેમજ અન્ય પુરાવાની પણું, જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં આપશું, માટે તે ગ્રંથ જુઓ. ( ૧૬ ) (મૌ, સા. ઈ. પૃ. ૪૬૪ ) હમ સમ૪તે હૈ કિ અશોક ( સંપ્રતિ જોઇએ) કે ધન સે કિસી ભી સંપ્રદાય વ ધમકા વિરોધ નહીં હો સકતા: ધન દ્વારા અશક સબ ધર્મે કે સામાન્ય સિદ્ધાંતો કહી પ્રચાર કસ્તા થા. ( ૬૭ ) સ્વર્ગસ્થ મહિપતરામ રૂપરામ નીલ Page #404 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ધર્મની વિશિષ્ટતા ૩૪૩ fકતા છે અને તેથી તેઓ કીડી જેવા સુક્ષ્મ જીવોનું રક્ષણ કરવા લલચાય છે પણ મનુષ્ય જેવા ઉત્તમ કોટિના પ્રાણુની દરકાર પણ કરતાં નથી, ૧૭ તેમ તેથી જ ઉલટી દિશામાં પણ ટીકા કરતા સંભળાય છે કે, જેને અહિંસામાં માનતા હોવાથી, હિંસાથી ભરપુર એવા વિગ્રહસંગ્રામ આદિ કાર્યોમાં ભાગ લઈ શકતા જ નથી; તેમ તેવાં કાર્ય માથે ઉપાડવા માટે તદ્દન નાલાયક ૧૮ ગણાય છે. પણ જે તેમને સ્વાવાદ તત્વનું રહસ્ય સમજાવવામાં આવે, તે જૈન ધર્મ વિશે જે અજ્ઞાન તેઓ ધરાવે છે તે અજ્ઞાનતાના પડળ આપે આપ ઉતરી જશે, અને સમજવા લાગશે કે અમુક દૃષ્ટિએ જે કાર્યને જેને હિંસામય માને છે તેને તેજ કાર્યને અમુક દષ્ટિએ અહિંસામય માની હિતાવહ તરીકે આદરી શકે છે. અને એટલા માટેજ મહારાજ પ્રિયદર્શિન તથા રાજા કુમારપાળ જેવા શાસન કર્તાઓ તેમજ વસ્તુપાળ, તેજપાળ, ઉદયન અને મહામંત્રી મુંજા૧૯ જેવા મુખ્ય મુખ્ય રાજ્ય કર્મચારીઓએ પણુ, યથાસમયે પિતાને ધર્મ સમજી તલવાર હાથ ધરી, વિગ્રહામાં ફતેહ મેળવી જૈન ધર્મની કીતિ જગઆશકાર કરી છે. મતલબ કે, ખરી અહિંસાની વ્યાખ્યા, કાંઇ કાલથી જ દૂર રહેવું એમ નથી. પણ અન્યાય પૂર્વક કૃત્ય કરવાથી જે હિંસા થાય તેનાથી પણ દૂર રહેવું એમ થાય છે. આ પ્રમાણે જૈન ધર્મ વિશે કેટલીયે ગેર સમજાતિ અને અજ્ઞાનતા, વિદ્વાને અને પંડિતેના મનમાં પણ ઘર ઘાલી રહી છે તે સર્વ અસ્થાને છે. એમ મહારાજા પ્રિયદર્શિનના શિલાલેખ જેવા ઐતિહાસિક પુરાવાથી પણ પુરવાર થઈ શકે છે. આવા સર્વમાન્ય થઈ પડે તેવા ધર્મના સિદ્ધતિ, આબાળ કે વૃદ્ધ, પુરૂષ કે સ્ત્રી, બ્રાહ્મણ કે ક્ષત્રિય ગરીબ કે તવંગર, શેઠ નોકર, નિર્બળ કે સબળ, સર્વને પ્રિય થઈ પડે તેમાં નવાઈ શી ? આથી જ મહારાજા પ્રિયદર્શિનને, પિતાના ધર્મને પ્રચાર કરવાને સવળતા પ્રાપ્ત થઈ હતી. તેમજ પોતે, તે કાર્યમાં પિતાની સત્તાનો દોર અંશ માત્ર પણ બતાવતા ન હોવાથી, દરેક વિધર્મને પણ હેશે હેશ૭૦ તે ધર્મ પ્રાવ થયો હતો. આ તેની વિશિષ્ટતાને લીધે જ તે ધર્મઠ એશિઓ ખંડના પશ્ચિમ ઝાંપા સુધી ફેલાવા પામ્યો હતો, અને તેની બાજુના પાડોશી પ્રદેશમાં પણ આર્ય સંસ્કતિને પ્રવેશ કરાવી શકાયો હતો. જે કેટલાક વિદ્વાનોના મનમાં હજુ એવી ખૂમારી રમી રહી છે કે, પૂર્વ કે પશ્ચિમને શિક્ષક કઈ રીતે હોઈ. શકે જ નહીં, તેમના મનનું સમાધાન કંઠે રચેલ “ વનરાજ ચાવડા ” પુસ્તકમાં આ દwાંત આપ્યો છે, ( ૬૮ ) આવું મંતવ્ય આધુનિક વિદ્વાને તથા રાજકર્મચારીઓ ધરાવી રહ્યા છે. (૬૯) સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના પિતા કર્ણદેવ મહારાજનો આ મુંજાલ મહા અમાત્ય હતો ( આના પરાક્રમ જાણનારે પાટણની પ્રભુતા નામે છે. રા. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ બનાવેલી નવલિકા વાંચી જવી. ) (90) (Dr Bhandarker-vide J.B.B.R.A. s. Vol XX P. 367) he was not actuated by a sectarian spirit but by a simple respect for truth. = જ, બે. બેં. ૨. એ. સે. પુ. ૨૦ પૃ. ૩૬૭; કામી જુસ્સાથી નહીં પણ સત્ય માટેની સાદી ચાહનાથી તે કામ કરવાને તે પ્રેરા હતા, સરખા આગળ ઉ૫ર લી. નં. ૭૯ નું લખાણ. ( ૧ ) મૌ. સા. ઇ, પૃ. ૪૮૫. . શાસ્ત્ર રેવીસ લીખતા હૈ કિ ગ્રીક લોગોમેં ભારતી દ્વારા ધર્મતત્તકા પ્રસારિત હેના કભીભી સંભવ નહી છે. યહ અશોકને કેવળ પ્રલાપ માત્ર હિ કિયા હૈ (પણ પ્રો. સાહેબે પતે શા આધારે આ અભિપ્રાય આપ્યો કે પિતે પણ પ્રલાપ કરી ગયા છે અને ખડકલેખનું લખાણ ખાટ એમ જે ઠરાવે છે તે શા આધાર ?); પૂ. ૪૮૯ “ છે. રીઝ કેવીગ કપન કેવળ ચહી સૂચિત કરતા હે કિ જાતિગત પક્ષપાતસે તે સર્વથા અન્ય નહીં હૈ” : સરખાવો આગળના પરિચ્છેદે પ્રચંડમતિઓના લખા Page #405 -------------------------------------------------------------------------- ________________ તેણે લીધેલા [ કુતીય કરવાને મહારાજા પ્રિયદર્શિનના શિલાલે પાડીએ. (૧) ધાર્મિક (૨) રાજકીય (૩) સામાન્ય પણ અતિ ઉપયોગી સાધન નીવડે એમ ઈરછીશું. છક અને (૪) આર્થિક. જો કે આ બધા અત્રે એક બીજો મુદ્દો પણ સાથોસાથ ટાંકી વિભાગે દેખીતી રીતે નિરાળા લાગે છે, છતાં લઈએ કે, જૈન ધર્મના આવા, દ્રવ્ય, ક્ષેત્ર અને કાર્યવાહીમાં મૂકતાં એવા તે એક બીજા સાથે કાળ પ્રમાણે, સ્થિતિસ્થાપકતા ધરાવતા, સ્યાદ્વાદ- મળી જાય છે કે, અમુક કાર્યને કેટલે અંશે તત્વના ગુણને લીધે જ જે કઈ વિધર્મી, તેને કયા વિભાગમાં મૂકવે તેને નિશ્ચય કરે બહુ તપાસવા માંડશે તેને એમ સહજ લાગી આવ્યા કઠિન થઈ પડે છે. છતાં આપણું કાર્ય અત્યારે વિના નહીં રહે, કે અહો આ પ્રમાણે તે મારા જે પ્રમાણમાં આપણને પ્રેરે છે, તેની સીમામાં ધર્મમાં પણ લખેલ છેઃ આ તેની વિશિષ્ટતા અને રહીને ૫ આપણે યથા શક્તિ તેને નિર્દેશ કરીવિશ્વવ્યાપક પણાને લીધે મહારાજા પ્રિયદર્શિનના શું. બાકી સાધારણ બુદ્ધિ આપણને એમ તે સમય બાદ ૭૨ તેમજ તે પૂર્વે પણ, ૭૭ જે જે કહે જ છે કે, જે ઉપરના વિભાગમાંના પ્રજાને ધાર્મિક સંપ્રદાયો ઉભા થયા છે તેમાં, જૈન રૂચિકર માર્ગો અખત્યાર કરવામાં આવ્યા હોય ધર્મના કેટલાક અંશે જળવાઈ રહેલ હેવા તે પછી જન કલ્યાણને કોઈ અન્ય પ્રકાર રહી છતાં, ઉપર જણાવ્યું તેમ સ્યાદ્વાદતત્વની જતે હેય એમ બતાવી શકાય તેવું નથી, અમુક દૃષ્ટિએ, નિરાળી માન્યતા થઈ જવાથી એટલે કે, ઉપરના માર્ગે વિચરતી પ્રજાને સર્વથા પિતાને જૈન ધર્મથી ભિન્ન મતના ૭૪ હેવાનું સંતોષી અને સુખી જ કહી શકાય. લેખાવા મંડયા છે. નહીં તે વાસ્તવિક રીતે તે જેમ પ્રજા કલ્યાણના ૭૬ માગે વિચારતાં, મહારાજા પ્રિયદર્શિનના શિલાલેખ સર્વ માન્ય તેણે માત્ર મનુષ્યને જ વિચાર રાખ્યો હતો અને સર્વ પ્રિય હેઇ, કેને કિંચિત પણ વધે એમ નથી જ. પણ અવાચક એવા પશુપંખીને ઉઠાવવા લાયક તેમાં નથી જાણતું, તેવી જ રીતે પણ બનતી રીતે સુખી કેમ કરી શકાય તેવા તે જૈન ધર્મના સિદ્ધતિ પણ સર્વને અબાધક હોઈ આપણે જોઈ ગયા છીએ) રસ્તા ને અમઉપાદેય થઇ પડે તેવા જ છે. લમાં મૂકાવ્યા હતા. તેટલે દરજજે તેના કાર્યની લોક કલ્યાણ તે અતિ વ્યાપક શબ્દ છે વિશિષ્ટતા લેખી શકાશે. પણ તેને આપણને પૂરતું (૧) ધાર્મિકના બે પેટા વિભાગ–એક લોક કલ્યાણના ખ્યાલ આવે તથા મહા- ઐહિક અને બીજું પરલૌકિક. (અલબત વાચમાર્ગો. રાજા સંપ્રતિએ તે માટે કમાંના કેટલાક, આ ભવ, પરભવ એમ નહીં શું શું યંત્ર ગોઠવ્યું હતું માનતા હોય, પણ અત્ર આપણે તો સમ્રાટ તેની સમજણ પડે, તે માટે તેના જુદા જુદા સંપ્રતિની જ ચર્ચા કરીએ છીએ, એટલે તેના વિભાગ પાડીશું. તેના સામાન્યતઃ ચાર વિભાગ સમયનું જ વૃત્તાંત લખવું રહે છે.) જે ઐહિક જુની હકીકત તથા તેને લગતી ટીકાઓ. ( ૭૨ ) તે સમય બાદના ધર્મમાં પ્રસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મનાં નામ જણાવી શકાશે. (૭૭) પૂર્વ સમયના ધર્મમાં બૌદ્ધ, આજિવિક વિગેરે ગણી શકાશે. (૭૪) સરખા પ્રથમ પરિચ્છેદે બૌદ્ધધર્મનું રહસ્ય. . ( ૭૫ ) વિશેષ અધિકાર માટે જુઓ પ્રિયદર્શિનનું જીવન નામનું મારું બહાર પડનારૂં પુસ્તક. ( ૭૬ ) જૈન ધર્મ માનનારની સંખ્યા તેના સમયે ઓછામાં ઓછી ૪૦ કરોડની અંકાતી હતી. (મહાન સંપ્રતિ પૃ. ૨૨૦ અને આગળનું લખાણ જુઓ) Page #406 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] લોકકલ્યાણના માર્ગે ૩૪૫ જીવન, નીતિ પરાયણ પસાર કર્યું હોય, તે તેના ફળ તરીકે પારલૌકિક કલ્યાણ મેળવી શકાય છે. જેથી પારલૌકિક દરજજો ઉંચે બનાવવા માટે, પણ આ ભવમાં એટલે કે મનુષ્ય દેહે જ, જે કાંઈ પુરૂષાર્થ કર ઘટે તે કરે, એમ ફલીતાર્થ થાય છે. આ નિયમે મહારાજા સંપતિએ, પ્રજાના અિહિક સુખ માટે વધારે કાળજી રાખી બળવત્તર પ્રયાસ આદરી તે પ્રમાણે ગોઠવણ કરી હતી. તે માટે તેણે કઇ જ્ઞાતિ૭૭, કે વર્ગ કે તેવા વાડા અથવા વિભાગ પિતાની પ્રજામાં પાડ્યા પણ નહતા, તેમ પડવા દીધા પણ નહોતા. તે સારી રીતે સમજતો હતો કે જે ધાર્મિક અર્થ સાધવામાં, એવું કઈ પણ તાવ-વિભાગ પાડનારૂં કે કે. એક પક્ષને હિતકર અને અન્યને અહિતકર-થાય તેવું-જે અજાણે પણ પ્રવેશ કરી ગયું છે તેનું કલ્યાણ કરવાને બદલે વેર ઝેર વધારી, કુસંપને ઉત્તેજી, અંદર અંદર મારામારી ઉપજાવી, સમસ્ત પ્રજાને કચ્ચરઘાણ વાળી મૂકશે.૭૮ અને તેથી પિતે ભલે ચુસ્ત જૈન ધર્મ હતો, છતાં તે ધર્મનાં જે બારીક તો હતાં, તે પ્રજા સમક્ષ તેણે નહીં ધરવામાં અતિ પ્રશંસનીય કાળજી બતાવી હતી. માત્ર જે તો તેને સર્વ સામાન્ય થઈ પડે તેવાં લાગ્યાં તેને જ આગળ કર્યા હતાં. આવાં વિશ્વવ્યાપી કાર્યો જે પ્રજામાં દહીભૂત બની વિશ્વાસ ઉપજાવી શકે અને હોંશે હોંશે તે પ્રગતિમાં મૂક્તી થઈ જાય તે આયદે પછી તેને તેજ પ્રજા, તેનાં બારીક અને ઉંડા રહસ્ય તરફ તે આપોઆપ વળી શકશે, અથવા તે વાળવામાં બહુજ અ૫ પ્રયાસ સેવવો પડશે, એમ તે સમજતા હતા. એટલે સૌથી પ્રથમ તેણે સામાન્ય નિયમોનું જ પ્રતિપાદન કર્યું છે. તેમાં દરેક ધર્મ પ્રત્યે અરસપરસની સહિષ્ણુતા,૭૮ નાના મોટા પ્રત્યે સરખું જ માન, પછી તે ભલે કુટુંબને મેટામાં મેટે વડીલ હોય કે નાનામાં નાને નોકર હોય, ગુરૂ શિષ્ય વચ્ચેને વિનય સબંધ, પીડિત અને રોગગ્રસ્ત જનપ્રત્યે કરણ બતાવી તેમની યથા શક્તિ સુશ્રુષા કરવી, દુખિત અને દલિત પ્રત્યે માયાળુપણે વતી દાન દેવું તથા તેમના દુખ દુર કરવાં, અવાચક પશુઓ પ્રત્યે પણ દયા-અનુકંપા રાખી તેમને માથે અતિભાર લાદવ નહીં, તેમ છતાં મનુષ્ય કે પશુ કેઈ બીમાર પડે છે તે માટે દવાશાળા, પાંજરાપોળ વિગેરેને બંદોબસ્ત કરો, ઇત્યાદિ ઇત્યાદિ ( જેનો કાંઈક વિશેષ ખ્યાલ સામાજીક વિભાગે પાછો આપીશે ) કાર્યો અમલમાં મૂકા વ્યાં હતાં. જે એક કહેવત છે કે, ઉપદેશ કરતાં દૃષ્ટાંત ભલો, ( Example is better than precept ) તદનુસાર પિતાના રાજકુટુંબને પણ આવા કાર્યમાં જોડવાને ચૂ નહોતા. આવાં પિતાનાં ધર્મકાર્યને અમલમાં મૂકવા માટે, વિધ વિધ ઉપાય છે તેને ગતિમાન કર્યા હતા. પ્રથમ તે પોતાના દેશમાં, ધમ મહામાત્રા૮૦ નામક અમલદાર વર્ગ ઉભો કર્યો. તેમને ચારે તરફ પ્રયાસ કરી દેશના ખૂણે ખૂણે ફરી વળી આવા સર્વમાન્ય સિદ્ધાંતને પ્રચાર કરવાનો હુકમ ફરમાવી દીધું. તે સાથે તેમને ( ૭૭ ) જ્ઞાતિ તે સંપ્રતિ મહારાજના સમયે હતી જ એમ દેખાય છે. (જુઓ ખ. લે. નં. ૩) પણ હાલના જેવા સ્વરૂપમાં નહી હોય. જ્ઞાતિના અર્થ માટે પૃ. ૭૮ ટી. ૧૭ તથા પુ. ૧ પૃ. ૨૫ થી આગળનું વર્ણન વાંચે. ( ૭૮ ) સારાયે હિંદભરમાં આજકાલ જે અનિષ્ટ “કેમીવાદ ”નું તત્ત્વ, રાજકીય ક્ષેત્રમાં ઘુસી ગયું છે અને તેનાં પરિણામ શું આવ્યાં છે તે આ હકીકત સાથે સરખા. ( ૭૯ ) કેળનાં દેવસ્થાનની ધ્વજા સુધાં ૫ણું પોતે ઉતરાવી નથી (જુઓ ૫, ૩૩૫) તે પછી પ્રજાજનનો તે શું ભાર હોય કે તેવું પગલું ભરી શકે? તથા ઉ૫ર ટી. નં. ૭૦ જુઓ.) ( ૮૦ ) જુએ ખડક લેખ ન. ૧૪. Page #407 -------------------------------------------------------------------------- ________________ " તેણે લીધેલા [ cતીય કેટલેક અધિકાર પણ સુપ્રત કર્યો કે જેથી કદાચ કોઇ પ્રજા તે પ્રમાણે વર્તવાને આનાકાની કરે તે પિતાના અધિકાર પરત્વે તે તેમને સમજાવી કરીને જરૂર પડયે, હાકથી પણ કામ લઈ શકે. અને આવા કાર્યકર્તાઓ પોતે પોતાના પ્રદેશમાં ફરતા રહેવાને બદલે આળસુ બની ન જાય તે માટે તેમણે અમુક અમુક મુદતે પિતાના કાર્યની તપસીલ શ્રી હજુરમાં પેશ કરતા રહેવી તેવી પણ વ્યવસ્થા કરી દીધી. વળી પાછા આવા ધમ્મ મહામાત્રાને પહેલાંટ ત્રણ ત્રણ વર્ષે અને ( ખડક્લેખ નં. ૩ ) પાછળથી પાંચ પાંચ વર્ષે ( ખડકલેખ નં. ૧૩ ) અકેક કાર્ય પ્રદેશમાંથી બદલી અન્ય ક્ષેત્રમાં ફેરવવાનો રીવાજ પણ રાખે હતો કે જેથી તેઓ ભારે બહુકે પ્રમાદી થઈ ને જાય પણ દરેક જણ એમ વિચારે કે હું મારા પુરોગામી કરતાં, કેમ વધારે લોકપ્રિય થઈ પડું તેની સ્પર્ધામાં વિશેષપણે તે પિતાને સુપ્રત થયેલી પ્રજા પ્રત્યે માન, મમતા, અને અનુકંપા બતાવનારું વર્તન ચલાવતો થઈ પડે. સમસ્ત ભારતવર્ષમાં, ધર્મપ્રચાર કરવાને તે તેને હજુ સૂતર હતું. કારણ કે તે બધે પ્રદેશ પિતાને આધીનપણુમાં હતું, તેમ પિતાના ગુરૂના શિષ્ય વર્ગને ( જૈન સાધુઓને ) ત્યાં મોકલવામાં આવે તે અહાર પાણીની સુલભતા હતી; તેમજ તેમની દિનચર્યામાં તથા ધર્મપાલનમાં પણ કોઈ રીતે અવરોધ ન આવે તેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી, એટલે ભારતવર્ષમાં તે આવા ખરા જૈનમાર્ગી સાધુઓને ઠેકઠેકાણે તેણે મોકલી દીધા હતાઃ આ પ્રમાણે હિંદમાંના સાધુઓ તથા ધમ્મ મહામાત્રો, બંનેનું કાર્ય સુલભ હતું જઃ પણ હિંદ બહારને દેશ જે પોતાની સત્તામાં હતું ત્યાં તો ખરા સાધુથી જઈ શકાય તેમ ન હતું. તેથી ત્યાં શી રીતે ધર્મ પ્રચાર કરે તે તેને વિકટ પ્રશ્ન થઈ પડયો હતો. આ દુર્ધાર કાર્યને પરામર્શ થતાં ગુરૂજીની સલાહને માન્ય રાખી, તેણે વેશધારી સાધુઓ ( જૈન ધર્મમાં સાધુને પંચ મહાવ્રત્ત સર્જાશે પાળવા પડે છે. તેના નામે - સા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય પરિપ્રદ=જ્યારે આ વેષધારી સાધુઓને કાંઈ દીક્ષા પણ અપાયેલ નહેતી તેમ તેમને ઉપરના વ્રત્તો પાળવાનું બંધન પણ નહોતું, પણ માત્ર તેઓ જૈન ધર્મને ઉપદેશ સારી રીતે બીજાને આપી શકે તેવી સ્થિતિમાં તૈયાર કરી, સાધુઓ જેવા આચાર વિચાર પાળતા બનાવી દીધા હતા. આવા પુરૂષોને વેશધારી સાધુ કહી, તેઓને તે દેશમાં મેકલી દીધા અને ત્યાંના અમલદારે ૫૨ રૂાકા લખી આપ્યા કે, આ અમારા માણસો જે મોકલ્યા છે, તે જેમ બતાવે તેમ તેમના કાર્યમાં સગવડતા કરી આપજે. મતલબ કે, જેમ હિંદમાં તેણે ધર્મનાં સામાન્ય ત ફેલાવવા પ્રયાસ કર્યો હતે તેમ, હિંદની બહારના પિતાના મુલકમાં તેજ હેતુસર, પણ કાંઈ જૂન અંશે-( નહીં કે તેની ધગશની ન્યૂનતાને લીધે, પણ તે દેશમાં ખરા સાધુ મોકલી ન શકવાની પરિસ્થિતિને લીધે ), અપ્રમત્ત થઈને ઉદ્યમ સે જ હતે. આની ઐતિહાસિક સાબિતીમાં આપણે કહી શકીશું કે એશિઆ માઇનરના પેલેસ્ટાઇનવાળા પ્રદેશમાં તથા અરબસ્તાન દેશમાં, જે કઈ આર્ય સંસ્કૃતિના અવશેષો પાછળથી માલુમ પડી આવ્યા છે? તે તેનું જ પરિણામ હતું એમ સમજવું.' ઉપર પ્રમાણે ગોઠવણ કરી હતી ઉપરાંત, પિતાના આશ્રિત-તાબેના સવે ખંડિયા રાજાઓને અવંતિમાં બોલાવીને જણાવી દીધું હતું કે, તમારી વફાદારીથી હું ખુશી તે છું જ પણ, ( ૮૧ ) “ પહેલાં ને પાછળથી ” જે એમ સમયનો નિશ માને છે તેને બદલે નજીકના પ્રદેશ માટે અને દૂરના પ્રદેશ માટે પણ તે મુદતને આ પ્રમાણે ભેદ પાડી શકાય તેય તે બનવાજોગ છે, Page #408 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] લોકલ્યાણના માર્ગો ૩૪૭ તમે સ્વદેશ પાછા ફરી, તમારી પ્રજામાં મારે તેમને હથિયારની પરેણી ઘાંચી લોહી લુહાણ ષા ફેલાવવા ઉદ્યમ સેવશે તેથી હું જેટલો રાજી કરી નાખતાં, બળદોને ખસી કરવામાં આવતા, થઈશ તેટલે તમારે કે બીજા કાર્યથી ખુશી ઇત્યાદિ અનેક રીતે પશુપીડન થઈ રહ્યું હતું થઈશ નહીં. આમ રાજાઓને સાધી લીધા હતા. તે બંધ કરાવી દીધું. મોટા પશુઓની મુક્તિ તેમજ, દરેક જૈન ધર્મને પોતાનો ધર્મ પાળવામાં માટે જ રસ્તા જ્યા હતા એમ નહતું: સુગમ થાય તથા તેનાં વિધિ વિધાન-પૂજા આદિ સાથે નાના પશુઓ, તેમજ સ્થળચર કે જળચર કાર્ય કરવાની અનુકુળતા સચવાય, તે માટે અસંખ્ય પ્રાણીઓની રક્ષા માટે પણ તે ભૂલ્યા નહોતા. વર્ષમાં પ્રમાણમાં જૈન પ્રતિમાઓ તેણે ભરાવી દીધી હતી. અમુક અમુક દિવસે કોઈ પણ વ્યકિત જાળ તેમજ જૈન મંદિર બનાવરાવ્યાં હતાં. નાંખી ન શકે ૩ કે તેવા અન્ય કઈ માર્ગે એક આ પ્રમાણે લેજના તો કરી. તેમ તેને પણ જીવની હાની નીપજાવી ન શકે, તેવો હુકમ વ્યવહારમાં પરિણમાવી પણ ખરી, છતાં કાળે પણ બહાર પાડ્યો હતો. આ પ્રમાણે અનેક રીતે કરી તેના અનુષ્ઠાનમાં-બજવણીમાં કોઈ પ્રકારે તેણે મનુષ્યની તેમ જ પશુપંખીની-દરેક પ્રાણ શિથિલતા આવી જાય, તે કરી કમાણી એળે ધરાવતા દેહની-જીવરક્ષા માટે યથા પ્રકારે અને જાય, માટે તેને યાવચંદ્ર દિવાકર, પ્રજાજનના યથાશક્તિ એ ઉપાયે ગ્રહણ કર્યા હતા. મન ઉપર ઠસાવવા માટે, તેમજ તેની યાદગારી (૨) સામાજીક અથવા નૈતિક ઉન્નતિ કહે હમેશાં તાજી રહ્યા કરે તે માટે, તે ધાર્મિક તને કે રાહત કહે, તે માટે પણ પ્રજા માટેની તેની પ્રતિપાદન કરતાં ઉપદેશ વાક અને ભાતભાત કાળજી બહુજ પ્રશંસનીય હતી. સુખાકારીના ના શિલાલોખ તથા સ્તંભલેખો તેણે ઉભા કરાવ્યા. પ્રશ્નમાં, પ્રથમ તે કુવા, વાવ, તળાવો વિગેરે સ્વચ્છ હવે પશુ–પંખીના કલ્યાણ માટે જે માર્ગો જળાશય બંધાવી દીધાં હતાં, જેમાંના એક તેણે યોજ્યા હતા તે વિચારીએ–પ્રથમ તે વિના કાર્યની નધિ તરીકે સુદર્શન તળાવની ભગ્ન કારણે હાલતાં ને ચાલતાં જે પશુવાત કરવામાં અવસ્થાનો ઉદ્ધાર પણ લેખી શકાશે. વળી પ્રજામાં આવતે તે તેણે બંધ કરાવી દીધું. અત્યારસુધી અત્યાર સુધી જે કેટલીક નઠારી પ્રવૃત્તિ ચાલી રાજાઓ. મોટા જમીનદારો, તાલુકદારો વિગેરે રહી હતી, તેમાંથી જ્યારે તેમનું માનસ તેણે શેખને માટે જે શિકાર કરી અનેક જીની ફેરવીને ધર્મ પ્રત્યે દેર્યું હતું, ત્યારે તેમને જીવવાની કરી રહ્યા હતા, તે તેણે રાજ્ય શાસન સમય જે ફાજલ પડતો તે દરમ્યાન તેમનું ચિત્ત કાઢી, એકદમ બંધ કરી દીધી. પિતાના રસોડે બીજા કોઈ તેવાને તેવા દેષિત માર્ગે ન દેરાઈ આહાર સામગ્રી તૈયાર કરવામાં પ્રત્યેક દિવસે જાય તે સારૂ પરિષદ અને સમાજની વ્યવસ્થા જે મેર અગણિત સંખ્યામાં કપાતા તેના ઉપર કરી. તેમના માટે હરવા ફરવાના ઉદ્યાને, વિશ્રામ ગૃહ વિગેરે બનાવ્યા તથા તેમનું મન આનંદમાં કાપ મૂકી, માત્ર ત્રણની જ સંખ્યા રાખવી એમ ઠરાવી દીધું. તથા જે પશુપશુને લડાવી મારવાની રહે તે માટે અનેક પ્રકારના તમાસા દેખાડવા સાઠમારીઓ થતી હતી, ઉત્સવ પ્રસંગે કે સામા માંડ્યા. જેમાં મુખ્યત્વે કરીને જૈન ધર્મના ધાર્મિક પ્રસંગોનાં દ હતાં. ( જેવાં કે વિમાન, હાથી છક પ્રસંગે પશુઓને દોડાવવાની હરીફાઈમાં (સરખા ઉપર ટી. નં. ૫૫) (૮૨) જુએ ઉ૫ર ૫ ૩૦૪-૬ ટીકાઓ. (૮૩ ) જુઓ તેના ખડક લેખે, અને તેની Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ તેણે લીધેલા [ તૃતીય અગ્નિસ્કંધ, આદિ ચૌદ સ્વખાંનાં દ ઈત્યાદિ જુઓ ખ લે. ૧૪: ૧) એટલે ગમત સાથે જ્ઞાન મળે તેવાં સાધને ઉભાં કરાવ્યાં હતાં. શરીર સુખાકારી સાચવતાં છતાં પણ કદાચ તંદુરસ્તી બગડી જાય છે તેના ઉપચાર માટે, મનુષ્ય અને પશુઓ માટે દવા શાળાઓ, તેમજ લુલાં લંગડાં અને વૃદ્ધ થઈ ગયેલ પશુઓ માટે પાંજરાપિળા સ્થાપી દીધી. તથા ઔષધો પુરતાં મળી શકે તે માટે દેશ પરદેશથી તેવાં ઝાડ, મૂળ, જડીબુટી મંગાવી મંગાવીને સર્વત્ર પાવી દીધી. સ્ત્રીઓ માટે પ્રસુતિગૃહો સ્થાપી, તેમની તથા નાનાં નાનાં . બાળકોની સાર સંભાળ લેવા માટે સ્ત્રી અમલદારે નીમી દીધા. વૃદ્ધ મનુષ્ય જે કંઈ કામકાજ કરી શકે તેમ નહોતા, તેમના ઉદર નિર્વાહ માટે પણ જુદી વ્યવસ્થા કરાવી દીધી. તેવી રીતે જ્યાં જ્યાં આવશ્યકતા લાગી અને તેની ચકર બુદ્ધિએ માર્ગ કરી આપ્યો, ત્યાં ત્યાં પિતાથી બન્યા તેટલા દરેક પ્રકારે પિતાના પ્રજાના સામાજીક કલ્યાણના માર્ગો રાજ્યના પાદરે પૂરા પાડી દીધા, એટલે પ્રજા હરહંમેશ આનંદ અને સંતોષમાંજ રહ્યા કરતી. (૩) આર્થિક-વ્યાપારિક : વ્યાપાર છે તેજ સર્વ સમૃદ્ધિનો જન્મદાતા છે, તે નિયમ તેણે ખૂબ ખૂબ મનમાં ગોખી રાખ્યો હતે. જેથી જુદા જુદા પ્રદેશના ૮૪ વ્યાપારિક સ્થળે, મેટા રસ્તાથી અને રાજમાર્ગોથી જડાવી દીધા. પાકી સડકે બંધાવી દીધી, જેથી ભારબરદારીનાં પ્રાણીઓને પણ વહન કરતાં સૂતર થઈ પડે. વળી તેમને તડકે બહુ ન લાગે તે માટે અમુક અમુક અંતરે મેટાં છાયાવૃક્ષો રોપાવી દીધાં. રસ્તામાં તૃષા લાગે તે તેની છીપ્તિ માટે વાવ કુવા પણ બંધાવી દીધા; વટેમાર્ગને કે વેપારી કાફલાને રાત્રીવાસ કરવાની જરૂર પડે તે તેમની સગવડ માટે પણ વિશ્રામ સ્થાને તેમજ ધર્મશાળાઓ બનાવી દીધાં; અમુક અમુક અંતરે માપદર્શક ખુટા ખેડાવી દીધા; જીર્ણ થઈ ગયેલા રસ્તાઓની મરામત કરાવી દીધી; ઈત્યાદિ ઇત્યાદિ. વળી વેપારની વસ્તુઓ ઉપરની જકાતનાં ધોરણોમાં તથા રૈયત ઉપરના અન્ય કરવેરામાં, જ્યાં જ્યાં સુધારો કરવા ગ્ય લાગ્યો, ત્યાં ત્યાં તે તે પ્રમાણમાં સુધારા પણ કરાવ્યા. આવી રીતે વ્યાપાર વૃદ્ધિનાં સ્થળ માર્ગેજ તરફ જે લક્ષ રાખી, જળમાર્ગો તરફ દુર્લક્ષ રાખે તે તે ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી ન શકાય. માટે મેટી મોટી નદીઓ જે સારાય વર્ષ દરમ્યાન અખૂટ નીરથી વહ્યા કરતી હતી તેમાંથી નાનીમેટી-નહેર-બંધાવી વ્યાપારી પ્રવહણ તથા નાના મોટા મછવાઓને આવજાવના માર્ગ મોકળા કરી આપ્યા તેમજ આવી નહેરોમાંથી, ક્ષેત્રાદિકના પાકને પણ પાણી મળતું રહે તેમ ગોઠવણ કરી આપી. જે લેકે શસક્ત નહોતા તેમનાં ભોજન માટે ભોજન શાળાઓ, મેટા મેટા શહેરમાં ચારે દિશામાં સ્થાપી દીધી. તેમ જ ધર્મોપદેશક કે અન્ય રીતે ભિક્ષાવૃત્તિ ઉપર નિર્વાહ કરનારાઓ માટે દાનશાળાઓ સ્થાપી દીધી, દાનશાળા અને ભોજનશાળા માટે તે તેને પક્ષપાત પણ હતે. અને પિતાની સીધી દેખરેખ પણ રાખતે. તેમજ અમલદારે ઉપર તે સંબંધમાં ખાસ ફરમાન પણ છેડ્યા હતા. આટલો બધો પક્ષપાત રાખવાનું ( ૮૪ ) દેશ પરદેશના એલચીઓને પણ પિતાના દરબારે નીમવાને આમંત્રણ તેણે કર્યા હતાં. તેમાં વ્યાપારીક તેમજ રાજદ્વારી એમ બંને હેતુ હશે. (૮૫) રાજા અથવા તેના જેવા જવાબદાર પુરૂષના ખરચથી તૈયાર થયેલ જે અહાર તે રાજપીંડ કહેવાય, (૮૬) આર્ય મહાગિરિજીએ તે મ. સં. ૨૪ . સ. ૫. ૨૮૧ માં સ્વર્ગગમન કર્યું છે. જ્યારે આવી સાર્વજનીક દાનશાળાઓ તો મ. સં. ર૪૩ અને ૫૧ વચ્ચે-ઈ. સ. પૂ. ૮૦ થી ૨૭૬ વચ્ચે જ ખૂબખૂબ બંધાવવામાં આવી હતી. એટલે માનવું રહે છે કે, સાર્વજનિક સંસ્થાના પ્રચાર પહેલાં પણ તેણે એવી Page #410 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. લોકકલ્યાણના માર્ગો ૩૪૮ કારણુ વાચક વર્ગ સમજી ગયા હશે, કે પિતાના પૂર્વભવમાં ભિક્ષુક અવસ્થામાં પિતાને રેટીના એક ટુકડા માટે શું શું કષ્ટ સહન કરવા પડયાં હતાં અને તેમાંથી પિતે શી રીતે પાર ઉતર્યો હતું તેમજ સાધુદાન-સુપાત્રદાન, અને સ્વધર્મ પ્રત્યેની અચળ શ્રદ્ધા, કેવાં ફળદાતાં નીપજે છે, તે બધું જાતિ અનુભવથી જણાયું હતું. એટલે તે સર્વને મૂર્તિમંત–પ્રત્યક્ષ બનાવી, પિતાની સર્વ પ્રજાને બંધ રૂપ નીવડે, તે માટે આ બધી જનાઓ ઘડી કહાડી હતી. ભેજનશાળાના કાર્યમાં તે તે એટલે સુધી મશગુલ બની ગયો હતે, કે સાધુઓને આહાર વહેરાવવામાં તેણે પાછું વાળીને-સારાસાર જવાનો વિચારજ મૂકી દીધો હતું. તે એટલે સુધી કે જનમાગી સાધુઓને રાજપીંડ૮૫ લે કલ્પત નથી, છતાં તેઓ પણ કાળના પ્રભાવે, તેનાથી મુગ્ધ બની જઈ રાજ્યની દાનશાળામાંથી વહેરવા મંડયા હતા. આ શિથિલાચાર પ્રવેશ થતે જોઈ, તેમના ગુરૂમહારાજ શ્રી આર્યસુહસ્તિછના વડીલ બંધુ શ્રી આર્યમહા ગિરિજીને તે સર્વેને ઠપકે ૫ણુ દેવો પડ્યો હતા તેમજ તે પ્રવૃત્તિમાં સરી પડી જતાં અટકાવવા ઉદ્યમ પણ સેવ પડયો હતે. જનકલ્યાણના આવા આવા માર્ગો યોજવામાં જેણે કમર કસી હોય, તે કાંઈ વિદ્યા પ્રચાર જેવા સર્વમાન્ય વિષય તરફ ઝાંખી માત્ર પણ ન કરે, એમ કહપનામાં પણ આવી શકે નહીં. એટલે જો કે તેના કોઈ શિલા કે ખડક લેખમાં આવા પ્રકારની હકીક્ત નજરે પડતી નથી, છતાં સહજ દાનશાળાઓ છુટક છુટક બનાવરાવી હશે જ. અથવા આર્ય મહાગિરિજીને સ્વર્ગવાસ મ. સ. ૨૪૬ ને બદલે (જુઓ પૃ. ૩૨૯ ટી. નં. ૨) તે પહેલાં થયો હતો એમ ગણવું રહે છે. અને તેમ ગણાય તો સમ્રાટ પ્રિયદરિશને પોતાના રાજ્યાભિષેક બાદ આઠમા વર્ષે જે વૃત્તો ગુરૂમહારાજેની સમક્ષ લીધાં હતાં એમ જણાવાયું છે. તેને બદલે એકલા આર્યસૂહસ્તિજી પાસેજ વૃત્ત લીધાં હતાં એમ કરાવવું પડશે. અનુમાન કરી શકાય છે, કે કેળવણીના પ્રદેશમાં પણ તેણે અનેક વિધ સુધારા વધારા કરી સંગવડતાઓ કરી જ આપી હશે. બીજી એક બાબતને અત્ર ખાસ ઉલલેખ૮૭ કરવાની જરૂરિઆત છે, કે રાજ્યનું અને વ્યાપાર કરવાનું ચલણ જે સિકકાઓ ગણાય છે તે અત્યાર સુધી ઢાળેલા-cast coins-બનાવાતા હતા તેને બદલે તેણે હવે ટંકશાળ કાઢીને છાપેલ સિક્કા-die sunk-બનાવવાની શરૂઆત કરી લાગે છે. અને માત્ર રાજવંશી ચિહ્ન જ સિકકા ઉપર જે પાડવામાં આવતું હતું તેને બદલે પોતાનું અંગત સાંકેતિક ચિહ્ન-પાડયું. આમ કરનાર તે પ્રથમ તેમજ છેલ્લો જ હિંદુ રાજા હતા. કેઈએ અત્યાર સુધી પિતાનું ચિહ્ન સિક્કા ઉપર પાડયું હોય એમ મારી જાણમાં નથીજ. આ સાંકેતિક ચિહ્ન તરીકે તેણે “હાથી” પસંદ કર્યો હતો. કારણ કે, જ્યારે તે માતાના ગર્ભમાં અવ્યો-ઉત્પન્ન થયો ત્યારે માતાએ, શુભ (કે શુભ) હસ્તિ૮ પિતાના ઉદરમાં પ્રવેશ કરતે સ્વપ્નમાં દેખ્યો હતો. આ ચિહ્ન તેણે ખુદ અવંતિના પ્રદેશનાજ સિકકામાં છપાવ્યું હોય એમ બન્યું નથી, પણ જે જે મુલકે તેના તાબામાં હતા તેમજ ખંડણી ભરતા હતા તે સર્વે દેશના સિકકા ઉપર હાથીનું ચિન્હ અને તે પણ પિતાના સર્વ ભૌમત્વની કબુલાતમાં સવળી બાજુજ on the obverse પાડવાની ફરજ પાડી હતી. આ ઉપરથી આપણને પણ એક મુદો હાથ લાગ્યો ગણાશે, કે જે જે પ્રદેશમાં૮૯ આવા હાથી ચિહ્નના સિકકા મળી આવે છે તે પ્રદેશ ઉપર મહારાજા (૮૭) ઉજૈનીમાં વેધશાળા પણ એમણેજ ઉભી કરી હશે એમ માનવાનું કારણ મળે છે. સં. જૈઇ. દિ પૃ. ૨૪૭૯-અશકે (પ્રિયદર્શિન જોઈએ ) ઉર્જનકે ભારતકા ગ્રીનીચ બના દિયા થા. (૮) જુએ ભાબા-વિરાટનો ખડક લેખ તથા માયાદેવીનાં સ્વપ્રનું ચિત્ર આકૃત્તિ નં. ૨૮ તથા પૃ, ૧ર૮ ટી. નં. ૨૨ જુઓ. (૮૯) અફગાનિસ્તાનના માણિકપાલના શિલા લેખવાળા સ્થળેથી જે સિકકા મળ્યા છે તેમાં પણ છે. સિરિયા, Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ લોકકલ્યાણના માર્ગે [ તુતીય સંપ્રતિની સત્તા-હાક-કબૂલાઈ હતી એમ નિર્વિવાદ ઠરાવી શકાય. જેમ દેશની ભીતરના જળમાગોને વ્યાપારિક હિત વધારવા માટે ઉપયોગમાં લીધા હતા, તેમ બહારના સમુદ્રમાર્ગો સુધારવા માટે તેમજ મુસાફરી ખેડી અન્ય પ્રદેશ સાથે વેપારી સંબંધ ખીલવી શકાય તે માટે ઉત્તેજન આપ્યું હશેજ. જો કે તેને ઉલેખ કેઈપણ શિલાલેખમાં કે અન્ય પુસ્તકમાંથી મળી આવતા તે નથી જ, છતાં એમ જે હકીકત નીકળે છે કે તે સમયે સ્થળ માગે તે પશ્ચિમ તરફ ઠેઠ ગ્રીસ અને મિસર સાથે અને પૂર્વે–ઉત્તરમાં ચીન સાથે ભારતના વેપારીઓ ઘણી લેવડદેવડ કરતા હતા, તે પ્રકારની બધી પ્રવૃત્તિઓ તે આવા મુકત વ્યાપારને ઉત્તેજન દેવાની વૃત્તિ ધરાવનાર સમ્રાટ ના રાજ્ય અમલના પ્રતાપેજ વિશેષપણે આરંભાઈ હોય એમ અનુમાન દોરી શકાય. (૪) રાજકીય સુધારા વિશે તેમજ પ્રજાને અદલ ઇન્સાક મળી રહે તે માટેની તેની કાળજી વિશે અત્રે તે એટલું જ જણાવવું ઠીક પડશે કે આ વિષયમાં પણ તે સદા સાવચેત હતા. એટલું જ નહિ પણ પિતાના અંતઃપુરના અને ખુદ પોતાના સુખચેન કરતાં પણ પ્રજાકલ્યાણને સર્વોપરી અગત્યતા આપતે હતો.૯૦ અને તે માટે પોતે ગમે તે સ્થિતિમાં હોય, અંતઃપુરમાં ખાનગી કામે રોકાયો હોય કે, ભોજન શાળામાં ભેજન લેતે હોય, તો એ પ્રજાની દાદ કે ફરીયાદ તુરતા તુરત પિતાને કાને પહોંચાડવાની ખાસ તકેદારી બધાને આપી દીધી હતી. આ તેની રાજનીતિને એક નાદરમાં નાદર નમુનેજ કહી શકાય. આટલું જણાવી, વિશેષ વિવેચન આપણે રાજ્યવ્યવસ્થાના શિર્ષક નીચે કરીશું. અરબસ્તાન કે એશિઆઈ માઈનવાળા ભાગમાંથી તેના સિકકા મળી આવ્યા છે કે કેમ તે મારે વિષય નથી. એટલે તપાસ કરી નથી. પણું તે ખાતામાં રસ ધરાવતા વિદ્વાને પ્રકાશ પાડશે એમ વિનંતિ છે, (૧૦) આ સાથે હિંદના કેટલાક દેશી રાજાઓનાં જીવન સરખા. (૧) જીઓ સ્તંભ લેખ, Page #412 -------------------------------------------------------------------------- ________________ - - li[ll * * INTIJlitill ME:/PfWliff I,Iull !'t //// * * * * * ચતુર્થ પરિચ્છેદ સમ્રાટ પ્રિયદર્શિન ( ચાલુ ) ટૂંકસાર–રાજા શ્રેણિકથી ચાલી આવતી રાજવ્યવસ્થામાં મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત રાજપુરોહિત પં. ચાણકયની સલાહાનુસાર જે સુધારા અમલમાં મૂક્યા હતા તેમાં મહારાજા પ્રિયદર્શિને કરેલ સમયને બંધબેસતા ફેરફારનું વર્ણન-તેમાં રાજકુટુંબનાં માણસને તથા સગાંઓને જોડવામાં તેણે બતાવેલડહાપણ આખા સામાજ્યના એકવીસ જેટલી સંખ્યામાં પાડેલ ભાગે, તેનાં પાટનગરો તથા તે ઉપર નીમેલા સૂબાઓને કેટલેક દરજજે આપેલ ખ્યાલ-સમ્રાટની અનેક કૃતિઓનાં નામ (જેવાં કે નાના મોટા ખડક લેખ, સ્તંભ લેખે, સૂપ, પ્રચંડકાય મૂર્તિઓ ઈ.) તેમજ ઉભાં કરવામાં આવેલ તેમની સંખ્યા, તેમનાં સ્થાન તથા હેતુ વિશેની સંક્ષિપ્તમાં આપેલી માહિતી–આમ કરવામાં કઈ રાજકીય હેતુ હેવાનું અદ્યાપિ પર્યત ધરાતું આવ્યું છે, પણ તે તેમ ન હોવાને બદલે તેમાં કેવળ ધાર્મિક હેતુજ રખાયેલ છે, તેની કરેલી સમાચના–તે ઉપરથી આર્ય સંસ્કૃતિના સરણને કરેલ નિરધાર; એટલે કે તેનું વહન પશ્ચિમમાંથી પૂર્વમાં કે પૂર્વમાંથી પશ્ચિમમાં થયું હોવું જોઈએ તે બાબતની કરેલી ચર્ચા–સુદર્શન તળાવ મૌર્યવંશી સમ્રાટેએ સૌરાષ્ટ્રના ગીરનારજીની તળેટીમાં બંધાવ્યું છે તેમાં પણ અન્ય કૃતિઓની માફક રાજકીય હેતુ ને બદલે ધાર્મિક ઉશજ સધાયો છે તેની કરી આપેલ ખાત્રી છેવટે સમ્રાટ પ્રિયદર્શિનના શાસનની કરેલી સરખામણીઃ તેમાં તેના રાજકીય જીવનની, બને હિંદી તથા અહિંદી (યુરોપીય તેમજ અમેરિકન ) શાસકે સાથેની અને ધાર્મિક જીવનની, વૈજ્ઞાનિક તત્ત્વવેત્તાઓ સાથેની તુલના કરી બતાવી છે Page #413 -------------------------------------------------------------------------- ________________ ઉપર પ્રિયદર્શિન (ચાલુ) [[ચતુર્થ પ્રિયદશિન ( ચાલુ ) પછી મહારાજ સંપતિએ તે મહાન ફેરફારો શ્રી મહાવીરના સમયે રાજા શ્રેણિકે વ્યાપાર રાજકાજ ચલાવવાને અંગે કરવા માંડ્યા હતા, કરતા વર્ગની જે શ્રેણિઓ ભલે આ ફેરફાર મહાન હતા ખરા, છતાં કઈ રાજ્ય વ્યવસ્થા પાડી હતી. તે જે કે રીતે ચાલી આવતી પ્રણાલિકાના ભંગ રૂપે તે કાયમ ચાલી આવતી નહોતા જઃ જેમકે આપણે ઉપર જણાવી ગયા હતી, છતાં કેટલેક દરજે પછીથી દાખલ થયેલ તે પ્રમાણે, કોઈ પણ તંત્ર ગોઠવવામાં, કે નિયમ વર્ણાશ્રમના બળવત્તર પ્રવાહને લીધે, વર્ણન વાડા અથવા આજ્ઞા કરવામાં, પ્રજાહિતની અવગણના બંધાતા જતા હતા, એટલે તેમાં કેટલાક ફેરફાર કરતે જ નહીં. તે પછી તેણે ઠોકર મારવાની કરીને, સમયને અનુકુળ રચના સમ્રાટ ચંદ્રગુપ્ત તે વાત જ કયાં રહે ! પણ ઉલટું પ્રજાહિતને ના સમયે, તેમના મુખ્ય પુરોહિત ચાણક્યજીએ | સર્વોપરી લેખીને જ તે કામ લીધે જાતે હતે. પ્રગતિમાં મૂકી હતી. આ ફેરફાર એવા પ્રકારના સૌથી મોટામાં મેટું રાજદ્વારી ડહાપણવાળું હતા કે મૂળની પ્રણાલિકા કાયમને કાયમ રહે, પહેલું પગલું તે એ ભર્યું હતું કે આવા મોટા પ્રજાના સુખ સંપત્તિ અને કલ્યાણ પણ જળવાઈ અને અતિ વિસ્તારવાળા સામ્રાજ્ય ઉપર, સત્તાને રહે. અને સાથે સાથે સમયને અનુકૂળ રાજ્યનીતિને પૂરત અંકુશ રાખવા માટે, રાજ્યગાદી દેશના બંધબેસતું ધોરણ પણ ગોઠવાતું જાય. ચાણક્યની એક ખૂણે રાખી મૂકવાનું દુરસ્ત ન ધારતાં, કોઈક રાજ્યનીતિના ચાર ભેદા ૫ણ ગતિમાં મૂકાઈ ગયા મધ્યસ્થ સ્થળે જ પાટનગર કરવું જરૂરી ગયું હતા. આ પૃથા મહારાજા બિંદુસાર અને અશોકના હતું. એટલે કાંઈક જરૂરિયાત અને કાંઈક રાજ્યની પ્રથમાવસ્થા સુધી તે ચાલુ જ હતી. પણ ફરજીયાત સંગો વચ્ચે તેણે મગધના પાટલીઅશોકે ગ્રીક રાજા સેલ્યુકસની કુંવરી સાથે લગ્ન પુત્ર નગરથી રાજગાદી ફેરવીને ભારત દેશના કર્યું અને તેના એલચીની નિમણુક પાટલિપુત્રના મધ્યસ્થ પ્રદેશ અવંતિના ઉજૈયિની નગરે લાવ્યો. દરબારે કબૂલ રાખી, ત્યારથી પાશ્ચાત્યના સંસર્ગને હતા. અને ત્યાંથી જ બધો વહીવટ કરવા માંડ લીધે તે સંસ્કૃતિની અસર તેના ઉપર થવા હતો. થોડા કાળે તેને એક બીજી ખોટ માલુમ લાગી હતી. અને ત્યાંના કેટલાક રીત રીવાજ પડી. તે એકે પોતે જ સવ અધિકાર હાથમાં જેમ સામાજીક વ્યવસ્થામાં પ્રવેશ થવા પામ્યા રાખીને આખાયે સામ્રાજ્ય ઉપર વહીવટ કરવાને હતા તેમ રાજદારી કાર્યવાહીમાં પણ દાખલ થવા બદલે, પ્રાંતિક સૂબાઓ નીમી વહીવટ કરવાની પામ્યા હતા. મુખ્યત્વે કરીને સૈન્ય વ્યવસ્થામાં જે પદ્ધતિ સમ્રાટ ચંદ્રગુપ્તના સમયમાં શરૂ થઈ આ ફેરફાર દેખાઈ આવતું હતું. પણ અશોક હતી ( જે કે આવા સરદારે તે નંદવર્ધનના (૧) હિંદમાં અત્યાર સુધી આંતર વણીય લગ્ન (૩) સત્તાની અથવા અધિકારીની બરાબર દેખરેખ થતા હતા. પણ હવેથી આંતર રાષ્ટ્રિય લગ્ન થવા માંડયા. રાખી શકાય તેનું નામ રાજદ્વારી જરૂરિઆત અને કેટલાક ઇતિહાસકારનું માનવું એમ છે કે, સમ્રાટ પિતામહ અશોકે મગધને પ્રાંત કુમાર દશરથને વહીવટ ચંદ્રગુપ્ત આવી શરૂઆત કરી હતી. પણ મને હજુ માટે સોંપ્યો હતો, જેથી તેમનું વચન ઉથાપાય નહી સુધી તેને અટળ પુરાવો મળે નથી. (જુઓ પૃ. ૨૮૧ માટે મગધમાંથી રાજગાદી ફેરવવી જ જોઇએ તે કારણ ઉપરની હકીકત) ફરજીયાત ગણાય. (૨) કણિકના સમયની અને ચંદ્રગુપ્તના સમયની (૪) જુએ સુદર્શન તળાવની પ્રશસ્તિ, એપી. સ્થિતિ બન્ને સરખાવવાથી ફેર કેટલો પડયો હતો તેને ઈન્ડિ, ૭, પૃ. ૩૯ થી આગળ, ખ્યાલ આવી જશે. (૫) વિશેષ માટે પૂ. ૧ ૫, ૩૮૭ થી ૩૮૬ Page #414 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. ની રાજવ્યવસ્થા ૩૫૩ સમયેપણ નીમવામાં આવ્યા હતા. જેમકે કોલ્હાપુરના પ્રદેશ ઉપર ચુટુકાનંદ મહારથીની, તથા વિદર્ભના પ્રાંત ઉપર રાણી નાગનિકાના પિતા જે એક મહારથી હતા તેની, ઇ. છે. ની નીમણુંક કરાઈ હતી. પણ તે તદ્દન સ્વતંત્ર રહેતા હતા. જ્યારે મૌર્યવંશના આ સૂબાઓ મધ્યવત સરકારને આધીન રહીને વહીવટ કરતા હતા) અને અશોક મહારાજાના સમય સુધી પણ ચાલુ તે હતી જ, પણ હવે તે પ્રથાને કઈ દૂર દૂરને પ્રાંતમાંજ સંકુચિત રાખવાને બદલે, તે વિશેષ વ્યાપક રૂપ આપ્યું હતું. જેથી સારા કે રાજ્યના અમુક વિભાગ પાડી, તેવા તેવા અકેક વિભાગ ઉપર, રાજકુટુંબના લાયક માણસે જ્યાં સુધી મળી શકે ત્યાં સુધી તેવા, અને નહીં તે નજીકના સગા સંબંધીમાંથી કે અન્ય લાયક પુરૂષને તેના ઉપર મુખ્ય અધિકારી તરીકે નીમ્યા હતા. આ પ્રમાણે હદેદારે નીમવામાં આવે તે અનેક ગુણ હેતુ સચવાશે એમ તેને સ્કરી આવ્યું હતું. અધિક ગુણ હેતુ એ કે તેવા તેવા રાજકુમારોને રાજ ચલાવવાની લાયકાતનું શિક્ષણ મળતું જાય; વળી તેમને તે પ્રકારે આ જીવિકાને રસ્તો પણ મળે, અને એકજ લોહીના હાઈ રાજ્યના ગમે તેવાં ખાનગી કાર્યો સેપિવામાં સંકેચ પણ ન થાય. તેમજ વિકટ પ્રસંગ કવચિત રાજ્ય ઉપર જો ઉતરી આવે છે, તેમની સલાહ અને મદદ ૮ ઘણીજ ઉપયોગી થઈ પડે. વિચારતાં, આવું પગલું તેને વિશેષ હિતકર -પિતાના, રાજ્યના અને પ્રજાના દરેકનાં હિત સાચવનારૂં–લાગતાં, તેને તેણે તુરતા તુરત અમલ કરી દીધા હતા. રાજ્ય વ્યવસ્થાને અંગે આ તેનું બીજું ડહાપણું ભરેલું પગલું હતું. રાજ્યના આવા પ્રાંતિક વિભાગો કેટલા પાડયા હતા અને તે દરેકની રાજધાની કયાં રાખી હતી તથા તેના ઉપર કોને નિમવામાં આવ્યા હતા, તે વિષય તે ખાસ મહારાજા પ્રિયદર્શિનના જીવનનું જ પુસ્તક રચાતું હોય તેમાં જ દાખલ કરવા યોગ્ય છે. છતાં આપણને તેના રાજ્યની વ્યવસ્થાને અને તેની કૃતિઓને ખ્યાલ આવે તેટલા માટે થોડા ઘણા અંશે જાણવાની જે જરૂર છે તેટલું તે જણાવવું જ રહે છે. (૧) સિકકા ચિત્ર ઉપસ્થી (જુઓ સિકકા આંક નં. ૪૭ થી ૫૨) સમજાય છે કે આ ચુટુકાનંદ, મૂળાનંદ વિગેરે નંદવંશના નહી પણ આંધવંશી નૃપતિઓના સરદાર હતા. (૭) વિશેષ વ્યાપક રૂપ એટલા માટે મારે કહેવું પડયું છે કે ચંદ્રગુપ્ત અને અશોકના સમયે તે રાજનગરથી તે પ્રદેશ અતિ દૂર હોવાને લીધે જ ત્યાં સૂબો નિમવાનું સુરસ્ત ધરાતું હતું. જ્યારે સંપ્રતિ મહારાજે તે શું દૂરના કે શું નિકટના, પણ સર્વે પ્રાંતે ઉપર તેવા સૂબા નીમવાનું ધાર્યું હતું કે જેથી Division of labour & responsibility ની વહેચણી થઈ નય તે હેતુ રાખ્યો હતો. (૮) આ એક રાજનીતિનું અંગ છે તેથી અહીં ઉલ્લેખ કરવો પડે છે. વર્તમાન કાળે સર્વ શાસન કરતી પ્રજાનું રાજ્ય બંધારણ નેશે તે આ સુત્રના ધોરણેજ સર્વ રાજદ્વારી તંત્ર ગોઠવાયેલું જણાશે, ૪૫ પછી તેને ફેડરેલ સ્ટેટસ કે યુનાઇટેડ સ્ટેટસનું નામ આપે, કે જુદાં જુદાં સ્થળામાં તેના સત્તાધારીઓ રહેવાને બદલે એકજ સ્થાન ઉપર રહી, જુદાં જુદાં દફતરે સંભાળે અને તેમને પછી પ્રધાનોનાં નામથી ઓળખાવો. પણ અજમે બધા તંત્રનું મૂળ તે એકજ સમજવું; એટલે સત્તાની વહેંચણી અને સજાતિય ( એકજ જાતના વિચાર ધરાવતા ) પુરૂષોનું મંડળ થયું. આ પ્રમાણે હોય તો વ્યવસ્થા પણ જળવાય અને આપત્તિ સમયે અરસપરસ ઉપયોગી પણ થવાય. આ સુત્ર દરેક પ્રકારના વ્યવહારમાં તેમજ વેપારમાં પણ અમલમાં મૂકી શકાય તેમ છે. કેટલાક વેપારીઓનું માનવું એમ છે કે, સગાંવહાલાંને કે સજાતિય બંધુઓને પોતાની સાથે જોડવામાં આવે, તે તેઓ જેટલા બેવફા નીવડી શકે છે અને દગો દઈ હેરાન કરી શકે છે, તેટલે દરજજે અપરિચિત કે વિજાતિય બંધુઓ નથી કરી શકતા, આ બન્ને પક્ષના વિચાર માટે, તરફેણ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પ્રિયદર્શિનની [ ચતુર્થ પ્રાંતની સમજૂતિ. સુબાનું નામ કે એાળખ પ્રાંતિક પાટનગર. (૧) અવંતિહાલને માળવા અને ઘણું કરીને સમ્રાટના પશ્ચિમ અવંતિનું ઉજે મેવાડ તથા સેંટ્રલ ઇન્ડીઆ એજે- પિતાના જ અધિકારમાં છતાં યિની અને પૂર્વ અવંતિનું સીને થેડેક ભાગ (સિંધિયા, એમ માની શકાય કે, પોતાના વિદિશા નગર. હોલ્કર, ભેપાળ વિગેરે સર્વે રિયા- કેાઈ કુમારને નીમ્યો હતો સતને સમાવેશ આમાં થાય છે.) જોઈએ અને કદાચ તે યુવરાજ પણ હેય (જુઓ ટી. ૧૨.) (૨) આનર્ત, શ્વત્ર અને સૈરાષ્ટ પિતાના લઘુ બંધુ–સદર ઘણું કરીને અસ્થિકગ્રામ ( હાલને ઉત્તર ગુજરાત અને શાલિશુક (જેને પાછળથી જેનું નામ છે. સ. ની સાકાઠિયાવાડ)કદાચ કચ્છ પણ હેય. મગધ પ્રાંતમાં ફેર હત) તમી સદીમાં વર્ધમાનપુરી પડયું હતું કે જેને હાલ વઢવાણ શહેર કહેવાય છે. (૩) મરદેશ-હાલને રાજપુતાના નામ જણાયું નથી.૧૦ (આને ઘણું કરીને ભાષા વૈરાટને આ પ્રદેશ; કદાચ કચ્છદેશ જે ભોજકાઝને પ્રાંત પણ કદાચ જ્યાંથી શિલાલેખ મળી ઉપરના (નં. ૨) માં ન સમાતો ગણવાયો હોય તો) ૧ આવ્યું છે તે આ પ્રદેશમાં હેય તે આ (નં. ૩) માં ખરજ. કદાચ રાજનગરીનું નામ ત્રંબાવટી કે હર્ષપુર પણ હાય. (૪) સિંધસૌવીર (હાલનેસિંધ, જેસલ યુવરાજ વૃષસેન (રૂષભસેન) બરાબર તે કહી શકાય તેમ મીરનું રણ તથા તેને કાંઈક પૂર્વ નથીઃ ૫ણ સિંધની રાજભાગ તેમજ કચ્છના રણને ઉતર ધાની વીતભયપદણને નાશ ભાગ) તેમજ બલુચિસ્તાન તથા થયા પછી, કદાચ લારપંજાબને દક્ષિણ વિભાગ કે જેમાં ખાના જીલ્લામાં કે તેની આભાવલપુર સ્ટેઇટ વાળો ભાગ સપાસ (જ્યાં હાલનું મેહન જાડેરોનું સ્થળ છે ત્યાં પણ હોય) સંભવે છે. અને વિરુદ્ધમાં જનારી અનેક દલીલો અને દાંત પણ રજી કરી શકાય તેમ છે. છતાં કઈ નીતિ વધારે લાભપ્રદ નીવડી ચૂકી છે, કે નીવડી શકે છે, તે વાંચક વગે પિતે વિચારી લેવું રહે છે. અહીં તે પ્રસંગે ઉપસ્થિત થયા એટલે તેને નિર્દેશ કરી તે ઉપર ધ્યાન ખેંચ્યું છે. (૯) જ.બી. એ. પી. સે. ૧૯૨૮. સપ્ટે. ૫. ૧૬ઃ એ બુષિપ્રકાશ પૂ. ૭૬ તથા પૃ. ૮ અને આગળ. જયસ્વાલજી શાલિશકને ભાગવત પુરાણની લખેલ એક પ્રતમાં સુયયાને પુત્ર કહાનું જણાવે છે પણ સુયશા તે અશોકના પુત્ર કહનું બીજું નામ છે એટલે પ્રતિને ના ભાઈ શાલિશક થય ગણાશે. જુઓ ૫, ૨૬૨ ટી. ૬૩ નું વંશવૃક્ષ. (૧૦) જ્યાં જ્યાં “નામ જણાયું નથી ” એમ લખ્યું છે ત્યાં ત્યાં બનવા સંભવ છે કે રાજકુટુંબીનજીકને કુમાર-નહીં નીમા હોય; પણ આયનમાર નીમવામાં આવ્યો હશે. (૧૧) જુએ. નીચે ટી. ૨૪,. (૧૨) સંભવિત છે કે, જન્મથી ષસેન પોતે યુવરાજ નહીં હોય, પણ તેને ભેટે ભાઇ કદરતી રીતે કે કઇક ઠેકાણે લડાઇમાં અથવા બળ સમાવવા Page #416 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] રાજ્યવ્યવસ્થા ૩૫૫ (૫) ગાંધાર-બેજઃ પંજાબને લગ- નામ જણાયું નથી પણ તક્ષીલા નગરી સંભવિત છે ભગ આખો ભાગ, વાયવ્ય હદવાળા પિતાને ભાઇ હતા એમ અથવા પ્રાચીન તક્ષીલાને પ્રતિ અને અફગાનિસ્તાન. જણાય છે. નાશ થઈને, તેનાથી થોડે છે. પશ્ચિમે નવી તક્ષીલા વસી હતી તે હેય. (૬) કમિર-હાલન આખે કાશ્મિર જાલૌક-( મહારાજા પ્રિય- શ્રીનગર વસાવ્યું હતું અને દેશ, તથા હિંદુકુશ પર્વતવાને દર્શિનને જ પુત્ર થાય) ત્યાંજ રાજગાદી કરી હતી. મુલક તેમજ બેકટ્રિઆ પ્રાંત પણ ખરે જ તને તે વખતે ન પ્રદેશ કહેવાતું હતું. ) (૭) (૮) અને (૮)ઈરાન, અરબસ્તાન તે તે સમયના જે રાજકર્તા- ખાસ નામ મળી આવતા અને એશિઆઈ તકના અમુક ઓ હતા તેમને જ કાયમ નથી. ભાગ- આ ત્રણ વિભાગને તે સમયે રાખી, પિતાના તાબાના-ખંશું નામ અપાયું હશે તે જણાતું ડીઆ તરીકે ચાલુ રાખ્યા નથી. હતા. (૧૦) ખેતાન અને તિબેટ હાલમાં કુમાર કુસ્થનઃ (ખરૂં નામણું નામ જણાયું નથી. પણું એજ નામે તે પ્રદેશ એળ- હશે તે જણાયું નથી) ખાય છે. (૧૧) નેપાળ૫ ભૂતાન તથા મહારાજા પ્રિયદર્શિનના જમા- લલિલપટ્ટણ૧૭ વસાવી ત્યાં નેપાળના હાલને મૂલક: હિમા- છે અને કુંવરી ચારૂમતીને રાજધાની કરી : પિતાના લયની ખીણને સમાવેશ પણ પતિ-રાજા દેવપાળ ૧ નામે-તે નગરને દેવપદણ આમાં થાય છે. પણ કહેવાતું હતું. જતાં મરણ પામવાથી તે યુવરાજ પદે આવ્યા લાગે છે. (Mઓ ઉપરમાં અવંતિના સૂબાનાં નામમાં તથા પૃ. ૨૯૮ ટી. ન. ૪૯) કેટલાકોએ આનું નામ Sobhasanus લખ્યું છે. (મૌ. સા. ઇ. પૃ. ૬૫૪) તારાનાથકે અનુસાર વૃષસેન ગાંધારકા રાજ થા (કે. આ. કે. પૃ. ૫૧૨ ) સંભવતઃ યહ વૃષસેન ગાંધાર વા કુમાર વાસુબેદાર થાઃ તિબેટકા બૌદ્ધ સાહિત્યમેં સંપ્રતિકા ઉત્તરાધિકારી વૃષસેનો હિ લિખા હે (૧૩) તે પ્રદેશમાં ફેટી ઉઠેલ બળવામાં આ કુમારનું ખૂન, કે પછી ત્યાં બળ બેસારવા માટેની માટેની લડાઇમાં મરણ થયું હોય એમ દેખાય છે અને તે બાદ નં. ૪ અને ૫ ને પ્રાંતે એકત્ર કરી નંખાયા હોય, (૧૪) હિં. ૭. છો. (ગુ. વ. સ. ) પૃ. ૧૧૭:અશોકના (પ્રિયદર્શિન લેખ ) સમયમાં કાશ્મિરની ખીણને મૌર્ય સામ્રાજ્યમાં સમાવેશ થતું હતું. (૧૫) હિં. ઉ. છ (ગુ. વ. સ ) પૃ. ૧૦૯ “પાટણ શહેર આગળ અશોક તથા તેની પુત્રીનાં કહેવાતાં બાંધકામની અને શિલાલેખની હૈયાતીથીસિદ્ધ થાય છે કે તેના સામ્રાજ્ય અંગ પ્રદેશ તે હતો. અને તેને રાજવહીવટ સીધે મૌર્ય રાજધાનીથી જ કરવામાં આવતું હશે.” (૧૬) હિં. ઉ. છો. ( ગુ. વ. સે.) પૃ. ૧૧૦ “સાતમા સઈકાના પ્રારંભમાં ત્યાનું રાજ કરતું રાજકુલ લિચ્છવી કુટુંબ હતું પણ વૈશાલિના લિચ્છવીઓ જોડે ને તેને સબંધ કયા પ્રકારનો હતા, તે નકકી કરી શકાય તેમ નથી. (લેખક મહાશયને આપણે લખેલ હકીકતની ખબર ન હોય તે બરાબર છે) હવે વાચકને ખાત્રી થશે. (૧૭) ઉપરની ટીકા ૧૬ જુએ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ (૧૨) મગધપ્રાંત–હાલના બંગાળ અને બિહાર પ્રાંતના લગભગ સર્વ ભાગ (આસામવાળા૧૮ભાગ પ્રિયદર્શિનના તાએ હાય એવા પુરાવા ચાકકસપણે મળતા નથી.) (૧૩) અલ્હાબાદ–કાશી: (શું નામ અપાયુ. હશે તે જણાયું નથી) આમાં અત્યારના સ ંયુક્ત પ્રાંતના પૂર્વ ભાગ તથા કાશીના રાજ્યના વિસ્તાર અને સેંટ્રલ ઈડીઆ એન્જસીના પૂર્વના બધા ભાગ તથા મધ્યપ્રાંતને પણ થાડા ભાગ સમાતા હતા. પ્રિયદનિની મહારાજા પ્રિયદર્શિનના સગા પાટલિપુત્ર નગર. કાકાના પુત્ર કુમાર દશરથ; જેને આ પ્રદેશના સ્વતંત્ર રાજા તરીકે ગાદી સુપ્રત કરી હતીઃ તે બિનવારસ ગુજરીજતાં પેાતાના નાના ભાઇ જે સૌરા ષ્ટ્રના સૂબા હતા તે શાલિશુકને૯ નીમ્યા હતા. મહારાજા પ્રિયદર્શિનના ખીજા કુમાર તિવર્—ખરૂ' નામ શું હશે તે કહી શકાતુ નથી॰ (૧૪) હસ્તિનાપુર—સંયુકતપ્રાંત (શુ નામ સુખાનુ' નામ જણાયુ' નથી. હતું તે જણાયું” નથી) પણું સતલજ નદીથી માંડીને કનેાજ સુધીને બધા ભાગ; ઉત્તરે હિમાલય અને દક્ષિણે જમના નદી વચ્ચેના મુલક, (૧૮) જે પ°તની હાર હિમાલયમાંથી નીકળીને અરખી સમુદ્રમાં ઠેઠ આંદામાનના ટાપુ સુધી લ ખાયલી હતી તે પવ તમાળાજ સપ્રતિના રાજ્યની હદ હતી. હિંદની પણ તેજ સીમા હતી, તેમ આસામ સ'પ્રતિની આણમાં નહેાતા. તેમ હાલ જે બ્રહ્મદેશ ઉપરની પ તમાળાથી પેલી પાર છે તે પણ તેને તાજે નહાતા એમ સમાય છે, (૧૯) જીએ ઉપરમાં નં. ૨ વાળા પ્રાંત, (૨૦) આ કુમાર તીર પાછળથી કદાચ વૃષભસેન યુવરાજ પદ પામ્યા હાય : વળી ઉપરમાં અનીને પુ. ૨૯૮ થી આગળ માં સમ્રાટ પ્રિયદર્શિનના પુત્રપરિવાર વાળુ વર્ણન જુએ. (૨૧) શુ’ગવ’શી રાજા અગ્નિમિત્ર જે માલવિકા નામની રાજકન્યાને પરણ્યા હતા તે પણ આ પ્રદેશ ના સૂબાનીજ પુત્રી હતી એમ સમજાય છે, [ ચતુ ખાખર કહી શકાય તેમ નથી. પણ અલ્હાબાદ પ્રયાગ વાળું સ્થળ હશે, કૈં જ્યાં અલ્હાબાદ—કાશમવાળા સ્ત’ભ લેખ માલૂમ પડા છે. પાટનગર ધણું કરીને હસ્તિનાપુર-ઇંદ્રપ્રસ્થ હશે. જે હાલના મીરત પાસે લગભગ આવેલું' ગણાય છે. (૨૨) સ`પ્રતિના અમલ શરૂ થયા ત્યારે પ્રથમ તા આ દેશ આંધ્રપતિઓના તાબે હતા; પણ ત્યાં આંધ્રપતિએ બળવા કરતાં, તેને હરાવી કરીને તે પ્રાંત (જૈન ધર્મનું આ તી સ્થળ તેની હદમાં હાવાથી જૈન યાત્રાળુઓને હાડમારી ન પડે તે હેતુ મુખ્યપણે હતા: કારણ તે વખતના આંધ્રપતિએ જૈન ધર્મના ત્યાગ કર્યાં હાય એમ સમજાય છે. વિશેષ માટે શાતકરણી છઠા આંધ્રપતિનું વણ ન જુએ.) જીતી લીધા હતા. (૨૩) ખ'ડીઓ રાજાની ઓળખાણ માટે તે તે પ્રાંતના તે વખતના ચલણ ઉપર, અતિપતિ સપ્રતિ મહારાજનું સાંકેતિક ચિહ્ન જે હાથી છે, તે તે દેશના સિકકા ઉપર સવળી માજી કાતરાયુ છે: જૈન સાહિત્યમાં જે એમ હકીકત નીકળે છે કે, સપ્રતિ રાજાએ કેટલાક રાજ્યને જીતીને તેમના મૂળ સ્થાનેજ પાછા નિયુકત કર્યાં હતા, તેવા રાજા Page #418 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] રાજ્યષ્યવસ્થા ૩૫૭ (૧૫) સત્યપુત્ર-સતપુત્ર-સતપત, સાતપુડે નામ જણાયું નથી. ઘણું કરીને હાલ જે જગ્યાએ સાતપુડા પર્વતથી કાયલે બધે અમરાવતી છે તેની પાસેનું પ્રદેશ; આમાં બિરાર તથા મધ્યપ્રાં સ્થળ અથવા હાલના જબલતને દક્ષિણ ભાગને સમાવેશ થતો પુર પાસે જે ત્રિપુરનગર હતું હતા. તે સ્થળ હાયઃ (નાશિક લેખવાળી રાણી ના નિકાને પિતા જે મહારથી હવે તે આ પ્રદેશ ઉપરજ અધિકાર ભોગવી ગયું હતું).૨૧ (૧૬) કલિંગ ૨ દેશઃ હાલના છોટાઉદેપુર સલીપુર તેસલીનગરી–જે હાલની વાળો ભાગ; મદ્રાસ ઇલાકાના (રાજપાટ તસલી નગરી હતી જગન્નાથપુરીની પાસેનું આખો ઉત્તર સરકાર તથા બિહા- અને તે ઉપર જે આર્યપુત્તની ચિલકા સરોવર છે તેના કિનારે રને ડોક દક્ષિણ પશ્ચિમ ભાગ. સત્તા તેનું નામ તો લીપુત્ત). આ નગરી વસેલી હતી. (૧૭) અપ્રદેશ-જેમાં ગોદાવરીના મૂળથી અધિવંશી રાજાઓ ખં- પૈઠણુ-જે ગોદાવરી નદીના કૃષ્ણ સુધીના મૂળ વચ્ચેને સર્વ ડિયા તરીકે, મૂળ પાસે આવેલું છે. મુલક, તથા મુખ વૃએને મુલાક, તેમજ શેડ તેની દક્ષિણને પણ સમાવેશ થતો હતો. (૧૮) ચોલારા-હાલના કડપ્પા અને ચલાવંશી રાજાઓ મૌર્ય આર્કીટ હોવા સંભવ છે બેલારી જીલ્લાથી પૂર્વે દરિયા કિનારે, વંશની શાખા તરીકે; આર્ય (અથવા હાલના બેઝવાડા તથા ઉત્તરે કૃષ્ણનદીની દક્ષિણથી પાસેનું અમરાવતી ગામડા નીચે કાંજીવરમ સુધીને ભાગ. વાળું સ્થળ પણ હોય=આ અમરાવતી માટે પુ.૧ પૃ.૧૫૦ થી ૧૫૪નું વર્ણન જુઓ.) (૧૯) પાંડયા રાજ્ય-ચોલા રાજ્યની દક્ષિ- ૨પાંડયા વંશના રાજાએ૨૫ મદુરા શહેર ને મુલક ઠેઠ કન્યાકુમારી સુધી ખંડિયા તરીકે ઉપરના ચેલા હિંદના પશ્ચિમ દરિયા કીનારે જ. પ્રમાણે એમને આ અંકપતિ સમજો. વળી તે સમયે (૨૪) આવા છતાયલા મુલકો ઉપર જયાં પિતાના ગણતંત્ર જેવું (નીચેની ટીકા ૨૪ જુઓ) રાજતંત્ર હતું કુટુંબી જને નીમ્યા હતા તેમને પિતાના સામ્રાજ્યના તેની યાદ આપે છે. તથા સુદર્શન તળાવની પ્રશસ્તિ અંગ તરીકે જ લેખવામાં આવતા. પણ જ્યાં અન્યવંશી માં જે લખાયું છે કે, તે પ્રદેશને રાજવી સગો હોવાથી સરદાર હતા ત્યાં તેમને સ્વતંત્ર રાજકર્તા તરીકે પણ બે વખત જીતવા છતાં તેને જતો કર્યો હતો. તે આ ગણતંત્ર જેવા રાજના સત્તાધારી તરીકે લેખવામાં આંધ્રપતિ સમજ. વળી આ જીત મેળવ્યા પછી તે જ આવતા હતા. અને તેથીજ સમ્રાટ પ્રિયદશિને તેમને સીમા આંધ્રપતિના હાથમાંથી ઉપરના (જુઓ ટી. ૨૨) પ્રાંતો Bordering countries ની ઉપમા આપી છે. કારણથી કલિંગવાળો ભાગ છૂટે પાડીને તેટલા પ્રદેશ (૨૫) પ્રથમ આ પ્રાંત ઉપર નંદિવર્ધનના સૂબાઓ ઉ૫ર પિતાના દેવકુમારને નીમે હતે. હતા. પછી ખારવેલ ચક્રવતિએ તે દેશ જીતીને કલિંગ કુમાર Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ પ્રિયદર્શિનની [ ચતુર્થ (૨૦) કેરલપુર-હાલનું મલબાર: કાચી કેરલપુર = (કેરલ પ્રાંત ઉપર ઇસલીપટ્ટણ હાલ કયું સ્થળ ન, ત્રિવેંદ્રમ તથા કુર્ગના પ્રાંત વહીવટ કરતે આર્યકુમાર ) હશે તે નક્કી થઈ શકતું વાળ ભાગ. (સંથાદિની દક્ષિણને જ નથી. ભાગ) (૨૧) સુવર્ણભૂમિ-હાલનું મહીસર તથા નામ જણાયું નથી. ઘણું કરીને ચિત્તલદુર્ગ દક્ષિણ કેનેડ પણ કદાચ હેય (૨૨) અપરાંત તાપી નદીની દક્ષિણેથી નામ જણાયું નથી. હાલનું નાલાસોપારા જ્યાં માંડીને ઠેઠ દક્ષિણ કેનેડા સુધીને, આવેલું છે ત્યાં સોપારક સંઘાદ્રિ અને અરબી સમુદ્ર વચ્ચેને નગર હતું. પાઘડીને આવેલ સઘળો પ્રદેશ. - ઉપર પ્રમાણે તેણે રાજ્ય વિસ્તારના પ્રાંતે વિશેષમાં એટલું જ કે, સામાજીક તેમજ ધાર્મિક વિભાગે પાડી, તે ઉપર સરળ રીતે વહીવટ કાર્ય પર તેણે જે સુધારા કરવા માંડયા હતા, ચલાવી શકાય તે માટે સૂબાઓની નીમણુક કરી તે નિમિતે તેણે મહામા નીમ્યા હતા. તેમાં હતી. આ સૂબાઓમાંથી જે રાજકુટુંબના હતા પણ અંગે જે મહામાત્રા નીમ્યા તેમને દેવકુમાર” શબ્દથી સંબોધતા અને હતા તેમને તે કેટલીક ન્યાયવિભાગી ફરજો-કે અન્ય સૂબાઓને આર્યકુમાર કે આર્યપુત્ર સત્તા–પણ આવી હતી. અને પોતે પણ અમુક ( કાર્યપુર ) કહેતા. આ સૂબાઓ પિતાપિતાના અમુક સમયના અંતરે, ચારે તરફ રાજતંત્ર પ્રાંતમાં વહીવટ ચલાવતા હતા ખરા. પણ તેમને નિહાળવા પર્યટને નીકળી જતો હતો. જેથી સર્વ જે ધારા ધારણ કે આદેશ, અવંતિમાં કામ કરતી ઠેકાણે સંપૂર્ણ જાગૃતિ રહ્યા કરે. મંત્રિપરિષદ તરફથી મળતાં તેને આધીન એક બીજી રાજકીય પરિસ્થિતિ વિશે વાંચરહેવું પડતું હતું. તેમજ તેમને પોતાના પ્રાંતમાં કનું ખાસ ધ્યાન ખેંચવાની જરૂર છે કે અત્યાર ૫ણ રાજ્ય વહીવટમાં મદદ કરવા અને સલાહ સુધી હિંદ ઉપર જે જે વંશ, તેના રાજાઓએ કે આપવા સ્થાનિક અમલદારની પરિષદ આપવામાં મહારાજાઓએ-રાજ્યસત્તા ભોગવી છે, તેમણે આવી હતી. બીજા કેવા કેવા હોદ્દાઓ અને અમને સર્વેએ એક નિયમ મુખ્યપણે સાચવી રાખ્યો લદાર હતા, તે આપણે સમ્રાટ ચંદ્રગુપ્તના વર્ણનમાં દેખાય છે. તે એ કે, કેઈપણુ રાજાને હરાવવા લખી ગયા છીએ તે ઉપરથી સમજી લેવું: માત્રથી જ તેને મુલક પિતાના રાજયમાં ભેળવી ભેળવી દીધા હતા. પણ ત્યારથી તે ખારવેલના વંશજ વકગ્રીવનું મરણ નવમાનંદ મગધપતિને હરાવીને, ચંદ્રગુપ્ત રાજભાગ પાડતાં વિષકન્યાનું પાણીગ્રહણ કરવા જતાં મરણુ નીપજ્યું હતું ત્યારથી તે કલિંગ, ચોલા, પાંડયા વિગેરે દેશ ચંદ્રગુપ્તની સત્તામાં આવ્યા હતઃ અને ઉત્તરાતર પ્રિયદર્શિનની આણમાં હતા. એટલે આ સૂબાઓ મૌર્યવંશી સરદારજ કહેવાય (ભલે પહેલાં તેઓ નંદવંશી સરદાર હતા.) અને તે હવે મૌર્યવંશી હેવાથી તેઓ આંધ્રપતિના મુલકનીએ દક્ષિણે હાવા છતાં પ્રિયદર્શિને તેમને સીમા પ્રાંત તરીકે Border ing countries લેખાવ્યા નથી (જુઓ ઉપરનાં ટી. નં ૨૩ તથા ૨૪). (૨૬) જેમ હિન્દમાં લોર્ડ ડેલહાઉસીએ રાજ્ય ખાલસા કરવા માંડયા હતા તેમ.. (૨૭) જુઓ ઉપરમાં ટી. ન. ૨૨. જૈન ગ્રંથોમાં આવી હકીકત મળે છે જે કોઇનાં નામઠામ જણાવ્યાં નથીજ પણ સંપ્રતિ મહારાજનું હૃદય તપાસતાં આવી નીતિ અંગીકાર કરી હોય તે ન માનવાનું કારણ નથીઃ શિલાલેખમાં પણ તેવા પુરાવા નથી મળતા (૫ણ તેમાં તે ન પણ મળે, કારણ કે મુખ્યત્વે તેમાં તે સામાન્ય Page #420 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેઃ ] દેવાનું કે ખાલસા કરી લેવાનુ ૨૧ અનવા દીધું નથી. હા, નિસ ́તાન ગુજરી જવાથી તે તેના મુલક ખાલસા કરી જ લેવાતા. બાકી પરાજીત રાજાના સીહા વાલીવારસ જ્યાંસુધી હૈયાત હોવાનું માલૂમ પડે ત્યાંસુધી તેમના રાજ્યાધિકાર ખૂખેંચવી લેવામાં આવતા નહીં. પણ તેમના ખડિયા રાજા તરીકેના સ્વીકાર કરાવાતા, આ નિયમમાં મહારાજા પ્રિયદર્શિને ઓર એક સુધારા કર્યો હતા. તે એ કે તેણે કેટલાક પદભ્રષ્ટ રાજાને પોતાના મૂળ સ્થાને પુનર્સ્થાપિત કર્યા હતા.૨૭ તેમજ પોતાના અધિકાર નીચેના રાજાઓને અમુક અમુક કાર્યની નિમ`ત્રણા કરવા માટે અતિમાં ખેલાવતા પણ હતા, આ પ્રકારની નીતિ તેણે એકલાએ જ અંગીકાર કરેલી હાય એમ દેખાય છે. સારાંશ એ કે, આખી રાજ્યનીતિ તેણે પ્રજાકીય ધારણે જ રચી હતી. અને અધ સમુહતંત્ર−Federal States-કેમ જાણે અસ્તિત્વ ધરાવતાં ન હાય તે નિયમે પ્રાંતિક વહીવટ ચલાવતા હતા. કાઇ રાજા કે પ્રજા ઉપર રાજ્યમદ ૩ શિરોરી ચલાવવામાં આવતી નહીં. જે કૃતિઓ પ્રજાકલ્યાણુ સૂચક અને યાવચંદ્ર દિવાકરો તેના સભાતેની કૃતિઓ રણાં તરીકે વવી છે તથા તેમાં જે ભાવભર્યુ ચિત્ર તેણે દારી બતાવ્યુ` છે, તે દૃષ્ટિ ધ્યાનમાં લઇએ રાજ્યવ્યવસ્થા પ્રચારનેાજ હતુ બતાવવામાં આવ્યા છે) અથવા ખીજો સાઁભવ એ છે કે, દક્ષિણનાં કેટલાંક રાજ્યા, ચાલા, પાંડયા ઇત્યાદિના અથવા તેમના પેટા વિભાગોના અધિપતિ, પરાપૂર્વથી જૈન ધર્મી હતાજ. પણ જ્યારે દક્ષિણાથમાં આંધ્રવશીના અમલ થયા ત્યારે તેઓએ પેાતા માટે સામ્રાજ્ય સ્થાપવાના લેાલમાં આ ખષાના મુદ્દા તી જીતીને મેળવી લીધા હશે: ( વિલીવચકુર આંધ્રપતિના સમયમાં ) પણ સપ્રતિએ દક્ષિણપતિને છતી લઇ, આ બધા અસલી રાજાઓને પાછા પોતપેાતાના સ્થાને સ્થાપી દીધા હશે.આ સ્થિતિ ૩૫૯ સમ્રાટ પ્રિયદર્શિનની કૃતિઓ તા તેની નોંધ આપણે પશુ ખરી રીતે તેવા જ પ્રતિધ્વનિ કરતા શબ્દથી આલેખવી જોઈએ; તેમજ ઇતિહાસના બિંદુથી નીરખીએ તે। જે વધારે સશનીય છે. આ ઉપરથી માલમ થાશે કે, ચાલા પાંડચા ઇત્યાદિ રાજવ'શ, ઠેઠ પ્રિયદર્શિનના સમય પહેલાંથી ચાલ્યા આવે છે અને આ બધા એક રીતે સ્વત ંત્ર–હતા. પણ મુખ્યતાએ પેાતાના ખડીયા શા હૈાવાને લીધેજ પ્રિયદર્શિન પેાતાના શિલાલેખામાં Bordere ng ends તરીકે લખ્યાછે. તેના અથ, નહીં કે પોતાની રાજ્યની સીમાએ આવેલ દેશે પણ “ અવંતિથી દૂર દૂર આવેલ દેશા ” તેવા ભાષા સમજવાના છે (વળી જી પૃ. ૩૦૭ થી ૩૧૨ સુધીની હકીકત અને તેની ટીકાઓ.) " Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રિયદર્શિનની [ ચતુર્થ પ્રકાશ આ કૃતિઓએ, પ્રાચીન ઇતિહાસના અંધકાર વિદારણમાં ફેંકયો છે તેનું મૂલ્ય પણ ઇતિ- હાસકારોએ ચૂકવવું જ રહે છે એટલે કે તેમાં ઉતારેલ વસ્તુરહસ્યને સંપૂર્ણ ખ્યાલ આપવો જ ઘટે; તે આપણે અત્ર તો સાધનની સંકુચિતતાને અંગે અદા નહીં કરી શકીએ, છતાં તેનું રેખાચિત્ર જે રજુ કરીએ તે પણ ગનીમત લેખાશે. જે કૃતિઓએ તેની કીતિ જગશકારબનાવી છે તેને ખડકલેખ, શિલાલેખે ( જેને કેટલાક ગ્રંથકારે પર્વતલેખ પણ કહે છે) અને સ્તંભલેખોનું નામ અપાયું છે, તેમાં ખડકલેખના પાછી બે વિભાગ પાડયા છે. જે મેટા ખડકો ઉપર કોતરાયા છે તેને મોટા ખડકલેખો Rock Edicts ( R. E. ) કહ્યા છે અને નાના ખડકે ઉપર લખાયા છે તેને Minor Rock Edicts ( M. R. E. ) કહ્યા છે. અને જેને સ્તંભરૂપે કરવામાં આવ્યા છે તેને સ્તંભલેખ ( Piller Edeits=P. E. ) કહ્યા છે. કઈ પણ ગ્રંથકારે આટલી કૃતિ સિવાય અન્ય કોઈને ઉલ્લેખ કર્યો જ નથી. કારણ એમ સમજાય છે કે, અત્યાર સુધી જે ભૂલ Sandrocottus એટલે ચંદ્રગુપ્ત માની લઈને, ઉપરની સર્વે કતિઓ બૌદ્ધધર્મની અને તેથી સમ્રાટ અશોકની ધારી લેવામાં આવી છે, તે જ ભૂલનું પરિણામ મહારાજા પ્રિયદર્શિનની આ અન્ય કૃતિઓની અવગણના થવાનું અથવા તે તરફ જોઈએ તેટલું લક્ષ ન દેવાયાનું પણ આવ્યું છે, કારણ કે, તેની કઈ કૃતિઓમાં તેના કર્તા તરીકે પિતાનું નામ તે જણાવતાં જ નથી એવું તેનું નિરભિમાન પણું હતું. હજુ લેખમાં તે “ પ્રિયદર્શિન રાજ ” એટલું પણ જણાવ્યું છે જ્યારે તેણે જે પ્રતિમાઓ કે જૈનમંદિર વિગેરે અસંખ્ય પ્રમાણમાં બનાવરાવ્યાં હતાં, છતાં જેમ કોઈ ઠેકાણે એક અક્ષર પણ તેની પ્રશસ્તિરૂપે કયાંય પણ કોતરાવ્યા નથી, તેમજ અન્ય કૃતિઓ જે આપણે જણાવવાની છે તેમાં પણ તેણે એકે અક્ષર કતરાજ નથી; અને તેથી જગતભરને તે બાબતમાં ગાઢ અંધકાર જ હજુ સુધી દેખાયો છે. બાકી જે કાર્યો આ મહાન સમ્રાટ આપણું ઉપકાર માટે વાસામાં મૂકી ગયો છે તેને વિચાર કરવા બેસીએ છીએ, ત્યારે તે તેનાં આવાં આવાં અનુપમ, અમૂલ્ય તથા અજોડ કૃત્યો માટે મેઢામાંથી “આફરીન-આફરીનનાજ” શબ્દો નીકળી પડ્યા વિના રહેતા નથી. તે બધી કૃતિઓની કળા વિશે તે આપણે આગળ વિચારવાના છીએ. પણ અત્રે તે તે સર્વેને એક પછી એક અનુક્રમે તપાસીએ કે તેને ઉભી કરવામાં, તેમજ કોતરવામાં, તે સ્થાન, તે વસ્તુ વિગેરે તેણે શા માટે પસંદ કર્યા છે. સ્થાન વિશે વિચાર કરતાં સૌથી પ્રથમ તે એજ વિચાર ઉદ્ભવે છે કે, શું તેણે પિતાના રાજ્યની હદ બતાવવા પૂર્વક તે ખડક લેખે ઉભા કર્યા હશે? જો કે લગભગ સર્વે વિચાર, શોધકે અત્યાર સુધી તે તેજ અનુમાન ઉપર આવ્યા છે. પણ જે તે અનુમાન નિર્ણય રૂપેજ સ્વીકારીએ તે પ્રશ્ન એ થાય છે કે, મહિસુર રાજ્યમાં આવેલ સિદ્ધાગિરિ, અને બ્રહ્મગિરિના શિલાલેખેની પણ દક્ષિણે ઠેઠ કન્યાકુમારી સુધી તેના રાજ્યની હદ લંબાઈ હતી, તેમજ પંજાબમાં આવેલ શાહબાદગ્રહી અને અંશેરાના શિલાલેખોની પણ પેલી પાર, ઠેઠ સિરિયાના કિનારા સુધી લંબાયાનું આપણે જોઈએ છીએ, તે પછી ઉપરના અનુમાનને અર્થ શો ? કદાચ દલીલની ખાતર એમ માની લ્યો કે, ઉપર જણાવેલ શિલાલેખોજ તેના રાજ્યની સીમતિ ઉભા કરાવ્યા હતા, અને તેની પેલી પાર તેનું રાજ્યજ નહતું. તે ૫ણુ સહસ્ત્રામ, રૂ૫નાથ અને ભાબા-વિરાટ જેવાં સ્થળે કે જે તેના રાજ્યની હદની અંતર્ગત આવેલાં દેખાય છે, ત્યાં જે શિલાલેખો ઉભા કરવાયા છે તેને બચાવ શી રીતે કરી શકાય તેમ છે. મતલબ કે શિલાલેખ સીમતિ ઉભા Page #422 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ નં. ૩૪, કુછ ૩૫૯. Page #423 -------------------------------------------------------------------------- ________________ 99 SCAR આકૃતિ ન. ૩૫ પૃ. ૩૭૦, આકૃતિ ન. ૨૬ ૫૨ ૩૭૦ UUUUU TCUTE આકૃતિ ન. ૩૭ પૃ. ૩૭૦. Page #424 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. અનેક કૃતિઓ ૩૬૧ કરાવ્યાનું જે ધારવામાં આવ્યું છે તે અનુમાન કે તેને વિચાર સુદ્ધાં પણું, નિરાધાર તેમજ નિમૂળ છે. . હવે આપણને ખાત્રી થઈ ગઈ છે કે, આ લેખના સ્થાનની પસંદગીને રાજ્યના વિસ્તાર સાથે કાંઇજ સંબંધ નથીઃ તેમ બીજી બાજુ શિલાલેખમાં લખેલા શબ્દોથી સમજી શકાય છે કે કર્તાને હેતુ પિતાના ની જાણ પિતાની સમસ્ત પ્રજામાં કરવાનો હતો. એટલે તે હેતુનું સાર્થક કેમ થાય તેજ મુદ્દો મુખ્યત્વે કરીને સ્થાનની પસંદગી માટે તેણે દૃષ્ટિ સમીપ રાખે હશે એમ અનુમાન આસાનીથી કરી શકાય. જેથી કલ્પના કરીએ કે, વસ્તુસ્થિતિને વિચાર કરતાં તેમને એમ બહેતર લાગ્યું હતું કે, માણસ માત્રને મરવું તે છે જ અને મરણયાત્રાના સમયે-સ્મશાનયાત્રાએ જતાં મનુષ્યના હદયમાં જે પ્રકારે વૈરાગ્યભાવના ઉદ્દિપ્ત થાય છે અથવા તે તે સમયે સંસારની કૂડકપટતાથી અલગ થઈ જેવું સરળ અને કૂણું હૃદય થાય છે, તેવું બીજા કેઈ પ્રસંગે થતું નથી. એટલે જ તેણે મૃત્યુસ્થાને સમાધિસ્થાને–પિતાના ઉદ્દેશકાર્ય માટે પસંદ કીધાં હોય, કે જેથી તેની સમીપે માણસ આવે ત્યારે તેની ( માણસની ) વિચારશ્રેણીમાં–સંસારની ઉપાધિમાંથી પરિવર્તન થવા માંડે, અને તે સમયના તેના કુમળાં હૃદય ઉપર, તેમજ પશ્ચાતાપ વેદતા મન ઉપર, જે અસર થાય તે કાંઈક ચરસ્થાયી થઈ શકે; તેની સાથે સાથે એવી પણ ભાવના તેના મનમાં જાગે કે, અરે જીવ, મારે પણ કેઈ કાળે આ રસ્તે જવું ( મરણ પામવું ) લે છે જ, ( કારણ કે મનુષ્ય માત્રને આ દેહે મરણને શરણ તે થવાનું જ છે ) તે શું કરવા હું એવો નીતિમાર્ગ અંગીકાર ન કરું, કે જેથી મારૂં અધ્યાત્મિક શ્રેય સધાય ? આવા વિચારમાં જ્યારે તે ઘુમી રહ્યો હોય, ત્યારે તેની દૃષ્ટિ સમક્ષ જે ઉપદેશ વાક કોતરેલ ખડા થયા હોય, તે સારી રીતે ગ્રહણ કરી લે અને પોતાની શેષ ઈદગીમાં તેને આચારમાં ઉતરવાને વિશેષ ઉદ્યમવંતે બને. આ પ્રમાણે તે દૃષ્ટિબિંદુ હિતકર જણાતાં તેણે શિલાલેખો ઉભા કરવાને મૃત્યુસ્થાનેજ પસંદ કર્યા હેય, એમ વિચાર ઉપર આવવું રહે છે. અને આ પ્રમાણેજ બનવા પામ્યું છે તેની વિશેષ ખાત્રી આપણને આગળ મળશે (જીએ સહસ્ત્રામને ખડકલેખ) સ્થાન માટે નિશ્ચત તેણે વિચાર કર્યા પછી, કઈ વસ્તુ ઉપર ઉપદેશ વાકય કોતરાવવા તેને વિચાર કરવા માંડયો. બીજી બધી વસ્તુઓ, ક્ષણિક અથવા અલ્પ સમયમાં લય પામી જતી દેખાઈ, [કેમકે પત્ર હોય તે (તાડ પત્ર કે કેળ પત્ર) ઘેડ કાળ ટકે, કાષ્ટ હોય છે તેથી વિશેષ કે] જ્યારે શિલા કે પત્થર ઉપર કોતરાવાય તે સર્વ કરતાં વિશેષ સમય ટકી શકે એમ લાગ્યું. અને તે પણ સાધારણ પત્થર કરતાં, પાર્વતીય પત્થરકાળમીંઢ-વિશેષ પણે કઠિણ હોઈને, વધારે કારગત થઈ પડશે એમ નિશ્ચય થયો. અને ખુદ શિલાલેખમાં પણ તેણે ઈચ્છી જાહેર કરી છે કે, આ “યાવતચંદ્રદિવાકૌ ” જળવાઈ રહે તેમ છે. એટલે આ કાર્ય માટે જ્યાં જ્યાં બન્યું ત્યાં ત્યાં તે તેણે કઠિણ પથરેજ વાપરવાનું પસંદ કર્યું દેખાય છે. ઉપર આપણે કહી ગયા છીએ કે, ખડકલેખે તેણે મૃત્યુ સ્થાન ઉપર ઉભા કરાવ્યા હતા. હવે તે સ્થળે કોના કોનાં સમાધિ સ્થાને હતાં તેનું યથાશક્તિ આપણે નિરીક્ષણ કરીએ. આપણે એમ પણ જાણી ચૂક્યા છીએ કે તેને પિતાને ધર્મ છનને (જન ધર્મ) હતા. અને જૈન ધર્મનુયાયીઓ, પોતાના ગ્રંથના આધારે કહે છે કે, તેમના વર્તમાન કાળના જે તીર્થક વીસની સંખ્યામાં છે, તેમાંના વિસ Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ પ્રિયદર્શિનની [ ચતુર્થ તે, ૨૮ બિહારમાં આવેલા સમેતશિખરના નાનાકદના (M. R. E) ખડકલ ૩૧ ઉભા પહાડ ઉપર મેક્ષ-નિર્વાણ-પદને પામ્યા છે. કરાવ્યા છે, અને તે ઉપર પિતાનું “ હાથી” બાકીના ચારમાંથી, પ્રથમ ઋષભદેવ અષ્ટાપદ ચિહ્ન કોતરાવ્યું નથી. આ સર્વ હેતુને માત્ર પર્વત ઉપર, એક નેમીનાથ તે ગિરનાર પર્વત એકજ અપવાદરૂ૫ ખડકલેખ (M. R. E.) છે. ઉપર, એક વાસુપૂજ્ય તે ચંપાનગરી પાસેના તે ખડખલેખ પિતાના જન્મ સ્થાન વિરાટ પર્વત ઉપર ૨૯ અને એક મહાવીર પાવાપુરી નગરમાં નિશાની તરીકે ઉભો કર્યો છે અને તે નગરીમાં. એટલે આ પાંચ સ્થાને મહારાજા પ્રિય- હેતુને અર્થ સૂચક કરવા માટે–અન્ય સ્થળો તે મૃત્યુ દશિર્નને બીજા કોઈ પણ સમાધિ સ્થાને કરતાં સ્થાન છે જ્યારે આ જન્મસ્થાન છે એમ સૂચવવાવિશેષ મહત્વવાળાં દેખાય, તેમાં આશ્ચર્ય જેવું પિતે જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ નથીજઃ બીજુ એમ પણ આપણે જોઈ ગયા જે સફેદ હાથી સ્વર્ગમાંથી ઉતરીને ઉદરમાં છીએ કે તેમનું પિતાનું સાંકેતિક ચિહ્ન, હાથી પ્રવેશ કરતે જે હતો તેનું દરય ત્યાં હતું. એટલે આ પાંચ સ્થાને ઉપર પતે મેટા આગળ તેમણે કોતરાવ્યું છે. આથી ખડકલેખો ઉભા કરાવ્યા અને તેમાં હાથી કરીને અન્ય મૃત્યુસ્થાને કરતાં તે ચીતરાવ્યો (જુઓ R. E.) (પિતાની કૃતિ છે. જન્મસ્થાન તરીકે નિરાળું જ પરખાઈ આવે, એમ જણાવવા કરતાં, તે સ્થળ પ્રત્યે પોતાનો તેવો હેતુ તેણે રાખ્યો હશે એમ સમજવું ભકિતભાવ જણાવવાને ઉચ્ચતર હેતુ હશે એમ રહે છે. સમજાય છે. જ્યારે અન્ય સમાધિ સ્થાને, જે વાચકોને વિશેષ માહિતી મળે તે હેતુથી -પિતાના મૌર્યવંશી સમ્રાટે કે રાજકુટુંબના અન્ય પ્રત્યેક R. E. અને M. R. B. નાં સ્થળની પ્રતિષ્ઠિત રાજકુમારોનાં મૃત્યુ સ્થાને છે, ૩૦ ત્યાં નામાવલી લખીએ – २८ अद्यापदे श्री आदिजिनवर । नेम रेवागिरि वरु ॥ वासुपूज्य चंपानयर सिद्धा । श्री वीर पावापुरी वरु ॥१॥ समेत शिखरे वीस जिनवर । मोक्ष पहोत्या मुनिकरु ॥ चोवीश जिनवर नित्य वंदु । सकल संघ सुइकरु ॥२॥ (૨૯) જુઓ પૃ. ૩૬૪ માં રૂપનાથની હકીકત તથા ટી. ૩૫. (૩૦) જૈન ધર્મનાં ગ્રંમાં, સંપ્રતિએ જૈન મંદિર, પ્રતિમાઓ તથા જીર્ણોદ્ધાર કરાવ્યાની સંખ્યા જણાવી છે, પણ શિલાલેખ ઉભા કરાવ્યાનું લખાણ નથી મળી આવતું, તેનું કારણ અહીં જ રહેલું છે. કારણ કે અન્ય પુરૂષનાં મૃત્યુસ્થાનો તે કાંઈ “યાત્રા” સ્થાન નજ કહેવાય, (૩૧) શાહબાઝગ્રહી અને મશેરાના ખડક લેખે R. . છે તેનાં કારણુ માટે જુઓ પૃ. ૩૬૫-૬૬૦ (૩૨) અહીને ખડકલેખ, રૂપનાથની પેઠે ખંડિત થયેલ છે. એટલે કેટલાક ભાગ એવા પણ હોય એમ માની શકાય છે. જેથી, ખડકલેખે ઉભા કરવાનાં કારણ તેમજ અન્ય સબંધી જનનાં મત્યુસ્થાનો વિગેરેને વિચાર કરતાં, તેમજ ભારહત સ્તૂપ જેમાં કેટલાક ભાગ સમ્રાટ પ્રિયદર્શિને ઉભો કરાવ્યા છે, તેમાંનાં દશ્ય વિગેરેને મેળ મેળવતાં આ કલ્પના ઉભી થઈ છે. કુણાલ અંધ બન્યા પછી તેનું નિવાસ સ્થાન અવંતિજ હતું તથા વિરાટનગરવાળા પ્રદેશ પણ સમૃદ્ધ દેશ હાઈને ત્યાંના વેપારિઓ અવંતિ સાથે સંબંધ ધરાવતા હતા. એટલે જેમ કુણાલની માતા વિદિશા નગરીની પુત્રી હતી, તેમ કુણાલની પત્નિ પણ પાસેનાજ પ્રદેશની પુત્રી હોય એમ બનવા લાગ્યા છે. સંશોધનમાં આવી અનેક કલ્પના કરવી જ રહે છે. (૩૩) આ પાંચ સ્થળમાં ત્રણ સ્થાને તે હાલ Page #426 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અનેક કૃતિઓ ૩૬૩ સ્થળ એક લેખ ઉભા કરવાને હેતુ તથાવિશેષ સમજૂતિ (૧) કાસી ખડકલેખ આદિશ્વર તીર્થકરનું મેક્ષસ્થાન અષ્ટાપદ છે, (હાથી કતરેલ છે ) તે પર્વતની તળેટી સૂચવવા. પ્રાચીન સમયને અષ્ટાપદ પર્વત તે દવાઓ નષ્ટ કર્યો છે. પણ મહારાજા પ્રિયદર્શિનના સમયે તે, પર્વતની તળેટીના સંસ્મરણ તરીકે આ સ્થાન લેખાતું હતું. (૨) જુનાગઢ-ગિરનારજી ( ખડકલેખ) બાવીસમા તીર્થંકર નેમિનાથનું મેક્ષસ્થાન : ( શ્વેત હાથીને ૩૪ ઉલ્લેખ કરી બે પંક્તિ ગિરનારની તળેટી, સમય પ્રમાણે હઠતી હઠતી પણ કોતરાવી છે.) હાલની જગ્યાએ ગઈ છેઃ નહીં તે પ્રિયદર્શિનના સમયે તો આ ખડકલેખના સ્થાને હતી. તેના પુરાવા તરીકે સુદર્શન તળાવની પ્રશસ્તિ જુઓ, તેમાં લખ્યું છે કે પર્વતની તળેટીમાં આ તળાવ બનાવરાવ્યું છે. (૩) ઘેલી-જાગુડા (ખડકલેખ) વીસ તીર્થકરોનું મેક્ષસ્થાન : (સમેતશિખર (જુની તળેટી ઘોલી–જાગુડા પાસે હતી. પણ પર્વત); જેમ ગિરનારજીની તળેટી હડી ગઈ છે, ત્યાંથી પર્વતના માર્ગે માર્ગે જરા આગળ જતાં, તેમ આ પર્વતનું પણ થયું છે. હાલ તે બંગાજે ભૂવનેશ્વરીનું સ્થાન આવે છે અને જ્યાં ળમાં છે. પણ તે સમયે, તે પર્વતની હારમાળ ચકવતિ ખારવેલની હાથીગફ આવે છે જેના શિખરે હાલ બધાં ક્યાં પડી ગયાં છે. તે તેના મૂખધારે “ હાથી ” કોતરાવ્યો છે તે શિખરને સાંધી નાંખી એક જ પર્વત તરીકે ત્યાં સમયે તે સ્થાને તળેટી હતી.) ઉભો રહ્યો હતોઅને તેની તળેટી એરિસા બિહાર પ્રાંતમાં હતી. હાથીગુંફા તથા તેની અંદર લેખ તે મહાસજા ખારવેલની કૃતિઓ છે; વળી જન તથા આજીવિક પંથી બને ચોવીસ તીર્થંકરના જ અનુયાયી ગણાય છે. તેમના સાધુઓને મન આ સમેતશિખર અતિ પ્રભાવવાળું તીર્થ હતું, જેથી તેમના ઉતારા–નિવાસસ્થાન અર્થે મહારાજા ખારવેલે તે ગુફાજ કતરાવી હતી–૫ણ સમ્રાટ પ્રિયદશિને તે પણું હાથી મળી આવે છે. બાકીના બે સંબંધી મારું કથન છે તે સ્થાનમાં જણાવ્યું છે તે વાંચે; અને તે પ્રમાણે જે પુરાવા મળી આવે છે, R. B. ઉભાં કરવાનાં સ્થાન અને હેતુ વિશેષ માટે, જે અનુમાન મેં રજી કયાં છે તે અનુમાને, નિશય નિર્ણયરૂપે ફેરવાઇ જશે: તે વસ્તુ પુરવાર થાય ત્યારે ખરી, પણ હાલ તે જે વસ્તુસ્થિતિ તથા અન્ય પુરાવા મળે છે તે ઉ૫રથીજ આપણે તે નિર્ણય ઉપર આવવું રહે છે. (૩૪) ગિરનારના R. B. માં હાથી કતરેલ છે. એમ ગુરુવ સો. ના અશોક ચરિત્રે પૂ. ૨૨૮ અને Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ પ્રિયદશિનની (૪) રૂપનાથષ (નાના ખડકલેખ) અસલની ચંપા નગરીનું સ્થળ અહીં હતું, બારમા વાસુપૂજ્ય તીર્થંકરનુ મેક્ષ સ્થાન, તે માટેની હકીકત વિષે પુ. ૧ માં “કૂકિ” ની ચંપાપુરી નગરીનુ' સ્થાન છે. રાજધાની ચંપાનગરીના વણ્નમાં જુએ. આગળમાં લખેલ છે. (નં. ૪) (૩૫) અન્ય અવશેષા મળી આવે તે તે સર્વે ને એક સ્થાને ગાઠવતાં તે M, R, B. મટીને એક મેટા . . થઇ જાય. [ ચતુર્થ સ્થાન પરત્વે પેાતાની ભકિત દર્શાવવા તથા અન્ય સ્થળે જે હેતુથી પોતે ખડકલેખ ઉભા કરાવ્યા છે તેનુ અનુકરણુ અહીં પણ પોતે કરી બતાવ્યું છે, તે સૂચવવા પેાતાના ચિહ્ન હાથી” તે ગુફાના પ્રવેશદ્વારે જ કાતરાજ્યેા છે. અન્ય સ્થાને માત્ર હાથીનુ" ચિત્ર કે ઉલ્લેખ જ કરેલ છે ત્યારે અહિં ગુઢ્ઢાના પત્થરમાંથી જે હાથીની આકૃતિ સ્થૂળ દેહ પ્રમાણે કાતરાવી છે, તે તે સ્થળની મહત્ત્વતાને બતાવે છે, કારણ કે અન્ય સ્થળે, એક એક તીથ કર મેક્ષ પામ્યા છે જ્યારે અત્ર વીસ તીથ કરી નિર્વાણુ પામ્યા છે. (૩૬) જીએ ઉપરમાં ટીકા નં. ૨૯. (૩૭) આ હકીકત બધી જૈન સપ્રદાયને લગતી છે; એટલે તે મહારાજા પ્રિયદર્શિનના જીવન ચરિત્ર અહીં અત્યારે જો કે M, R. E, છે, પણ એમ અટકળ કરી શકાય છે કે પાર્વતીય પ્રદેશમાં તેનીજ આસપાસ તપાસ કરવામાં આવે તે આ ખડકલેખના અન્ય અવશેષો પણ મળી આવેઃ આ M, R. E, નુ' લખાણ માત્ર એ ત્રણ લીટીનુ જ છે એટલે ખીજો ભાગ ગુમ થયેા હશે એમ વિશેષપણે કલ્પનામાં લીલ ઉતરી પણ શકે છે. હાથિનુ... ચિહ્ન પણ ગુમ થએલ આ ભાગમાં જ હાવા સભવે છેઃ રૂપનાથ અને ભારદ્ભુત સ્તૂપની જગ્યાની વચ્ચે ક્રાઇ મેાટી નગરી હાવાનું અનુમાન પુરાતત્ત્વ શેાધખાળ ખાતું જે જણાવે છે તે આ કૂણિક સમ્રાટની ચંપા નગરી જ હતીઃ અને તેની પાસેના પતની તળેટી ૩૬ તેજ આ રૂપનાથ M. R. E, વાળું સ્થાન સમજવુ નામક પુસ્તકમાં હું વિસ્તાર પૂર્વક લખીશ. (૩૮) શ્રુઓ ઉપરની ટી. નં. ૩૧. (૩૯) કાઇનુ એમ પણ માનવુ થઇ શકે કે, આ ખડક પ્રથમ અખ’ડ હશે પણ પછી ઋતુની અસરને લીધે કે અન્ય કુદરતી કાપને લીધે ચીરા પડા હશે. તેમ બની શકે ખરૂં, પણ આ કીસ્સામાં તેમ બન્યું નથી. મંકે, પાછળથી જો ફાટ પડી હૈાત તા, કાતરાયલા Page #428 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અનેક કૃતિઓ ૩૬૫ (૫) પાવાપુરી (શ્રી મહાવીરનું મેક્ષ સ્થાન ) એક બીજી હકીકત ધ્યાનમાં રાખવા યોગ્ય હાલ સુધી તે સ્થળને ખડકલેખ શોધી કઢાય એ છે કે, અન્ય તીર્થંકર પર્વત ઉપર નિર્વાણપદ નથી. પણ જેમ અન્ય સ્થળોએ ખેદકામ પામ્યા છે, જ્યારે મહાવીર તે વસ્તિસ્થાનમાં કરતાં ધીમે ધીમે ખડકલેખે મળતા ખાલી પડી રહેલી એક અશ્વશાળામાં ધ્યાનાવસ્થામાં આવ્યા છે તેમ અહીં પણ મળી આવશે. મોક્ષને પામ્યા છે. એટલે કે તે સ્થાન પાર્વતીય તેનું સ્થાન, જે પ્રદેશમાં સાચી સ્તુપે ઉભા નહેતું જ. પણ તેમના સ્થૂલદેહને અગ્નિ સંસ્કાર છે ત્યાંની પાસેના પર્વતવાળા સ્થાનમાંનું કરાય તે સ્થાન સમીપમાં આવેલા તે પાર્વતીય પ્રદેશજ એકાદ હોવા સંભવ છે. હતે ૨૭ એટલે તેને ખડકલેખ, કાં તે આ પર્વતની તળેટીમાં હોય કે કદાચ ન પણ હોય પણ તે કોઈ ખડકલેખ મળી આવે છે તેમાં હાથી ચિહ્ન ૫૭ મળવું જ જોઈએ, તેમ મારું અંતર ખાત્રી પૂરે છે. અહીં જે સ્તૂપ ઉભા થયેલા છે તેમાંના એકને અદ્યાપિ પણ “સિદ્ધાસ્થાન” ની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. એટલે તે સર્વે સૂપ માં તે એક જ સ્થાનની કાંઈક વિશેષ મહત્ત્વતા હોય તે સમજી શકાય તેવું છે. આ સિવાય બીજા મેટા R. E. (જેમકે તેમજ સર્વે R, E. ના પત્થર એક સરખા શાહબાઝગ્રહી અને મંશેરાના) તરીકે જે સ્થાને કદના ન જ મેળવી શકાય, તેમ તે તે ત્યાંને હાલ એળખાઈ રહ્યા છે તે ઉપર હાથીનું ચિન્હ ત્યાં જ પડેલ હોઈને, ખેડ કે ફાટવાળા પણ કે નામ નિર્દેશ પણ નથી. એટલે તે સ્થાને હોઈ શકે; (જેમ કાસિનો ખડક છે તેમ ૩૯ ) જૈન ધર્મનાં પ્રભાવક સ્થાન તરીકે ગણી ન એટલે તેઓ નાના મેટા પણ રહ્યા; જ્યારે વ્યક્તિગત શકાય. પણ ઉપર લખી ગયા પ્રમાણે, રાજકુટુંબમાંની મનુષ્યનાં મરણ સ્થાને તે કાંઈ અગાઉથી નિર્મિત કે કોઈ વ્યકિતનાં મરણસ્થાન હોવા સંભવ છે. થયેલ સ્થાન ન જ હોય, એટલે તે સ્થાન ઉપર આમ છતાં તે મોટા R. E. હોવાથી એમ પણ લેખ ઉભો કરવા, ખડક, પત્થર કે શિલા જે કહે તે પ્રશ્ન ઉભું કરી શકાય છે, કે જે આ સ્થળ તીર્થ અન્ય સ્થાનેથી લાવવો જ રહ્યો. અને તે તે પ્રભાવક સ્થાન નથી તે બીજા કુટુંબીઓનાં સ્થાનની નજીક ૫ડતા કોઈ પર્વતમાંથી ફાડી તેડીને માફક M. R. E. ને બદલે મેટા R. E. ખણી કાઢીને લાવ જ પડે. તેમ બોડખાપણ શા માટે કોતરાવ્યા?ઉત્તર એકજ હોઈ શકે કે, ૩૮ વિનાને પણ બનાવીને ઉભો કરાવી શકાય. એટલે ઉપર વર્ણવાયેલાં તીર્થસ્થાને સર્વે પાર્વતીય ધાર્યા પ્રમાણે માટે પણ બનાવાય જ, તે દષ્ટિએ પ્રાદેશીક સ્થળે હોઈને, ત્યાં શિલાપત્થર સુલભ્ય હતા શાહબાઝગ્રહી અને મંશેરાના ખડકે, મોટા તથા એટલે જે જે પત્થર લેખના કોતરકામ માટે ઠીક ખેડા વિનાના મળી આવ્યા છે અને અન્ય સ્થળોના પડયો તેના તેના ઉપર કોતરકામ કરાવવામાં આવ્યું. નાના મળી આવ્યા દેખાય છે એમ કહી શકાય. અક્ષરે વચ્ચે થઈને ચીર જાત, પણ આમાં તે અક્ષરની પંકિતઓ બધી સાફસાફજ છે. એટલે કાતરાયલા પૂવેને તે ચરે છે એમ ચોક્કસ થાય છે. Page #429 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદર્શિનની [ ચતુર્થ (૬-૭) શાહબાઝ ગ્રહી અને મંગેરા (R. E.) આ બે સ્થાનમાંથી એક, સમ્રાટ બિંદુસાર જયેષ્ઠ પુત્ર સુષીમ (અશોકનો ભાઈ) જે પંજાબમાં જાગેલ બળવો સમાવવા જતાં, બળવાખોરના હાથે કપાઈ મૂઓ હતું તેનું છે. અને બીજું સ્થાન તેવાજ એક બળવા સમયે, સમ્રાટ અશોકનો નાને ભાઈ (જો કે તેણે બીજા ભાઈઓની કલા કરી નાખ્યાનું જણાવ્યું છે ) તેના રાજકાળમાં મેકલાવા હોય અને મૂઓ હોય કે પછી સમ્રાટ પ્રિયદર્શિનના સમયમાં જે એક રાજકુમારને, તે પ્રદેશમાં બળ સમાવવા મોકલ્યો હતો અને તે કુમારનું મૃત્યુ નીપજ્યું હતું તે કુમાર સુમનના મરણનું સ્થાન પણ હોય. ૪૦(બીજું વધારે સંભ વિત છે). (૮) ભાછા-વિરાટ : અથવા ભાબા કલકત્તા રાજા પ્રિયદર્શિનનું જન્મ સ્થાન. ( M. R. E. ) વિશેષ હકીકત માટે ઉપર પૃષ્ઠ ૩૬૨ ની છેલ્લી પંકિતઓ તથા તેજ પૃષ્ઠની ટી. નં. ૩૨ વાંચી જુઓ (૯) સહસ્ત્રામ. ( M. R. E.) સમ્રાટ અશોકનું મરણ સ્થાન મ. સં. ૨૫૬ (256 after the deprarted=256 પિયુષ એમ જે શબ્દો સમજાય છે તે) મહારાજા પ્રિયદર્શિને ઉભો કરાવ્યો છે માટે, તેમણે મહાવીર સંવત દર્શાવવા ૨૫૬ ની સાલ વાપરી છે. આ સાલના સત્યપણુ માટે સમ્રાટ અશોક શબ્દ જેવું; જે સમયે સંપતિની ઉપર ૩૨ વર્ષની હતી એમ પણ ઉલ્લેખ છે. (મ. સં ૨૨૩ + ૩૨ા = મ. સં. ૨૫૬). (૧૦) મસ્કિ. (M. R. E. ) મહારાજા અશેકના ભાઈ તિષ્ય અને કુમાર કુણાલના વાલી તરીકે અવંતિમાં રહેતા માધવસિંહ જૈન ગ્રંથમાં આ નામ છે) નું મરણ સ્થાન હશે આ માટેની હકીકત સારૂ ઉપર અશેરાને લેખ જુઓ. (૪૦) આગળ મેં આ સ્થાનને, સમ્રાટ અશોકના ભાઈ, અને રાજકુમાર કુણાલના આરક્ષક કુમાર માધવસિંહ ઉરે તિસ્સાનું મરણ સ્થાન સૂચવ્યું છે. ખરું શું હશે તે નક્કી પણે નથી કહી શકાતું. પણ કોઈનું મરણ સ્થાન હતું તે વાત ચેસ છે. વળી મસ્કિનું વર્ણન તથા નીચેની ટી. નં. ૪૧ વાંચો અને સરખા. (૪૧) અંધપતિ છઠ્ઠીના વર્ણનમાં એમ સૂચવ્યું છે કે, પ્રિયદર્શિનને નાનો ભાઈ યુદ્ધમાં લડતાં લડતાં આ સ્થળે માર્યો ગયે હતો બાકી પરની ટીકા નં. ૪૦ સરખા. ઉપરની ટીકાઓ નં. ૪૦ તથા ૪૧ નું એકીકરણ કરતાં એટલી વાત સિદ્ધ થાય છે, કે ઉપરના એક ઠેકાણે Page #430 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અનેક કૃતિઓ અને (૧૧-૧૨-૧૭) સિદ્ધાગિરિ–બ્રહ્મગિરિ ચિતલદુર્ગ. (M. R. E.) (૧૪) સેપારા. ( M. R. E.). મહારાજા ચંદ્રગુપ્તનું મરણું સ્થાન સૂચવવા એક M. R. E. હેય અને બીજા બે, કાંતિ તેમની સાથે જે એક બે સાધુઓ અનશન કરી રહ્યા હોય તેમના માટે હોય; કે ચંદ્રગુપ્તના ગુરૂશ્રી ભદ્રબાહસ્વામી માટે હોય કે પછી કોઈ બીજા પણ કુટુંબના નબીરાઓ મરણ પામ્યા હોય; તેમનાં મૃત્યુ સ્થાને હોય. (અથવા જે ત્રણ મૂર્તિઓ ઉભી છે તેમાંની કોઈ તીર્થ કરની હોવાનું સાબિત થાય (ત્રણમાંની એક કદાચ હોય, એમ મને સમજાય છે) તે તેને શ્રી મહાવીરની સમજવી. અને બાકીની બેમાંથી એક ભદ્રબાહુની અને ત્રીજી ચંદ્રગુપ્ત મુનીનીઃ તેમજ આ ત્રણે મૂતિઓનાં દેહમાન જ પ્રમાણમાં બનાવાયાં છે, તે પણ તે ત્રણે વ્યકિતના મૂળ શરીરના કદમાંથી, અમુક પ્રમાણુ રાખીને જ બનાવાઈ હોવાનું અનુંમાન દોરવું પડે છે. (વિશેષ સંશોધન કરવાથી સત્ય પ્રકાશક થશે). અપરાંત પ્રાંતને સુબો જે નીમવામાં આવ્યું હતા તેનું મરણ ત્યાં નીપજ્યું હેયઃ માર્ગો સાથે સંકલિત હેય. વિદ્વાનોએ અત્યાર સુધી એમ માન્યું છે કે, તે સર્વે બૌદ્ધધર્મના છે અને તેથી બુદ્ધ ભગવાનના જીવન ચરિત્રમાં બનેલા કેટલાક પ્રસંગેનાં સંસ્મરણું ચિકો છે. ૫ણ જે સ્તંભલેખેની સાથે બુદ્ધ ભગવાનના જીવન ચરિત્રમાંના પ્રસંગે વિદ્વાનોએ જોડી કાઢયાં છે, તેના સ્થાનો સાથે આ સ્તંભલેખનાં સ્થાનો ને મેળ કરવા, જો કોઈ તેને ખાસ અભ્યાસી હોય અને ઇચ્છા કરે તે તુરતજ તેને માલમ પડશે કે તે એક બીજાથી ઘણાં ભિન્ન છે. અને જે ભિન્ન જ છે તો પછી તે હકીકત-અનુમાન સત્ય નથી એમ સ્વયં સિદ્ધ થઈ જાય છે. આમ જે મેળ નથી ખાતે તેનું કારણ આપણે ઉપર કહી ગયા છીએ તેજ છે. ૪૨ કે તેમાંના કોઇને TI બંને પ્રકારના ખડકલેખ સબંધી માહિતી આપી ગયા. હવે સ્તંભલેખે સ્તંભલેખે લઈએ. સ્તંભ લેખ (P. E.) જે સર્વે સાંપડયા છે તે સર્વે એક જ પ્રકારની વસ્તુના બનાવાયા નથી, તેમજ તેઓની ઉંચાઈ, પહોળાઈ-જાડાઈ પણ કાંઇ એક સરખી નથી. કારણ કે, જે સ્થાને તે ઉભા કરવામાં આવ્યા છે, ત્યાં આગળ જેવા સંજોગે મળ્યા તેનેજ લાભ લઈને તે ઉભા કરવામાં આવ્યા છે. જેમ ખડકલેખોના સ્થળ માટે પસંગીનું કાંઈક ધોરણ અંગીકાર કરવામાં આવ્યું હતું. તેમ આ સ્તંભલેખોના સંબંધમાં પણ હોવું જ જોઈએ, કે જેને અંજામ તેની ન પ્રવૃત્તિ અશોકનો ભાઈ અને બીજે ઠેકાણે સંપ્રતિને પુત્ર (પછી તે યુવરાજ હોય કે કોઈ નાના કુંવર હેય તે જુદી વાત છે) મરાયો છે. - (૪૨) જાઓ પ્રથમ પરિચ્છેદના અંતે પૃ. કચ્છી Page #431 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ પ્રિયદર્શિનની [ ચતુર્થ બૌધ ધર્મ સાથે કશું લાગતું વળગતું જ નથી. તે સર્વે મહારાજા પ્રિયદર્શિન જે ધર્મ પાળતો હતો તે જૈન ધર્મને લગતાં જ છે. બીજી સાબિતી એ છે કે જે મુખ્ય મુખ્ય સ્તંભલેખે છે તેની ટોચ ઉપર સિંહને બેસાડવામાં આવ્યો છે. ૪૩ અને આ સિંહની આકૃતિ એમ સૂચવે છે કે, જેને ધર્મના છેલ્લા તીર્થકર શ્રી મહાવીર કે જેમનું સાંકેતિક લંછન સિંહ છે, તેમના જીવન પ્રસંગેનાં તે સ્થળો છે; અને મહારાજા પ્રિયદર્શિન તે ધમનુયાયી હોવાથી તેમણે તે પ્રસંગેની યાદી તરીકે ઉભાં કરાવ્યાં છે. અને તેમ કરવામાં પણ તેમનો હેતુ એ હતું કે, સ્તંભના દર્શન માત્રથી, દરેક જૈનને તેના પરમ ઉપકારક તીર્થકર ભગવાનના જીવનમાંના તેવા વિકટ પ્રસંગેની તાજી ઝાંખી સ્મરણ પટમાં તરતી થઈ જાય. તેમજ વિચારવા મડે કે અહે, તીર્થકર જેવા પરમાત્માને પણ આવા આવા વિકટ પ્રસંગમાંથી-ઉપસર્ગોમાંથી ૪૪ જ્યારે પસાર થવું પડયું છે ત્યારે તેના મુકાબલે આપણે મનુષ્ય પ્રાણીઓ તે કઈ ગુંજા સમાં ગણાઈએ ? માટે આ મહોદધિ રૂપી સંસારમાંથી તરીને પાર ઉતરવું હોય, તો એકજ માર્ગ છે. અને તે પોતાના જનનું આલંબન યથા શકિત લેવું. હવે સમજાશે કે, તે ઉભા કરવાને હેતુ તેના દર્શન માત્રથી ૪૫ આ પ્રકારની ભાવના ઉભી કરવાનો હતે. ખડકલેખના સ્થળની પસંદગી તેમજ સ્તંભલેખે ઉભા કરવાના સ્થળોની પસંદગી બંને એકજ આશય સંબંધી હતી; અને તે પોતાને પન્મ ફેલાવવા અથવા ફેલાવવામાં મદદરૂપ થઈ પડે તેવા માર્ગોની યોજના ઘડી કાઢવા માટે જ હતી; કે જે પક્ષ માટે તેને ગાડું લાગ્યું હતુંઘેલછા લાગી હતી–ધૂન લાગી પડી હતી. ઉપર જણાવી ગયા છીએ કે, સ્તંભસ્થાને ની જગ્યાએ શ્રી મહાવીરને પોતાના જીવનના કેટલાક વિકટ (શારીરિક વેદના જે ખમવી પડે તેની અપેક્ષાએ ગંભીર) પ્રસંગોમાંથી પસાર થવું પડયું હતું; આવા વિકટ પ્રસંગેને જૈન પ્રથામાં ઉપર ના નામથી સંબોધાય છે. 65 ટકા ત્રણ ડઝન દલીલો આપી છે તેનું વર્ણન: નીચેનું કાંઇ સામત ી. ૨ સરખાયો " છે તેનું વર્ણન: નીચેનું (૪૩) મારૂં ધારવું એમ પણ છે કે ઘણાયેબલ્ક સર્વે P. H. ઉપર સિંહની આકૃતિ બેસારેલ હોવી જોઇએ પણ કાળે કરીને તે ખંડિત થઈ જવાયી ઉતારી લેવાઈ હોય અથવા પડી ગઈ હેય-આ એક અનુમાન;-બીજું અનુમાન એકે જેમ R. B. નાં સ્થાન તીર્થકરના નિર્વાણુ સ્થાન તરીકે તેણે જાળવી રાખવા પ્રયાસ સેવ્યો છે, તેમ P. B. નાં સ્થાન, અન્ય તીર્થકરોનાં, બીજ કલ્યાણકાનાં સ્થાન (પાંચ પાંચ પ્રસંગને જૈનમાં કલ્યાણક ગણે છે. જેમાં કલ્યાણક પ્રસંગે ગણે છે. ઓવન, જન્મ, દીક્ષા, જ્ઞાનપ્રાપ્તિ અને મેક્ષગમન=જે પેથી ઉપર આ પ્રસંગ બને તેને કલ્યા- ણકભૂમિ કહેવામાં આવે છે.) હોય તે જાળવી રાખવા પુરતાં ઉભાં કર્યા હોય; અને તેમ હોય તો જે જે તીર્થકરના લંછન રૂપે તે ચિહ્ન હોય તે તે P, B, ના મથાળે વેષ્ઠિત કરે; જેમ કે સારનાથને P. H.): અને કાંઈ સર્વ તીર્થકરની સર્વ કલ્યાણકભૂમિ ઓળખવા જેવી ન રહી હોવાથી ઓછી સંખ્યામાંજ P. H. ઉભા કરાવાયાં હોય અથવા ઘણા કરાવાયા હોય પણ પાછળથી નષ્ટ થયા હોય. (૪૪) તીર્થકરને જ્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તેમને “છદ્યસ્થ” અવસ્થામાં પ્રવર્તતા કહેવાય છે. અને આવી અવસ્થામાં, પિતાના પૂર્વ કર્મો ખપાવવા માટે સંકટે જેને ઉપસર્ગ કહેવામાં આવે છે તેવા અનેક ઉપસર્ગ સહન કરવા પડે છે. જે તેઓ શાંતિથી, અને રાગદ્વેષ વિના આત્મનિંદા કરતાં ભેળવીને જર્જરિત કરી નાંખે છે. પ્રાંતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા ઉપસર્ગ કેટલા અને કેવા પ્રકારે શ્રી મહાવીરને ભેગવવા પડયા તે વિષય ધાર્મિક હેવાથી અત્રે વર્ણવતો નથી. મુમુક્ષોએ મહારાજા પ્રિયદર્શનનું કે શ્રી મહાવીરનું જીવન ચરિત્ર જોઈ લેવું. (૪૫) સાંપ્રત કાળે પણ આવા પ્રકારના સંસ્મરણો જાળવવા માટે યત્ન સેવાયાજ કરે છે, Page #432 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અનેક કૃતિઓ ૩૯ કરે ઉપસર્ગ કયા સ્તંભલેખનાં સ્થાને શ્રી મહા- જૈન ધર્મ સૂચક ચિહ બતાવતા ન હોય, તે વીરને ભોગવો-અનુભવ પડ્યો હતો, તે પછી તે બૌદ્ધ ધર્મને હેય. અને આપણને વિષય ઐતિહાસિક કરતાં વિશેષપણે ધાર્મિક બૌદ્ધ ગ્રંશે માહિતી આપે છે કે, સમ્રાટ અશોકે હોવાથી, અહીં તેનું વર્ણન કરવાનું આપણે પણ પોતાના ધર્મના પ્રચાર માટે ૮૪૦૦૦ સ્તંભે મૂકી દેવું જોઈશે. જ્યારે મુમુક્ષિત વાચક જનેને ઉભા કર્યા હતા. પણ તેમાંના કેઈ ઉપર લેખ મારી તરફથી બહાર પડનાર મહારાજા પ્રિય- કોતરાવ્યો હતો કે કેમ તે મળી આવતું નથી. ) દશિનનું અથવા શ્રી મહાવીરનું જીવનચરિત્ર વાંચી તે અનુમાન થાય છે કે તે ચોર્યાશી હજારમાંના લેવા ભલામણ કરવામાં આવે છે. કઈ કઈ આ સ્તંભ હશે. જો કે સર કનિંગહામ અત્ર એક બીના-સ્થિતિ આપણે રજુ કરી જેવાએ તેમ જ અન્ય વિદ્વાનોએ શંકા ઉઠાવી દેવી જોઈએ; કેટલાક સ્તંભલેખો એવા પણ મળી છે કે, ચોર્યાશી હજારને બદલે તે સંખ્યા માત્ર આવ્યા છે કે, જેના ઉપર સિંહની આકૃતિ જ ૮૪ ની જ હશે, કેમકે તેને આંક હિંદુ પ્રજામાં નથી. તે વિશે આપણે જે કેટલાક પ્રકારને બહુ માન્ય થઈ પડ્યો છે. તેથી જ આ અક ખુલાસે આગળ ધરી શકાય તેમ છે તે અત્રે દશ લાગે છે અને આ કથનમાં સત્યાંશ જણાવીશું.(વળી જુઓ ઉપર ટી. નં. ૪૩,૪૪) હોવાનું પણ જણાય છે. કારણ કે નહીં તે તેવાં બે કારણે છે. (૧) તે પણ જૈન ધર્મને હયુએન સાંગ જે બૌદ્ધ ધર્મને યાત્રિક અને લગતું હોઈને તે ઉપર સિંહાકૃતિ બેસાડેલી પરમ ભક્ત જેવો લેખક, પિતાના પ્રવાસ વર્ણહશેજ, પણ કાળના પ્રબળ પ્રવાહ સામે, જેમ નમાં તેવી બાબતોને ઉલ્લેખ પણ ન કરે તેવું કોઇ વસ્તુ ચિરસ્થાયી રહી શકતી નથી, તેમ આ કેમ બને ? ( જુઓ Records of the સિંહાકૃતિનો પણ નાશ થયો હોય; અથવા Western World, pts II;translated મહારાજાએ પોતે જ હુકમ કર્યો હતો કે, જ્યાં જ્યાં by Rev. S. Beal, from the Travels શિલા કે મલક હોય ત્યાં ત્યાં આવા લેખે કુતરા- of Heun T. Shang ) BB and વવા. તે આજ્ઞાનુસાર તે સ્તંભે પણ ઉભા પિતાની મુલાકાતના સમયે ભારતવર્ષમાં રાજદ્વારી કરાયેલા હોય, અને ( ૨ ) જે તે સ્તંભ, દષ્ટિએ, જે જે રાજયે પ્રર્વતતાં હતાં તે સર્વનું (૪૬) પણ આ સ્તંભ ઉપરના લેખ જૈન પમનાં મહત્વ સૂચક છે એટલે નં. ૨ ના કારણુ કરતાં નં. ૧ વાળું કારણું વિશેષ સંભવિત હોય એમ મારું માનવું થાય છે. (૭) સ્તંભ લેખમાં છેવટના ભાગે લખેલ છે કે ન્યાં શિલા સ્તો કે શિલા ફલક હોય ત્યાં આ ધમ્મ લિપિ કોતરાવવી” આવું લખાણું કોઈ પર્વત, શિલા કે ગુહા લેખમાં તેણે કેતરાવેલ નથી એટલે સ્તંભ લેખ કતરાવ્યા પછી પર્વત લેખ અને ગુહા લેખ કેતરાવ્યા લાગે છે એમ કેટલાક વિદ્વાનનું મંતવ્ય બંધાયું છે. (જીએ ગુ. વર્નાકયુલર સોસાયટીનું અશક ૫. ૨૪–૮૭) તે ખરૂં છે કે ખાટું, એ પ્રશ્ન મહત્વને નથી: ભલે તે ખરું પણ હોય; પણ આ પ્રશ્ન રજુ કરવામાં આપણે મુદો બીજો જ છે; અને તે ઉપરમાં મેં જે અનુમાને કે તેને કે આપે છે. પર્વત લેખે ઉપર (મોટા કે નાના=R. B. કે M. R. I.) તેણે જે આવું લખાયું નથી લખાવ્યું તેનું કારણ એટલું જ કે, ત્યાં મરણ થયું હોય તેને સમાધિસ્થાન ગણી શકાય. એટલે સમાધિસ્થાનને નવા ઉપજાવી શકાય નહીં (માત્ર બે નતનાં સમાધિસ્થાનનાં ભિનતા દર્શક સિધોજ તેણે કેતરાવ્યાં ) જ્યારે P. E. માં તેવું લખાણ કરાવ્યું છે. તેનું કારણ એમ કે જ્યાં જ્યાં પ્રભુ મહાવીરનાં ઉપસર્ગસ્થાને હતાં ત્યાં ત્યાં સિંહાકૃતિ ગોઠવી દીધી. પણ તેવાં સ્થળે જ્યાં નહોતાં ત્યાં માનવજાતિને સંસારની અસારતા નિરંતર સ્મરણ પટમાં તાજી રહે માટે આવી ધમ્પલિપિ, જ્યાં જ્યાં Page #433 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પ્રિયદર્શિનની સ્તૂપે આવા તેમની સંખ્યાના ૧૦૦ કે ૧૫૦ થી સ્થિ પશુ એક પછી એકનું વન કરતાં હાવાના નિર્દેશ કર્યો છે. પશુ સરવાળા કરતાં ભાગ્યે જ વધારે થતા હાય. અને તે પણુ જર્જરિત તિમાં; તેમ તેના પુરાગામી મ. યુહાને આ બાબતમાં લગભગ તે જ પ્રકારનું મૌન સેવ્યું છે. મતલખ કે, આ બન્ને બૌદ્ધ ધર્મી ચિનાઇ પ્રવાસીઓએ લખેલ વર્ગુનાના વિચાર કરવા માંડીએ છીએ, ત્યારે સમ્રાટ અશાકની કૃતિ વિશે જે બૌદ્ધ પુસ્ત। તેના સમય પછી રચાયલાં છે તેમાં કાંઇ અતિથ્યાક્તિના વિશેષ પણું રંગ પૂરાયા હાય એમ સહજ ખ્યાલ આવી જાય છે. બાકી એટલુ તા સિદ્ધ થાય છે કે, મહારાજા અશોકે સ્તૂપો । ઉભા કરાવેલ છે જ, પણ તેની સંખ્યા બહુ જૂજ હશે. તથા ઢોખ વિનાના જ હશે તેમ જ તેનું કદ પણ મહારાજા પ્રિયદર્શિનના સ્ત ́ભ કરતાં બહુ જ નાનુ` હરી. ઉપર પૂ. ૩૬૦ માં જાવ્યું છે કે, મહારાજા પ્રિયદર્શિન, ખડક લેખા - અને સ્તંભલેખા ઉપરાંત બીજી બે જાતની કૃતિઓ આપણા માટે વારસામાં સ્મારક તરીકે મૂકતા ગયા છે; કે જે કૃતિઓ જાણિતી થઇ ગઇ છે, છતાં તેના કર્તા વિશે, અદ્યાપિ પર્યંત ક્રાઇ વિદ્વાનનુ ધ્યાન વટિક પણ તે પ્રતિ ખેંચાયુ નથી. આ કૃતિએ પુછ્યુ શિલાફલકા મળી આવ્યાં ત્યાં ત્યાં કાતરવી દીધાં, પણ સિંહાકૃતિ ગાઠવી નહીં. તેથીજ બે જાતના સ્તંભ લેખા દેખાતા હશે એમ અનુમાન કરૂ છું. ( ૪૮ ) આ સવ સ્તૂપા તેણે તે ઉભા નથી જ કરાવેલ, કેમકે, તેના સમય પહેલાં જે પુરૂષાનુ સ્વગમન થયું છે તેમના પણ તેમાં છે; પણ મેં અત્રે તેમની કૃતિ તરીકે જે જણાવી છે, તે એટલાજ પૂરતું કે તેણે પેાતાના સમયના પુરૂષાનાં સ્વ સ્થાન તરીકે તેની કૃતિઓ ઉભી કરાવી, તેમજ વિધવિધ પ્રકારના લેખા ઉભા કરાવી ભવિષ્યની પ્રજાને તે સર્વ પ્રસંગાનું સ્મરણ [ ચતુર્થ મહારાજા પ્રિયદશિ નનીજ છે. આ હકીકત પ્રતિ ધ્યાન જે ખેંચાયું નથી તે બનવાનું પણ મુખ્ય કારણુ, તા આપણે અનેક વાર જણાવી ગયા છીએ, તેમ સમ્રાટ સ’પ્રતિનું નિરભિમાન પણ જ હતું. જેને અનુસરીને એક કૃતિ ઉપર પોતાનું નામ કે ઓળખ પડે, તેવું કાંધ્ર પણ નિશાન સુદ્ધાં નહીં રાખવાને તેણે પ્રબળપણે કાળજી સેવી છે. પણ તેના હેતુ જ્યાં વિચારાય છે કે, તુરત જ આપણને માલૂમ પડી જાય છે; ક્રે, જેમ તેના ઉદ્દેશ R. E. અને M. B. E, ઉભા કરવામાં તેની પ્રજાને ધમ્મ જાગૃતિમાં જોડવાના હતા, તેમ આ કૃતિની રચનામાં તથા તે ઉભી કરવાનાં સ્થળની પસ’દગી કરવામાં પણ તેજ તુ સમાયલા હતા. આ એ પ્રકારની કૃતિઓનાં નામ આ રહ્યાં (૧) સ્તૂપા૪૮ અને (૨) પ્રચંડ કદની પાષણ મૂર્તિઓ. હવે તે અને આપણે એક પછી એક તપાસીએ. ( Topes ) જેમ ખડક લેખોનાં સ્થાના સમાધિસ્થાના જ હતાં, તેમ આ સર્વેના ઉદ્દેશ પણ પ્રજામાં ધર્મ જાગૃતિ૪૯ રૂપા આણવાના જ હતા. શ્રી મહાવીરની પાર્ટ જે જે પટ્ટધરો જૈન ધના-નેતા તરીકે આવી ગયા છે, તેમનાં સ્વગ રહે તેનું ભાન કરાવ્યું છે. (નહીંતો ખબરજ ન પડત) માટે તે સર્વેના ચશ તેને મળે, તે હેતુ સાચવવા પૂરતું જ મારૂં લખાણ સમજવું. નીચેના પારિમાફના અંતમાં જણાવેલ ઉદ્દગારા સરખાવે. ( ૪૯ ) જીએ પૃ. ૭૧ તુ' લખાણ જેમાં ડા. બ્યુલરના અસલ શબ્દો ટાંકયા છે તથા તે સાથે ટીકા નં. ૭૩ ની હકીકત સરખાવા. (૫૦) કેવી રીતે દાઢા અને ભસ્મ સાચવવામાં આવતી તે માટે જુઓ ક. સ્. સુ. ટીકા રૃ. ૧૨૩, ( ૫૧ ) આ સંચય શબ્દના અર્થ કેટલે દરજ્જો Page #434 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અનેક કૃતિઓ ૩૭ ગમન બાદ એમના દેહને અગ્નિ સંસ્કાર કરતાં જે ભસ્મરક્ષા થતી, તેમાંની થેડીક ડાબડામાં સંગ્રહી રાખવામાં આવતીપ૦ અને આવા દાબડાને સમાધિમંદિરરૂપે અમુક આકારનું ચણતર કામ બનાવી, તેની અંદર એક ગર્ભગૃહ બનાવવામાં આવતું; અને તેમાં તે મૂકવામાં આવતા હતા. આ સમાધિ મંદિરે તે આપણા સ્તૂપ=Topes, શ્રી મહાવીર પટ્ટધર ઉપરાંત અન્ય વિદ્વાન આચા ના પણ સમાધિ મંદિર ચણાવાતાં. આ સર્વે સમાધિ મંદિર, કાંઇ તે તે દેહ-રિક્ષાવાળી વ્યકિતઓનાં મૃત્યુસ્થાન ગણવાનાં નથી. ( જે તેમ હોત તે મહારાજા પ્રિયદર્શિન તેમના ઉપર પણું M. R. E. ઉભા કરત. કારણ કે જ્યારે તેમણે પિતાના રાજકુંટુંબી–પુરૂષે, ભાયાત પ્રત્યે જે માન દર્શાવ્યું છે તેમના કરતાં તે આ આચાર્યો તેના મનમાં વધારે પવિત્રતા ધરાવતા મનુષ્ય હતા જ. પણ તેમના મૃત્યુસ્થાની અસલ નિશાની રૂ૫ તે સ્થળો ન હોવાથી, તેને ભેદ દશૉવવા આવા સ્તૂપની રચના ઊભી કરી દીધી હતી ) પણુ અગ્નિસંસ્કાર કર્યા બાદ, જે રક્ષા રહેતી, તેને સંગ્રહ (સંચય ) કરવા પૂરતાં જ આ સ્થાને હતાં. અને તેથી જ આવી કૃતિઓ એકી સાથે વિશેષ સંખ્યામાં એક જ સ્થાને ભેગા થએલી (આવા એક સમુહને હાલના વિદ્વાને The Bhilsa Topes ના નામથી ઓળખે છે )" આપણી દષ્ટિએ પડે છે. અન્ય સ્થળે આવા સૂપો ઉભા ન કરતાં, આ સ્થળને શા માટે પસંદ કરવામાં આવ્યું કે તેની શું વિશિષ્ટતા હતી, તે પ્રશ્ન પણ જૈનધર્મની સાથે સંકલિત થયેલ છે. અત્યારસુધી જૈનપ્રજામાં એમ માનવામાં આવે છે કે શ્રી મહાવીરનું નિવણસ્થાન મેક્ષકલ્યાણક8_બંગાળ ઇલાકામાં આવેલ પાવાપુરી છે. જો કે તે માટે કોઈ ઐતિહાસિક પુરાવો કોઈ તરફથી રજુ કરાતે નથી જ. બાકી આવા સૂપ જેવા સમાધિ મંદિરો મહારાજા પ્રિયદર્શિને શ્રી મહાવીરની મોક્ષભૂમિની સાથે સંયુક્ત કરીને, એક મોટામાં મોટું સર્વોત્કૃષ્ટ ઐતિહાસિક સત્ય સાચવી રાખવા પ્રયત્ન સેવ્યો. છે. અને જૈન પ્રજાને પણ તેમની પુરયવંતી વિભૂતિઓ પ્રત્યે ભક્તિભાવ દર્શાવવાની, તેમજ સાથે સાથે તેમનાં દર્શન કરી પિતાને કૃતકૃત્ય થયેલ માની, મનુષ્યદેહ સાર્થક થયાને સંતોષ લેવાની, સંપૂર્ણ સામગ્રી એકઠી કરી આપી છે. જૈન પ્રજ પ્રત્યે, જે અનેક ઉપકર સમ્રાટ સંપતિએ કર્યા છે, તેમને આ પણ એક વિશિષ્ટ ઉપકાર છે. ૫૫ સર્વે સ્તુપ ૫૬ કાંઈ મથાઈ છે તે વિશે કેટલુંક વિવેચન આપણે પૃ. ૧૯૨ અને આગળ ઉપર કરી ગયા છીએ તે જુઓ. ' (પર ) વિશેષ હકીકત માટે, સર કનિંગહામ કૃત “ધી ભિલ્લાસ” નામનું પુસ્તક જુઓ. ( ૫ ) જુએ ઉ૫રની ટીક નં. ૪૩. કલ્યામુક = “ કલ્યાણ કરનારાં ” એમ શબ્દાર્થ થાય છે. બાકી રૂઢીથી તીર્થકરના જીવનના પાંચ પ્રસંગેને હમેશાં કલ્યાણક કહેવાય છે. તે પ્રસંગે આ પ્રમાણે છે (૧) ચ્યવન ( ૨ ) જન્મ ( ૭ ) દીક્ષા (૪) કૈવલ્ય ને (૫) મોક્ષ.” (૫૪ ) આ તીર્ય માટે તાંબરદિગંબર બંનેએ, તે મંદિર પિતાની માલિકીનું છે, એમ સાબિત કરવા કે ચલ, લાખ રૂપીઆની ધૂળધાણું કરી નાંખી છે? પણ ખરી રીતે તે જગ્યા મેક્ષ કલ્યાણકની ભૂમિજ નથી. (44) History of Fine Arts in India and Ceylon by V. A. Smith 1911 P. 14:-" The huge mass of solid brick masonary known as the great Stupa of Sanchi may be his ( A soka=24149 34દર્શિત લેખવાને છે ) work ” (૫૬) આ સ્વપમાં તેની ભસ્મ-રક્ષા સંગ્રહિત થયેલી છે; તથા ભસ્મ રહિત અન્ય સ્તૂપો શા માટે રચવામાં આવ્યા છે તે સર્વેનું વિશેષ વર્ણન, મહારાજા પ્રિયદર્શિનના જીવન ચરિત્ર નામક સ્વતંત્ર પુસ્તકમાં જુઓ, Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર પ્રિયદર્શિનની [ ચતુર્થ રક્ષા–સંગ્રહનાં સ્થાને જ નથી. કેટલાંક અન્ય પ્રસંગ પરત્વે પણ ચણાયેલાં છે. અને તેની સાબિતી એ છે કે, જેમ કેટલાય સ્તૂપને ઉઘાડવામાં આવ્યા ત્યારે ગર્ભગૃહમાંથી રક્ષાના દાબડા પ્રાપ્ત થયા છે, ત્યારે કેટલાક સર્વદૃષ્ટિથી, મજબૂત અને અખંડ વિદ્યમાન હોવા છતાં, તેમને ઉઘાડવામાં આવ્યા, ત્યારે દાબડા રહિત જ માલમ પડ્યા હતા. ભસ્મ સહિત અને ભસ્મ રહિતના સૂપનાં સ્થાનનું તારતમ્ય શું છે તે પણ રાજકીય ઇતિહાસ કરતાં વિશેષપણે જૈન ધર્મના ઇતિહાસને લગતા વિષય અને અત્યારે આપણે તેને છોડી દેવો પડશે. ઉપર આપણે જણાવ્યું છે કે, આ સૂપ માંને મોટે ભાગ ભસ્મનાં-સંગ્રહસ્થાન રૂપેજ છે, વળી તેમાંની ભસ્મ જે જે વિભૂતિ-મહાત્માની છે, તેઓ જુદા જુદા સમયે અસ્તિ ધરાવતા હતા. એટલે તેમના સ્વર્ગે સીધાવ્યાના સમય પણ એક બીજાથી ભિન્ન જ છે, છતાં તેમાંના સર્વે ભસ્મ-કરંડક ઉપર જે લિપિ આલેખાયેલ છે, તે સમ્રાટ સંપ્રતિના સમયની જ માલુમ પડે છે. એટલે એકજ અનુમાન થાય છે કે, રાજા સંપ્રતિની પૂર્વે, તે ભસ્મ કરંડાની સ્થિતિ અન્યસ્વરૂપે શોચકારક હશે, તે તેમણે આવી રીતે ભકતજનની બેદરકારીથી વેડફાઇ જતી અને આખરી પરિણામે નષ્ટ પામતી બચાવી લીધી અને તે પવિત્ર ચીજોને એકઠી કરી માનબુદ્ધિ તથા ધર્મ પ્રત્યેની ભકિતથી જીર્ણોદ્ધાર કરી, સંગ્રહસ્થાન રૂપે જાળવી લીધી; અને તે તે ઉપર લેખ લખાવ્યા. એટલે સર્વે કરંડક ઉપર એક જ જાતનો લિપિ આપણે જોઈએ છીએ; અથવા બીજો સંભવ એમ પણ હોઇ શકે છે. શ્રી મહાવીરના સમયથી એટલે ઈ. સ. પૂ. છઠ્ઠા સૈકાથી જે લિપિ લખાતી ચાલી આવતી હતી. તેની અને સંપ્રતિના સમયની લિપિ વચ્ચે તફાવત નહીં હોય. વધારે સંભવ બીજા અનુમાન તરફ ઢળતા કહી શકાશે. કેમકે, જેમ આ સ્થાન ઉપર સ્તૂપો છે તેમ તેને મળતા સ્વરૂપને એક અન્ય સ્તૂપ ભારત નામના ગામે પણ છે. અને તેના જુદા જુદા ભાગ ઉપરના લિપિ અક્ષરે પણ આ સાંચી સૂપને મળતા આવે છે એટલું જ નહીં, પણ બને સ્થળામાં જેટલા જેટલા અક્ષરો કોતરાવાયા છે તે સર્વ અરસપરસ સર્વ રીતે મળતા દેખાય છે. એટલે એમ સમજાય છે કે તે બન્ને સ્થાનેના ભિન્ન ભિન્ન સ્તૂપના અક્ષર એકજ લિપિના છે. વળી આપણને એમ પણ જણાયું છે, કે ભારત તૂપમાં અમુક સ્તંભ-Pillar-રાજા અજાતશત્રુએ પૂજા માટે ઉભો કરાવ્યો છે તેમ વળી એક અન્ય સ્તંભ રાજા પ્રસેનજીતે પણ ઉભો કરા છે. તેમ જ સ્થાને બીજી વ્યકિતઓએ બનાવેલ અન્ય કામ પણ નજરે પડે છે. અને આ સર્વે બનાવનારાઓ કાંઈ એક જ સમયે તો થયા નથી જ; એટલે કે તેમને સમય અને સ્થાન ભિન્નભિન્ન છે. છતાં તેમણે કેતરાવેલ લિપિના અક્ષર એકજ તરેહના છે. એટલે એ સાર નીકળે છે કે પ્રિયદશિનના સમય સુધી લિપિની પદ્ધતિ એક સરખીજ ( અથવા બહબહુ તે, માલુમ ન પડી શકે તે ફેરફાર સિવાય ) ચાલી આવી હશે. A History of Fine Arts in India & Ceylon by V. A. Smith P. 14. For the safe custody of relics or to mark a spot associated with an event, sacred in Buddhist or Jain legend. Until a few years ago, the stupa was universally believed to be peculiarly Buddhist but it is now matter of common knowledge that the ancient Jains built stupas, identical in form and accessories with those of the rival religion. (૫૭) ઉપરની ટીકા (નં. ૫૬ ) જુએ. Page #436 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. અનેક કૃતિઓ ૩૭૩ હવે તેમની બીજી કૃતિ, જે પ્રચંડ કદની અને શક્તિ ખરચાઈ રહ્યાં છે તેટલા પ્રમાણમાં પાષાણ મૂર્તિઓ રૂપે તે અરે બીલકુલ નહીં એમ કહીએ તે પણ પ્રયંકાય મૂકી ગયા છે તેનું મૃત- ચાલે–તેની જ બનાવેલી આવી પ્રચંડ કદની મૂતિઓ કિંચિત વર્ણન કરીએ. મૂર્તિઓ, કેટલી ક્યાં ને શા હેતુથી ઉભી કરવામાં જેમ અન્ય કૃતિઓ આવી છે, તેની શોધખોળ કરવા અદ્યાપિ પર્યત રચવામાં, તેમને ઉદ્દેશ જનતામાં ધર્મ જાગૃતિ કઈ જ પ્રયત્ન કરવામાં આવ્યો દેખાતો નથી, કરવાને હતા, તેમ આવી રીતે પ્રચંડ નહીં તે સ્થાપત્ય કળાની દૃષ્ટિએ કે ઈજનેરની મૂર્તિઓ ઉભી કરવામાં ઉદ્દેશ શું હશે તે બરા- વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જ્યારે આ મૂર્તિઓ કોઈ રીતે બર નિશ્રય પણે કહી શકાતું નથી. જો કે કંઈક ઉતરે તેવી નથી જ, બટુકે એમ કહે કે, જે જે અંશે ધર્મના પ્રસ્તાવ સાથે સંબંધ હશે એમ કળારસિકોએ તે નજરે નજર નીહાળી છે તે તે જણાઈ આવે છે તે ખરૂં. કેમકે જે રાજાએ સર્વેએ તેના બનાવનારનાં બુદ્ધિચાતુર્યની, કળાપિતાની પ્રજાના કેવળ કલ્યાણ કરવાના હેતુથી કૌશલ્યની અને સામર્થની મુક્ત કઠે એક, અને પ્રજા વાત્સલ્યતાની પ્રેરણાથી દેરાઈને પ્રજાને સરખી જ પ્રશંસા૫૭ ગાઈ બતાવી છે, ત્યારે ધર્મના રસ્તે દોરવવા માટે આટઆટલી મહેનત તેઓ શું તે બાબત તદ્દન મૂક રહે ખરા કે ? ઉઠાવી હોય તેની સર્વેકતિઓમાં એક સર્વસાધા- આટલું પ્રસ્તાવિક વિવેચન કરી તે સંબંધી વિશેષ રણ હેતુ સમાયેલો હોય જ એમ સહજ કલ્પના હકીકતની વિચારણા રજુ કરું છું. થઈ શકે છે. મારા વાંચવામાં અને જાણવામાં આવી તેના ખડક લેખ શોધવા પ્રત્યે જે ઉત્સાહ પ્રચંડ મૂર્તિઓની સંખ્યા સાતની આવી છે. સ્થળ. માપ કે અન્ય વિશિષ્ઠતા જે ખાસ જાણવા પામ્યા હોય તે (૧) શ્રવણ બેલગેળા. ૫૭ ફીટ ઉચી છેઃ મહિસ્ર રાજ્ય હસન જીલ્લામાં પ્રતિષ્ઠા ઇ. સ. ૯૭૭ થી ૮૮૪; (મહિસર રાજે) આની તથા નં. ૩ ની છબી મિ. જેમ્સ શાહીવાળા કાગળ દબાવીને લીધી છે કેમકે કોઈ બીજાને અડવા દેતા નથી એવી તેની પવિત્રતા ગણાય છે. જેમ્સ સાહેબને ખાસ પરવાનગી આપવામાં આવી હતી. અક્ષરોની લિપિ કેનેરી, અને ભાષા તામીલ છે. (૫૯). (૨) કારકુલ. ૪૧ પી. ૫ ઈ. ઉંચીફ મદ્રાસ ઇલાકાના દક્ષિણ કાનારા જીલ્લામાં પ્રતિષ્ઠા ઈ.સ. ૧૪૭૨ માં; અક્ષરની છબી મિ. જેમ્સના પટાવાળાએ લીધી હતી. લેખના અક્ષરો કાનડી ભાષાના છે: વજન ૮૦ ટન છેઃ ખસેડીને ઉભી કરવામાં આવી હોય એમ ધારવામાં આવે છે. (૭) (૫૮ ) આવા અભિપ્રાયો અને ઉગારે માટે મતિએ જ્યારે સંપૂર્ણ થઈ ત્યારે જે ભાષા તે મુલકમાં શ્રવણ બેલગાલાને લગતી હકીકતનું Epi. Ind. Vol. પ્રચલિત હતી તે ભાષાના અક્ષરોમાં તેના શિલાલેખ VII જુએ: આપણે મહારાજા પ્રિયદર્શિનના જીવન છે. Mr. Rice thinks these inscriptions ચરિત્ર નામક પુસ્તકમાં પણ આ વિશે વિશેષ પણે are undoubtedly of the period when that બાલીશું. work was complete.. (૫૯) આનું વિશેષ વર્ણન જુએ એપી. ઈ. (૬૦) આ ઉપરથી સમજાશે કે, મૂર્તિની બનાવટ ૫.૭ ૫. ૧૦૮: મિ, રાઈસનું ધારવું એમ છે કે તે પ્રાચીન કાળે થઈ હશે. માત્ર ઉભી કરવામાં અને Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ (૩) ત્રિપુર-વેનુર (૪) સાતપુડા પર્યંત ના શિખર ઉપરઃ જ્યાં નમ દા નદી જબલપુર પાસેથી વહે છે ત્યાં. (૫) મહુ શહેર (૬) ભંગઢ (અલવર રાજ્યે). (૭) ગ્વાલીયર૧૨ પ્રિયદર્શિનની [ ચતુર્થાં ૩૫ શ્રી, ઊંચી; મદ્રાસ ઇલાકાના દક્ષિણુ કનારા જીલ્લામાંઃ પ્રતિષ્ઠા ઇ. સ. ૧૬૦૪ માં:લેખની નકલ મિ, જેમ્સે ઉપરના ન’. ૧ની સાથે લીધી હતી, લેખના અક્ષરે કાનડી અને ભાષા સંસ્કૃત છે, આ મૂર્તિના સબંધમાં ઉપર પૃ. ૨૨૦ થી ૨૨૨'નું વર્ષોંન વાંચેા. ઈદાર રાજ્યે આ શહેર પાસેના ડુ'ગરવાળા પ્રદેશમાં આવેલ છે. ૨૦ શીટ ઊઁચી છે. ૫૭ શ્રી ખેંચી છે, (૧૧)ગ્વાલીયર રાજ્યે ક્રુ દક્ષિણ હિન્દમાં જે પ્રચંડ કાય મૂર્તિઓ છે. તે સર્વેમાં પ્રાચીન તમ છે. જેમ મહારાજા પ્રિયદર્શિનના ઉભા કરાવેલા સ્તા, અત્યારે બાવીસસેા વરસ થઇ ગયાં છતાં, કાળની અનેકવિધ અસરના ઝપાટા સામે ટકકર ઝીલતા, જેવા ને તેવા એપ તથા ચળકાટ સહિત તેમજ એકપણું કાંકરા તેમાંથી છુટા ન પડે તેવા મિશ્રણથી બનાવેલ ચુના અને પત્થર કામની બેનમુન કૃતિ તરીકે, મગરૂરી કરતા ઉભા રહયા છે, તેમ આ પ્રચંડમૂર્તિઓ પણ તેવી જ રીતે તે સમયની કળાની ખીલવટ તથા ઇજનેરી ચાતુર્યની પ્રશસ્તિ ગાતી, જગત સમક્ષ ખડી રહી છે. બેશક આના ધડનારાઓ હિંદી કારીગરાજ પ્રતિષ્ઠા કરવામાં આવી તેનાજ સમય ઇ. સ. ૧૪૩૨ સમજવેા: આ સાથે નીચેનું ટી. ૬૧ વાંચા, એટલે સ્પષ્ટ થશે કે આ મૂર્તિ અસલના વારાની છે. પણ કાળાંતરે ગમે તે કારણથી પડી ગઇ હશે ( ઉત્તર હિંદના અલ્હાબાદ–કૌશાંબી સ્તલ વિગેરેની બાબતમાં પણ આવાજ ભેદ સમાયલા છે ) અને પાછળથી ઉભી કરી, લેખા કાતરાવીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ( તે ઉપર લેખ નહોતા તેનું કારણ પણ પ્રિયદર્શનનુ નિરભિમાનપ`જ હતું. ) ( ૬૧ ) હીસ્ટરી ઓફ ઇન્ડીઅન એન્ડ ઇસ્ટરન આરકીટેકચર ( જેમ્સ ફર્ગ્યુસન, લંડન, ૧૯૧૦ પુ. ૨ પૂ. ૫૫) Anterior to any of the collossi at હાઇ શકે; અને તેમાં પણ મહારાજા પ્રિયદર્શિન જેવા ચતુર રાજકર્તા કે જેની નસેનસમાં ૩ રાજત્વ, ધર્માંત, તેમજ સ્વમાન ભરેલુ` હાય તે આવાં કામ કરવામાં કાંò ઉણપ આવવા ન જ દે, એટલે તેણે જે દૂર દૂરના દેશા જીતી લીધા હતા ત્યાંથી પણ તે કળાના કળાધરાને ખેલાવી પેાતાના હિંદિ કારીગરા સાથે મદમાં મૂકી દીધા હાય અને સર્વાંના એકત્ર પ્રયાસથી આસ્ત ભેા અને મૂર્તિ બનાવરાવી હાય, તે કાંઇ વિસ્મય પામવા જેવુ નથી. એટલે પાશ્ચાત્ય વિદ્યાના પ્રશ'સા, આ સર્વ કૃતિઓને, ભલે હિંદુ કારીGwalior or in the south of India ( તેના ઉપર લેખા છે તે દૃષ્ટિએ પ્રાચીનતમ કહી છે. બાકી તે સવ"ની અસલ ઉત્પત્તિની દૃષ્ટિએ આ કથન સમજવાનુ નથી. એટલે અનુમાન કરવુ રહે છે, કે મૂતિ કાતરાઇ છે તેા ધણાજ પ્રાચીન સમયે ). વળી ઉપરની ટીકા નં. ૬૦ ની હકીકત વાંચા, ( ૧૨ ) આ બન્નેનાં (નં. ૬ અને ન, ૭ ન) વણુંન માટે, હિસ્ટરી ઓફ ઇન્ડીઅન એન્ડ ઈસ્ટન આર્કીટેકચર; કર્યાં જેમ્સ ફર્ગ્યુસન, ૧૯૧૦, લંડન: એ ભાગમાં. ભાગ બીજો પૃ. ૪૮ થી ૫૫ જી. ( ૬૩ ) આ વણૅન સાથે આ. ન. ૨૯ માં તેમના ચહેરા સરખાવે એટલે આ કથનના સત્યા Page #438 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. અનેક કૃતિઓ ૭૫ ગરેની તે ગણે છેજ છતાં તેનાં મૂળ છે, કે પ્લાને ગોઠવનાર તે, તે દૂર દૂરથી આવેલ કલાધરો જ હોવા જોઈએ એવું ઠસાવવા જે માગે છે તે તે માત્ર કલ્પના જ છે. કારણ કે, એક બારગી એમ માને કે તેમને અભિપ્રાય વધારે વજનદાર છે, તે જે ભિલ્સા ( સાંચી ) સ્તૂપે તેમજ ભારહત સ્તૂપે તેમજ તેને લગતાં પ્રવેશદ્વારે, તારણે, વિગેરે જે સ્થાપત્યની કળાના નમુનારૂપ છે, તેના કર્તા કેને ઠરાવે છે? આ સમય પર્યત તે કઈ પાશ્ચાત્ય સરકાર કે રાજાને હિંદના આંતસ્થ પ્રદેશમાં રાજ્ય અધિકાર પ્રાપ્ત થયાને, તેમજ યવન સૈનિકોની ભરતી કરવામાં આવી હોય, કે કયાંક છુટી છવાઇ એકાદ બે વ્યક્તિને રાજકુટુંબની સાથેની સગપણ ગ્રંથીને લીધે, કોઈ પ્રાંતના હાકેમપદ ઉપર ઠસાવી દીધી હોય તે સિવાય કોઈ ઐતિહાસિક પુરા આપણને મળી આવતા જ નથી; તે પછી આવા કળાધર હિંદમાં આવીને વસ્યા કયારે ? જેમ કેટલાક યુરોપીય ગ્રંથકારને મત છે તેમ તેમના મનમાં પણ એવી જ શેખી ભરી ગયેલ હોય છે કે પાશ્ચાત્ય તેટલું બધું જ સારું અને પૌત્ય બધું જ નઠારું, અથવા તે પાશ્ચાત્ય તે હમેશાં ગુરૂપદે જ બિરાજીત રહેવા યોગ્ય છે અને પૌવય તે માત્ર શિષ્યપદે જ રહેવાને નિર્માયલું છે, ૬૫ તે આ સધળા પિતાના મંતવ્યમાં ભાન ભૂલા જ રહ્યા છે એમ અતિ વિનયભાવે આપણે કહેવું પડશે. ભલે યુરોપના ગ્રીસ દેશમાં અને રામ સામ્રાજ્યની ચઢતીના સમયે, તે દેશમાં કળાના નમુનારૂપ અનેક કળામંદિરો ઉભાં થયાં હશે અથવા તે મિસરદેશમાં પણુ લક્ષ વરસના સમયની પુરાણી બનાવટની વસ્તુઓ મળી આવી હશે, પણ તેથી કાંઈ એમ સિદ્ધ થતું નથી, કે ત્યાંથી જ તે તે પ્રકારની વિદાઓ આ દેશમાં આવી હતી. તેથી તે એટલું જ પુરવાર થઈ શકે છે કે ગ્રીસ અને રેમ પ્રદેશમાં બે અઢી હજાર વર્ષ પૂર્વે, તેમજ મિસર દેશમાં એક લક્ષ વર્ષ પૂર્વે, શિલ્પકળા તેમજ અનેક વિધ અન્ય કળાઓ પણ તે સમયના કારિગરોમાં સારી રીતે જાણીતી થયેલી હતી. છતાં આ એક વાત તે તદન ભૂલી જ જવામાં આવે છે કે, જેમ તે સમયે તે ભાગમાં તે સ્થિતિ હતી તેમ આર્યાવતમાં શું સ્થિતિ હતી ? સત્યની પ્રતીતિ થશે.. . ( ૧૪ ) સુદર્શન તળાવની પ્રશસ્તિમાં તે પ્રદેશના હાકેમેને પહર જાતિના ઠરાવી સ્વરૂપ અને તેવા તેવા ઉચ્ચારવાળા કેટલાંક વિચિત્ર નામો ઉપરથી અનુમાન દેરાયાં છે તે ઉપરથી મેં અહીં “હાકેમપદ ઉપર” શબ્દ પ્રયોગ કર્યો છે. પણ પલ્લવ શબ્દ જ નથી, ૫૯લવ છે તે બધે સ્ટેટ કરી બતાવ્યો છે (જુઓ પૂ. ૧૦૬. ટી. નં. ૧૦૭.) એટલે તેમની દલીલ બધી ઉડી જાય છે. (૬૫) મૌ. સા. ઇ. પૃ. ૪૮૪ માં છે. રીડેવીસ સાહેબને અભિપ્રાય ટાંકે છે તથા તે ઉપર ગ્રંથકારે ટીકા કરી છે, તે બને અને આપણે ઉતારીશ. - પ્રો. રીઝ ડેવીસ લિખતા હૈ કી, ગ્રીક કેમેં ભારતી દ્વારા ધર્મતત્વને પ્રચારિત હેના કભીભી સંભવ નહિં, યહ અથાકને કેવલ પ્રલાપ -માત્રહી કિયા હે (આ પ્રમાણે બાલવું તે બહુ સહેલું છે. પણ પ્રોફેસર સાહેબ કાંઈ દાખલો બતાવશે કે R. B. ના વખાણું કરતાં પણ તેમનું કથન શું વધારે પ્રમાણભૂત છે ?) ઉપરના લખાણ ઉપર ગ્રંથકાર પિતે લખે છે કે (મો. સા. ઇ. ૫. ૪૮૫) ઉસ સમયકા ભારત સચ્ચે અર્થોમેં સંસારકા ગુરૂ થા “હીમાલયકી બદીલીચેટિયા, પામરકી દૂધમ ઘાટીયા, ઔર આરબસાગરકી ભયાનક તરંગે, ઉનકે માર્ગક રોક નહીં સકતી થી; તે અસભ્ય જાતિઓકે સભ્યતા શિખા રહે છે, ભટકે હુકે સચ્ચા રસ્તા દિખા રહે છે, ઇસ અવસ્થામેં કર્યો સંભવ નહિ હૈ કિ ગ્રીક રાજ્યો મેં ભારતીય પ્રચારક ગયે હા પ્રો. રીઝ ડેવીડ કા કથન કેવળ યહી સૂચીત કરતા હૈ કિ જાતિગત પક્ષપાસે તે સર્વથા શુન્ય નહીં હૈ ( સરખાવો પૃ. ૩૪૩ ની ટી, ન, ૧ વિવરણ ). Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ પ્રિયદર્શિનની [ચતુર્થ તેની કાંઈ તુલના કેમ નથી કરતા? તેમ અમે એમ રહેલી છે. વળી નૈસર્ગિક નિયમ તે એમ જ હોઈ પણ નથી કહેવા માંગતા કે ત્યાં નહેતું જ; શકે છે, કે જે જૂનું હોય તેને અસલ કહેવાય, પણ ત્યાં હોય માટે, ઇતર પ્રદેશમાં ન જ હોય અને નવું હોય તેને નકલ કહેવાય. પછી નકલને એવું માની લેવાની મને વૃત્તિ શા માટે ધારણ ગમે તેવો સુવાંગ પહેરાવવામાં આવે, તે પણ કરવી પડે છે ? બકે આ તે સર્વ સિદ્ધ બીના તે અસલની જગ્યા તે કદાપી પણ લઈ છે, કે આર્યાવર્ત દેશ જ્યારે સંપૂર્ણ જાહ- શકતું જ નથી. મતલબ કે, અસલ તે હમેશાં જલાલી ભોગવતા હતા અને તેની પ્રજા સંસ્કૃત પ્રથમ બન્યાનું જ અને ન તે પાછળથી હતી, ત્યારે જૂની દુનિયાના પશ્ચિમના પ્રદેશ તે બન્યાનું જ ગણાવું જોઈએ. અર્ધ જંગલી કે તદન જંગલી કે ઓછી મૂતિઓ ઉપર કઈ પ્રકારનું અક્ષર લેખન સંસ્કારિત પ્રજાથી વસાપલી હતી. જો તેમ ન હોવાથી તેના કર્તા વિષે શંકા રહે ખરી, ૧૯ હોય તે, સંસ્કૃતિનું વિસ્તરણ પૂર્વથી પશ્ચિમ પણ સ્તંભલેખેના કર્તા વિષે તે શંકા જેવું તરફ જવું ઘટાવી શકાય કે પશ્ચિમનું પૂર્વ કાંઈ છે જ નહીં. હવે વિચારો કે જે યુગના તરફ આવતું કહી શકાય ? ભિન્ન ભિન્ન કારીગરે, જ્યારે અર્વાચીન ઇજનેરી કળાને મન સંપ્રદાયના હિંદીગ્રંથોમાં આટલું તો અચુક પણ આવા અનુપમ અને અજોડ ગણાય તેવા પણે લખાયેલું જ છે કે, આ દુનિયા અનાદિ સ્તંભે રચી શકે, તથા અત્યારના હિસાબે ગમે તેટલા છે.૧૭ અને તેમાં પણ સર્વ પ્રદેશમાં માત્ર ભારે વજનદાર ગણાતા હોવા છતાં તેવા સ્તંભે આર્યાવર્ત જ એક એવો દેશ છે, કે જ્યાં ઉભા કરી શકે, ત્યારે તે દેશમાં તેમના જેવી જહંમેશાં મનુષ્યો સંસ્કારિત છે;૮ સર્વે ઋતુઓ સજાતિય વિદ્યાના ઘડતર કળાના તે સમયના નિયમસર છે. અને કુદરતની અગણિત સગાતો કારીગરે શું તે સમયે વિદ્યમાન ન હોઈ શકે ? અને ભેટની આકર-ખાણોને ખાણ-આવી બલકે પરસ્પરના જ્ઞાનના સહચાર્યથી, એક બીજાની (૬૬) જ, જે. એ. સ. ના ૧૯૩૨ના અંકમાં ૫. ઉપર જે અવલોકન મિ. પી. આર. સી. નામના મહાશયે કર્યું છે તેમાં પણ આવા જ પ્રકારને અભિપ્રાય તેમણે દર્શાવ્યું છે. . (૬૭) પાશ્ચાત્ય તો દુનિયાનું અસ્તિત્વ જ માત્ર વાડા વર્ષનું માનતા હતા છતાં ખૂબી તો એ છે કે તેમને સર્વોપરિ ધાર્મિક ગ્રંથ જે બાઇબલ કહેવાય છે, તેની બની અને નવી આવૃતિમાં, અમુક હકીક્ત લાખ કે કરોડો વર્ષ ઉપરની હોવાનું જણાવવા છતાં તેઓ હાલના વિજ્ઞાનશાસ્ત્રીની દ્રષ્ટિને કે પ્રત્યક્ષ પ્રમાણને વિશેષ માનતા હેવાથી, તેવી જૂની પુરાણી વાતને માત્ર ગપાટા પેજ હોવાનું જ્યારે જણાવતા આવ્યા છે, ત્યાર બીજી બાજુ, મિસર દેશમાં પુરાણી વસ્તુઓ શોધ બળ આધાર મળી આવે છે તેની ઉમર તેઓ પિતે પાછા લાખ વરસની આંકવા મંડી પડયા છે, આમ હવઢા સુલટી વાત કર્યા કરવી તે કેવો પ્રકારની બુદ્ધિમતા ગણવી જોઈએ! ( ૬૮ ) આ વિશેની કેટલીક હકીકત પુ. ના પહેલા બે પરિચ્છેદમાં સમજાવી છે તથા તેના ત્રીજા પરિચ્છેદમાં પણ ભૌગલિક દર્શન કરાવતાં પ્રસંગોપાત્ર વિગત જણાવવામાં આવી છે. તે સાવ નજર તળે કાઢી જવા વિનંતી છે. ( ૬૯ ) શ્રવણ બેલગેલની મૂર્તિને રચિત સમય ઇ. સ ને નવમે દશમે સકે કેટલાક ગણે છે. પણ તે વાસ્તવિક નથી. કારણ કે તેની પ્રતિષ્ઠા કરનાર ચામુંડરાયને સમય ભલે દસમી સદીને છે, પણ તે મતિ તે ઠેકાણે પહેલાની પડેલી મળી આવ્યાનું જ થયું છે. વળી તે સમયે અથવા તે પૂર્વે, તે પ્રદેશમાં કઈ તેવા કુશળ કારિગરેએ કે અન્ય ક્ષતિઓ ઉપજાવી કાઢી હોય તેવું પ્રમાણ પણ મળતું નથી. એટલે નવમા સૈકા પહેલાની હોય એમ તે તે કથન ઉપરથી પણ સ્પષ્ટ સમજાય છે, Page #440 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અનેક કૃતિઓ 30 ત્રુટીઓ પૂરી દે અથવા એવી સંપૂર્ણતાએ પિત- પિતાની બનાવટને પહોંચાડી શકે કે જે સારાયે જગત ભરમાં નિરંતરને માટે બે નમુન જ રહે. અને તે આપણે નિહાળી શકીએ પણ છીએ કે, તેના ઉપર ( નથી સ્તંભ ઉપર કે નથી મૂર્તિ ઉપર ). પાણી, વરસાદ કે હવાની એકત્રિત અસરની બીલકુલ છાયા સરખીએ લાગી નથી. આ સ્તંભે કે મૂર્તિઓ કાંઈ એક ઉપર એક પત્થર કે ચુના–સીમેંટના થર ઉપર થડ ચડાવી ને ચણી કાઢવામાં આવી હોય તેમ તો તે નથી જ. પણ સલંગ, એકજ કટકાએ, અને એકજ વસ્તુમાંથી કેમ જાણે ઘડી કહાડી હોય તેમ જણાય છે અને તેથી જ નિરીક્ષકોને દિગમૂઢ બનાવી દીધા છે. પ્રથમ તે આવી કૃતિઓ બનાવાનું કાર્યજ મહતી પ્રવીણતા ભરેલું છે અને તે બનાવ્યા પછી રંજ માત્ર પણ તેને આંચ આવ્યા સિવાય, યથાસ્થાને તેને ઉભી કરીને સ્થિત કરવાનું કાર્ય તેથી પણ દુષ્કર છે. કારણ કે રચવાનું કાર્ય તે કળાકારની બુદ્ધિમતા ઉપર આધાર રાખે છે જ્યારે ઉભા કરવાનું કાર્ય અને તેમાં વળી મૂતિઓ તે ઉંચા ઉંચા પર્વતના ઠેઠ ઉપરી ભાગે ખડી કરવામાં આવી છે-તે અગણિત મનુષ્યના એકત્રિત શારીરિક બળ-ગજાથી–પણ ઉપરવટનું છે. તેમાં તે યાંત્રિક સહાયજ ઉપયોગી થઈ પડે. તે શું તે સમયે યાંત્રિકવિદ્યા પણ તેટલા ઉચ્ચ પ્રમાણમાં ખીલવટને પામી હતી કે ? આવા આવા પ્રશ્ન તે કૃતિઓને જેનારામાંના દરેક વિચારકને ઉદભવે છે. ગમે તેમ હોય પણ વસ્તુ સ્થિતિ તે પ્રમાણે હતી જ, આવી પ્રચંડ-ગંજાવર વસ્તુઓ, વહન કરવામાં કે તેને બનાવવાનાં સ્થળેથી ઇચ્છિત સ્થળે લઈ જવામાં, હાલના કહેવામાં આવતા યાંત્રિક કળામાં અતિ આગળ વધેલા જમાનામાં પણ, કેટલા પરિશ્રમની અને કેટલા દ્રવ્ય-વ્યયની જરૂર પડે છે તેને ખ્યાલ કંઈક અંશે હજુ ગઈ કાલેજ ખુદ લંડન શહેરમાં બનેલા એક બનાવથી વાંચક વર્ગના મન ઉપર આવી શકે તેમ છે. એટલે વર્તમાન પત્રમાં આવેલ હકીકતને તે ફકરો, અક્ષરશઃ અત્રે ઉતારી લેવો અગ્ય નહીં ગણાય. “ દુનિયામાં સઉથી મેટે ભાલ-૬૮ ફીટ લંબાઈ, ૯૮ ટન વજન નવી ટેલ કે જે મારબલ આરચ નજદીક બંધાય છે તેના સૌથી મોટામાં મોટા ભાલને લંડન શહેરથી ૨ માઈલ જેટલું છેટે, હોટલવાળી જગાએ લાવતા ૪ કલાક થયા છે. ભાલ ૬૦ ફીટ લાંબો અને ૯૮ ટન વજનનો છે, અને લારી સાથે તેની લંબાઈ અને વજન, અનુક્રમે ૧૦૭ ફીટ અને ૧૬૪ ટન થયા હતા. ભાલને સીધે રસ્તે નહીં લાવતાં, જુદે જ રસ્તે લાવવો પડયો હત; જેમ કરતાં વચ્ચેની દીવાલો વિગેરે જમીન દોસ્ત કરવી પડી હતી. રેલ્વેથી લારી સુધી સંખ્યાબંધ કામદારે કામે લાગવા છતાં, તેને લાવતાં ૨૪ કલાક લાગ્યા હતા. મીડલબરે જ્યાં તે ઘડાયું હતું ત્યાંથી આવવાના પ્રવાસના ખરચના પાઉન્ડ ૨૦૦૦૦ લાગ્યા હતા. ” ( આ તે હજુ જમીનની સપાટી ઉપરની જ વાત થઈ, પણ પર્વત ઉપર લઈ જવાનું કાર્ય કેવું કઠિન હશે તે લખવા કરતાં વિચારી લેવું જ ઠીક ગણાશે.૭૨). હવે આપણે એમ સાબિત કરી ચૂકયા (૭૦) આ લખાણ ૧૯૩૧ માં દાખલ કર્યું છે. તેથી “ ગઇકાલ” શબ્દ ત્યાં લખ્યો છે. બાકી મૂળ પુસ્તક તો ૧૯૨૦ ના અરસામાં તૈયાર થઈ ગયું હતું અને ૧૯૩૬ માં છપાઈને બહાર પાડવામાં ૪૮ આવે છે. | ( ૭ ) જુએ મુંબઈ સમાચાર ૨૦-૧૦-૩૧ વાર મંગળ પાનું. ૧; “ દુનિયામાં સૌથી મોટે ભાલ ” ( ૭૨ ) શ્રવણ બેલગેલ તીર્થના પહાડ ઉપર Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ સંસ્કૃતિ સરણ. [ચતુર્થ છીએ કે, જેમ ખડક લેખ અને શિલાલેખે તથા સ્તૂપ ( Topes ) મહારાજા પ્રિયદશિ. નના તેના પિતાના ધર્મના સંસ્મરણનાં ચિન્હ તરીકેની કૃતિઓ છે તેમ આ પ્રચંડ મૂર્તિઓ પણ તેમણે જ બનાવરાવી છે. અને તે બનાવવામાં પણ તેમને હેતુ પોતાના ધર્મ પ્રત્યેના કોઈ કાર્યની મહત્તાદર્શક જ હે જોઈએ એમ સ્વભાવિક અનુમાન કરાય છે. આટલા ખ્યાલ સાથે, જ્યારે આપણે શ્રવણ બેલગોલની પ્રચંડ મૂર્તિઓની કથા જેડીએ છીએ, ત્યારે આ હકીકત ઉપર વિશેષ પ્રકાશ પડે છે. અને એમ અનુમાન કરવા લલચાઈએ છીએ કે, જ્યારે આ શ્રવણ બેલગોલનું સ્થાન, રાજા ચંદ્રગુપ્ત અને તેમના ધર્મગુરૂ શ્રી ભદ્રબાહુના અંતિમ જીવને સાથે સંકળાયેલું છે, ત્યારે આ મૂર્તિઓ ઉભી કરવામાં પણ તેમનાં જ જીવનના પ્રસંગે કાં નિમિત્ત-કારણ–રૂપ ન બન્યા હોય ? એટલે એજ નિર્ણય ઉપર આવવું રહે છે કે, આ મૂર્તિઓ પણ રાજા ચંદ્રગુપ્તની કે તેમના ગુરૂ શ્રી ભદ્રબાહુની હશે; જે બે મૂર્તિઓ પાસે પાસેનાં સ્થાને છે, તેમાંના એક સ્થળે શ્રી ભદ્રબાહુજીનું સ્વર્ગસ્થાન હોય અને બીજા સ્થાને કદાચ મુનિ શ્રી ચંદ્રગુપ્ત સ્વર્ગે સિધાવ્યાનું બન્યું હોય. (પૃ. ૩૭૭ ઉપર વર્ણવેલી નં. ૧ અને નં. ૨ વાળી મૂર્તિઓ ) જ્યારે નં. ૪ કે નં. ૫ વાળી મૂર્તિ, રાજા ચંદ્રગુપ્ત જે સ્થળે દીક્ષા ગ્રહણ કરી હોય, અથવા તે જે સ્થળે પિત, ગુરૂ મહારાજ પાસે જઈને પિતાને આવેલ સ્વપ્નને ફેટ કરી ઉપદેશ સાંભળ્યો હતો તે સ્થાન હાય. ગમે તેમ હોય પણ એટલું તે ખરૂં હોવાનું માનવું જ રહે છે કે, આ મૂર્તિ એન98 રાજા ચંદ્રગુપ્તએટલે મહારાજ પ્રિયદશિનના પ્રપિતામહ અને તેમના વંશના મૂળ પુરૂષ–જેમણે દીક્ષા લીધી હતી અને જે શ્રવણ બેલગોલ ઉપર સ્વર્ગે ગયા છે, તેમના જીવન પ્રસંગ સાથે જ સંબંધ ધરાવતાં સ્થાને ઉભી કરવામાં આવેલ હોવી જોઈએ. એક બીજી કલ્પના જે છે તે પં. ચાણક્યના સંબંધમાં શુકલતીર્થને ઇતિહાસ ખેંચી કાઢતાં ઉભી થવા પામી હતી અને ત્યાં વર્ણવી બતાવી હતી તે પણ લક્ષમાં લેવા જેવી જ છે. આ કલ્પના જે સત્ય નીવડે તે વળી અન્ય એક વિશેષ અનુમાન એ કાઢી શકાય છે કે, પિતાના કુટુંબ સાથે સંબંધ ધરાવતી જે જે વ્યકિતએ સંસારી અવસ્થામાં મરણ પામી છે તે સ્થાન ઉપર સમ્રાટ પ્રિયદશિને તેનાં સ્મરણ ચિ તરીકે, ખડકલેખ જેવી મનુષ્યના જીવનને ઉપદેશ દેતી વસ્તુ ઉભી કરાવી હતી. જ્યારે જે વ્યકિતએએ સંસાર ત્યાગ કરીને સન્યસ્થ અવસ્થા ગુજારવાનું મન ઉપર લીધું હતું કે દીક્ષા લીધી હતી, તેમનાં તેવાં સ્થાન ઉપર મુનિ અવસ્થાનું સ્મરણ કરાવતી મૂર્તિઓ સ્થાપન કરાવી હતી. ઉપરના પારિગ્રાફમાં આપણે જણાવ્યું છે કે, જે વસ્તુનું પ્રથમ દર્શન થાય તેને અસલ કહેવાય અને તેના જ સદશપણે જે પ્રચંડ કાયમતિએ છે તેને ઉપર ચડાવવામાં શું શું જહેમત ઉઠાવવી પડી હશે અને શું શું ખર્ચ થયો હશે તેનો વિચાર કરશે. તેમજ તે સમયે ઇજનેરી કળા કેટલી વિકાસ પામી હશે તે સરખાવે. સ્તંભ લેખ ઉભા કરવામાં પણ કેવી વૈજ્ઞાનિક સ્થિતિ તે સમયે આવતમાં હતી તે માટેની કલ્પના બાંધવાને તેને લગત પેરેગ્રાફ જે ઉપર લખાઈ ગયા છે તે વાંચે. અને આ બન્ને પ્રકારના જ્ઞાનની તુલના કરી હવે પછી લખવાના “ સંસ્કૃતિના સરણુ” વાલા પારિગ્રાફની સાથે દરેક સરખાવે તથા પોતાના વિચાર ઘડે કે વસ્તુ સ્થિતિ કેવી હોઈ શકે. ( ૭૩ ) સરખા. પૃ. ૨૦૭ નું ટી. નં. ૧૪૬, તથા પૃ. ૨૧૮ ઉપરની હકીકત. Page #442 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ની દીશા કઈ ? ૩૭e જે પાછળથી અસ્તિત્વમાં આવે તેને નકલ કહે- વાય. અને તેમાં અસલ તથા નકલની સરખામણી કરીએ ત્યારે અલવાળીનો દરજજે ઉંચે જ ગણો રહે. ઘણા વિદ્વાનોનું એમ માનવું થઈ રહ્યું છે કે હિંદમાં એટલે આર્યાવર્તામાં જે સંસ્કૃતિ તથા સ્થાપત્ય, શિલ્પ વિગેરે કળાઓ સમ્રાટ પ્રિયદર્શિનના સમયે પ્રસરેલી હતી તે સર્વ મુખ્ય ભાગે ગ્રીસ દેશમાંથી ( Hellenic ) અથવા ઈટલી કે મિસરમાંથી ઉતરી આવેલી હતી. આ મત કેટલે દરજે માનનીય કહી શકાય તેની કેટલીક ચર્ચા ઉપરમાં પૃ. ૩૭૪-૭૬ કરી છે; વળી નીચે ની હકીકત વાંચવાથી તે સમજી શકાશે. સમ્રાટ પ્રિયદર્શિનના સમય પહેલા ત્રીસ ઇટલી, મિસર કે કઈ પાશ્ચાત્ય દેશ૭૪ જે આર્યાવર્તની સાથે સંસર્ગમાં આવ્યું હોય તે આ પુસ્તકમાં આલેખાયેલ હકીકત પ્રમાણે પ્રથમમાં પ્રથમ સમ્રાટ અશોકના સમયથી જ છે. જ્યારે વિદ્વાનોની માન્યતા પ્રમાણે અશોકના દાદા સમ્રાટ ચંદ્રગુપ્તના સમયથી છે. પણ એકમાં જેને અશોક કહ્યો છે તેને યે સેંડે કેટસના નામથી સંબોળે છે અને બીજીમાં જેને ચંદ્રગુપ્ત કહ્યો છે તેને પણ સેંડ્રેકેટસના નામથી જ ઓળ• ખાવ્યો છે. એટલે સરવાળે તે બને માન્યતાને આરંભ સમય અને અંતરાળ સમય લગભગ એકજ આવી રહે છે. અને તેવો કાળ બહુ બહુ તે ૭૫ વર્ષને જ ગણી શકાશે. તેમાં ય અલેકઝાંડર-સિકંદરના સમયને સર્વ સત્તાધીશપણાને કાળ ઉપરમાં સાબિત કરી ગયા છીએ તે પ્રમાણે તે વીસ વર્ષને જ છે૭૫ અને અશોકના સમયે પણ તેટલો જ કાળ છે; જો કે તે તે માત્ર પદવીધારી અમલદારીપણાનો જ કાળ હતે. એટલે કે, આગળ પાછળના વીસ વીસ વર્ષ સત્તાના અને વચ્ચેનાં ત્રીસ વર્ષ લુણાવસ્થાના ગણાય. આવી સ્થિતિમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ શું હિંદમાં પોતાની જડ મજબૂત પણ નાંખી શકે ખરી ! આ હકીકત સમય પરત્વે થઈ. હવે સ્થાન પરત્વે વિચારીએ. અલેકઝાંડરના સમયે ગ્રીક સત્તા હિંદના દરેકે દરેક ભાગમાં વ્યાપ્ત બની ગઈ હતી તેમ કહેવું તે વંધ્યાને સંતતિની પ્રાપ્તિ થઈ હતી એમ કહેવા જેવું ગણાય. તેમ અશોકના સમયે અમલદારે ભલે હિંદના ગમે તે ભાગમાં ફરતા રહ્યા હશે, છતાં તે પ્રકારની સંકુચિત સત્તાને લીધે સંસ્કૃતિના પ્રસારમાં તેઓ બહુ કારગર થઈ શકે જ નહીં. આ પ્રમાણે ગ્રીક સંસ્કૃતિની છાયા આર્યોવત ઉપર કેટલી પડી શકે, તેને સમય અને સ્થાન પર વિચાર કરતાં, તેની તરફેણમાં મજબૂત આધાર માલૂમ પડતું નથી. હવે આપણે તેજ રીતિએ આર્ય સંસ્કૃતિની છાયા, તે દેશો ઉપર કેવી હોઈ શકે તેની તપાસ લઈએ. એટલું તે પુરવાર થયેલ છે કે,9૧ આયોવના શાહ સેદાગરે કરિયાણાનાં વહાણો ભરીને, દૂર દૂરને દેશોમાં વ્યાપારાર્થે જતા; વળી ત્યાં લાંબો વખત રહેતા અને વ્યાપાર ખેડી ત્યાંની કાચી વસ્તુઓ વહાણમાં ભરી ભરીને પાછી સ્વદેશે આવતા. આ પ્રમાણે વેપારીઓ ઉપરા ઉપરી અનેક સંખ્યામાં જતા તેમજ ઘણા કાળથી ૭૭ જતા એટલે ( ૭૪ ) ઇરાન છે કે હિંદની પશ્ચિમ દિશાએ આવેલો છે, છતાં તેને આ કક્ષામાં ગણ્યો નથી; કેમકે એક રીતે ઈરાનની સંસ્કૃતિ હિંદની જ ગણાય છે. એટલે કે પ્રાચીન સમયે ઈરાનની ભૂમિ આર્ય પ્રજાથી વસાયલી હતી: વળી બીજી રીતે, ઇરાન તે એશિયાખંડને ભાગે છે, એટલે તેના રીત રિવાજે યુરેપના કરતાં એશિયાનાને મળતાં ગણાય, તેથી તેને સમાવેશ પાશ્ચાત્ય દેશમાં લેખાવ્યો નથી. ( ૭૫ ) જુઓ પૃ. ૨૨૭ થી ૨૪૩ની હકીકત. (૭૬ ) જુઓ પુ. ૧ પૃ. ૨૦ તથા તેની ટીકાએનાં લખાણ. (૭૭) મિસર દેશમાં આર્ય સંસ્કૃતિને મળતી Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ સંસ્કૃતિ સરણ [ચતુર્થ કવચિત જ એવું બનતું, કે ત્યાનાં સ્થળે આર્યોવતના વતની સિવાય ખાલી રહેવા પામે. - આટલું સમય પરત્વે જાણવું. જ્યારે સ્થાન પર પણ લગભગ તેવી જ સ્થિતિ પ્રવર્તતી બતાવી શકાય તેમ છે. પણ તેનું વર્ણન આગળ ઉપર મુલતવી રાખવું યોગ્ય થઈ પડશે. બન્ને પક્ષ (પૂર્વ અને પશ્ચિમ ) તરફની સ્થિતિનું આ પ્રમાણે દિગ્દર્શન કરી જવાથી હવે સમજાશે કે, સંસ્કૃતિનું જે કોઈ પણ રીતે સરણ સંભાગ્ય હોય તે, પશ્ચિમનું સરણુ આ તરફ એટલે આવતમાં ઉતરી શકે તેના કરતાં અહીંનું શરણુ તે બાજુ ઉતરવાનું જ શક્ય ગણી શકાય. ત્યારે શું જે માન્યતા અત્યારે ફેલાઈ રહી છે તે ખેટી હશે ! તેનાં મૂળ કારણને વિચાર કરતાં એવા અનુમાન ઉપર જવું પડે છે કે, અત્યારે જે કઇ વિદ્વાન હૈયાત હશે તે સે વર્ષ કરતાં વિશેષ ઉમરને તે નહીં જ હોય. અને આપણું હિંદ ઉપર નામદાર બ્રિટિશ સરકારની સત્તાનું સ્થાપન થયાં દોઢસો વર્ષ ઉપરનો કાળ થઈ ગયો ગણાય છે. એટલે અત્યારના વિદ્વાન વગે પિતાની શિશુ અવસ્થામાં કેળવણી લઈને જે સંસ્કાર મેળવ્યા છે તથા તે ઉપરથી વિચાર ઘડ્યા છે તે સર્વ બ્રિટિશ અમલની છત્ર છાયામાં આવ્યા બાદના જ ગણી શકાય. કેમકે વર્તમાન કેળવણીના પાયા તેમણે જ રોપ્યા કહેવાય. અને તે વખતના તેમના કેળવણીના સૂત્રધારોએ જે કાંઇ પિતાના પરિમિત જ્ઞાનના આધારે ગુંથયું અથવા સત્તા તળેના દેહને તે પોતાના દેશનું સવ ઉચ્ચત્તર બતાવવાની તેમની મનેવૃત્તિથી પ્રેરાઈને તેમણે આપણને તે પ્રકારે જે જ્ઞાનનું પાન કરાવ્યું તે આપણે સંગ્રહ્યુંભંડાર્યું. આ બેમાંથી ગમે તે કારણને લીધે બનવા પામ્યું હોય પણ તેમ બનવા પામ્યું છે એમ નીચે ટચેલા વિચાર ધરાવનાર વિદ્વાનોનાં ઉચ્ચારાયેલાં વાકયથી આપણને માનવાને કારણ મળે છે. તે વિચારે પૃ. ૩૭૫ ટી. નં. ૬૫ માં મૌ. સા. ઈ. પૃ. ૪૮૪ નાં અવતરણ રૂપે લખી ચૂકાયાં છે. છતાં મહત્ત્વનાં હોઈ અને પાછા ઉતારીએ. “ Š. રીઝ ડેવીસ લિખતા હૈ કી ગ્રીક લેકેમેં ભારતીએ ધારા ધર્મવકા પ્રચારિત હોના કભીભી સંભવ નહીં. યહ અશોકને કેવળ પ્રલાપ-માત્ર૭૪ હી કિયા હૈ. ( આ પ્રમાણે બોલી જવું તે સહેલું છે. પણ ઍ. સાહેબે તે માટે કાંઈક દાખલા, દલીલ કે આધાર બતાવ્યા હોત, તે તે ઉપર વિચાર કરવાની આપણને જરૂર ફરજ પડત. શું ત્યારે ખડકલેખ જેવા મૂક, છતાં કલ્પનાબુદ્ધિનાં અનેક અનુમાનના ચૂરેચૂરા કરી નાંખે તેવા અને બાંગ પોકારી રહેલાં સંસ્મરણ કરતાં, તેમનાં કપિત કથને વધારે પ્રમાણભૂત માનવાં, એમ તેમના કહેવાને આશય હશે ?) સદ્ભાગ્યે હવે તે માન્યતામાં સુધારો થતો જાય છે. તે બાબતને સ્પષ્ટપણે ઉલ્લેખ કરતાં એક બે વિધાનનાં વચનો ટાંકી આ વિષયને બંધ કરીશું. તેમનું (I)-° His Alexander's expedition was an organised one and જે વસ્તુઓનાં દર્શન થાય છે; અને જેનો સમય લાખ લાખ વર્ષથી પણ પ્રાચીન મનાય છે. તેનું મૂળ, આ પ્રમાણે આયવતના વતનીઓ તે તરફ ગયા હોવાને લીધે બન્યું હતું એમ કહી શકાય. ( ૭૮) પુ. ૩ ૫રદેશીઓનો પરિચ્છેદ જાઓ, ( ૭૯ ) આ વચન ઉપર કાંગડી ગુરૂકુળના આચાર્ય સત્યભૂષણ વિદ્યાલંકારે પિતાની દલીલ રજુ કરીને ( જુઓ પૃ. ૩૮૧ માં એક બીજા વિદ્વાનોનું કથન ) પછી ઉમેર્યું છે કે “ ઇસ અવસ્થા મેં કર્યો સંભવ નહીં, હૈ કિ, ગ્રીક રાજ્યો મેં ભારતીય પ્રચારકે ગયે હે છે. રીઝ ડેવીડઝ કા કથન કેવળ અહિ સૂચિત કરતા હૈ કિ જાતિગત પક્ષપાત સે સર્વથા શૂન્ય નહીં હૈ ( ૮૦ ) હિં. હિ. પૃ. ૫૧૦ Page #444 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] had historians, geographers, seientists, merchants, eto-one objeet of Alexander's conquest was to spread Greek civilisation abroad; but we regret to see that he himself and his men were origntalised in Persia No Indian works (Hindu, Buddhist or Jain) -makes the least mention of Alexander. The Indians probably regarded Alexander as a mighty robber and his expedition and conquests as a political hurricane. India was not changed. India was not Hellinised= અલેકઝાંડરના હુમલા વ્યવસ્થિત રીતે ગાઢવી રાખ્યા હતા. તેમાં ઇતિહાસ વેત્તા, ભૂગાળ શાસ્ત્રી, વૈજ્ઞાનિકા તેમજ વ્યાપારીઓ વિગેરે ની દીશા કઈ ? ( ૮૧ ) તેજ પુસ્કત પૃ. ૫૧૨ ( ૮૨ ) સાધારણ રીતે લશ્કરી હુમલા વખતે, આવા પ્રકારના માણસાને સૈન્યમાં જોડવામાં આવતા નથી, એટલેજ કહી શકાય તેમ છે કે, આ હુમલાઓ દેશ જીતવા અર્થે જ યોજાયા નહેાતા. તેમાં અન્ય કારણા હતાં. ( ૮૩ ) અન્ય દેશમાં પેાતાની સસ્કૃતિ દાખલ કરવા જતાં, પેાતાનેજ તે પરદેશીની સંસ્કૃતિને વધાવી લેવી પડી હતી. તા પછી હિંદમાં તે પ્રવેશ્યા ત્યારે તા તેની રીતભાત ઇરાની જેવી થઇ ગઇ કહેવાયને ! અને ઇરાનને તે આર્યાવર્તની સંસ્કૃતિના પ્રદેશ ગણવામાં આવે છે ( જીઓ ટી. ન. ૭૪ ) એટલે હિંદમાં ગ્રીક સુધારાએ પ્રવેશવા પામ્યા હતા એવા કથનને અવકાશજ કયાં રહે છે ? (૮૪ ) આ સ્થિતિ સૂચવે છે કે, તેના હુમલાઆને હિ'દમાં કોઇપણ ધર્મવાળાએ રાજદ્વારી મહત્ત્વ આપ્યુંજ નથી. ( ૮૫ ) આ બધા શબ્દો જે વપરાયા છે, તેને પૃ. ૨૨૮ માં પટણા કૉલેજના આચાય† મિ, ફ્રિન્ડલના શબ્દોવાળા જે કુશ ઉતાર્યું છે તેમાં સમ્રાટ અશોક ૩૮૧ પણ હતા,૮૨ તે હુમલાની મુખ્ય એક મુરાદ તા પરદેશમાં ગ્રીક રીતભાતના પ્રચાર કરવાની હતી પશુ નોંધતાં દિલગીરી ઉપજે છે કે, તેનુ તેમજ તેનાં માસાનું પરિવર્તન ઇરાનમાં થઇ ગયું હતું – ક્રાઇ હિંદી ગ્રંથામાં ( વૈદિક બૌદ્ધ કે જૈન ધર્મનાં ) અલેકઝાંડરનું નામ સુદ્ધાં પણ લીધું નથી.૮૪ હિં દીઓએ અલેકઝાંડર ને બહુધા એક મોટા ધાડપાડુ અને તેના હુમલાને તથા વિજયને માત્ર રાજદ્વારી તાકાન તરીકે લેખ્યા છે. ૫ હિ...દુસ્તાનના પલટા થયા નથી તેમ તેણે ગ્રીક સ'સ્કૃતિને અપનાવી પણ નથી.૮૬ આ તા એક લેખકના વિચાર આપણે વાંચ્યા હવે બીજાના શબ્દો વાંચીએ. (IT) ઉસ૮૭ સમયકા ભારત સચ્ચે અમે' સંસારકા ગુરૂ થા, હિમાલયકી બીઁલી ચેટિયા, પામીરકી દુ મ ટિયા, ઔર આરખ સાગરકી ભયાનક તરંગે, ઉનÈ માગકા રાક નહીં શકતી થી ! વે અસભ્ય જાતિઓÈાં સભ્યતા શીખા રહે થે, લટકે હુએિ જેવા હિંદી ભૂપાળ સાથે આલેકઝાંડરે જે વન ચલાવ્યુ છે, તે શબ્દોના પેટાળમાં રહેલા મનાભાવ સાથે સરખાવશે- એટલે ખાત્રી થશે કે આ હીં. હિં. ના લેખક મહાશયના શબ્દ અને ગ્રીક ઇતિહાસ વેત્તાના શબ્દાનુ તારતમ્ય એકજ પ્રકારનુ દેખાય છે, ( ૮૬ ) આવી સ્થિતિમાં તેણે ગ્રીક રીતભાત હિંદમાં દાખલ કરી કહેવાય, કે તેના સૈનિકા તથા માણસાએ હિંદી સંસ્કૃતિ અને કળાને અપનાવી પેાતાના દેશમાં લઇ ગયા કહેવાય ? વળી તેનાથી માહિત થઇને ગ્રીક શિલ્પકાશ હિંદમાં આવવા લલચાયા અને પરિણામે ચાસેક વર્ષે તેઆ હિં'દમાં સમ્રાટ પ્રિયદર્શિને ભા કરવા માંડેલા સ્તંભ લેખા તથા શિલ્પ કામમાં પેાતાના નિર્જીવ હિસ્સા આપવા સમથ થયા! એટલે અલેકઝાંડરના હુમલાને ખરી રીતે તા હિંદમાં ગ્રીક સતિ દાખલ કરવાના સાધનને, બધે હિંદી સંસ્કૃતિ ગ્રીસમાં દાખલ કરવાના સાધન રૂપ થઇ પડયાનું ગણવું રહે છે. ( ૮૭ ) જીએ મૌ, સા, ઇ. પૃ. ૪૮૫: તથા ઉપરની ટીકા નં. ૭૯ નું લખાણ અને હકીકત, આ કથન સાથે જોડીને વાંચા Page #445 -------------------------------------------------------------------------- ________________ અન્ય શાસકા ૩૨ સચ્ચા રસ્તા દિખા રહેથે, ઇસ અવસ્થામે કયાં સંભવ નહિ હૈ કિ ગ્રીક રાજ્યેામે ભારતીય પ્રચારક ગયે હા ! આ ઉપરથી આ સંસ્કૃતિ-કહેા -પૂર્વ દેશની સંસ્કૃતિ, ગ્રીસ આદિ યુરાપમાં કે પાશ્ચાત્ય દેશમાં ગઇ હોવી જોઇએ કે તે પાશ્ચાત્ય દેશમાંની સૌંસ્કૃતિ આ બાજુ પૂર્વ દેશ તરફ સરતી આવી હાવી જોઇએ, તેને ખ્યાલ કેટલેક અંશે વાચક વને આવી ગયા હશે. સુદર્શન તળાવ તેની બુદ્ધિમતાનુ અને લેાક કલ્યાણુ ભાવનાનું માપ કાઢી આપવા તેની જે કૃતિઓ આપણી સમક્ષ હાજરા હજુર ઉભી રહી છે, તેમાંની કેટલીકનું સ્વરૂપ તથા વન આપણે ઉપર કરી ગયા છીએજેવી કે સામાન્ય જનતાને પ્રાધતા ખડક લેખા ( નાના મેાટા આકારના ) સ્તંભ લેખા, લક લેખા, સ્તૂપા ( Topes ) પ્રચંડ કદની પત્થર મૂર્તિ, દાનશાળા, ધમ શાળા, તેમજ જૈન ધર્મોનુયાયીઓ માટે પ્રતિમાઓ, જૈન મંદિરાદિ છે. આમાંની કેટલીક કૃતિઓ તેા અદ્યાપિ વિદ્યમતી છે જ્યારે કેટલીક નાશ પણ પામી છે, તેવા જ વિશિષ્ટ પ્રકારે તેની યશકીતિ ઉપર કળશ ચઢાવનારી એક અન્ય કૃતિ છે. તે અત્યારે જો કે ભસ્મિ ભૂત થયેલી છે. પણ પતી શિલાલેખ ઉપરથી તેનું અસ્તિત્વ તથા મહત્તા જળવાઇ રહેલાં આપણે પ્રત્યક્ષ દૃષ્ટિએ નિહાળી શકીએ છીએ. આ કૃતિ તે સુદર્શન તળાવ છે; જે એક સમયે તદ્દન બિસ્માર થતાં અરે નાશ પામતાં—તેના પુનરાહાર કરી લક્રેાપયોગી સ્થિતિમાં તેણે આણી મૂકયુ હતુ. શિલાલેખ સાક્ષી પૂરે છે તેમ આ તળાવ ગિરનાર પર્વતની મૂળ તળેટીમાં, મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્તે બંધાવ્યું" હતું, અને તેનુ' કારણ આપણે ઉપર પૃ. ૧૮૩–જણાવી ગયા પ્રમાણે [ ચતુ શ્રીસંધના તાત્કાલિક ઉપયાગ માટે જ્યમાં સ લેાકના કલ્યાણુ માટે અને વિ ઉપયોગી થશે તે હિસાબે બંધાવાયુ હતુ. તે બાદ તે ઉપર કાંઇક દુરસ્તી શ્રી અશોક વન સમ્રાટના સમયમાં તેમની આજ્ઞાથી તેમના તે પ્રાંતના સૂબાએ કરાવી હતી, તે બાદ વળી કરીને કુદરતી આક્ત ઉતરતાં તે તળાવના લગભગ સમૂળા નાશ થઇ ગયા હતા. પણ તત્ સમયવર્તી જે સમ્રાટ તે પ્રદેશ ઉપર હકુમત ભાગવતા હતા, તેણે તેના પુનરાહાર કરી તેને નાશ પામતું બચાવી લીધું હતું. આ પ્રમાણે સુદર્શન તળાવને નાશમાંથી બચાવી લેનાર તરીકે સશાધકા ક્ષત્રપ સમ્રાટ રૂદ્રદામનને ઠરાવે છે. જ્યારે હું તેને યશ મહારાજા પ્રિયદર્શિનને અપુ· યુ'. તેમ કરવાને મને જે જે કારણે મળ્યાં છે તે મેં આ પ્રકષ્ણુને અંતે, પરિશિષ્ટ ૬ માં આપ્યાં છે ત્યાંથી વાચક વગે જાણી લેવા વિનતિ છે. જ્યારે મહારાજા પ્રિયદર્શિને, અનેક કૂપ, વાવા, તળાવા, લાક કલ્યાણ માટે બંધાવ્યાનું ઇતિહાસ આપણુને દાંડીપીટીને જાહેર કરે છે. ત્યારે માનવાને કારણ મળે છે કે, આવાં સુદÖન તળાવ જેવાં તે કેટલાંય અન્ય તળાવા પણ તેણે બંધાવ્યાં જ હશે, પણ તેમાંનાં કાષ્ઠનુ અસ્તિ વસૂચક ચિહ્ન જ્યાં સુધી આપણને મળતું જ નથી, ત્યાં સુધી એટલા જ સ તાષ માનીને બેસી રહેવુ પડે છે કે, જેમ સુદર્શન તળાવના અદ્ય નાશ થઇ ગયા છે તેવી જ ઘટના અન્ય તળાવાના સંબંધમાં પણ બની જ હશે. મહારાજા પ્રિયદર્શિનની રાજનીતિ અને ધમ્મનીતિ પરત્વેની રચ નાનુ` જે કાંઇ નાન પરિચય-આપણે તેમના લેખા ઉપરથી તારવી શક્યા છીએ તે ઉપરથી તો ક્રાઇ પણ સમજી અને સ'સ્કારિત મનુષ્યના મનમાં તેમનાં બુદ્ધિબળ અન્ય શાસકા સા થેની સરખામણી Page #446 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. સાથેની સરખામણી ૩૩ અને ચારિત્ર્ય વિશે ઉત્કૃષ્ટ કોટિને જ અભિપ્રાય કહેશે કે, તે તે લાકડાના મેટા ઢીમચા જે બંધાય એમ છે જ. અને તેથી આવા ભારતીય હોય; આ અભિપ્રાય બાંધવામાં તે પાંચમાંના રાજવંશી પતિની સરખામણીમાં પિતાના કોઈપણ ખોટા નથીજ; કારણ કે, તે દરેકને પોતદેશના પણ કઈક શાસક સમાનપદે મૂકી શકાય પોતાને જે અંશના માપથી તુલના કરવાનું એવું છે કે કેમ, તેની શોધમાં અન્ય પ્રદેશી સેપ્યું હતું તેની મર્યાદામાં રહીને અન્ય ભાગના વિદ્વાનોએ પણ પ્રયત્ન આદર્યો છે. અને તેથી મહા- જ્ઞાનના અભાવે તેમણે પિતાને અભિપ્રાય આપ્યો રાજા પ્રિયદર્શિન જેવી જ કીર્તિના ભાગીદારથવા હતો. પણ ઉઘાડી ચક્ષુથી જોનાર આપણે તે હાથીનું માટે કેટલાંક નામ આગળ પણ ધર્યા છે. જેમકે, ખરૂં સ્વરૂપ શું છે તે બરાબર સમજી શકીએ ચાર્લ્સ ધી ગેઇટ, શાર્લામેખન, કૅન્સ્ટન્ટાઈન, છીએ. તેવી જ રીતે ઉપરના સર્વે શાસકે સંબંધી નેપાલી અને બોનાપાર્ટ સીઝર ધી ગ્રેઈટ, અલેક- તેમના સુણાનુગુણનું સર્વદેશીય અવલોકન કરી, ઝાંડર ધી ગ્રેઈટ, માર્કસ ઍરિલીયસ, ભારતીય સમાલોચકની દષ્ટિથી અભિપ્રાય ઉચ્ચારવાનું સમ્રાટ અકબર આદિ અનેક રાજકર્તાઓનાં નામે કોઇને મેંપવામાં આવે, તે અવશ્ય જુદોજ ઉત્તર લેખાવ્યાં છે. છતાં તેમાંથી કોઈ મહારાજા પ્રિય- આપણને મળશે, એમ અમારું માનવું થાય છે. દશિનની તુલનાની સમીપે શતશિ પણ આવી છતાં કેવળ અમારો મતજ વાચક વર્ગના મન શકતા નથી. અલબત તેઓમાંના દરેક, અમુક અમુક ઉપર ઠસાવવાને બદલે, અન્ય નિષ્પક્ષી ગ્રંથકારોનાં અંશે એકએક દેશીય ગુણની તુલનામાં તેની બહુ મંતવ્ય કેવાં છે તે તેમના પિતાના શબ્દોમાં નજીક આવી જતા હશેજ પણ સર્જાશે સર્વદેશીય ઉતારીશું અને તે ઉપરથી કયાસ કરવાનું વાચક ગુણની સરખામણીમાં તે બિલકુલ પછાત વર્ગને સોંપી આપણે મહારાજા પ્રિયદર્શિનનું વૃત્તાંત રહી જાય છેજ. જેમ ચાર પાંચ અંધ પુરૂષને સમાપ્ત કરીશું. બોલાવીએ અને એકને હાથીનું પૂછડું, બીજાને ૮૮ એકવાર પ્રસિદ્ધ ઐતિહાસિક એચ. સુંઢ, ત્રીજાને કાન, ચેથાને તેને પગ અને છે. વેલ્સસે પૂછી ગયા કિ સંસાર કે ઇતિહાસ મેં પાંચમાને તેનું પેટ એમ તે હાથીના ભિન્નભિન્ન સબસે બડે છ મહાપુરૂષ કેનસે હુએ છે, તે અવયને સ્પર્શ કરાવીએ અને પછી પૂછીએ કે ઉન્હ ને ઉત્તર દિયા “ હા, અપાવો હાથીનું સ્વરૂપ કેવું હોય, તે તમે બેલે. ત્યારે | ( આપણે જેને પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિ ઠરાવીએ પૂછડાને સ્પર્શ કરનાર કહેશે કે હાથી તે રાંઢવા છીએ તે ) ગરિદ, વેન સૌર ઉર્જાના સરખે હેય, સુંઢને સ્પર્શ કરનાર કહેશે કે તે તે બડે બડે વિજેતાઓ ઔર સમ્રાટે મેં સી, સીઝર સાંબેલા જ હોય, કાનને અડકનાર કહેશે કે સિકંદર, પાંચુ, ચાર્લ્સ આદિકા નામ ન લેકર ૯ સૂપડા જે હોય, પગને સ્પર્શ કરનાર કહેશે કે ઉë ને કેવલ અશોક કાહી નામ લિયા ( કારણ સ્તંભ જે હોય અને શરીરને હાથ લગાડનાર પૃ. ૬૧૨ ઉપર લખે છે-અશોકને શસ્ત્ર વિજ્યકા ( ૮૮) મૌ. સા. ઇતિહાસ પૃ. ૬૧૦ જુઓ. ( ૮૯) આ છ વ્યક્તિઓમાંથી, ઇસા અને બુદ્ધ તે બે ધર્મ પ્રચારકે છે: અરિસ્ટોટલ અને બેકન તે બે મહાન ફિસુફ-વિચારકે છે; અને અશોક તથા લિંકન તે બે શાસકે છે (જે કે લિંકન અમેરિકાને પ્રમુખ હતા તેટલે દરજે તેને ભલે શાસક કહે પણ જે ધારા ધોરણથી તે પ્રમુખની પદવી મેળવી શકાય છે તે જોતાં તેનું શાસકપદ અને અશોકનું સમ્રાટપદ બને ભિન્ન જ વસ્તુ ઠર છે. મતલબ કે આ છ મહાપુરૂષની ગણનામાં શાસક તરીકે તે એકજ નામ મિ. એચ. જી, વેસે મૂકયું છે, Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ અન્ય શાસકો [ ચતુર્થ ઇરાદા છોડકર ધર્મ વિજયકે લીયે પ્રયત્ન કરતા આરંભ કિયા, ઔર ઈસ ધર્મસેં પૂર્ણ સફળતા પ્રાપ્ત હુઇથી) (પૃ. ૬૧૩) અશોક કે સમય મેં પ્રાય:સભી અન્ય રાજ્યો મેં વિજેતા રાજ્ય કર રહે થે, ઉન્હ અપની શકિત સે સિવાય કિસી અન્ય વાતકા ખ્યાલ નહીં થા. જનતાકી ભલાઈ, ઇનકે ધ્યાન મેં કભી ન આતી થી, ઇસ અવસ્થા મેં અશક કે પ્રયત્ન ને સચમુચકી ઉસકી ધર્મ વિજ્ય સ્થાપિત કર દી થી. (આ કારણથી સંપ્રતિની મહત્વતા વધારે છે ) કિતની વિચિત્ર બાત હૈ, ખૂનકી એક બિંદુ ગિરાયે વિના, કેવળ પ્રેમ ઔર પરોપકાર ( હાલના ગાંધી યુગના સિદ્ધતિ સરખા) કે દ્વારા અશક અપની અપૂર્વ ધર્મ-વિજ્ય સ્થાપિત કી થી, (પૃ. ૬૧૩) સામ્રાજ્ય લિસા ઓર શક્તિ પ્રદર્શન કે લિયે ઇતિહાસ મેં કિતને યુદ્ધ કિયે ગયે, કિતની ખૂન ખરાબી હુઈ, પર કયા અશોક સે સિવાય સંસાર કે સંપૂર્ણ ઇતિહાસ મેં કોઈ અન્ય ભી ઐસા સમ્રાટ હૈ જિસને ઇસ તરહ સચ્ચી વિજય પ્રાપ્ત કી હો ( League of Nations જે હાલ શસ્ત્ર નિવારણના કાર્યમાં મશગુલ બની રહી છે તેને આ અવતરણુથી બોધપાઠ લેવો ઘટે છે) ઔર સારી દુનિયામેં અપના ધર્મ–સામ્રાજ્ય સ્થાપિત કિયા હે જીન બાતાંક અક્રિયાત્મક ઔર આદર્શપાત્ર ( Non-practical and mere imaginary) સમઝા જાતા હૈ, ઉનકે અશાકને ક્રિયામેં પરિણત કર દિખાયા ( જેમ હાલની ગાંધીજીની Non-violent non co-operation movement au ) (પૃ. ૬૧૪ ) અન્ય ધર્મોપર અત્યાચાર નહિં કિયા, સબ ધમેં કે સમાન દષ્ટિસે દેખા, ચાહત તે અત્યાચાર કરકે અપના ધર્મ કે ફલા સકતા થા. (પૃ. ૬૧૭) અશોકકા વૈયકિતક જીવન ભી આદર્શ થા. અન્ય શકિતશાળી સમ્રાટકી તરહ ઉસકા જીવન ભોગવિલાસ ઔર સ્વચ્છંદતામેં નહીં ગુજરતા થા (પૃ. ૬૧૮) ઇન સબ વાત (રાજ- કીય, ધાર્મિક, વૈયકિતક અને સાંસારિક જીવન ની દષ્ટિએ તપાસ્યા બાદ ગ્રંથકાર લખે છે કે) કે દેખકર, યદિ યહ ઇતિહાસમેં કિસી ઐસી વ્યકિતકે ઢંઢના ચાહે, જીસસે અશોકકી તુલના કી જા સકે, તે હમેં નિરાશા હી હોગી, (કે ઉત્તમ અભિપ્રાય–પછી કેન્સ્ટન્ટાઈન સાથે સરખાવતાં લખે છે કે ) કેન્સ્ટન્ટાઈન એક ચાલાક ધૂત ઔર કુરે વ્યક્તિ થા, ઉનકે સન્મુખ ધર્મકા કેઈ ઉચ્ચ આદર્શ વિદ્યમાન ન થા ! ઉસકે ઈશ્વરને એક અલૌકિક ગુણ દિયા થા, વહ થી દૂરદર્શિતા ! (પૃ. ૬૨૦ ) ઉસકી રાજ નૈતિક શકિત તે અચ્છી પ્રકાર બઢી થી, સાથ હી ક્રિશ્ચીયેનીટિકા ભી અછી તરહ વિસ્તાર હુઆ, પરંતુ ખ્યાલ રહે કિ, રાજ્યાશ્રય પાકર વસ્તુતઃ ક્રિશ્ચીયેનીટિકા પતનકા પ્રારંભ હે ગયા ઉસકા શારીર બઢતા ગયા પરંતુ આત્મા કમજોર હેતી ગઈ. ચર્ચમે ધનવૃદ્ધિ, ભોગવિલાસ આદિ કે ભાવ આને લગે. પુરાની ક્રિયાશિલતા, ત્યાગ ઔર આત્મસંયમકા નાશ હો ગયા, ઔર ક્રિીયેનીટિકા ધીરે ધીરે પતન શરૂ હો ગયા (પૃ. ૬૨૧ ) કેન્સ્ટન્ટાઈન કે વ્યકિતગત જીવન અશકસે વિપરીત થા–નિશ્ચય હી, કેન્સન્ટાઈન ઉસકે શતભાગ તક ભી નહી પહુચ સકતા | માર્કસ એરિલિયસ (રોમને રાજા) કે સાથ ઉસકી ( અશાકની ) તુલના કરના દીપક કે સાથ સૂર્યકી તુલના કરના હૈ. તે બાદ અકબર, સીઝર, સિકંદર સાથે અશોકની તુલના કરીને સર્વથી, અશકને શ્રેષ્ઠ ગુણવાન સાબિત કરી બતાવ્યો છે. આખું ૨૪ મું અધ્યયન જ પૃષ્ઠ ૬૧૦ થી ૬૨૪ સુધીનું તુલનાત્મક દૃષ્ટિએ બહુજ મનનીય વિચારોથી ભરપુર છે પછી છેવટે પિતે પૃ. ૬૨૪ ઉપર લખે છે કે, વસ્તુતઃ ઇતિહાસમેં અશોકકા નામ આકાશમેં સૂર્યકી તરહ ચમક રહા હૈ તે બાદ ૉ.એચ. જી. વેસે બનાવેલ ધી. આઉટલાઇન્સ ઓફ હિસ્ટરી નામક પુસ્તકમાં પૃ. ૨૧૨ ઉપર જે શબ્દ લખ્યા છે, અને જેને Page #448 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સાથેની સરખામણી ૩૮૫ વ્યક્ત કરીને ડૉ. ડી. આર. ભાંડારકરે પિતાના અશોક ” નામના પુસ્તકમાં પૃ. ૨૨૫ ઉપર ઉતાર્યા છે તેનું અવતરણ, પિતાના મ. સા. ઇ. ના પૃ. ૬૨૪ માં કર્યું છે. તે શબ્દો આ પ્રમાણે છે. Asoka has been compared by various scholars with Roman Emperor Constantine the Great, another Roman Emperor by name Aurelius Antonicus ( A. D. 121 to 180 ) by others, with king Alfred, Charlemagne, Omer Khaliff I etc=1712 24 2015તુલના અનેક વિદ્વાનોએ રોમન શહેનશાહ કેન્સ્ટન્ટાઈન ધી ગ્રેટ સાથે વળી એક બીજા રોમન શહેનશાહ નામે રેલીઅસ એન્ટાનિકસ ( જેને સમય ઇ. સ. ૧૨૧ થી ૧૮૦ છે. ) ની સાથે: વળી બીજાઓએ ઍલફેડ, શાર્લમેન, ઉમ્મર ખલીફ પહેલે, ઈત્યાદિ, ઇત્યાદિની સાથે કરાવી છે. આ અભિપ્રાય છે તે બીજાઓને પણ મિ. ભાંડારકરે ઉતાર્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે તે મિ. ભાંડારકરનું જ મંતવ્ય રજુ કરતાં તેમણે લખ્યું છે કે, Bhandarker with Akbar the great; some Europeans put him equal to the great, Caesar & Napoleon = ભાંડારકર પોતે તેની ( અશોકની ) તુલના શહેનશાહ અકબરની સાથે કરે છેઃ (તેમજ ) કેટલાક યુરોપીઅન (વિદ્વાનો) અલેકઝાંકર ધી ગ્રેટ, સીઝર અને નેપલીઅન ની સમાન તેને ગણવે છે. ઉપર પ્રમાણે ભિન્ન ભિન્ન અભિપ્રાયો ટાંકીને, મજકુર વેલ્સ મહાશયે જ લખેલ શબ્દ પિતાને વજનદાર લાગતા હોવાથી તેમજ તે શબ્દ અતિ વિખ્યાત માસિક ધી એન્ડ મેગેઝીન "ના ૧૯૨૨ ના સપ્ટેમ્બરના અંકમાં પૃ. ૨૧૬ અને આગળ લખાયેલ હોવાથી, મૌ. સા. ઇ. ના કર્તા કાંગડી ગુરૂકુળના આચાર્ય ૪૯. શ્રી વિદ્યાભુષણ અલંકારજીએ પૂ. ૬૧૦ માં ઉધત કર્યા છે. તે આ પ્રમાણે છેAmidst the tens of thousands of names of monarchs, that crowd the columns of history, their majesties and graciousness and serenities and royal highness and the like, the name of Asoka shines and shines almost alone, a star. From the Volga to Japan, his name is still honoured. China, Tibet and even India, though it has left bis doctrine, preserve the tradition of his greatness. More living men cherish his memory to-day than have ever heard the names of Constantine or Charlemagne " રાજા મહારાજાઓનાં, ધર્માચાર્યોનાં અને શાંતિપ્રચારકેનાં તેમજ શાહજાદાનાં અને તેવાંજ અન્ય પદવીધારીઓનાં જે લાખે નામો ઇતિહાસના ચોપડે ચડી ચૂક્યાં છે તેમાં અશોકનું નામ પણ ઝળકી રહ્યું છે. અને કદાચ તે સર્વેમાં શિરોમણી તરીકે એક તારકા તરીકે જ તે ઝગમગી રહ્યું છેઃ (પશ્ચિમમાં ઠેઠ ) વગાથી ( પૂર્વમાં ) જાપાન સુધી તેના નામ તરફ માનપૂર્વક દષ્ટિથી જોવાય છે. ચીન, તિબેટ અને હિંદમાંથી પણ ભલે તેના ( અશોકે પ્રવર્તાવેલા ) ધાર્મિક સિદ્ધાંતોએ વિદાયગિરિ લીધી છે છતાં તેની પ્રભાવિકતાની દંતકથાઓ સચવાઈ રહી છે. ( અને ) કેન્સ્ટન્ટાઇન કે શાર્લમેનના નામનું સ્મરણ કઈ દિવસ સંભારાતું હોય તેના કરતાં વિશેષપણે આજે પણ અસંખ્ય જીવંત મનુષ્યો તેના ( અશોકના ) નામ તરફ મમતા ધરાવે છે. ” જો કે ઉપરના શબ્દો તો અમુક અમુક ગ્રંથકર્તાનાજ મૂળ શબ્દો છે. પણ Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ અન્ય શાસકો [ ચતુર્થ મહાશય વિદ્યાભૂષણ અલંકારજીએ સમ્રાટ અશો, કરાય છે ત્યારે પ્રિયદર્શિન તરફ વધારે માર્ક કની જે અનેક પક્ષી તુલના કરી બતાવી છે અપાઈ જાય છે. કેમકે શ્રેણિકને જ્યારે શ્રી તે વાંચવી હોય તે તેમના મજકુર પુસ્તકનાં મહાવીર જેવા અનંત શકિતના ધણીની પ્રેરણા પૂ. ૬૧૦ થી ૬૨૪ સુધીનાં પૃષ્ઠો વાંચકવર્ગો અને અભયકુમાર જેવા મહામંત્રીની સહાયતા વાંચી જવા વિનંતી છે. હતી ત્યારે પ્રિયદર્શિનને માત્ર પિતાના ગુરૂમહાજ્યારે ઇતર દેશીય અને અન્ય કાલિન રાજની કૃપાનું જ અવલંબન હતું. તેને કઈ રાજકર્તાઓની તુલના અન્ય અન્યની સહાયતા નહેતી. માત્ર પોતાના બુદ્ધિએક બીજી વિદ્વાનોએ કરી છે ત્યારે બળ અને વિશ્વભરનું કલ્યાણ કરવાની હદય ભાવના તે બે વસ્તુ ઉપરજ ઝઝુમવાનું હતું. સરખામણી આપણને, ભારતીય રાજકર્તાઓની અને તે પણ બન્નેએ પિતાનું ધ્યેય સફળ કર્યું છે. લગભગ તેજ સમયે થઈ ગયેલા-બે અઢી સદીની તે ગણત્રીએ બન્ને સરખા નીવડયા કહી શકાય. અંતરે જ-એવા રાજવીઓની સરખામણી દરેક રાજકર્તા પિતાની સંભાળ નીચે મૂકાયેલી પ્રજાનું હિત ઇચછે જ. તે હેતુથી રાજા કરવાનું મન થઈ આવે છે. તે બને આપણા આ પુસ્તક પૈકીના જ જવાહિર છે. આ શ્રેણિકે તેમજ સમ્રાટ પ્રિયદર્શિને પોતાની જીંદગી કથન રાજા શ્રેણિક અને સમ્રાટ પ્રિયદર્શિનના ખતમ કરી છે. પણ બન્નેના માર્ગ નિરનિરાળા અંગે કરું છું. હતા. એકે સામાજીક માર્ગે આગળ વધવાનું અલબત્ત હજુ તેવી કક્ષામાં મૂકાય તેવા દુરસ્ત ધાર્યું હતું, જ્યારે બીજાએ ઐહિક હિતને અનેક ભૂપતિઓ ( જેવા કે, રાજા ખારવેલ, વીર માત્ર ગૌણપણે રાખી, પારલૌકિક સુખના અર્થે વિક્રમાદિત્ય ઈ. )નાં વર્ણન આવવાનાં છે. પણ પ્રયાસ કરવા માંડી હતી. એટલું ખરું છે કે, હાલ તે જેનાં વૃત્તાંતથી આપણે વાકેફગાર થઈ પારલૌકિક માર્ગના પ્રહણ કરનારને ઐહિકની ગયા છીએ, તેવાનાં નામોમાંથી જ આ એક અવગણના કરવી પણ પાલવતી નથી જ. એટલે ચુંટણી કરી લીધી છે. તુરતના દેખાવે, બન્ને પ્રકારનાં કામ હાથ ધરનારને ( ઐહિક તેમજ પારલૌકિક) વધારે યશ ભાગી કેઈ પણ નવો રસ્તો કાઢનારને-ન ચીલો થવું પડે છે, જ્યારે એક જ માર્ગે જનારને પાડનારને અનેક મુશ્કેલીમાંથી પસાર થવું પડે તેટલે દરજે પાછા રહેવું પડે છે. અને તેથી છે તે જગજાહેર હકીકત છે. અને મુશ્કેલીને શ્રેણિક કરતાં પ્રિયદર્શિન વધારે ઝળકી ઉઠેલ સામનો કર્યા છતાં યે કાર્યની સફળતા કેટલા અંશે માલૂમ પડે છે. પણ સામાજીક કાર્યનાં મૂળ થવી તે અનિશ્ચિત હોય છે. બહુધા યશ તે અપૂર્ણ ઉંડા ઉતરી જતાં હોવાથી, તેનું આયુષ્ય ચિર પણે જ નોંધાય છે. તે હિસાબે રાજા શ્રેણિકની કાળી નીવડે છે, જ્યારે અધ્યાત્મિક-પારલૌકિક શ્રમસાધકતાને ઊંચું સ્થાન આપવું પડશે. સાર્થકતાને બેધ લાંબે વખત ટકતો ન હોવાથી, કેમકે તેને આખા સમાજની નવેસરથી જ સામાન્ય સમાજ તે અન્ય જંજાળમાં પડતાં તે રચના કરવાની હતી. જ્યારે પ્રિયદર્શિનને તેવું વિસારી દે છે. એટલે શ્રેણિકે રચેલી સમાજ રચના કાર્ય તે કરવાનું નહોતું જ. પણ સમાજ અદ્યાપિ પર્વત, લગભગ તેને તે સ્વરૂપે જળવાઈ રહી અમક ઘડમાં ચાલ્યો જાતે હતા તેમાંથી માર્ગ છે જ્યારે પ્રિયદર્શિનની કલ્યાણ ભાવના વિશ્વવ્યાપક જરા બદલીને અન્ય હિતકર માર્ગે ચડાવવાનો હોવા છતા. માત્ર તેના પડછાયા રૂપે જ નજરે પડી હતા. છતાં ત્યારે તે બન્નેનાં પીઠબળને વિચાર રહી દેખાય છે, Page #450 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સાથેની સરખામણી ૩૮૭ શ્રેણિકે ધર્મ પ્રચાર માટે કઈ જ કર્યું નથી લખવાનું રહે છે, કે શ્રેણિકના સમયે જનતા એમ કહીએ તો ચાલે; જ્યારે પ્રિયદર્શિને ધમ ધાર્મિકવૃત્તિ વાળી હોવાથી તેમને સામાજીક -૧ને સમાજહિત અને વિચાર્યા છે. એટલે જ સંગઠનની જ જરૂરિયાત દેખાતી હતી; જ્યારે પ્રિયશ્રેણિકે માત્ર સમાજને સુગંઠિત કર્યો છે જ્યારે દર્શિનના સમયે ધર્મના પલટાઓ થઈ રહયા હતા પ્રિયદર્શિને ભોજનશાળા, દાનશાળા. કવા, વાવ, તેથી તે કાર્યમાં પતેજ ફના થઈ જ લોકોને આરામગૃહ વિગેરે બંધાવી ધર્મોપદેશનો પ્રચાર રહે મૂકવાની તેને તમન્ના લાગી હતી. કરાવ્યા છે. તેણે સમાજની રચનામાં માથું આમ ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુ હાથ ધરી મારવું ઉચિત ધાર્યું નથી. બનેની તુલના કરતાં, જે એકનું પેલું એકમાં બાકી બન્ને પ્રખર શક્તિશાળી હતા. બન્નેનું ઉંચે જાય છે તે બીજામાં તેનું જ પલ્લું નીચે આયુષ્ય ૬૭–૭ વર્ષનું હતું. બન્નેને રાજ્ય ઉતરી જાય છે. એટલે એકને સર્વથા ઉંચ પદે કાળ પણ પર-૫૩ વર્ષ જેટલો લાંબે હતે. મુકી શકાય તેવું નથીજ. બન્નેએ પ્રજાહિતને કુટુંબ કબિલે વાડીલે ભાગ્યશાળી હતા. છતાં અનુલક્ષીને જ કામ લીધે રાખ્યું છે. કોઈએ પ્રજાપાન શ્રેણિકના રાજ્યની હદ નાની હતી જ્યારે પ્રિયદ- જેવું કર્યું જ નથી. અને તે એક દ્રષ્ટિથી બનેની શિન અનેક ગુણ મેટા સામાજ્યનો ધણી હતે. તુલના એક સરખી હતી એમ કહેવાઈ જાય છે. એથી શ્રેણિક ઓછો શકિતશાળી કે ઓછો પરા અન્ય વિદ્વાનોએ જે કોઈ રાજકર્તાઓનાં કમી હતા એમ લખવાનું નથી, પણ તેના સમયે દૃષ્ટાંત આગળ ધર્યા છે ભલે દેશીય કે વિદેશીયરાજ્યની વૃદ્ધિ કરવાની લોલુપતાજ નહોતી. જેમ તેમાંના સર્વ કઈ તદન નિલંછન રહી જાય તેવા આવાં કારણને લીધે શ્રેણિકે ભૂમિ વિસ્તાર પ્રત્યે છે, એમ જે આપણને કહેવામાં આવે, તે બેધડક બહુ ધ્યાન દીધું નથી, તેમ પ્રિયદર્શિને જે ધર્મ- કહી શકાય તેમ છે, કે તેવા કેઈ કરતાં પણ પ્રચારમાં જીવ પરાવ્યો હતો અને સમાજ વ્યવસ્થા આપણે અહીં હાથ ધરેલી તુલનાના બને જવાને ગૌણ રાખી હતી, તેનું કારણ પણ એમ હિરોની પદવીજ ઊંચી ચડી જાય તેમ છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ ક્રમ All tili S ' try પંચમ પરિચ્છેદ - ટૂંકસાર– પરિશિષ્ટ --ધમશોક વિષે છે. તેમાં નંદવંશી બીજા રાજાનંદને કાળાશક, તથા મૌર્યવંશી અશોકને પ્રથમ ચંડાશક અને પાછળથી ધર્માશોક હોવાનું વિદ્વાનોએ મનાવ્યું છે. પણ આ બંને વિશેની માન્યતા કેવી ભૂલ થાપ ખવરાવે છે. તેમજ ધમશોક રાજા તો તદ્દન નવીનજ વ્યક્તિ છે, અને તે મૌર્ય વંશી હોવા ઉપરાંત કાશિમરપતિ હતા તથા જૈન ધર્મ પાળતો હતે તે સર્વ હકીકત રાજતરંગિણિ નામના પુસ્તકની સાક્ષીએ આપી સાબિત કરી બતાવી છે. પરિશિષ્ટ –સુદર્શન તળાવને લગતું છે. ક્ષત્રિયવંશી રાજા રૂદ્રદામને તેને દુરસ્ત કરાવ્યાનું, અને તેની ઉત્પત્તિ રાજકીય હેતુસર થઈ હેવાનું, મનાતું આવ્યું છે. આ બન્ને માન્યતા પુરાવા આપીને ફેરવી નાંખવી પડી છે. પરિશિષ્ટ -કુમાર દશરથ અને શાલિશુકને લગતું છે. આ બન્ને કુમાર વ્યક્તિઓ અશોક અને પ્રિયદર્શિનની સમકાલીન છે, તેમ મૌર્યવંશી રાજકુમારો જ છે. આ હકીકત હજુ સુધી અંધારામાં જ પડેલી છે તેને સારી રીતે પ્રકાશમાં આવ્યું છે. પરિશિષ્ટ -કાશ્મિ પતિ જાલૌક સંબંધી છે. કોઈ પણ ભારતીય ઇતિહાસમાં આના સંબંધી ચર્ચા જ કરવામાં આવી નથી. જ્યારે ખરી રીતે તે પણ મૌર્યવંશી એક કુળદીપક જ હતું. તેને લગતી અનેક અતિહાસિક બાબતે રજુ કરવામાં આવી છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ધર્મશાક ૩૮૯ Aશિ પરિશિષ્ટ ધશેક બિરૂદ ધારક રાજાઓ મગધ નરેશ, નંદ બીજાનું વૃત્તાંત લખતાં આપણે જણાવી ગયા છીએ કે રાજતંરગિણિમાં લખેલ કામિરપતિ અશક તે આ નંદ બીજે ઉફ મહાપદ્મ હતું અને તેને “ધશોક” કહીને સંબોધ્યો છે. પણ વિશેષ વાંચન તથા ગષણ બાદ તે વિચાર મારે ફેરવો પડ્યો છે. હવે લગભગ એમ નિશ્ચય થયો છે કે, રાજતરંગિણિને ધશોક, તે અન્ય કોઈ નૃપતિ નહીં, પણ મૌર્ય સમ્રાટ સંપત્તિ ઉર્ફે મહારાજા પ્રિયદર્શિન જ હતા, અને જાલીક તે બીજો કોઈ નહીં પણ આ સંપ્રતિએ, કાશ્મિર જીતીને ત્યાં પિતાને સૂબે મૂકેલ હતા તે પિતાને પુત્રજ હતે. રાજતંરગિણિકારની કેટલીએ હકીકતે એક બીજાથી ઉલટી જાય તેવી છે તેમજ પ્રથમના ત્રણ તરંગની એટલે કે કર્કોટકવંશની ઉત્પત્તિ થઈ ત્યાં સુધીના સમયની સાલ તે માત્ર યુધિષ્ઠિર -કલિયુગ સંવતસર આધારેજ કલ્પનાથીજ ઉભી કરી હોય એમ બતાવ્યું છે. મતલબ કે બહુ વિશ્વાસપાત્ર તે સાલે ગણી શકાય તેમ નથી; પણ રાજાને લગતું વર્ણન આપણને કાંઈક અંશે–સવશેતે નહીજ–સાચા અનુમાન ઉપર લઈ જવાને હજુ ઉપયોગી થાય તેવું છે ખરું. (અશોક ) શબ્દના ઉચ્ચારણું માત્રથીજ, વાચકનું ધ્યાન તુર્તા તુત “અશોક નામ ધારક વ્યક્તિ તરફ સહજમાં દેરાય છે; અને પ્રાચીન ઇતિહાસમાં આ નામની માત્ર બે વ્યકિતજ (નંદ બીજો અને મૌર્ય અશોક ) અત્યાર સુધી સ્વીકારાયેલી હોવાથી, તે બેમાંથી કોણ આ ધમશોક હેઈ શકે તેનીજ ગણના-કલ્પના, તેમનાં જીવન સંજોગોનું તુલાત્મક દૃષ્ટિએ નિરાકરણ કરવા તરફ પ્રેરાય છે. મારૂં પ્રથમ સ્થાન નંદવંશી મહાપદ્મ તેજ ધમશક હશે એમ માનવા તરફ જે દોરવાયું હતું તે એ હકીકત ઉપરથી કે આ ધર્માશોકના વંશને સ્થાપક અથવા મૂળ પુરૂષ ગાનંદ નામક વ્યક્તિ છે. અને તેના ઉપરથીજ “ નંદવંશ ” નું નામ પણ કદાચ જોડી કાઢયું હોય; પણ તેનો પુત્ર જાલૌક બહુ પ્રરાક્રમી હોવાનું જ્યાં વાંચીએ છીએ, ત્યાંજ આપણે નંદ બીજાને પડતે મૂકવો પડે છે. કારણ કે નંદ બીજાના સાત પુત્રોમાંના છે તે નંદ ત્રીજાથી નંદ આઠમા સુધીના–બધા નામધારી જ રાજાઓ થયા છે. એટલે જાલૌના પિતા તરીકે, નંદ બીજ ઉર્ફે મહાપદ્યને અલગજ રાખ પડ હતે. પણ વળી શંકા એમ થઈ કે, જાલૌક પોતે જ કાં નવમે નંદ હોઈ ન શકે? કારણ કે તે પણ નંદ બીજાનેજ પુત્ર હતું અને મહાપ્રતાપી રાજા હતો. એટલે કદાચ રાજતંગિણિકારે આ પિતા પુત્રની વચ્ચેના, છ નામધારી નંદપુત્રોને રાજકીય મહત્ત્વની દષ્ટિએ છોડી દીધા પણ હોય. પણ ભારતીય ઇતિહાસ જ્યારે એમ કહે છે કે નવમાનંદની રાજગાદી તો મગધ દેશમાંજ હતી. એટલે તેણે જાલૌક તરીકે જે કાશ્મિર ઉપરની જીત મેળવી હોય “ તે પૂર્વથી (૧ ) જુએ. ક. ક્રો. કા. સ્ટાઇન પુ. ૧, પૃ. ૧૩૪, પરિશિષ્ટ ૧; તેમાં આ ધમકનું વર્ણન તે પ્રથમ તંરગમાંજ આપેલું છે; જેમાં પર-રાજાઓને અમલ ગણાવ્યો છે, જેમાં અશોકને ૪૮ મો લખ્યા છે. આ બાવને રાજાને એકત્રિત સમય લૌકિક સં. ૬૨૮=કળિયુગ ૬૫૩ થી માંડીને લૌકિક ૧૮૯૪–ક. સં. ૧૯૧૯ સુધી એટલે ૧૨૬૬ વર્ષને બતાવ્યો છે (તેને જે ઇસ્વીસનની ગણત્રીમાં ફેરવી નંખાય તે-કલિયુગ સંવત ૧ ઇ. સ. પૂ.૩૨૦૧ ના હિસાબે ઈ. સ. પૂ. ૨૫૫૨ થી ૧૨૮૬ સુધી આવે ) આ હકીકત સત્યજ હોય તે અશોકને સમય લગભગ ઇ. સ. ૫. પંદરમી સદીમાં ગણવો પડશે. (૨) જુઓ ઉપરનું જ પુસ્તક વંશાવળીના શિખરે “ ગાનંદ પહેલા ” લખેલ છે, Page #453 -------------------------------------------------------------------------- ________________ ધર્માચાક [ પંચમ પશ્ચિમ તરફ દિશા તરફ જીત મેળવતા, અને પિતાના કદમ લંબાવતે ગયો હોય એમ ગણાય. જ્યારે કાશ્મિર ઇતિહાસ તો તેથી ઉલટી જ દિશામાં જાલૌકને મહિમા ગાયા કરે છે. એટલે કે, કારિમરથી પૂર્વ તરફ પિતાની છત લંબાવતે લંબાવતે ઠેઠ કનાજ-કન્ય કુન્જ સુધીના પ્રદેશ ઉપર જીત મેળવતે પહોંચ્યો હતો એમ જણાવે છે. આ પ્રમાણથી નવમે નંદ તે જાલૌક અને તેને પિતા અશોક તે નંદ બીજે, એવી માન્યતા જે કલ્પી હતી તે તદન ભૂ શાયી થઈ પડી.. * ' હવે ધમશોક તે મૌયશોક હોઈ શકે કે કેમ તે પ્રશ્નના વિચાર માટે સાધનોની શોધખોળમાં પડયો. કેટલાંક પ્રમાણો તેની તરફેણમાં પ્રબળ પણે ઉભાં રહ્યાં, જેવાં કે અશોક પોતે પ્રબળ પ્રતાપી સમ્રાટ હતે, તેણે ગ્રીકના મહાવીર યોદ્ધા સેલ્યુકસ નિકેટર જેવાની સાથે પંદર વર્ષથી અધિક કાળ સુધી ટક્કર ઝીલી હતી. છેવટે તેને જેર કરી શરણાગત કર્યો હતો અને વિગ્રહના તહની શરતમાં, ગાંધાર તથા તેની પશ્ચિમના પ્રતિ મેળવ્યા હતા. તે તે સમ્રાટને કારિમર જેવા ના પ્રદેશ છો કાંઈ કઠિન કાર્ય નહતું જ; પણ આના સમર્થનમાં કઈ ઐતિહાસિક પુરા નથી કે આ અશકે કાશિમર દેશ પણ જીતી લીધો હતો. બીજું તેને પુત્ર જાલૌક ( ભારતીય ઇતિહાસમાં અશોકની પછી તેને પુત્ર નહીં પણ પૌત્ર ગાદીએ આવ્યાનું છે, છતાં ગાદીવારસ તરીકે કદાચ પુત્ર ગણાવવામાં રાજતરંગિણિકારે ભૂલ ખાધી હોય તે તે દોષ ક્ષમ્ય ગણાય–તે દષ્ટિગણું ) કારિમરપતિ બન્યા પછી, કઇ પૂર્વ તરફ પિતાની છત વધારતે વધારતે ભારતના અંતરવેદી પ્રદેશમાં ઘુસી ન શકે; કેમ કે તે તે કયારને પૂર્વ ભારતને-મગધ સમ્રાટ બની ચૂકી જ હતું. એટલે જેમ ઉપરના નવમાનંદના કિસ્સામાં તેની વિરૂદ્ધ જે દલીલ આવી ઉભી હતી, તે જ આ જાલૌકના બાબતમાં પણુ આવીને ઉપસ્થિત થઈ. એટલે અશોક સમ્રાટને વિચાર પણ પડતે મુકો પડ્યો. છતાં જે કાંઈક રહી સહી ઉમેદ તેની તરફેણમાં બંધાઈ હતી, તે શ્લેક ૧૦૨ ઉપરથી તદન કડડભૂસ થઈ ગઈ. તેમાં લખ્યું છે કે “ This King ( Asoka ) who had freed himself from sins and had embraced the doctrine of Jina, covered Shushkaletra and Vitastara with numerous Stupas. 24121 GULULI 24H થયો કે તૂ૫ બંધાવ્યા પહેલાં તે રાજપદે પણ આવી ગયું હત; તેમ તેણે જૈન ધર્મ પણ અંગિકાર કરી લીધો હતો, જ્યારે ભારતીય તેમ જ બૌદ્ધ ઇતિહાસ તેથી વિરૂદ્ધ જ વાત જાહેર કરે છે. કે રાજા અશકે તે રાજ્યાભિષેક થયા પહેલાં જન્મ બૌદ્ધધર્મ અંગિકાર કર્યો હતે (એટલે કે તેણે પિતાના બાપીકા ધર્મને ત્યાગ કર્યો હતો ) અને પિતાનું જીવન બૌદ્ધધમનુયાયી તરીકે જ સંપૂર્ણ કર્યું હતું; એટલે પછી તેણે, છનના અનુયાયી એક જન તરીકે સ્તૂપો બંધાવ્યા હવાનું પ્રમાણ, સ્વાભાવિક રીતે જ નિર્મળ થઈ જાય છે. આ પ્રમાણે બન્ને પ્રમાણે અશોકની વિરૂદ્ધ પ્રબળપણે ઉભા થવાથી, વિશેષ આગળ તપાસ કરવા મન પ્રેરવું પડયું. ત્યાં ઉપરને જ ૧૦૨ - શ્લોક સહાય થઈ પડ્યો “had embraced the doctrine of Jina " e (૩) જુએ ઉ૫રનું પુસ્તક, તંરગ પહેલે ૫. ૧૧૪ હેક ૧૧૭. (૪) એટલે એમ અર્થ થયે કે કામિરપતિ ધમશાક જનધમી હતે: ( પછી તેનું ખરૂં નામ ગમે તે હેાય તે વાત જુદી છે); જુઓ ઉપરમાં પૃ. ૩૦૫ ટીકા ૮૭ નું લખાણ. (૫) જુએ ૫. ૨૬૯ નું લખાણ. (૬) ઉલટું એથી તે એમ સાબિત થયું કે કાશ્મિરમાં જે પ વિગેર છે તે જૈન ધર્મનાજ છે? ( જેમ પિતાની અત્યારની માન્યતા છે કે તે બૌદ્ધ Page #454 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. કેને કહેવાય લ કે પોતે પ્રથમ જન નહીં હોય પણ પછીથી તે ધમ પ્રત્યે રુચિ જાગ્રત થઇ હશે અને જૈન ધમી બન્યો હશે એમ ફલિતાર્થ થયો અને આ ઘટના મહારાજ પ્રિયદર્શિનના જીવન સંબંધમાં બનવા ૫ણું પામી છે. એટલે પછી રાજતરગિણિકારના ધમશોકને લગતા સર્વ પુરાવા એકત્રિત કરી તે મહારાજા પ્રિયદર્શિનના જીવન વૃત્તાંતને તરૂપ બની શકે છે કે કેમ તેની તપાસ તરફ જ લક્ષ કેન્દ્રિત થતું ગયું. અને જેમ જેમ પ્રમાણેની તપાસમાં ઊંડો ઉતરતો ગયો તેમ તેમ સર્વે ગૂંચને આપો આપ નીકાલ થઈ ગયો. જે નીચેની હકીકતથી વાચક પણ ખાત્રી પૂર્વક નિહાળી શકશે. (૧) મિ. થોમસે જે કર્યું છે કે, ભૂપતિ અશોક-કામિરપતિ જૈન ધમી હતા; તે કથન મૌર્ય સમ્રાટ અશોકને બદલે તેની પાછળ ગાદીએ આવનાર સમ્રાટ પ્રિયદર્શિનને માનવાથી સાચું ઠરે છે. (૨) સંપ્રતિએ, રાજ્યાભિષેક થયા બાદ લગભગ ત્રીજે વરસે જૈનધર્મની મહત્તા પિછાણી હતી; પછી એક વરસ સુધી શ્રાવક પણે રહી સંધ સાથે યાત્રા કરવા લાગ્યો હતો અને કલિંદેશને આઠમા વર્ષ બાદ જીતી લઈ, શ્રાવકના વૃત્ત તેણે લીધાં હતાં : આ બધી તપસીલ ધર્મના છે તે વાત સાચી કરતી નથી.) ( ૭ ) રાજતંરગિણિ, પ્રથમ તંરગ પૃ. ૨૦ શ્લોક ૧૦૭. ( ૮ ) હાલના ગ્રંથકારે પોતે શિલાલેખને આધારે મત બાંધી આ બાબતને બેટી ઠરાવે છે, પણ જ્યાં શિલાલેખ અશોકનાજ નથી ત્યાં પછી તેનો આધાર લે જ નકામો છે.( જીઓ ઉપરમાં પૂ. ૨૫૦ ની ટી. ન. ૧૨, ૧૩). ( ૯ ) જુઓ ઉપર પૃ. ૨૬૭ થી ૭૨ નું લખાણ તથા તેને લગતી ટીકાઓની હકીકત. (10) Many Buddhist works represent him Kalasoka ( Black Asoka) = ઘણા બૌદ્ધ માં તેને કાળાશક તરીકે વર્ણવે છે had embraced the doctrine of Jina ના લખાણને બંધબેસતી આવે છે. (૩) વળી અશોકને ધમશાક (Pius King) લખેલ છે. મૌર્ય અશોકે તે પિતાના ભાઈઓની કત્વ પણ ચલાવી હતીએટલું જ નહીં, પણ પિતાના રાજ્યના ૧૮ મા વર્ષે બૌદ્ધ સભા બેલાવી, ત્યાં સુધી પોતે નરકાલય નામની મનુષ્યધાતક સંસ્થા ચલાવ્યે જતા હતા; અને તેના કાર્ય પરત્વે એજ માણતા હતા. એટલે aap TT " Asoka the Fierce Asoka the ore ” નામ આપ્યું છે તે વ્યાજબી ઠરે છે. તેવા પુરૂષને પછી ધર્મશોકAsoka, the Pious $4 to 2314 મિ. ડી. આર. ભાંડારકર જેવા વિદ્વાનોએ જે એમ અનુમાન દોર્યું છે, કે બૌદ્ધધમી થયા બાદ તેના વતનમાં પલટો થઈ ગયે હતો. તેથી તે ધમશોક= Pious) કહી શકાય. આ માત્ર તેઓ સાહેબનું અનુમાનજ છે. કોઈ આધાર ટાંકયો નથી. બકે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી કોઇ બૌદ્ધગ્રંથમાં અશોકને ધમશક° બિરૂદ લગાડયું જ નથી ( નીચેની દલીલ નં. ૪ જુઓ ). વળી તેમનું આ મંતવ્ય કાલ્પનિક છે. કેમકે તેઓ સાહેબે જે એમ લખ્યું છે કે બૌદ્ધધમમાં જોડાયા પછી ( આટલી વાત સાચી અને તેમના કહેવા પ્રમાણે તેને બૌદ્ધ ગથિનાં કથનથી કે ૫ણ મળે છે, પણ હવે બીજો ભાગ જે તેમણે આ વાકયની પાછળ જોડયા છે તે કઈ બૌદ્ધ ગ્રંથને નથી, પણ પિતાની મતિ અનુસાર ઉપજાવી કાઢયો છે. તે કલ્પના આ રહી) and Dharmasoka or Pious A soka after his conversion to Buddhism = અને બૌદ્ધ ધર્મ પાળતો થયા બાદ ધમશાક કહેવાય છે. ( ઉપજાવી કાઢેલી હકીકત તે ઉપરથી કહી શકાય તેમ છે કે, તેણે બૌદ્ધધર્મ અંગીકાર તે પોતાના રાજ્યના ચોથા વર્ષમાં જ કર્યું છે જ્યારે તેને ચંડાશક તરીકે ઠેઠ પંદર વર્ષ સુધી બી ગ્રથિએ વર્ણવ્યા કર્યું છે.) Page #455 -------------------------------------------------------------------------- ________________ ૩૯૧ તેને ધર્માંશાક કહેવામાં આવતા હતા=Pious Asoka after his conversion to Buddhism, તે હકીકતના પાયેાજ મૂળમાં તે ભ્રમણારૂપે છે. સમ્રાટ અશાકે બુધ ના અંગીકાર કર્યાં બાદજ તેના રાજ્યાભિષેક થયા છે,૧૧ અને તે બાદ ૧૭-૧૮ વષઁ સુધી નકાલય ચલાવ્યું છે, એટલે તેણે બૌદ્ધધર્મ ગ્રહણ કર્યોની સાથે તે હકીકતનેા સબધજ ખાતા નથી. ( ૪ ) “ધર્માંશાક શબ્દ તે। તીબેટન પુસ્તકોમાંજ વપરાયા છે, અને આ ધર્માંશાકના રાજ્યકાળ ૫૪ વર્ષ લખ્યા છે. આપણે જોઇ ગયા છીએ કે તીબેટ જીતવાના પ્રસ ંગ અને તે ઉપર પેાતાનું સ્વામિત્વ સ્થાપવાનું કાર્ય તા મહારાજા પ્રિયદર્શિનના સમયમાં જ થયેલ છે. તેમ તેમનું રાજ્ય પણ ૫૪ વર્ષ ચાલ્યું હોવાનું જણાવેલું છે, જ્યારે સમ્રાટ અશોકે દૂર પડેલા તીમેટ તા રહ્યો, પણ નજીકના કાશ્મીરદેશ ઉપર પણ આધિપત્ય મેળવ્યું નથી. તેમ અશોકના રાજ્યકાળ પણ સમગ્ર રીતે ગણેા તે માત્ર ૪૧ વજ ચાલ્યા છે. ધર્માશાક ( ૫ ) જ્યારે સમ્રાટ અશોકે પેાતાના અતિ ક્રૂર અને પૈશાચિક—અમાનુષિક–ધાર કલ રૂપી વનથી, જે ચડાશાક”નું બિરૂદ મેળવ્યુ હતુ', ત્યારે તેનાજ ગાદીવારસ મહારાજા પ્રિયદર્શિનનું જીવન તદ્દન ઉલટીજ કક્ષાનું હાઇ ભાવિ પ્રજા તેનાજ પુરાગામી ચ'ડાશેાકની સરખામણી બરાબર કરી શકે, તે માટે સમ્રાટ પ્રિયદર્શિનને ( ૧૧ ) નુઆ ઉપર પૃ. ૨૬૯, નું લખાણ તથા રૃ. ૨૭૪ ની ટી. નં. ૯૫. ( ૧૨ ) પ્રથમ તંરગ શ્લાક ૧૩૩ જુએ, જો કે આમાં રાજા જાલૌકને આ હકીકત લાગુ પાડી છે: પણ ખરી રીતે તે રાજા સંપ્રતિને લગતી છે ( જેમ રાણી ઇશ્વરાદેવીને જાલૌકની સ્ત્રી કહી છે પણ વાસ્તવિક રીતે તે સ’પ્રતિની રાણી એકલે જાલૌકની માતા હૈાવા સંભવ છે ) આમ ઉલટા સુલટી હકીકત કેટલીએ શ» તરંગિણમાં [ પંચમ "" ધર્માંશાક ” નું બિરૂદ ગ્રંથકારોએ અપણુ કર્યું" હાય તા તે વાસ્તવિક પણ સમજાય છે. (૫) “ He, who had renounced the killing of living beings" આમ તરગિણિકારે જે લખ્યું છે ર તે પણુ મહારાજા પ્રિયદર્શિનનેજ આબાદ રીતે લાગુ પડે છે (જીએ તેને R. E. I. તથા કલિંગની છત મેળવ્યા પછી તેણે નૃતા ગ્રહણ કર્યાં હતાં તે પ્રસંગ). ( ૬ ) ધર્માંશાકપુત્ર જાલૌક પણ મહાપરાક્રમી હા, તેણે કાશ્મીરથી પૂર્વના કેટલાય મુલક જીતી લઇ, ઠેઠ કાન્યકુબ્જ ( હાલનું કનાજ શહેર ) સુધી પોતાનું રાજ્ય વધાયુ હતુ, આ હકીકત એમ સિદ્ધ કરે છે કે, સમ્રાટ સંપ્રતિના મરણુ પછી, મૌર્ય સામ્રાજ્યની પડતી થવા લાગી હતી, અને મૌય સમ્રાટ ( યુવરાજ વૃષસેન–સ*પ્રતિ પછી ગાદીએ આવનાર ) પોતે એક યા ખીજા કાણુને લીધે વસ્તુ. સ્થિતિ ખરાબર જાળવી નહી શકયા હાય, એટલે સપ્રતિએ નીમેલા સૂબાએ-દેવકુમારેશ તેમજ આ પુત્રાએ પોતપાતાની હકુમતના પ્રાંતે ઉપર પેાતાની આણ ફેરવી સ્વતંત્ર થવા માંડયુ' હશે. તેવા દેવકુમારામાંના એક આ જાલૌક પણ ગણાયજ, એટલે તેણે કાશ્મીરપતિ તરીકે ઉદ્દ્વેષણા કરી, ભારતના પૂર્વ પ્રદેશ ઉપર વિજય મેળવવા શરૂ કરેલ; અને પેાતાના રાજ્ય અમલના ૨૬ વર્ષ સુધીમાં૧૪ કાન્યકુબ્જ સુધીના પ્રદેશ જીતી લીધા હતા. (મારૂં અનુમાન જાલૌકના રાજ્યકાળ ૧૫ kr લખાઇ ગઇ છે; છતાં એક વખત ક્લીલની ખાતર માના કે, અહિંસાનું તૃત રાજા જાલૌકે લીધુ હતુ, તો તે પણ અયાશ્યતા નથીજ; કેમ જે, જૈન ધમી સપ્રતિના પુત્રમાં પણ તેજ લક્ષણ ધટી શકે તેમ છે, ( ૧૩ ) રાજતંગીણિ, પ્રથમ તરૉંગ શ્લાક ૧૨૭: મૌય સા. ઇતિ. ૬૪૩ અને ૬૫૪ ( ૧૪ ) મૌ. સા. ઇ. પૃ. ૬૫૫ ( ૧૫ ) એ આગળ પરિશિષ્ટ ઢ Page #456 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કેને કહેવાય ૩૩ ઇ. સ. પુ. ૨૩૬–૧૯=૪૬ વર્ષ; મ. સં. ૨૯૦ થી ૩૩૬ સુધી હોવાને છે એટલે આ ને સાર નીચે પ્રમાણે દેરૂં છું. ( ૧ ) શઢિારા તે નંદ બીજે ઉકે મહાપ નહીં ( તેનું કારણ મેં શુદ્ર કન્યા સાથેનું પાણિગ્રહણ કર્યું હતું પણ આવાં વર્ણતર લગ્ન તે સાધારણ હતાં જ. એટલે બાહ્મણને રેલ પિતાના ભૂપતિ પ્રત્યે આવા સામાન્ય કારણને લીધે ઉતર્યો હોય તે બહુ માનવા યોગ્ય નથી દેખાતું ) પણ તેને પુત્ર નવમો નંદ ઉર્ફ મહાનંદ સમજવો. બ્રાહ્મ એ આને બિરૂદ આપવાનું કારણ એ છે કે તેણે નક્ષત્રિય પૃથ્વી કરવા પ્રયત્ન આદર્યો હતે. તથા પં. ચાણક્ય જેવા બ્રાહ્મણનું અપમાન, અને પરિણામે રાજવંશને નાશ, તેમજ શાકડાળ જેવા મહા અમાત્ય નાગર બ્રાહ્મણને વધ ઇત્યાદિ બધું આ નરેન્દ્રના વખતમાં થયું હતું. અને તેથી જ પુરાણોમાં આ રાજા મહાનંદના સમયને, કલિયુગ સંવત ( યુધિષ્ઠિર–ધર્મરાજાના સંવત ) ની સાથે જોડે છે. ( ૨ ) ચંડાશો તે મૌર્ય સમ્રાટ અશાક ” જે બૌદ્ધધર્મી હતે. ( ૩ ) અને બનાવ=તે મૌર્ય અશોકની પછી ગાદીએ આવનાર તેના પૌત્ર મહારાજ પ્રિયદશિન જે ધમેં જૈન હતું, ( ઉપરના ત્રણને બદલે બે અશોક જ હેવાનું મારું તે માનવું થાય છે? નવમેનંદ કે બીનંદ, તે બેમાંથી કોઈનું નામ અશોક હતું એમ કોઈ ઇતિહાસકાર જણાવતે જ નથી; અને જ્યારે અશોક નામ જ નથી, ત્યારે કાળાશક કે ધર્માશોક તેમાંથી એકની પણ વિચારણા -------------- ( ૧૫ ) ગુ. વ. સ. અશોક ચરિત્ર ૫, ૨૦= ખારવેલે પણ તેવા ( સંપ્રતિ જેવા ) સમાજે કર્યો છે ( હાથીણું કાને લેખ જુએ છે તે તો ખારવેલ અને સંપ્રતિ બંને એક ધમી થયા: ખારવેલ જેન ૫૦ કરવાનું સ્થાન જ શી રીતે ઉદ્દભવે છે ? બીજું અશોક નામ જે ઇતિહાસના પાને ચડયું હોય તે તે સૌથી પ્રથમ મૌર્ય સમ્રાટ અશોકનું જ છે; અને એ તે સાધારણ નિયમ જ ગણાય, કે જે વ્યક્તિની તુલના અન્ય વ્યક્તિ સાથે કરાવવી પડે, તેમાંની મૂળ વ્યકિત પ્રથમ થવી જોઈએ અને બીજી વ્યકિત પાછળથી થવી જોઈએ. તે પછી આ નિયમને આધારે નંદરાજા કરતાં મૌર્ય અશોકને પહેલો ગણ પડશે કે જે હાસ્યાસ્પદ છે. એટલે એમજ સ્વીકારવું રહે છે કે, બે અશોક જ થયા છે. બૌદ્ધધમી અશોક તે ચંડાશાક અને તેની જ ગાદીએ બેસનાર સમ્રાટ પ્રિયદર્શિને તે જ ધમશે; અને ચંડાશક તથા ધર્માશોક તે શબ્દો, બન્નેનાં જીવનની તુલના થઈ શકે માટે હેતુપૂર્વક વાપરવામાં આવ્યા છે. બાકી કાલાશોકનું બિરૂદ તો કોઈ દોઢડાહ્યાજ શોધી કાઢયું લાગે છે. છતાં જે તે નામનો પણ હિસાબ લેખ જ હોય તો, તે ચંડાશોકની વ્યકિતને જ જોડી શકાય તેમ છે.) પરિશિષ્ટ ૧ સુદર્શન તળાવ સુદર્શન તળાવની પ્રશસ્તિને ૧૭ અનુવાદ ઘણે ઠેકાણે બહાર પડી ગયો છે. તેમાંનાં બે એક સ્થળને નિર્દેશ કરું છું. ( ૧ ) ભાવનગર સ્ટેટના શિલાલેખ, સંસ્કૃત અને પ્રાકૃત- પીરરસનકૃત ( ૨ ) એપીગ્રાફ્રિકા ઇન્ડિકા પુ. ૮ પૃ. ૩૨ અને આગળ; આમાં ટેં. પિટરસન સાહેબના મંતવ્યને સાર એમ છે કે, આ તળાવ પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્તના સમયમાં વિષ્ણુપ્ત બંધાવ્યું હતું અને તેને ફરતે કાંઠે, સમ્રાટ અશોકના વખતમાં તુપસ અથવા તુષુષ્પ નામના ધમાં હતો એમ સાબિત થયેલ છે. એટલે સંપ્રતિ ઉર્ફે પ્રિયદર્શિન પણ જૈન ધમી થયો. જુઓ. પૃ. ૩૪૧. ( ૧૬ ) ગિરનાર ખડક લેખવાળા પત્થર ઉપર જ આ લેખ કોતરાવવાનું પ્રયોજન શું હોઈ શકે તે વિચા Page #457 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સુદર્શન તળાવ [[ પંચમ અમલદારે પ્રથમવાર સમરાવ્યો હતો. જ્યારે બીજી વારનું સમારકામ પ્રિયદર્શિનના સમયે કરવામાં આવ્યું છે. ત્યારે એ પીગ્રાફિકાના લેખક તેની યશકીર્તિને આ કળશ ક્ષત્રપ રૂદ્રદામનને શિરે હે છે. અલબત્ત પિટરસન સાહેબને અભિપ્રાય ચોખા શબ્દમાં મહારાજા પ્રિયદર્શિનની તરફેણમાં દર્શાવેલ તે નથી જ; પણ તે મતલબને ભાવાર્થ નીકળતે સહજ તરી આવે છે ખરો. છતાં એપી- પ્રાફિકા લેખકથી તે આપણે માનપૂર્વક જુદા જ પડવું થાય છે અને પિટરસન સાહેબના મતને મળતા થતું જવું પડે છે. અને તે માટે નીચે પ્રમાણે દલીલો રજુ કરીશું – ( ૧ ) પંકિત નવમાં “વિસ્તૃત ” અને “ ના સાત્ કમૃત્વ વિદિત સહિત I ક્રમ ” આ બે વાકયની વચ્ચે મોટી ખાલી જગ્યા રહી ગઈ છે, અને તેનો અર્થ એમ કરાય છે કે “ (તે) જયારથી ગર્ભમાં આવ્યો. ત્યારથી રાજ્યઋદ્ધિમાં અબાધિત પણે વૃદ્ધિ થયાં કરી હતી ” હવે આપણે ઐતિહાસિક પુરાવાથી જાણીએ છીએ કે રૂદ્રદામનના પિતામહ ચઠણુ મહાક્ષત્રપે જે જે મુલક જીતી લીધા હતા, તેમને મેટો ભાગ, તેના પિતા જયદામને ગુમાવી દીધા હતા. એટલે કે રૂદ્રદામન જ્યારે ગર્ભમાં હો ત્યારે તેમજ તે બાદ, તેના બચપણમાં તેના પિતાની રાજઋદ્ધિ અને જાહોજલાલીને તે એટ હતા. એટલે ઉપરની હકીકત રૂદ્રદામનને લાગુ પાડી કેમ શકાય ? કદાચ એમ માનો કે, રૂદ્રદામનનું ગર્ભમાં આવવું અને જન્મ તથા બચપણનો સમય તે સવે, મહાક્ષત્રપ ચઠણની ઉત્તરોત્તર ચઢતી થતી જતી હતી તે સમયે થયાં હતાં. તે પણ એટલું તે નિર્વિવાદિત જ છે કે, તે ચઢતીને જુવાળ અટકીને તેના જ પિતા જયદામનના સમયે તે ઓટ જ થયો હતે. મતલબ કે ઉપરનું લાધાત્મક વાકય સવશે રૂદ્રદામનને લાગુ ન જ પડી શકે. સમ્રાટ સંપ્રતિને જ તે સર્વીશે લાગુ પડે છે. વળી તે વાકય સમ્રાટ સંપ્રતિને જ લાગુ પાડેલ છે, એમ અનુમાન કરવાનું પણ કારણ છે. કેમ કે ઉપરની આઠમી પંકિતમાં મૌર્યવંશી સમ્રાટ ચંદ્રગુપ્ત અને તે બાદ સમ્રાટ અશોક પર ઉલ્લેખ કરેલ છે, અને પછી જગ્યા ખાલી આવે છે, એટલે સ્વભાવિક છે કે એક પછી એક ગાદીએ આવનારનું-સમ્રાટનુંવર્ણન કરવાને શિરસ્તે હોઈને સમ્રાટ અશોક ૨વાથી આનો ઉત્તર મળી જશે. (૧૭) જ, બેં. ઍ. જે. એ. સે. નવી આવૃત્તિનું પુ૩. ૫, ૭૩ અને આગળ પાનાં જુઓ. | ( ૧૮ ) પોતે રાજપદે હતો એટલે રણસંગ્રામમાં ઉતરવું પડશે જ એમ તેને ખબર હતી અને તેથી જ તેણે આવા આગાર-અપવાદ સાથે વૃત્ત ઘારણ કર્યા હશે અથવા કલિંગદેશ જીત્યા બાદ, તેણે આઠ વૃત્તો લીધાં છે. ( જુઓ ખડકલેખ ) - આ હકીકતથી સમજાશે કે પ્રિયદશિને પાછળની જે નેપાળ, તિબેટ, ખાટાન વિગેરે દેશે જીત્યા છે, તેમાં તેના આ પ્રકારના વૃત્તને બાધા આવવા જેવું કાંઈ થયું નથી. (૧૯) જુઓ અહિંસાના ખડક લેખ. | ( ૨૦ ) આ બધાં વિશેષણે તે કામ માટે એમ જાણુને લખવામાં આવ્યાં છે કે તે સમયે તેઓ તેવી પ્રકૃતિવાળા હશે એમ તેમણે મેળવેલ છતો અને તેમના જીવનના બનાવો જતાં સહજ દેખાઈ આવે છે. બાકી તેમને મૂળધર્મ જે જૈન હતો. ( જુઓ તેમનાં સિક્કા ચિત્રો ) તથા તેમની ઉત્પત્તિ પણ આર્ય પ્રજામાંથી થઈ છે તે જોતાં, તેમનો સ્વભાવ તે હોવો ન જોઇએ પણુ રાજ્યલાભ શું શું નથી કરાવતું ? તથા કેટલાય વર્ષોથી આય સંસ્કૃતિથી ઉહિન જીવન ગાળતા હતા. આ પ્રકારની વસ્તુ સ્થિતિને વિચાર જ્યારે કરીએ છીએ ત્યારે ઉપર પ્રમાણે દરેક અનુમાન વાસ્તવિક દેખાય છે. ( ૨૧ ) આ શબ્દો ટા પાડતાં, આકર ખાણું, અને અવંતિ ઉજૈનીવાળા પ્રદેશ એમ થાય છે. પણ તે આ શબ્દથી બંધ બેસત થતો નથી, દેખાય છે કે તે પ્રદેશમાં બે વિભાગ રાજકારણની દષ્ટિએ પડયા હશે, Page #458 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિંત ] 33 પછી તેની ગાદીએ આવનારને જ લગતું તે મ્યાન હાઇ શકે. અથવા બીજું એક કારણ એ પણ હાઈ રાકે તેમ છે, જે સમ્રાટ પ્રિયદર્શિનનુ નિરભિમાનપણું અને શરમાળપણું બતાવે છેઃ • જેમ મસ્કિના લેખ ( જુએ આ પરિચ્છેદના અંતે “ કેટલાક સુધારા વાળું હકીકતમાં નં. ૩ ની હીત ) સમ્રાટ અશોકની તૈયાતિમાં કાતશયેલ હોવાથી પ્રિયદર્શિત પોતાના નામને નિર્દેશજ કર્યાં નથી પણ તે માટે ખાલી જગ્યા રાખી છે, તેમ અહીં પણ તળાવના બંધ દુરસ્ત કરાવવાના સમયે સમ્રાટ અશોકની તૈયાતિ હાવાથી તેજ પ્રમાણે પાતાનું નામ નહીં લખાવવું પણ ઘેાડી જગ્યા કારી મૂકવી તે રીત, કાં તેણે અખત્યાર કરી ન હેાય ? .. ( ૨ ) તેજ નવમી પંક્તિમાં વળી લખેલ છે કે, રસ ગ્રામ સિવાય પ્રાપ્યાન્તર પણ મનુષ્યવધ ન કરવા તેવી પ્રતિજ્ઞા તેણે લીધી તી" આ વાકય જ કામને ક્ષેત્રપ કરતાં સમ્રાટ સંપ્રતિને વધારે બંધ બેસતું થઇ ને લગતી માહિતી એક પૂર્વના અને બીજો પશ્ચિમના અત્યારે પણ આવા વિભાગો ઘણા પ્રદેશામાં આપણને દૃષ્ટિાચર થાય છે, ( વળી જી . 1. પૂ. ૧૭૭ ની સમી ). ( ૨૨ ) હાલ જે વરાડ પ્રાંત છે તે તથા તેની દક્ષિત્રુના પ્રદેશ ( જી . એ. સે, બે પુ. છ પૂ. ૪૧ ) ( ૩ ) 'બે જ, સિંધ અને ધન પ્રાંતો સાથે તેનું વધ્યુંન શકવું ઢવાથી, ા એ. સા. બે પુ, છ પૃ. ૩૫૧ તથા એ. રી. પુ. ૭, પૃ. ૩૩૯) તે પ્રાંત પણ હાલના પદ્મબના સીમાપ્રાંત હા નેએએમ અનુમાન કરી શકાય; બીજે ભાનનં દેશને કા પણ સબંધ હોય તેા શત્રુજ્ય પ્રકાશ ( ભાવનગર મુદ્રિત્ર, ૧૯૨૯, પૃ. ૧. ટી. ૨) માં તેનું બીજું નામ વડનગર સૂચવાયુ છે, કે જે ઉત્તર ગુજરાતમાં આવેલું એક શહેર છે; એટલે કે આનત ગુજરાત અને માળવાના થોડા ભાગ ( જુએ નંદલાલ ૩ કૃત એ. જી. ઇ. ) શ, એ. સા. બે', ના લેખકના મત પ્રમાણે આન ૩૫ પડે છે. કારણ કે શિલાલેખ નં. ૮ ઉપરથી સુપ્રતિ રાનાં જીવન સિદ્ધાંતથી આપણે વાક્ થયા છીએ કે, કલિંગદેશ જીતવા માટે જે ચડાઇ તેણે કરી હતી તેમાં અતિ સંખ્યામાં મનુષ્ય હત્યા થયેલી જોઇ, તેનુ' યાળુ હૃદય "પી ઉડયુ' હતુ. અને તેવી લડાઇએ ન લડવા પોતે તુરત જ પ્રતિજ્ઞા પણ કરી હતી, જ્યારે રૂદ્રદામન ક્ષત્રપા જીવન વૃત્તાંતમાં આપણને તે બાબતના પ્રસારા વરીષ્ઠ પણ્ ય નજરે પડતા નથી. ઉપરાંત પ્રજામાંથી તે ઉતરી આવ્યો હતે. તેવી ક્રુર અને ધાતકી સ્વભાવવાળી અનાય જાતિની કાર વ્યક્તિનું હૃદય હિંદમાં થોડા વર્ષના વસવાટથી આવી અનુકંપા ધરાવતુ થ જાય એમ બનવા યોગ્ય છે ખરૂ? ( ૩ ) આગળ જતાં એમ નિર્દેશ કરેલ છે કે, * પૂર્વ તથા પશ્ચિત ભાકરાવતિ, ૧ પરેશ, આ શાનન ૨૩ સુરાષ્ટ્ર, વજ્ર, ૪ મરૂ, કચ્છ, સિÝ સૌવીર,૧૫ કુકર,૨૧ અપરાંત નિષાદર૭ વિગેરે દેશેા તેણે પોતાના બાહુબળથી શબ્દનો કોખ બધે કાજ, સિંધ અને ચલન પ્રાંતા સાથે જણાવાયા હોય, પણ અહી તા શિલાલેખી પુરાવા છે અને તેમાં તા ગુજરાત અને માળવાની ભૂમિવાળા રોય સાથે તેને ગાવા છે. વળી તેનું ખરું સ્થાન કયું હોઇ શકે તે વિશે ગુ × ૧ સે ના ૧૯૩૪ ના બુદ્ધિ પ્રકાશ અંક ૧ માં મારા લેખ જુએ. ( ૨૪ ) સાબરમતી નદીની આસપાસ ને-તીર પ્રાંન; મસાબરમતી નદીનું નામ છે, ( ૨૫ ) હાલના કચ્છના ઇશાન ખૂણે, તથા રાજપુતનાના અગ્નિ અને પશ્ચિમ ભાગે આવેલ પ્રદેશ, ( ૨૧ ) બનારસ શહેરના ભાગ (૪, રા, એ, સા. પુ. ૭, પૂ. શા ની ટીકાઓ ). ( ૨૦ ) રાજપુતાનાના પુરન કહેવાયો જાતિના ક્ષત્રિયા મુંબ રાજ્યના છે એમ કહેવાય છે. અને અબર ક્ષત્રિયોને નિષદ ( હાલ નિપુર ) દેશમાં વસતા અસલ ક્ષત્રિઓની એ શાખા ગણેછે. આ ક્ષત્રિથામાં પ્રખ્યાત દુર્ભાગી નળ-દમયતીનું નામ આપણને Page #459 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ સુદર્શન તળાવને [ પંચમ તાબે કરી લીધા હતા. ૨૮ ક્ષત્રપ રુદ્રદામને પિતાના બાહુબળથી ઘણા દેશ જીતી લીધા હતા તે આપણે ભલે કબૂલ રાખીએ, ( જે કે આપણું આ માહિતીને આધાર પણ મુખ્યત્વે કરીને તે આ સુદર્શન તળાવને સંશયાત્મક લેખ જ છે ) તે એટલું તે ચેકસ જ છે કે, આવા વિસ્તૃત પ્રદેશ ઉપર તેણે કદી સત્તા જમાવી જ નહોતી. જે કઇ ઉપરમાંના કેટલાક પ્રદેશ અથવા પ્રદેશ ઉપર તેનું આધિ. પત્ય ઉત્તર હિંદમાં હતું તે તે તેના પિતા અથવા દાદા તરફથી વારસામાંજ મળ્યા હતા, એટલે તેણે બાહુબળથી જીત્યા હતા એમ નજ ગણાય. પણ સમ્રાટ સંપ્રતિના દિગ્વિજ્યમાં તે ૨૯ આ બધા પ્રદેશને જરૂર સમાવેશ થઈ જાય છેજ. (૪) વળી સુદર્શન તળાવની પ્રશસ્તિમાં શાલિશુકનું નામ જોડાયેલું છે ( જુઓ બુદ્ધિ પ્રકાશ માસિકમાં પૃ. ૭૬ સન ૧૯૩૪ માં વરાહસંહિતાના યુગપુરાણુવાળા ભાગનું દિવાન બહાદુર કેશવલાલભાઈ હર્ષદ ધ્રુવ સાહેબે અવતરણ જે કર્યું છે, તે પણ રાજા પ્રિયદર્શિનને જ સહોદર છે. રૂદ્રદામનને તેની સાથે કોઈ સંબંધ જ નથી. ( ૫ ) પ્રશસ્તિના બે વિભાગ છે. ઉપર પ્રમાણે પ્રશંસા કરતાં વાકયવાળા ભાગ અને બીજે તુલના કરી બતાવતો ભાગ. બંને ભાગની લિપિ પણ જુદી પડતી દેખાય છે. એટલે સાબિત થાય છે કે, બન્ને ભાગને છેતરવાને સમય ભિન્ન ભિન્ન હવે જોઈએ. પ્રથમ ભાગ ઉપરની નં. ૪ ની દલીલમાં જણાવ્યા પ્રમાણે શાલિશકે કોતરાવેલ છે, જ્યારે દિતીય અને અંત ભાગ રૂદ્રદામને કાતરા દેખાય છે. વળી સિકકાના પરિછેદમાં આંક નં. ૨૩-૨૪ વાળા સિક્કાઓના વિવેચનમાં જે વિચારો દર્શાવ્યા છે તેનું પૃથ્થકરણ કરતાં પણ જણાશે કે, આ સિકકાઓ ક્ષત્રપવંશી સમ્રાટ ના હોવાનું ધારી લઈને, કદાચ તે ઉપરથી આ સુદર્શન તળાવની પ્રશસ્તિમાં સમાયેલા ઈતિહાસના, કે પ્રશસ્તિ ઉપરથી ક્ષત્રપવંશી સમ્રાટોના ઇતિહાસના, અંકડા ગોઠવી કઢાયા હોય, પણ જ્યાં આ સર્વ સિકકાની માલિકીજ ફેરવી જતી દેખાય છે ત્યાં પછી તે ઉપરથી બાંધેલ નિર્ણય તે સ્વયં ફરી જતાજ લેખવા પડશે. વળી નીચેની ટી. નં. ૩૩ વાંચવાથી તથા ઉપરની દલીલોથી ખાત્રી થશે કે, સુદર્શન તળાવની પ્રશસ્તિને પ્રથમ ભાગ મહારાજા પ્રિયદર્શિનને જ લગત છે. વિશેષમાં, સમ્રાટ સંપ્રતિ સંબંધમાં આપણે જોઈ ગયા છીએ, કે તે શ્રી સંધ સાથે પ્રતિ વર્ષે શ્રી ગિરનારજીની યાત્રાએ જતા હતું. આ સુદર્શન તળાવ પણ તે ગિરિરાજની તળેટીમાં જ આવેલું છે. એટલે જે તેને કાંઈ સમરાવવા જેવું હોય તે તેની નિગાહ ઉપર પ્રજા જને તે મૂકયું પણ હોય. અને લોક કલ્યાણ તથા પ્રજાહિતનાં કાર્યો કરવામાં જે ચીવટ અને ઉત્સાહ તે ધરાવતું હતું, તે જોતાં, તે તેણે દુરસ્ત કરાવી આપ્યું હોય તે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું પણ નથી. તેમજ રૂદ્રદામન અને સંપતિના સમય વચ્ચે લગભગ ત્રણસે જાણીતું અને મશહુર છે (જુઓ ડ રાજસ્થાન પુ. ૧ પૃ. ૧૪૯): કેટલાકના મતે તે હાલના વાલિયર અને ઝાંસી શહેરવાળે પ્રદેશ ગણાય છે. . (૨૮) આ સુદર્શન તળાવના શિલાલેખ સિવાય રૂદ્રદામનને સત્તા વિસ્તાર બહુ વિશાળ હોવાનું જાણવાને આપણી પાસે બીજું કોઈ એતિહાસિક સાધન હાલ નથી. (૨૯) જુઓ ઉપર પૂ. ૩૦૪ અને આગળનું વર્ણ. ( ૩૦ ) જુઓ ખડક લેખ નં. ૮ ( ૩૧ ) જુઓ ઉપર પૃ.૩૪૦ થી ૫૦ તેણે હજાર ગામે કુવા, તળાવ, વાવ, ધર્મશાળાઓ, દાનશાળાઓ, જનમંદિર વિગેરે બંધાવ્યાં છે. (ભાવનગર મુદ્રિત પરિશિષ્ટ પર્વ ભાષાંતર પૃ. ૨૧૦ થી ૧૮ ) ( ૩૨ ) સંપ્રતિનું મરણ મ. સં. ૨૯૦ છે જ્યાર રૂદ્રદામનનું અસ્તિત્વ મ. સં. ૬૦૬ માં છે. એટલે કે Page #460 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ્ય ] વર્ષના અંતર છે, ૩૨ એટલે જનતામાં દંતકથા રૂપે પણ લેાક કલ્યાણનાં આવાં કાર્યાં વિશેની હકીકત કોઁપકણુ તરવરતી રહ્યાંજ કરતી હાય, કે જે ઉપરથી આવા મહાન મૌયવંશી સમ્રાટનાસત્કાર્યાંના ઉલ્લેખ કરવાનું મન, રાન્ન રૂદ્રદામનને થઇ આવ્યું પણ હોય. અને જેથી એક પછી એક સમ્રાટનાં કાર્યાંનું નિવેદન કર્યુ હોય; અને તેમની નામાવળીમાં પોતાનુ નામક પણ ગૌરવવંતુ– શાભતું કરવા માટે, તેણે એમ દર્શાવવા ધ્રુષ્ઠાત ધાયુ હ્રાય; એટલે ઉપરના બધા સમ્રાટો કે જેએએ અન્ય દેશા સ્વબળે જીતી લીધા હતા, તેમની માફક પણ આવે! હું અને મેં પણ ઇત્યાદિ પ્રત્યાદિ કામા કર્યાં છે, પૂરતા તેને હેતુ હાય, આમ વધારવાના પોતાના હેતુ ન જ હાત તા, રાજા રૂદ્રદામને પોતાનાં કાર્યો જુદી જ ખડક શિલા ઉપર કોતરાવ્યાં પણ હાત. પણ એક જ શિલા ઉપર કોતરાવેલ હાષ્ટને તે સરખામણી કરવા માટે જ છે એમ આપણું અનુમાન દઢીભૂત થાય છે. ઉપર પ્રમા♠ બધી પરિસ્થિતિનુ... . અવલાકન કરતાં સહેજ પણે અનુમાન થાય છે કે, પંકિત નવ અને શમીમાં જે લખાયા વિનાને ભાગ રહી ગયા છે, તેમાં મહારાજા પ્રિયદર્દિનનુ નામ જ ડાવુ જોઇએ. કારણ કે તે સમ્રાટ અશાક પછી તુરત જ રાજ્યારૂઢ થયેલ છે. અને બધી હકીકત તેના જ જીવનને અનુરૂપ, શાલારૂપ અને બધખેસતી છે, તેમજ પ્રશંસા રૂપે જે વાયે ઉમેરાયાં છે, જેવાં કે (૧) જ્યારથી ગર્ભમાં આવ્યા ત્યારથી “ રાજ્યઋદ્ધિમાં અબાધિત વૃદ્ધિ લગતી માહિતી તેટલું જણાવવા મુ ંગા મહિમા એના સમય વચ્ચે ત્રણ સદી ઉપરાંતનુ અંતર છે. ( ૩૩ ) જો પેાતાની સ્વતંત્ર કૃતિજ હાત તેા, જેમ સમુદ્રગુપ્તે જુદા ભાગ ઉપર લેખ કાતરાવ્યા છે તેમ તે પણ કાતરાવત: પણ્ ચંદ્રગુપ્ત અને અશાકવાળા ભાગ જે લેખમાં છે તેના અનુસ`ધાન તરીકે લખીને પેાતાની કિંમત ન્યૂન અંકાવવા જેવું શા માટે કરત ! ૩૯૭ થયા કરી હતી ' (ર) રણસંગ્રામ સિવાય પ્રાણાન્તે પણ મનુષ્ય વધુ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને (૩) આવા આવા પ્રદેશા ૩૪ પેાતાના બાહુબળથી જેણે જીતી લીધા હતા; આ સબળાં મહારાજા પ્રિયદર્શિનનાં જ યશેાગાન રૂપે વિશેષણો છે; તે સ માત્ર, તેના નામને જ સમગ્રપણું લાગુ પડી શકે તેવાં છે. બીજા કાઇ રાજાને સમગ્રરીતે અને સર્વાં શે લાગુ પડે તેવાં નથી, તેમ લાગુ પડતાં પણ નથી. પરિશિષ્ટ दशरथ ने शालिशुक નાગાર્જુન અને બરાબર ગુફાના લેખા જે ખુદ દશરથે પોતે કાતરાવ્યા છે અને તેમાંજ દાન દીધાનું વન છે તે ઉપરથી સ્પષ્ટ દીસે છે કે પોતે સ્વતંત્ર રાજા હશેજ, અને તેમાં તે રાજ્યાસને આરૂઢ થયા પછી ર” મે વર્ષે દાન દીધાનું લખ્યું છે. એટલે પેાતાનું રાજ્ય ક્રમમાં ક્રમ ૨૭ વર્ષ તે ચાહ્યું જ છે એમ સાબિત થઇ જાય છે. અન્ય સ્થળેથી તેમના વિશે ખીજા પુરાવા મળી આવે કે નહીં, તે વાત અલગ રાખીએ, પણ શિલાલેખી પુરાવા તે અભેદ્ય અને અખંડ જ ગણાય. એટલે બીજું કાઈપણ જાતનું શ"કાસ્થાન રહેતુ' નથી. પણ આ દશરથ કાણુ અને તે અશાક પછી બિહાર–બંગાળ=મગધની ગાદીએ ક્રમ આવ્યેા તે પ્રશ્નનું સમાધાન કરવા જરૂર છે. આ બાબત કેટલીક હકીકત આપણે ઉપર પૃ. ૨૯૯ થી ૨૦૧ ( ૩૪ ) જે જે પ્રદેશા સાથે રાજ્યદ્વારી સંબંધ સમ્રાટ પ્રિયદર્શિન ધરાવતા હતા તે બધાની સરખામણી કરા (જીએ ઉપર પૃ. ૩૦૪ થી ૧૨) ખડકલેખ નં. ૨ તથા ભાં. અ. પૃ. ૧૫૬-૧૪૮; ઇં. એ. ૧૯૧૧ પૃ. ૧૧, ( ૧ ) અશાક સંબધ માટે એ પૃ. ૩૫૪ ઉપર ટી. ન. ૯. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દશરથ અને [ પંચમ માં જણાવી ગયા છીએ તે પ્રમાણે તે અશોકનો પૌત્ર હતો; અને પ્રથમ તેને મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ તરીકે અને અશોકને ગાદીવારસ તરીકે, ખુદ અશોકે નિર્મિત કર્યો હત; કારણકે પિતાને જ્યેષ્ટ પુત્ર-યુવરાજ કુણાલ અંધ દશાને પ્રાપ્ત થતાં, દેશના રીત રિવાજ મુજબ ગાદીને હક તેને રદ બાતલ થતું હતું; તેમ બીજા પુત્ર મહે કે બૌદ્ધધર્મની દીક્ષા કુંવારે કુંવારા લઈ લીધી હતી એટલે તેના તરફનું તે કોઇ વારસદાર મળે તેમ નહોતું. એટલે આ દશરથ તે અશેકને પોત્ર કેમ થયો તે શેધવું રહે છે. ઉપર એમ પણ આપણે જોઈ ગયા છીએ કે, અશકને એક નાનો ભાઈ નામે તિષ્ય હો; જ્યારે પટરાણી તિષ્યરક્ષિતાના કાવા દાવાથી તેણીના સાપત્નીય-ઓરમાન કુમાર યુવરાજ કુણાલને પાટલિપુત્રમાં ખસેડીને અવંતિમાં રાખવામાં આવ્યું. ત્યારે વાલી તરીકે પોતાના આ ભાઇને મહારાજા અશોકે નીમ્યા હતા. આ તિષ્યને કોઈ તને જ હોવાનું દશરથ કુમાર માટે આપણે ધારી બેઠા હતા; પણ તેમજ જે હેત તે દશરથ પિતાને, મહારાજા અશોકના પૌત્ર તરીકે ન ઓળખાવતાં, ભત્રીજા તરીકે ઓળખાવત, વળી યુવરાજને એટલે હક ગાદી માટે પહોંચે તેટલે ભાઈને નજ પહેચે, અને ભાઈને ન પહોંચે તે પછી ભાઈના દીકરા એટલે ભત્રિજાનો તે ક્યાંથી જ પહેચે ? મતલબ કે તે સંબંધ હોવા બિલકુલ સંભવ નથી. ત્યારે દશરથ રાજા અશોકનો પૌત્ર શી રીતે હોઈ શકે ? તેમજ પ્રથમ તેને હક સ્વીકારાય અને પછીથી યુવરાજ કુણાલને ત્યાં પુત્ર જન્મતાં તેને હક ગણ ગણાય. તે કઈ રીતે મહારાજા અશાકને તે સંબંધી હોય? આમ બેવડી ગૂંચ જે સગપણ ઉકેલવાને સમર્થ નીવડે તે સંબંધ અશક અને દશરથની વચ્ચે અસ્તિત્વ ધરાવી શકે. એકજ હકીકત સબળ દેખાય છે. તેએ કે, આપણું આગળ ઉપર જોઈ ગયા છીએ કે, કુણાલને જન્મ, જ્યારે અશોક કુમારપદે હતા ત્યારે વૈશ્યએષ્ટિની પુત્રી-વિદિશા કુમારીના પેટે થયો હતો. તે બાદ બે વર્ષે તિષ્યરક્ષિતાના પેટે કુમાર મહેન્દ્રનો જન્મ થયો હત; અને તે અરસામાં કુમાર અશોકને મગધની ગાદી મળતાં, કુમાર મહેંદ્ર અને યુવરાજ કુમાર સાથે રાણી તિષ્યરક્ષિતા, પાટલિપુત્રે આવી હતી પણ તે વખતે તેની યુવરાજ્ઞી-વિદિશાકુમારી આવી નહોતી. અને તેનું કારણ એમ પણ જણાવ્યું છે કે, તેણીને પ્રસવ કાળને સમય હતે. એટલે આપણે માનવું રહે છે કે, આ પ્રસવ સમયે તેણીને કુમાર રત્નની પ્રાપ્તિ થઈ હશે; મ. સં. ૨૦૦=ઈ. સ. પૂ. ૩૨૭; અને આ સુવાવડના કારણે તુરત કે થોડા સમય બાદ તેણીને દેહાંત થયો હશે એટલે તેણીએ પાટિલ પુત્રનાં દર્શન પણ કર્યા નથી તેમજ રાણી તિબ્બરક્ષિતાને પટરાણી પદે સ્થાપિત કરવામાં આવી છે, આ બીજે કુમાર તે કુણાલને સહેદર થયે ગણાય, અને ઉમરમાં મહેંદ્રથી (જેને જન્મ ઇ. સ. પૂ. ૩૩૨ છે) ચાર સાડાચાર વર્ષ નાને, અથવા લગભગ સરખેજ ગણાય, પણ કુણાલથી (જેને જન્મ ઇ. સ. પૂ. ૩૭૫ છે) સાતેક વર્ષ નાને કહેવાય. કુમાર કુણાલ તો પોતાની લગભગ તેર વર્ષની ઉમરે અંધત્વ પામ્યો છે, એટલે તેને પાછળથી પરણાવાયો છે. અને તેને મેટી ઉમરે ( ૨ ) આ ઉપરથી એમ થયું કે, દશરથ તે સંપ્રતિનો કાકાનો દીકરો ભાઈ થાય: તેમ જ સ્વતંત્ર રાજકર્તા તરીકેનું જ તેણે જીવન માન્યું છે. એટલે આ બે કારણને લીધે, પુરાણકારના મંતવ્ય આધારે જે વંશાવળી આગળનાં પ. ૧૩૪--૫ માં વિશ્વાષણજીએ ગોઠવી છે અને તેમાં દશરથને બંધુપાલિત એટલે જેનું રક્ષણ-પાલન, ભાઇથી કરાયું છે તે શબ્દ વાપર્યો છે તે આ દશરથને લાગુ નથી પડત. પણ શલિંશુકને જ લાગુ પડે છે. કારણ કે, તે શાલિશુક, સંપ્રતિના મહેલમાંજ ઉછર્યો હતો તેમજ પોતે મગધને સૂણે થયે તે પૂર્વે Page #462 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] શાલિશુક વિશે સંપ્રતિ નામે કુમાર મ. સં. ૨૨૩=ઈ. સ. પૂ. ૩૦૪માં જન્મ્યો છે. એટલે કે સંપતિના જન્મ સમયે કુમાર કુણાલની ઉમર (૩૩૫-૩૦૩=૩ર વર્ષ બત્રીસની ગણાય. સાધારણ રીતે તે કાળે તેર ચૌદ. વર્ષની ઉમરે લગ્ન થઈ જતા હતા એમ ઈતિહાસ સાક્ષી પૂરે છે. એટલે એમ સમજાય છે કે, કુણાલને પિતાના લગ્ન થયા બાદ લગભગ ૧૭-૧૮ વર્ષ સુધી કાંઈ સંતાન પ્રાપ્તિ થઈ નહોતી–અથવા સંતાન થયું હોય તો તે મરી ગયું હશે કે કેવળ પુત્રીએજ હશે, પણ પુત્ર નહી હોય નહીં તો તે, સમ્રાટ અશોક પિતાના ગાદી વારસ તરીકે યુવરાજ કુણાલની જગ્યાએ તેના પુત્રને જ નીમી દેત. પણ એક બાજુ કુણાલ પિતે અંધ તથા તેને પુત્રને અભાવ, બીજી બાજુ પિતાની વધતી જતી ઉમર, એટલે જે પિતાને દેહાંત થઈ જાય તે પાછળથી કોઈ જાતની ખટપટ કે તકરાર ઉભી ન થાય તે માટે દુરદશી વાપરી કાઈને ગાદી વારસ ઠરાવવા સમ્રાટ અશોકનું ચિત્ત તલપાપડ બની ગયું હોય તે સહજ સમજી શકાય તેમ છે. એટલે ભલે પિતાની ઇચ્છા, કુમાર કુણાલને હક ડુબાવવાને નાતે, છતાં રાજ્યને અને વંશને પિતાની પાછળ કાંઇ હેલના ન પહોંચવી જોઈએ તે ગણત્રીથી પિતાના નાના કુમાર-કુણાલને સહોદર જેને જન્મ આપણે ઉપર જોઈ ગયા પ્રમાણે ઈ.સ પૂ. ૩૨૭ માં થયો હતે-ને કઈ કુમાર પુત્ર હોય તો તેને ગાદી વારસ નીમવાનું મન થયું હોય તેમાં ખોટું નથી. વળી સંભવીત પણ છે કે આ દિલીપ કુમારને તેર વર્ષની ઉમરે એટલે ઇ. સ. પુ. ૩૧૪ માં પરણાવ્યો હોય, તે સંપ્રતિને જન્મ જે ઇ. સ. પૂ. ૩૦૪ માં છે તે બેની વચ્ચેના દશ વર્ષના ગાળામાં, કોઈ પુત્ર પ્રાપ્તિ પણ થઈ હોય. અને તેજ આપણી હાલની ચર્ચાને નાયક કુમાર દશરથ હોય. એટલે તે મહારાજા અશોકને પૌત્ર પણ થાય અને કઈ પણ કુણાલપુત્રની ગેરહાજરીમાં ગાદી માટે શ્રેષ્ઠ હક ધરાવતે પણ કહેવાય. પણ યુવરાજ કુણાલના પુત્ર તરીકે કુમાર સંપ્રતિ ને જન્મ થતાં, તેને હક ગૌણુ થઈ ગયો. અને બીજી બાજુ મહારાજા અશોકે જેને ગાદી વારસ તરીકે એક વખત જાહેર કરી દીધો હોય, તેનું પણ યથા પ્રકારે સન્માન જળવાઈજ રહેવું જોઈએ તે હિસાબે પાછળથી, એક મેટા પ્રાંતના સૂબા પદે કાયમ કરવામાં આવ્યો હોય અને મહારાજા અશોક વાનપ્રસ્થ થતાં એક બાજુ કુમાર સંપ્રતિને અવંતિમાં રાજ્યાભિષેક થયો, તેજ કુમાર દશરથને મગધના સૂબા તરીકે પાટલિપુત્રમાં રાજ્યાભિષેક થયો; પણ જ્યારે રાજા દશરથના સ્વહસ્તાક્ષરે આપણે બરાબર ગુફામાં રાજ્યાભિષેક બાદ=regnal years વાંચીએ છીએ ત્યારે એમ માનવું પડે છે કે, તે તે અવંતિપતિથી સ્વતંત્રજ હશે. જે એટલે કે ઈ. સ. પૂ. ૩૦૪ માં 3 ગાદીપતિ થઈને () ૪ ઇ. સ. પૂ. ૨૭૭ સુધી પોતે હૈયાત હતા એમ નિર્વિવાદ થયું. પણ તે કયારે મરસ પાયે હશે કે તે જાણવાનું સાધન નથી. પણ જ્યારે એમ કહેવામાં આવે છે કે, બંગાળ દેશમાં ગંગા નદીના મુખ આગળ તામ્રલિપ્તિ પ્રિયદર્શિનના આશ્રયમાં સૌરાષ્ટ્રને સૂબો હતો. (૩) સંપ્રતિનો જન્મ ઇ. સ. ૫. ૩૦૪=મ, સં. ૨૨૩ છે; અને તે પછી દશ મહિને જ તે ગાદી વારસ જાહેર થયા છે. પણ રાજ્યાભિષેક તે તેની ઉમર ૧૪ વર્ષ ની થઈ ત્યારે એટલે ઈ. સ. પૂ. ૨૯૦=મ. સં. ૨૩૭ માં થયો છે: આપણે અંહી તે સાલ લેવી રહે છે: બાકી ૩૦૩ થી ૨૯૦=૧૪ વર્ષ તો અશોકે વાલી તરીકે રાજ્ય ચલાવ્યું છે અને ત્યાં સુધી સંપ્રતિ કે દશરથનો બેમાંથી એકેને રાજ્યભિષેક કરાયોજ નથી અને કરાય પણ નહીં. (૪) યુગપુરાણું અને વાયુપુરાણુને આધારે દી. બા. કેશવ હર્ષદ ધ્રુવે લખેલ છે. જુઓ બુદ્ધિ પ્રકાશ ૫ ૭૬ અંક ૩. પૃ. ૮૮ થી ૯૪, સંપ્રતિ અને દશરથ એકજ વર્ષમાં ગાદીએ આવ્યા છે; પણ પહેલા દશરથ Page #463 -------------------------------------------------------------------------- ________________ ४०० નગરે અશોકે ( કે પછી પ્રિયદર્શિનને સ્થાને આ શબ્દ વપરાયલા ગણવાના છે ) સ્ત ભલેખ ઉભેા કરાવેલ હતા, ત્યારે એમ સહજ અનુમાન કરી શકાય છે કે, સ ંપ્રતિના તાબે તે મુલક પાછળથી આવ્યા હશે; નહીં તે। સંપ્રતિ મહારાજ કાં ખીજાના પ્રદેશમાં સ્તંભ ઉભા તા ન જ કરાવી શકે. આ વાતને વાયુપુરાણના કથન ઉપરથી ટકા મળે છે ખરા. તેમાં કહેલુ` છે કે સ’પતિએ પોતાના ભાઈ શાલિશુક્રને સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી બદલીને દશરથની જગ્યાએ સૂમે નીમ્યા હતા.પ સંપ્રતિનું રાજ્ય એક દરે ચાપન વર્ષાં ચાલ્યુ છે, તેમાંય પ્રથમના ૨૬ વર્ષ સુધી તા શસ્થ પોતે જ જીવતા હતા, એટલે બાકીના ૨૮ વર્ષામાં શાલિશુકની નીમણૂક થઈ હોય અને સ્ત ભલેખ ઉભે થયા હૈાય. મહારાજા પ્રિયદર્શિનના અન્ય સ્ત ભલેખાના ઉભા કરાયાના સમય વિશે વિદ્યાનાના જો કે ભિન્ન ભિન્ન મત છે, છતાં કાષ્ઠના મતે રાજ્યાભિષેક બાદ ૨૬ વર્ષી પહેલાં, અને તેત્રીસમાં વર્ષ પછી તે ઉભા કરાયાનું નીકળતુ નથી. એટલે આપણે એમ અનુમાન દારી શકીએ કે, રાજા દશરથ ખાખર ગુફાનું દાન ૨૬મે વર્ષે કરીને, એકાદ બે વરસમાં જ સ્વર્ગે ગયા હશે. અને તે બાદ શાલિશુકના સૂબાપદના સમયમાં મહારાજા પ્રિયદર્શિને તુરત કે એ ત્રણ વર્લ્ડમાં જ આ સ્તંભ ઉભા કરાવ્યેા હશે. આ શાલિશુક પોતે તેા સૂા હતા જ; પણ સમજાય છે કે મહારાજા પ્રિયદર્શિનના મૃત્યુ બાદ જેમ મૌર્ય સામ્રાજ્યના ભાગલા પડી ગયા હતા અને જે જે દેવકુમારા જે જે પ્રાંતે ઉપર શાસન ચલાવતા હતા, તે તે પાતપેાતાને મગવડતા મળતી ગઇ, તેમ તેમ સ્વતંત્ર થઇ ગયા દશરથ અને [ પંચમ હતા; તેવી જ રીતે, આ શાલિશુક કૅ તેના વશજો પણ સ્વતંત્ર થઇ ગયા હશે અને ગાળના શાસક તરીકે જાહેર થયેલ હશે. મૌ વશની મગધપ્રાંત-બંગાળવાળી શાખામાં કાણુ ક્રાણુ રાજા થયા અને તેમણે કેટલાં કેટલાં વ સુધી રાજ્ય કર્યુ તે વિષય આ પુસ્તકને અંગે ગૌણુ થઇ જાય છે, એટલે આપણે તેને છેડવા જરૂર નથી, પણ એમ કલ્પના કરી શકીએ ખરા કે, જ્યારે મૌર્ય વ’શત્રુ નામ ઠેઠ ઇ. સ. ના ૮ મા સૈકા બાદ પણ બંગાળ સાથે જોડાયલુ સંભળાય છે, ત્યારે ઇ. સ. ની સાતમી સદીની શરૂઆતમાં, કનેાજના સમ્રાટ હવનના બનેવી ગૃહવ મારી નાંખનાર, રાજા શશાંક-જેતે જૈન ધર્મી ( મૌ`વંશી પણ જૈન હતા ) ગણવામાં આવે છે તે, તેમજ ગ્વાલિયર પતિ આમ્રરાજા ( ઉર્ફે ઈંદ્રાયુદ્ધ ) જેણે ઇ. સ. ૭૯૦ થી ૮૩૪= ૪૪ વર્ષ રાજ્ય કર્યુ. છે અને જે તેના સમકાલિન, બંગાળના ગૌડ પતિ ધમ દેશના રાજા જે હતા અને જેના વંશને પાલવશી તરીકે ઓળખવામાં આવે છે તે શશાંક અને ધમ પાળને પણુ આ શાલિશુકની મૌય શાખા સાથે કાંઇક સગપણુ હશે એમ ધારી શકાય છે. નહીં ત। તેમનાં સ્વગમન સુધી મૌર્યના નામને બંગાળ પ્રાંતના રાજકુટુંબ સાથે સંબંધ શી રીતે સભવી શકે ? મરણ પામ્યા છે અને ખીજે વર્ષે સપ્રતિ મરણ પામ્યાછે, (આ બીજી કંથન અસંગતિવાળું દેખાય છે ) વિશેષ માટે જુઓ નીચેની ટી. નં. ૯ ( ૫ ) બ્રુએ બુદ્ધિપ્રકાશ પુ. ૭૬ અંક ૩ જો એક વખત મારા પોતાના મત પણ એમ થતા હતા કે રાજા દશરથ તે મહારાજા અશાકના પૌત્ર હતા તેમજ ખરાબર ગુડ્ડામાં પેાતાને દાતા તરીકે વર્ણવીને, પોતાના રાજ્ય કાળનાં ૨૬ વર્ષ બાદ તે દાન કર્યાંનુ દર્શાવે છે એટલે અશોકની પાછળ ગાદીએ આવનાર મહારાજા પ્રિયનિ કે જે પણ અશાકના જ પૌત્ર થતા હતા પૃ. ૮૯. વાયુપુરાણના આધારે લખાણ છે અને આવાં અનેક કારણને લીધે, શાલિશુક્રને ખંપાલિત નામથી સમાધી શકાય ( જી ઉપરની ટી. નં. ૨) તથા પૃ. ૧૩૪૫ ઉપરની વંશાવળી. Page #464 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અને જેણે પણ પોતાના ૨૬માં વર્ષમાંસ્ત ભા ઉભા કરી કેટલાંક દાન કર્યાનું વિદ્યાના મનાવતા રહ્યા છે તે મહારાજા પ્રિયદર્શિન અને આ રાજા દશરથ અને એકજ વ્યક્તિ હાવી જોઇએ; પશુ ભંગાળની ગાદીએ આવનાર મૌવંશનું નામ ડેડ ૪. સ, ની ૮ મી સદીના અંત સુધી જ્યારે જળવાયું છે તે બીના, તેમજ વાયુપુરાણુના કહેવા પ્રમાણે શાલિશુકતી નીમણુંક થયાની બીના, તેમજ મહારાજા પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિની મુખ્ય મૌર્યન શાખા તા અતિમાં જ ઉતરી છે અને તેને અંત ૩૦-૪૦ વર્ષમાં જ આવી ગયા છે તે બીના, તેમજ મૌવંશ બાદ અતિ પતિ તરીકે જે શુંગવશ આવ્યા છે તેના આદ્યભૂપતિ પુષ્યમિત્ર ( પુષ્પમિત્રે ) પાટલિપુત્રના મૌર્ય વંશી રાજાને હરાવી તે શહેર બાળી નાંખ્યું છે તે બીના; આ સર્વ આપણા કાને આવે છે ત્યારે મગધપતિ દશરથ અને અવંતિપતિ પ્રિયદર્શિન, બંને જુદી જ વ્યકિત હાવાનું માનવું પડે છે. એટલે જ તે બંનેને સમ્રાટ અશોક સાથે કેવી રીતે પૌત્ર તરીકેના સબંધ હાવા સંભવે તેનુ હવે વાસ્તવિક અનુમાનદારી શકાય છે. શાલિશુક વિશે ( ૬ ) મહાન અશાકના વશજોએ ઘણી સદીઓ સુધી મગધ દેશમાં અજાણ્યા સ્થાનિક અને ખંડિયા રાજા તરીકે હકુમત ભાગવી હતી, તેમાંના છેલ્લાનુ નામ પૂર્ણ વર્માંન હતુ. તે નામજ માત્ર આપણને જણાયું છે, અને તેના સમય ઇ. સ. ની સાતમી સદીમાં આવેલા ચિનાઇ મુસાફર મિ. હ્યુએનશાંગના કાળના છે.= Descendents of the Great Asoka continued as unrecorded local subordinate Rajas of Magadha for many centuries: the last of them and the only one, whose name has been preserved being PurnaVarman, who was nearly contemporary with the Chinese pilgrim Hieun-Tshang in the seventh century. ૫૧ ૪૦૧ આ શાલિશુકને ગ સંહિતાના યુગપુરાણમાં, અધર્મી તેમજ પ્રજા ઉપર જીમ કરનારા રાજા તરીકે ઓળખાવ્યા છે. તેમ અર્વાચીન બૌદ્ધ ગ્રંથીના અનુવાદકોએ લખ્યુ છે કે અશોકના સમયમાં તેના એક નાના ભાઇ પ્રજાપીડક હાવાથી પ્રજાએ મહારાજા પાસે જઇ ફરિયાદ કરી હતી; જેથી અશોકે પેાતાના તે ભાઈને એક અઠવાડિયા સુધી એકાંતમાંરહેવા ફરમાવ્યું હતું. અને પોતે તે પ્રમાણે શિક્ષા કરતાં કરતાં રડી ગયા હતા આ બન્ને હકીકત, જ્યારે અશોકને સંપ્રતિ ઠરાવવામાં આવે છે ત્યારે તેના ભાઇ શાલિશુકને બરાબર લાગુ પડે છે, એટલે ઉપરના શિક્ષા આપ્યાના બનાવ શાશ્ત્રિશુકની નિમણુંક સોરાષ્ટ્રના સૂબા તરીકે થઇ હોય તે પહેલાં બન્યા સભવે છે, અને તેની જ સૂબાગીરી દરમ્યાન સુદર્શન તળાવનું સમાર કામ થયું સભવે છે. મ. સ. ૨૪૪ થી ૨૪૭=૪. સ. પૂ. ૨૮૩ થી ૨૮૦; અને સૌરાષ્ટ્રના સૂબાપટ્ટે નીમાયા બાદ પાછે જ્યારે મગધના સૂબા તરી¥ પણ નીમાયા છે, ત્યારે એમ કહી શકાય કે, ઉમરમાં અને અનુભવમાં વધતાં તે શાલિશુક પેાતાનુ” યુવાવસ્થાનું તાકાની તત્ત્વ પાતે ભૂલી ગયા હશે. પંડિત જાયસ્વાલજી ( જુઆ J. B. O, ( ૭ ) આ મૌર્ય, સા. ઇતિહાસ પૃ. ૬૫૩ -૬૭૧ તથા ગગ†સંહિતા શ્લોક ૧૬ થી ૨૧ ( જેનું ભાષાંતર બુદ્ધિપ્રકાશ પુ. ૭૬ અંક ૩ પૃ. ૮૮ઃ ચાકના ધ્વંશ કરનારા અકમના રસિયા, દુષ્ટ પ્રકૃતિના, અધમી, ભ્રષ્ટબુદ્ધિના તે શાલિશુક રાજા નિમાયા તે સૌરાષ્ટની પ્રજાને ત્રાસદાયક રીતે રાડી: જૈન પ્રજાને મુખે મેાટાભાઇ સંપ્રતિની ખ્યાતિ ખઢાવી, જૈનધર્મની વિજ્ય ધેાષા વર્તાવતા ). ( શાલિશુક જૈન હેાવાથી વૈદિક મતવાળાએ ભાંડવામાં બાકી નથી રાખી લાગતી ) ( ૮ ) તેની નીમણુંક થઇ તે પહેલાં સૌરાષ્ટ્રના બાપદપર ઉપર “ વિશાખ નામના પહલ્લ હતા એમ સુદર્શન તળાવની પ્રાપ્ત ઉપરથી સમાય છે. જુઓ ભા. ૪. પી, પૃ. ૧૮ થી ૨૦, Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ પ્રિયદર્શિન સાથે [ પંચમ R. S. sept 1928 P. 418 ) આ શાલિ શુક માટે લખે છે કે તે અશોકના પુત્ર કુણાલ ઉર્ફે સુયશાને પુત્ર હતા ( એટલે સંપ્રતિ જ નાને સહેર કર્યો ) અને પછી કેટલીક હકીકત લખીને મૌર્યવંશની બે શાખા પાડે છે. એક પૂર્વની તે મગધદેશની અને તે ઉપર દશરથ રાજા; અને પશ્ચિમની તે અવંત્તિદેશની અને તે ઉપર સંપ્રતિ રાજા. અને એમ લખીને પછી બંને શાખામાં થયેલ ચાર પાંચ નૃપતિનાં નામે આપે છે. પણ તે નામાવલી તેમના જ આલેખનથી એક બીજાની વિરૂદ્ધ જાય છે, જેથી કાપનિક હાઈ બહુ આધારભૂત લેખવી નથી જોઈતી. પશ્ચિમશાખા પૂર્વશાખા સંપ્રતિ દશરથ બૃહસ્પતિ ૯શાલિશુક ૧૫સન દેવધર્મો પુષ્યધર્મા શતધન્હા પુષ્યમિત્ર ( દિવ્યાવદાન પ્રમાણે ) - હવે જુઓ કે; આ વાત તે સિદ્ધ છે કે બૃહદરથને મારીને પુષ્યમિત્ર અવંતિપતિ થયું છે. જે આ બે શાખાની નામાવલી સાચી જ હોય તે બૃહદરથને અવંતિપતિની પશ્ચિમ શાખામાં મૂકવો જોઈએ તેને બદલે તેને પૂર્વની શાખામાં મૂકે છે, તેમજ પુષ્પમિત્ર જે બૃહદરથને મારીને ગાદીએ આવ્યું છે તે પુષ્પમિત્ર ઉપર જ બૃહદરથને ખરી રીતે મૂકવો જોઈએ તેને બદલે પુષ્પમિત્રની ઉપર પુષ્પધર્માને મૂકે છે. આમ ઉલટા સુલટી આ નામાવલી જ જણાય છે. પરિશિષ્ટ जालौकः મહારાજા પ્રિયદર્શિને પોતાના રાજ્યના કેટલાક પ્રાંતવાર વિભાગ પાડીને દરેક ઉપર પિતાને અકેક સૂઓ નીમી રાજ્ય વહીવટ ચલાવવાની યોજના ઘડી કાઢી હતી તે આપણે ઉપર ૫. ૩૫ર માં જોઈ ગયા છીએ. તેમાં એક પ્રાંત કાશિમર અને ગાંધારને ૫ણ હતું અને તેના ઉપર પિતાના એક કુમાર નામે જાલૌકની નીમણૂંક કરી હતી. અન્ય દેશના કોઈ ઇતિહાસીક ગ્રંથમાં આ દેવપુત્ર જાલૌક વિશે કાંઈ હકીકત લખેલી જડી આવતી નથી. પણ રાજતરંગિણિ નામે કામિર દેશને જે માનનીય ઐતિહાસિક ગ્રંથ વર્તમાન કાળે સુલભ્ય છે તેમાં તેને લગતી કેટલીક હકીકત મળી આવે છે. જો કે તેમાં પણ એક બીજાથી વિરૂધમાં જનારી બાબતને સમાવેશ થઈ ગયા છે, છતાં તે એવા આકારે ગોઠવાઈ છે, કે તેમાંથી સત્ય કેટલું તે તારવી કાઢવાને કાંઈ બહુ મુશ્કેલ થઈ પડે તેમ નથી. પ્રથમ આપણે, રાજતરંગિણિમાં લખાયેલું વર્ણન તે ગ્રંથકારના શબ્દોમાં જ એમને એમ ઉતારી લઈશું અને પછી તે ઉપર વિવેચન કરી તેને સાર ખેંચી કાઢી બતાવીશું. Jalaukar the name of this alleged son of Asoka cannot બૃહદરથ. ' ' ( ૯ ) ગર્ગ સંહિતામાં શાલિશુકને અશોકથી ચોથી પેઢીએ થયે હેવાનું લખ્યું છે ( જુએ અ. હિ. છે. ત્રીજી આવૃત્તિ ૫. ૨૧૪ તથા પૂઃ ૧૯૪ ટી. = “ The fourth successor to Asoka is Salitika”) “ અને તેણે ૧૩ વર્ષ રાજ્ય કર્યું છે. He reigned for 18 years ” (જુઓ પાઈટર રેલ વાયુપસણું) (વાયુપુરાણમાં એમ જે કર્યું છે કે દશરથ અને સંપ્રતિ બને એકજ સાલમાં ગાદીએ બેઠા છે. સંપ્રતિની પહેલા એક વરસે દશરથ મરણ પામે છે: તેને બદલે શાલિશુક એક વરસ પહેલાં મરણ પામ્યા હોય એમ વધારે સંભવનીય છે. ને તેમજ હેય તે સંપ્રતિનું રાજ્ય ૫૪ વર્ષ છે જ્યારે – મ. સં, દશસ્થનું ૨૩૭ થી ૨૭૦ = ૪૦. શલિકનું ૨૭૭ થી ૨૯૯ = ૧૩. રાજ્ય ચાલ્યું ગણાય ૫૩ વર્ષ Page #466 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] જાલકનો સંબંધ ૪૦૩ otherwise be traced; (૧) અશોકના તે નામધારી પુત્ર જાલોકના નામને કોઈ રીતે પત્તો મેળવી શકાતું નથી (૨) રાજતરંગિણિ કે અનુસાર કામિરકા રાજા જાલૌક બડા વિજેતા થા ઉસને કાન્યકુબજ તક વિજય કી થી જાલૌકને બહત દીર્ધ સમય તક સજ્ય કિયા થા, ઉસકે બાદ દામોદર, ફિર હુષ્ક, જવિષ્ક, તથા કનિષ્કને ક્રમશઃ રાજ્ય કિયા (3) જાલૌકી કા રાજસિંહાસન પર આરૂઢ હુએ અભી ૨૬ વર્ષ હુએથે-ઔર ઉસને કાન્યકુwજ તક આક્રમણ કર વિજય પ્રાપ્ત કી હે. (4) *Even his connection (જાલોકની પાછળ ગાદીએ આવનાર દાદર બીજા વિશે ) with Asoka's family is characteristically enough left doubtful by the chronicler (5) "Huska, Juska and Kaniska-Kalban's account of the reign of these kings, who are supposed to have ruled simultaneously (6) It clearly describes them as princes of Turuska i. . Turkish nationality. The continued existence of the three places Kainsbkapura, Hushkapur and Juskapura which are deseribed as foundations of these kings and which still survive to the present day. (7) That illustrious king ( the Pious Asoka ) built the town of Shrinagar, wh ich was most important on account of its 96 lacs of houses resplendent with wealth. As the country was overrun by Malechchas the pious king (Asoka) obtained from Bhutosha, whom he had pleased by his austerities, a son, in order to exterminate them, ૮This son is called Jalauka. (8) Upto that time-there were seven main state-officers, establishing eighteen officers & created onwards a condition of things as under Yudhish-thira. (૪) વળી અશોકના કુટુંબની સાથે તેને સંબંધ, તે ગ્રંથના લેખકે ખસુસ કરીને શંકા મયજ રાખી મૂકયે છે (૫) કુશાણુ વંશી ત્રણ રાજાઓ નામે હુક્ક, જુસ્ક અને કનિષ્ક જેમણે એકત્ર થઇને સમકાલિન પણે રાજ્ય કર્યું છે (૬) તેમાં આ રાજાઓને તુરૂષ્ક ઓલાદનાતુર્કસ્તાનના વતની તરીકે ગણાવ્યા છે. તેમણે પાયો નાખેલ તેમ જ તેમનાં નામ ઉપરથી પડેલ ત્રણે નગરો કનિષ્કપુર, હુસ્કપુર અને જુસ્કપુર અત્યારે જળવાઈ રહેલ છે ( 9 ) તે મહાન ધર્માત્મા અશોક રાજાએ શ્રીનગર શહેર વસાવ્યું હતું. તેમાં ૯૬ લાખ શાહુકારે વસતા હેવાથી તે શહેર બહુ ગૌરવવંતુ હતું. તે દેશ ઉપર છોનો જોર જુલમ વરસી રહ્યા હતા, તેથી ( ૧ ) રાજતરંગિણિ, તરંગ પહેલો પૃ. ૭૫. પાર. ૭૩. ( ૨ ) મૌર્ય સામ્રાજ્યકા ઇતિહાસ પૂ. ૬૫૪. ન ( ૩ ) તેજ પુસ્તક પૂ. ૬૫૫ (૪) રાજતરંગિણી તરંગ પહેલે પૃ. ૭૬. પારિ ૭૪, ( ૫ ) ટી. ન. ૪ પ્રમાણે ( ૬ ) રાજતરંગિણિ પુ. ૧, પૃ. ૧૯ શ્લોક નં. ૧૦૪ ( ૭ ) મજકુર પુસ્તક ક નં. ૧૦૭ . ( ૮ ) રાજતરંગિણિ પુ. ૧. શ્લોક ૧૦૮ | ( ૯ ) તેજ પુસ્તક. ક, ૧૮, ૧૧, ૧૨૦ Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ પ્રિયદર્શિન સાથે [ પંચમ ધમશકે તપશ્ચર્યા કરી ભૂતેશ ( દેવતા )ને પ્રમાણે રાજા જાલકનું જીવન વૃત્તાંત ઘડી કાઢીએ. રીઝવીને તે ઑનું નિકંદન કાઢવા માટે વર- જાલક કામિરને બહુ પ્રતાપી રાજા થયો હતે. દાનમાં પુત્ર મેળવ્યો હતો. આ પુત્રનું નામ તેનું રાજ્ય કાન્યકુજ અને મથુરા સુધી લંબાયું જાલૌક હતું. ( ૮ ) આ સમય સુધી મુખ્ય હતું. તેણે ૨૬ વર્ષ ઉપર રાજ્ય કર્યું છે. તેના રાજ્યાધિકારીની સંખ્યા સાતની હતી, તેને બદલે પ્રદેશ ઉપર તેની સત્તા જામી તે પહેલાં પ્લેચ્છનું હવે અઢારની કરવામાં આવી હતી અને યુધિ- | રાજ્ય પ્રવર્તતું. હતું તે સર્વને હરાવીને તેણે તે ઠિરના સમય જેવી જ બધી (સી) વ્યવસ્થા મુલક જીતી લીધું હતું. તેની રાજગાદીનું શહેર આદરી દીધી હતી. જે શ્રીનગર, તે તેના પિતાશ્રી ધમાકે વસાવ્યું આ સર્વે અવતરણમાં એમ હકીકત હતું. તે નગરીમાં ૯૬ લાખ ઘર હતાં. તેમાં બન્યાનું નીકળે છે કે ધર્માશક નામે કાશ્મિરપતિ મહા સમૃદ્ધિશાળી નગરજને રહેતા હતા. આ હતું, તેને જાલૌક નામે પુત્ર થયું હતું. તેણે તે જાલોકને જન્મ, મહારાજા ધર્મશાકને ત્યાં પ્રાંતમાંથી પ્લેને હાંકી કાઢીને ઠેઠ કન્યાકુજ અનેક ધર્માનુષ્ઠાને અને તપશ્ચર્યાના પ્રતાપે થયે સુધીના પ્રદેશ ઉપર રાજ્ય કર્યું હતું. આ હતે. આ જાલૌક પછી કાશિમરપતિ દામોદર ધમાકે, કામિરની રાજધાની શ્રીનગર વસાવ્યું બીજે થયો હતો. અને તે બાદ (તત્કાળ થયા હતું. તે ધર્માશિકના પુત્ર જાલૌકપ૦ પછી દામોદર કે કેટલાક કાળે તે જણાવ્યું નથી) ૧૨ હરક, બીજે નામે કાશ્મિરપતિ થયો હતો. તે બાદ જુસ્ક અને કનિષ્ક એમ અનુક્રમે ત્રણ તુક ઓલાત્રણ રાજા થયા. તે દરેકે પોતપોતાનાં નામ ઉપરથી દના રાજાનું રાજ્ય કાશિમર ઉપર થયું હતું. એકેક શહેર વસાવ્યું. જે ત્રણે અત્યારે મોજુદ છે. ઉપર પ્રમાણે રાજા જાલકને ઇતિહાસ આ પ્રમાણે આ આઠે ઉતારાનો સાર છે. હવે સંક્ષેપમાં છે. પણ તેમાં કેટલીક હકીકતને અન્ય આપણે તપાસીએ કે, તે સર્વેમાંથી સત્ય હકીક્ત સ્થળેથી કે મળતો નથી. એટલે કાં તરંગિણિરૂપે નિષ્કર્ષ શે નીકળે છે. મરની હકીકત અન્યથા માનવી પડશે અથવા તે પૃ. ૩૮૦ થી ૩૯૩ સુધીમાં બતાવી આપ્યું અન્ય સ્થળ વિવર્ણિત હકીકત અન્યથા લેખવી છે કે, જેને રાજતરંગિણિકારે ધર્માશોક કહયો છે, પડશે. જેમકે (1) જાલૌકને પ્રિયદર્શિનને એટલે તેવા અશોક નામધારી રાજાએ હિંદી ઇતિહાસમાં ધર્માશોકને પુત્ર માન્ય છે અને તેનું રાજ્ય ૨૬ જે બે ત્રણ થઈ ગયા છે તેમાંની કેઈ સાથે તેને વર્ષથી વધારે ચાલ્યું ગણે છે. અને તેનું રાજ્ય સંબંધ નથી. તે ધર્મશોક તે બીજે કે નહીં કાન્યકુજ સુધી ફેલાયું હતું-હવે આપણે જોઈ પણ મહારાજા પ્રિયદર્શન પતેજ છે. હવે તે ગયા છીએ કે પ્રિયદર્શિનનું મરણ ઇ. સ. પુ. મૂળ પાયે ગ્રહણ કરીને તરંગિણિકારના કથન ૨૩૭ માં થયું છે. તે પછી જાલૌક સ્વતંત્રપણે (1) J. 0. B. R. S. xx No 3 & 4 P. 284: --Jaloka-is a nickname (looch). જ. ઓ. બી. પી. સે. પુ. ૨૦ નં. ૩ નં. ૪ પૃ. ૨૮૪: જાક (જો) એ મશ્કરીનું નામ છે. (1 ) તુરત કે થોડા વખત બાદ એમ અત્રે કાંઈ જણાવ્યું નથી. પણ ઇતિહાસના અભ્યાસથી નણી શકાય છે કે, વચ્ચે બેસદી (જુઓ આગળ ઉ૫૨) જેટલો સમય પસાર થયું છે. પણ તે સમયમાં અન્ય ઓલાદની સત્તા ત્યાં સ્થાપાઈ ગઈ હતી. તેથી તેનું નામ રાજતરંગિણિકારે લીધું નથી. કેમકે રાજતરંગિણિકારે તે કાશ્મિરનેજ ઇતિહાસ લખવાનો હતો અને તેમાં કે ગોવંશ-એટલે હિંદુત્વ ધરાવતા રાજનેજ ઇતિહાસ. ( જુઓ નીચેની ટી. ૯ ) Page #468 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] : જાલકનો સંબંધ ૪૦૫ કામિરપતિ બન્યો સંભવી શકે છે, પણ તે પૂર્વે તે નહીં, કારણ કે પ્રિયદર્શિન પછી તેને ચેક પુત્ર વૃષભસેન અવંતિપતિ થયો હતો અને તેની અવિચારી અને ધમધ રાજનીતિથી, અનેક પ્રદેશો મૌર્ય સામ્રાજ્યથી વિખુટા પડી ગયા હતા. એટલે વૃષભસેનથી તેને ભાઈ જાલૌક પણ છૂટ પડી સ્વતંત્ર બન્યા હોય તે તદન બનવા જોગ છે અને સ્વીકાર્ય પણ છે. હવે જે તેનું રાજ્ય આશરે ૩૦ વર્ષનું ગણીએ તો ઇ. સપૂ. ૨૩૭ થી ૨૦૦ ગણાય. અને તે દરમ્યાન તેણે તે મુલકમાં પથાર કરીને પડી રહેલ પ્લેને હરાવીને તે દેશ ઉપર પિતાનું સ્વામિત્વ બેસાડી દીધું ગણાય. જ્યારે પુષમિત્ર અને બેકટ્રીઅન સરદાર યુથીડેમેસના વૃત્તાંત ઉપરથી સાબિત થાય છે કે તે સમયે તે સર્વ પ્રદેશ ઉપર તે આ બે જણાની સત્તા જામેલી હતી. તેમને એક ( યુથીડેમોસ તો પંજાબપતિ અને સૂરસેનાપતિ પણ હતા. ઈ. સ. ૫, ૨૩૦-૨૦૫ જુઓ પુસ્તક ત્રીજું. અને બીજો પુષ્યમિત્ર કે જેના તરફથી તેના પૌત્ર વસમિ. યવન સરદારે સાથે જગી અને ખૂનખાર લડાઈ કરી પાંચાલ અને સૂરસેન જીતી લીધા હતા ઇ. સ. પૂ. ૨૦૩) એટલે હજુ એમ બનવા જોગ છે કે, રાજા જાલૌકે પંજાબ દેશ પ્લેઓ પાસેથી છોડવી લીધે હોય પણ પાંચાલ અને સૂરસેન તે નહીં જ. આમ માનવામાં પણ પાછો એક પ્રત્યાવય આવે છે, કેમકે જે જાલીકના કજે જ પંજાબ દેશ આવી ચૂકયો હોય, તે પછી યુથીડેમસની પાછળ ગાદીએ આવનાર તેને પુત્ર ડિમેટ્રીઅસ પિતાની રાજગાદી સાકેત અથવા વર્તમાનના શિયાળકેટમાં ઇ. સ. પૂ. આશરે ૧૯૦–૧૯૫ માં સ્થાપી મજબૂત બની શકે શી રીતે ? એટલે બે જ સ્થિતિ સંભવી શકે છે. ( જે રાજ્યતરંગિણિનું કથન સાચું જ ઠેરવવું હોય તે ) (૧) રાજા ( ૧૨ ) જાઓ ઉપરમાં નં. ૧૧ જાલૌ કે ૫ જાબ અને સૂરસેનવાળો પ્રદેશ પ્લેચ્છ પાસેથી-યુથીડેમેસના સરદાર પાસેથી–મેળવેલ તે થોડોક વખત રહ્યો હોય ત્યાં પાછો ગુમાવી - બેઠો હોય, અને તેમાં સૂરસેન પાછો વસુમિત્રના હાથમાં (અગ્નિમિત્ર શુંગની આણામાં આવ્યા હોય, અને પછી ડિમેટ્રિઅસનાં હાથમાં ગય હોય. આ પ્રમાણે આ પ્રાંતે બે ત્રણ રાજાના હાથમાં થોડા થોડા વરસના ગાળામાં જવા પામ્યા હોય.(૨) અને કોતો તે પ્રતિ જાલૌને બિલકુલ મેળવ્યા જ ન હોય; જે મેળવ્યા જ નહીં એમ ઠરે તો રાજતરંગિણિકારનું કથન ખોટું કરે અને વારંવાર હાથે બદલે થયો હોવાનું ઠરે તે, રાજા જાલૌક બહુ જ અરે કે પરાક્રમી ગણી ન શકાય. આ પ્રમાણે એક વાત થઈ. - હવે બીજી વાત --જાલૌકની પછી દામોદર બીજે થયું છે. એટલે તે બાદના તુર્ક ઓલાદના ત્રણ રાજાઓ કાશિમરપતિ થયા ગણાય. જાલૌકની પછી જ લાગશે દામોદર થયો કે, થોડા અંતરે તે, રાજતરંગિણિમાં લખેલ નથી. પણ સમજાય છે કે, તુરત જ તે રાજા થયો હશે અને જાલૌકને પુત્ર જ થતું હશે. પણ તેને રાજ્ય અમલ માત્ર કાશ્મિરની હદમાં જ સંકુચિત થઈ રહ્યો હશે. કારણ કે, ઉપરના ડિમેટ્રીઅસના યવન આધિપત્ય બાદ તે સૂરસેન પ્રાંત ઉપર પાછુ મિનેન્ટરનું અને તે બાદ શુંગપતિ ભાનુમિત્રનું સ્વામિત્વ થયું હતું. ( જુઓ ત્રીજા પુસ્તકે તેમનું વૃત્તાંત) અને એટલું તો ચોકકસ જ છે કે, એક સમયે એક પ્રદેશ ઉપર બે સત્તાને અધિકાર ન જ પ્રવર્તી શકે. એટલે સાબિત થાય છે કે, દામોદર બીજાનું રાજ્ય માત્ર કાશિમર ના પ્રદેશમાં જ હશે. તેને સમય આપણે અંદાજે ઇ. સ. પૂ. ૨૦૭ થી ૧૭૭=૩૦ વર્ષ ગણી શકીએ. અથવા જાલૌકનું રાજ્ય છે. સ. પૂ. ૨૩૭ થી ૧૯૭=૪૦ ગણે. અને દામોદરનું છે. સ. પૂ. (૧૩) જુઓ તેમના વત્તાંતમાં Page #469 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદનિ સાથે ૪૦૬ ૧૯૭ થી ૪, સ. પૂ. ૧૬૭ ગણા. કારણ કે = three હવે તુર્કી ઓલાદના ત્રણ રાજા વિશે તપાસ રીએ. ઉપર જે આઠે વાકયેા ઉતાર્યા છે તેમાંનાં પાંચમાં વાકયમાં સમકાલીન પણે= simultaneously, શબ્દ લખ્યા છે એટલે કે, કેમ જાણે ત્રણે રાજામા એક જ સમયે અને એક જ પ્રદેશ ઉપર એક સામટા રાજ્ય કરવા મડી પડયા હૈય; જો કે તેમ કદી પણ બની શકે જ નહીં. છતાં તરંગિણિકાર સત્ય જ વધે છે એમ માની લેખએ, તેા પણ પાછા તેના જ શબ્દોથી પ્રથમ વાકયના વિરોધ આવે છે. છઠ્ઠા જ વાકયમાં ત્રણે રાજકુમા princes લખે છે; જે ત્રણેનાં નામથી ત્રણ શહેર વસાવ્યાનુ જણાવે છે. એટલે કે, ત્રણે જણા થયા છે અને ત્રણેનાં જુદા જુદા શહેર છે. જો એકી જ કાળે રાજગાદી ઉપર ડાય તા, કાંતા એક જ સ્થળે ત્રણેના નિવાસ હાઇ શકે અથવા તે, જુદા જ પ્રદેશ ઉપર તેમની સત્તા જમાવી શકે પણ એકજ સ્થાન માંતા તેઓ નથીજ, કેમકે ત્રણે શહેર એક બીજાથી થાડે થાડે અતરે આવી વસેલા છે. તેમ તે નથી જુદા જુદા પ્રદેશમાં, કારણ કે ત્રણે કાશ્મિર દેશમાંજ છે. એટલે એકજ સ્થિતિ સભવી શકે છે. અને તે એ કે, ત્રણે વ્યકિતએ એક પછી એક કાશ્મિરપતિ બન્યા હૈાય અને તેમજ થયાનું સંભવિત છે જે અન્ય ભારતીય ગ્રંથકારાના કથનથી સમજાય છે. હવે તે ત્રણેના કાળ વિચારીએઃ દામેાદર ખીજાના અંત આપણે માડામાં માડી છે, સ, પૂ. ૧૬૭ માં ગણ્યા છેઃ જ્યારે રાજા કનિષ્કને સમય ઇતિહાસકારોના કહેવા પ્રમાણે છે. સ, ૭૮ ની આસપાસ થયા ગણાય છે. અને તેણે તે ( ૧૪ ) જીએ ઉપરમાં ટી. ન, ૧૧, ( ૧૫ ) અને આ હકીકતને પરદેશી પ્રજાના ઇતિહાસમાંથી ટકા મળે છે, જેને ફીસીય પ્રથમ અને [ પાંચમ અરસામાં શક સંવતના પ્રારંભ કર્યો કહેવાય છે. જો આ હકીકત સાચીજ હેાય તેા રાજા કનિષ્કના રાજ્યની શરૂઆત પણ લગભગ ઇ. સ. ૭૮ ના અરસામાંજ થવી જોએ. અથવા અહુ તે (એટલે જો શક સંવતની શરૂઆત, રાજ્યના આર્ભને બદલે, કાષ્ટ દેશની જીત બદલ કે તેના અન્ય ચિરકાળ સ્મરણીય કાર્યની ઇંધાણી તરીકે ગણુા હાય તે) ૪. સ. ૭૮ ની પહેલાથી ગણાય. ગમે તેમ પણ ઇ. સ. પૂ. ૧૬૭ માં રાજા દામાનુ` મરણુ અને ઇ. સ. ૭૦-૮ માં રાજા હવિષ્કના રાજ્યની શરૂઆત, તે ખેની વચ્ચેનુ અંતર લગભગ ૨૫૦ વર્ષનું થવા ૧૪ જાય છે. અને તેટલા કાળમાં માત્ર એજ રાજા– રાજા હવિષ્ક અને રાજા જીસ્ક, (ત્રણમાંના કનિ કને બાદ કરતાં જે મે રહ્યા તે) જ કાશ્મિરપતિ અન્યા હાય તેમ માની શકાય નહીં. જો માના તા દરેકનું રાજ્ય સવાસે। સવાસેા વર્ષ ચાલ્યું ગણવુ′ પડે, જે તદન અસ’ભવિત અને બુદ્ધિમાં ક્રમે કર્યાં ઉતરે તેમ નથી. એટલે એમજ માનવું રહે છે કે, રાજા દામેાદર બીજાના મરણ થયા બાદ, કેટલાય કાળ સુધી શ્રીજા રાજાએ રાજ્ય કરી રહ્યા. પહાવા જોઇએ. અને તે બાદજ આ તુર્કી ઓલાદના રાજાનું ત્રિક ગાદીપતિ બનવા પામ્યુ હશે. પછી આ સમયના ગાળા રે લગભગ ૧૭૫ વર્ષના ગણાય તેમાં, ફાવે તે દામાદરનાજ વર્ષોંશજો આવ્યા હાય કે અન્ય બીજા ૧૬ ક્રાઇ હાય. આ બાબતમાં જે મે પક્ષનાં વચન ઉપર આપણે મદાર બાંધી રહયા છે તેમની નિષ્પક્ષતા કે તે હકીકત મેળવવા માટેનાં સાધનની વિપુળતા ઉપર આધાર રાખે છે. આ એ પક્ષમાં એક પુરાણકાર છે તે બીજો રાજતર'ગિણિકાર છે. કડક઼ીસીઝ દ્વિતીય વિગેરે કહે છે, તે બધા આ ૧૦૦૧૨૫ ના ગાળામાંજ થયા હ્રાય એમ દેખાય છે. પુસ્તક ચાય જ. Page #470 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] જાáકનો સંબંધ ૪૭૭ પુરાણકારને સમય ઇ. સ. ૪ થી ૫ સદી ગણાય છે અને રાજતરંગિણિકારને સમય ઇ. સ. ની બારમી સદી છે. એટલે વિશેષ વિશ્વાસપાત્ર ખબર મેળવવાનું સાધન પુરાણકારનું જ ગણાય. તેમ બીજી બાજુ પુરાણકારને નિષ્પક્ષ રીતે સમસ્ત ભારત વર્ષની હકીકત રજુ કરવાનું રહે છે, જ્યારે તરંગિણિકારને પોતે માત્ર કાશિમરનેજ ઇતિહાસ આલેખતે હોવાથી અને પોતે તેજ પ્રદેશને વતની હોવાથી કેટલાક અંશે પોતે એક પક્ષકાર થઇ જઇ, બનેલી હકીકતમાં કાંઈ રંગ પુરીને નિવેદન કરવાના આરોપમાં પિતાને ઘસડી લઈ જઇ શકે છે. આ દષ્ટિએ પુરાણકારની હકીકત વિશેષ વજનદાર લેખાય. જ્યારે બીજી બાજુ પુરાણકારને આખાય ભારત વર્ષને ઇતિહાસ લખવાને હવાથી, કાશ્મિરની ઝીણી હકીકત તરફ ર્લક્ષ થઈ જાય અને તરંગિણિકારની નજરમાંથી તેવી વિગતે છટકવા ન પામે. માટે તેનું વિવે ચન તે દરજે પ્રમાણભૂત લેખી શકાય. આમ બન્નેની તરફેણમાં તેમજ વિરુદ્ધમાં વસ્તુઓ ઉભેલી છે. પણ વળી જ્યારે પુરાણુકારની હકીકતને - મથુરાના પ્રદેશને માત્ર યુવાન અને શુંગવંશના રાજાઓના એમ એકંદરે બેન હાથમાંજ અવાર નવાર બદલે થયા કર્યો છે. પણ કોઈ ત્રીજો પક્ષ અસ્તિત્વમાં નહેતે એમ અન્યદેશના ઇતિહાસથી આધાર મળતે દેખાય છે ત્યારે આપણે તેમના પક્ષમાં હળવું રહે છે અને તે આધારે ઉપર પ્રમાણે મેં મારે અનુમાન દેર્યો છે. છતાં મારા તરફથી તે એટલું જ જણાવવાનું કે મારી બુદ્ધિ પ્રમાણે મેં શોધન કરીને માત્ર રજુઆત કરી છે, અને વિશેષ ઉત્સાહી અને સાધન ધરાવતા મુમુક્ષુ વિદ્વાનો તે બાબત આગળ ધપાવવાનું કાર્ય ઉપાડી લેશે એવી ઉમેદ ધરાવું છું. ( ૬ ) જુએ ઉપરમાં ટી. નં. ૧૧. (૧૭) જુએ ઉ૫ર . ૩૧૨ ૧૪ અને તેને લગતી ટીકાઓ. આ પ્રસંગે એક બીજી વાત પણ જણાવી દેવા ઇચ્છી થાય છે. કામિરની પાસે જ ખોટાનને ભાગ છે કે જ્યાંથી તિબેટના દેશમાં જવાય છે. આ ખોટાન પ્રાંત ઉપર પણ મહારાજા પ્રિયદર્શિનની સત્તા હતી અને તેમના વતી તેમને પુત્ર કુસ્થ૭ તે પ્રાંત ઉપર હકુમત ચલાવતા હતા. આ કુસ્થાનના જન્મ વિશે બૌદ્ધ ગ્રંથમાં જે હકીકત રજુ થયેલ છે તે ઉપરથી સમજાય છે કે, તેને જન્મ કોઈ પ્રકારની દૈવી પ્રસાદીથી થયે હશે. તેવી જ રીતે રાજતરંગિણિકારે પણ જાલૌકના જન્મ વિશેની હકીકત જણાવી છે કે માની કૃપાથી તેને જન્મ થયો હતે.૧૮ તે આ બે નિવેદનમાં કેટલું તથાંસ છે તે પણ શોધન માંગે છે. જો બંને વ્યકિતઓ એકજ હોય તે જાલૌકનું રાજ્ય કાશ્મિર અને ખોટાન તરફ કે તિબેટ તરફ પણ લંબાયું હોય અને તેના વંશ- ' જે તે તરફ વિશેષ રહ્યા હોવાથી ત્યાંની રીતભાત અને વ્યવહારમાં ટેવાઇ જઇ, હિંદીઓ કરતાં તેમને વધારે પ્રમાણમાં મળતા થઈ જવા જોઈએ. એટલે તેઓ પોતે જ અથવા કદાચ તેમના સહવાસી થયેલા-તુક ઓલાદના જેને આપણે અત્યારે ધારી બેઠા છીએ તેવા–રાજાનું ત્રિક(હવિસ્ક જુક અને કનિષ્ક) હિંદ ઉપર ચડી આવ્યું ગણાય; અને તેથી તે સર્વે આખરે તે કાં જાલૌકના શુદ્ધ વંશજો જ હોવાનું સાબિત થઈ જાય કે પછી તેમનાં વંશજોનું બટાન પ્રજાની સાથે મિશ્ર થયેલા લોહીમાંથી ઉત્પન્ન થયેલ નવી પ્રજાના જ૮ સરદારે ગણી જવાય. ગમે તેમ પણ ઉપરના બન્ને પ્રશ્નો, શાસ્ત્રીય રીતે ઉકેલ માંગે છે જ. હવે રાજા જાલૌકની રાજનીતિ વિશે બે અક્ષર કહી તેનું પ્રકરણ સમાપ્ત કરીશું. ઉપર રાકેલ આઠમા વાકયમાં લખ્યું છે કે, તેના સમય ( ૮ ) જુઓ ઉપર ટકેલાં આઠ વાકયમાંથી સાતમું વાકય. (૧૯) આ પ્રમાણેજ, કનિષ્ક વિગેરે જે હુણ ચર્ચા છે. 5 મી થી છે. વિશ. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪% કેટલાક [ પંચમ સુધી માત્ર સાત અધિકારીઓ જ રાજ્ય ચલા- વતા હતા. તેને બદલે હવે અઢાર અમલદારો નીમી, રાજા યુધિષ્ઠિરના રાજ્ય જે પ્રજાને સતેષ મળે એ કારભાર ચલાવતા હતા, તે આ રાજા જલોકના અમલે ચાલતે કરવામાં આવ્યો હતો. તેનું મૂળ તેના પિતાએ રાખ્યું હતું. એટલે ધારવામાં આવે છે કે કાં તે આ સાત અમલદારે સર્વ કામોને પહોંચી વળતા નહીં હોય અથવા તે અનેક પ્રકારે લાંચ રૂશ્વત લઈ પ્રજા પીડન અને દમન ચલાવ્યે જતા હશે, એટલે તે પ્રથાને સુધારવાની મહારાજા પ્રિયદર્શિ. નને જરૂર પડેલી, સાત અધિકારીથી વડે રાજ્ય ચલાવવાની જે પ્રથા માત્ર તે કાળે અને તે સ્થળે વિધમતી હતી, તે રીત કયાંની હશે તે આપણે જાણતા નથી. પણ તે હિંદની રીત નહોતી એમ તે ચોકકસ જ છે. એટલે કાં તે ન પ્રજાની હોય કે ચીન તરફના ભાગની તે વખતે વસાહત કરી રહેલીyu-chi (યુ-શી) પ્રજાની હેય કેટલાક સુધારા આખા મૌર્યવંશની અને તેમાં છે, સમ્રાટ અશોક વર્ધન અને પ્રિયદર્શિનની ઘણી ઘણી હકીકત, અનેક પ્રસંગોમાંથી તારવી કાઢવી પડી છે તેમાંની થેડીક બાબતે જે, વિશેષ અભ્યાસને લઇને કાંઇક સુધારે માંગે છે તે નીચે ઉતારું છું. થડા વખત ઉપર થયું હતું તથા પિતાને રાજ્યાભિષેક થયો તે પહેલાં થોડા માસે તેણીને પટરાણી બનાવીને પાટલિપુત્રે તેડાવી હતી. તથા તેણે આ સમયે જે ધર્મ પલટો કર્યો હતો તે 'પણ તિબ્બરક્ષિતાના રૂપસૌંદર્ય ઉપરના મોહને લઈને હતે. કુમાર મહેંદ્ર ( રાણી તિષ્યરક્ષિતા પેટે જન્મેલ ) કરતાં કુમાર કુણાલ ( વિદિશા નગરના શ્રેષ્ઠીની વૈશ્ય પુત્રીના પેટે જન્મેલ) બે વર્ષે મેટો હતો અને તેથી તે કુણાલને યુવરાજ ઠરાવાયા હતા. કુમાર મહેંદ્રને જન્મ, મિલનપતિની વંશાવલીના આધારે ઈ. સ. પૂ. ૩૩૨ ઠરાવાય છે ( જુઓ પૃ. ૨૬૨ ) એટલે કુણાલને જન્મ ઇ. સ. પૂ. ૩૩૪ ઠરી શકે છે. અને તેથી જ આ બન્ને કુમારની ઉમર અશોક વર્ધનના રાજ્યાભિષેક વખતે તેઓ પાટલિપુત્ર નગરે આવ્યા ત્યારે અનુક્રમે છે અને આઠ વર્ષની હોવાનું સાબિત પણ થઈ જાય છે. કુમાર મહેંદ્રને જન્મ જ્યારે ઇ. સ. પૂ. ૩૩૨માં છે ત્યારે તેની માતાનું લગ્ન તે કમમાં કમ ઇ. સ. પૂ. ૩૩૩-૩૪ માં થઈ ગયું સમજાયઃ એટલે ઇ. સ. પૂ. ૩૩૦માં અશોક ગાદીપતિ બન્યા તે સમયે તે લગ્નને થઈ ગયાં ત્રણ વર્ષ ઉપરને સમય વ્યતીત થઈ ગયો હતે. - કુમાર કુણાલને જન્મ ઇ. સ. પુ. ૩૩૪ છે. અને તે સંબંધી હકીકત એમ નીકળે છે કે, શ્રેષ્ઠીપુત્રી સાથે લગ્ન કર્યું તે બાદ બીજે જ વર્ષે તેણુએ કુંવરને જન્મ આપ્યો હતો. એટલે તે હિસાબે તેણીનું લગ્ન ઇ. સ. પૂ. ૩૩૫માં થયું એમ જણાવાયું છે કે રાણું તિષ્યરક્ષિતા સાથેનું કુમાર અશોકનું લગ્ન, તે પિત ( ઇ. સ. પૂ. ૩૭૦ ) ગાદી પતિ થયો તે પહેલાં મન મનાય છે તેનું બીજ, નલૌક અથવા કસ્થાનના વંશ અને ખોટાનતુર્કસ્તાનની પ્રજાનું મિશ્રણ થઈને બનેલી પ્રજા છે. બાલૌક સંપ્રતિ પુત્ર હેઈ ને જેન હતો અને તકી પ્રજા પણ જંબુદ્વિીપના મધ્યબિંદુ સમાન મેરૂપર્વતની આસપાસ વસનારી પ્રજા તરીકે જૈનજ હતી. આ બંને પ્રજાનું મિશ્રણ થતાં પણ તેમને ધર્મ મુખ્ય ભાગે જૈનજ હતો. પણ ખરો જૈનધર્મ માત્ર આર્યાવર્ત માંજ પળાઈ રહેલા હોવાથી, આ હપ્રજામાં તે ખરા જૈનધર્મને બદલે, માત્ર અંશપ્રમાણુ તે ધર્મના તો રહ્યાં હતાં. Page #472 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કહેવાય. જીએ કુમાર અશોકના પોતાના જન્મ ઇ. સ. પૂ. ૩૫૨ માં થયા હોવાનું નીકળે છે ( પૃ. ૨૪૯ ) એટલે સૂબાપદે ઇ. સ. પૂ. ૨૩૮માં નીમાતાં ( જુએ પૃ. ૨૩૪ ) તેની ઉંમર વ ૧૪ ની હાય તે બરાબર સમજાય છેઃ પણ તે સુખાપદે આવ્યા બાદ ત્રણ વર્ષે ( ૩૩૮-૩૩૫=૩ વર્ષે ) શ્રેષ્ઠીપુત્રીને પરણે અને તે પહેલાં ઇ તેને રાણી જ ન હોય તે અસંભવિત ગણાય તેવી સ્થિતિ છે. એટલે કે શ્રેષ્ઠિપુત્રી તે પટરાણી નહીં જ હાય પણ કુમારની માતા થવાથી તેણીને પટરાણી પદ્મ સ્થાપિત કરવામાં આવી હાય તે બનવા જોગ છે ( એટલે એક સિદ્ધાંત એ નીકળ્યા કે, પટરાણી એટલે પ્રથમ પરિણિત રાણી એમ નહીં. પશુ યુવરાજ જેણીને પેટ જન્મે તે પટરાણી કહેવાય અને જ્યાં સુધી યુવરાજના જન્મ ન થયેા હ્રાય ત્યાં સુધી પરણે. તરના સમય પ્રમાણે રાણીઓના પદની ગણુના કરાતી રહે ) એટલે શ્રેષ્ઠિપુત્રી સાથેનું લગ્ન ઈ. સ. પુ. ૩૩૫ માં થયા પહેલાં, ત્રણ વર્ષની બાગીરી દરમ્યાન અશોકની જે રાણી દ્વાય તેનું સ્થાન રાણા તિષ્યરક્ષિતાનેજ (કેમકે ખીજી કોઇનુ નામ જણાયું નથી) આપવુ રહે છે. અને તેમજ બનવા યાગ્ય છે. કેમકે ઉપરમાં જણાવ્યુ છે કે તિષ્યરક્ષિતાનું લગ્નક્રમમાંકમ ઇ. સ. પૂ. ૩૩૩-૪ હાવુ જોઇએ. વળી તેણી પ્રથમથી જ પટરાણી હશેજ (લગ્ન થયાની સમયની ગણત્રીથી) પશુ તેણીને સંતાન થયું નહીં હાય, અથવા થયું હાય પણ મરણુ પામી ગયુ હાય, દરમ્યાન કુમાર અશાકનુ લગ્ન શ્રેષ્ઠીપુત્રી સાથે ૪. સ, પૂ. ૩૩૫ માં થતાં અને તેણીને ખીજેજ વર્ષે યુવરાજ સાંપડતાં તેણીને પટરાણી પદ્મ સ્થાપવામાં આવી હોય. એટલે શ્રેષ્ઠપુત્રોનુ માન વધતાં, રાખી તિષ્યરક્ષિતા સ્વરૂપમાં ચઢીયાતી ડાઇ, સ્ત્રીજન્ય દ્વેષભાવ તે લીધે, પોતાની શાકય ઉપર તથા તેણીના કુમાર સુધારા ૪૦૯ તરફ વધારે ઇર્ષાળુ બની હાય એમ માની શકાય. અને પછી તો એ વર્ષે જ પાતાને પણ કુમાર મહેદ્રના જન્મ થતાં વધારે ગતિ અની હાય, અને અશોકવનને ગાદી મળતાં રાજ્યાભિષેક ટાણે સર્વે બાળ બચ્ચાંને ઉજૈનીથી પાટલિપુત્રે ખેલાવતાં, સર્વ જાય પણ વૈશ્યપુત્રી ન જઇ શકે (પ્રસુતિનો સમય હતેા તેથી, કે બિમાર પડી હતી તેથી કે મરણ પામી હેાય તેથીઃ આ ત્રમાંથી ગમે તે એક કારણ હતુંજઃ સ'ભવ છે કે, પ્રસુતિ થયા બાદ તુરતમાંજ તે મરણ પામી હતી) એટલે રાજ્યાભિષેકની ક્રિયા વખતે તિષ્યરક્ષિતાને માથેજ પટરાણીનો મુકુટ મૂકાયા હાય અને તેણી તે સમયથી તે પદેજ સ્થાપિત થઇ ચૂકી હોય. આખા કથનનો સાર એ છે કે, તિષ્યરક્ષિતાનું લગ્ન ઇ. સ. પૂ. ૭૩૮-૭ માંજ જેવા કુમાર અશોક સુખાપટ્ટે નિયત થયા કે તુરતમાંજ થયું હતું' એમ સમજવુ. તે બાદ સૂખાગીરીના સત્તાકાળ દરમ્યાન બે અઢી વર્ષે શ્રેષ્ઠીપુત્રી સાથે લગ્ન ઇ. સ. પુ. ૩૩૫ માં થયું': તેણીને કુમાર કુણુાલના જન્મ ઇ. સ. પૂ. ૩૩૪ માં થયા. અને તે બાદ એ વર્ષે રાણી તિષ્યરક્ષિતાએ ઇ. સ. પૂ. ૩૩૨માં મહેન્દ્રકુમારને જન્મ આપ્યોઃ આ બન્ને કુમારાની ઉમર જ્યારે અશોકનો રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ૩૨૬માં થયા ત્યારે અનુક્રમે આઠે અને છ વનીજ હતી, અને હવેથી રાણી તિષ્યરક્ષિતા પટરાણી બની ગણાય. ( ૨ ) સમ્રાટ પ્રિયદર્શિનની રાણી ચારૂવાકીનાં એ સંતાનઃ એક કુમાર તિવર અને બીજી કુંવરી ચારૂમતી. આ બેમાંથી કાણુ મોઢુ તેનો ઉલ્લેખ નથી મળતા પણુ કુંવરી ચામતીને દેવપાળ સાથે પરણાવવામાં આવી હતી એટલુ` તે ચોકકસ અેસ. સમ્રાટ પ્રિયદર્શિન જ્યારે પોતાના રાજ્યાભિષેક બાદ ૧૪ મે વર્ષે (ઇ, સ, પૃ. ૨૭૬માં) પ્રથમ Page #473 -------------------------------------------------------------------------- ________________ કેટલાક [ પંચમ વાર નેપાળ ગયો હતો ત્યારે દેવપાળને ત્યાંને સ્તંભલેખ ઉપરથી જણાય છે કે, સમ્રાટ શાસક નીમ્યો હતો અને ફરીથી બીજીવાર ઈ. સ. પ્રિયદર્શિનની રાણી ચારૂવાકીના પેટે કુંવર તિવર પૂ. ર૭૦માં (રાજ્યાભિષેક બાદ ૨૦ મે વર્ષે). અને કુંવરી ચારૂમતી જમ્યાં હતાં. સ્તંભત્યાં ગયો ત્યારે કુંવરી ચારૂમતીને પિતાની સાથે લેખના સ્થાન ઉપરથી એમ અનુમાન બાંગે લઈ ગયે હતા. ફલીતાર્થ એ થયો કે ઈ. હતું કે તે સ્થાન સાથે આ રાજકુટુંબને સ. પૂ. ૨૭૦માં કુંવરી ચારૂમતીનું લગ્ન થઇ સંબંધ હોય, પણ કયા પ્રકાર હોય તેને ગયું હતું જ, ઇ. સ. પૂ. ૨૭૬માં થઈ ગયું હતું વિચાર છોડી દીધું છે. જ્યારે પૃ. ૨૯૬ ટી. નં. કે કુંવારીજ હતી અને માત્ર સગપણુ જ થયું હતું ૪૨ થી ચારૂવાકીને અંધ્રપતિની પુત્રી હોવાનું તે જણાયું નથી. બાકી તે સમયે દેવપાળ સાથે કહયું છે. પણ તે અનુમાનને ઉપરની દલીલ સંબંધ જોડાઈ ગયો હતો, નહિ તે જમાઈ દેવ- બેથી પાછી અસંભવિત ઠરાવી છે. પાળ અખાત નહીં. એટલે મેડામાં મોડું લગ્ન બીજી બાજુ પ્રિયદર્શિને જે M. R. E. ઇ. સ. . ૨૭૦માં થયું ગણાશે અને તે વખતે તેણે | ( નાના ખડક્લેખ ) કે R. E. (મેટા ની ઉમર ચૌદ વર્ષની જ ગણે, તેયે તેણીને જન્મ ખડકલેખ) ઉભા કરાવ્યા છે તેનાં કારણ . સ. પૂ. ૨૮૪ માં આવશે. એટલે તેણીની અને સ્થાનની ચર્ચા કરતાં આપણે એમ ઠરાવ્યું માતા ચાર્વાકીનું લગ્ન મોડામાં મોડુ' ઇ. સ. છે કે, જે ઉપર હાથીની નિશાનીઓ નથી તે y. ૨૮ ૨૮૨ માં સમ્રાટ પ્રિયદર્શિન વેરે સર્વ સ્થાન તેનાં રાજકુંટુબીનાં મૃત્યુસ્થાને છે. થયું કહેવાશે. અને સમ્રાટ પ્રિયદર્શિનની કલિંગ તેવા પ્રત્યેકની ચર્ચા કરીને તે કેનું કેનું મૃત્યુદેશ ઉપરની છત તે રાજ્યાભિષેક બાદ ૯ મે સ્થાન હોઈ શકે તે પણ બતાવી આપ્યું છે. વર્ષોઇ, સ. પૂ. ૨૮૧ માં છે એટલે કે ચારૂ- તેમાં માત્ર બે સ્થાન જ એવાં છે કે જે માટે વાકી સાથેના લગ્ન પછીથી પણ દોઢ બે વરસ નિશ્ચય બંધાયો નથી. તેમાંનું એક પંજાબમાં બાદ કલિંગની છત છે જેથી કલિંગની છતના આવેલું છે (પછી તે શાહબાઝગ્રહી હોય કે પરિણામે અંધ્રપતિની જે કુંવરી સાથે પ્રિય મંગેરા હોય ) અને બીજું નીઝામી હૈદ્રાબાદ દર્શિનના લગ્ન થયાં છે, તે ચારૂવાકી હોઈ ન શકે; રાજયે આવેલું મસ્જીવાળું સ્થળ છે. તેમાં પણ એટલે પૃ. ૨૯૬ ઉપર જે નં. ૨ અને નં. ૩ ની પંજાબના સ્થળ માટે તે અશકના ભાઈ અને રાણી જુદી ગણાવી છે તે બરાબર સમજવું. જ્યારે કુમાર કુણાલના સંરક્ષક માધવસિંહ ઉછે તેજ પૃષ્ઠ ઉપર ટી. નં. ૪૨ ના લખાણની તિષ્યની હકીકતની સંભાવના કલ્પી શકાય તેવી કલ્પના પેટી છે એમ ગણવું; મતલબ કે હોવાથી જણાવી દીધી છે ( જુઓ પૃ. ૩૬૬ અને કુંવર તિવર અને કુંવરી, ચારૂમતી તે અંધ ૩૬૭) એટલે પછી રહ્યો સવાલ માત્ર મસ્કીને જ પતિના દૌહિત્રા નથી જ; અથવા દૌહિત્રા હોય અને તે સ્થાન કુમાર તિવનું મૃત્યુસ્થાન હવા તે રાણી ચારૂવાકી તે આગળના અંધ્રપતિની સંભવે છે. હિતા હોઈ શકે; છતાં એક અન્ય સ્થિતિ કુમાર તિવર યુવરાજ હતો કે તેને આ હજુ ક૯પી શકાય તેવી છે. ( જુઓ આ નીચે પાછો નંબર હતો તે જણાયું તે નથી જ, કુમાર તિવરની હકીકત.). કદાચ યુવરાજ હોય પણ વિધિસર તે પદે તેની સ્થાપના નહોતી થઈ. ( જુઓ ૫, ૨૯૬ ટી. - કુમાર તિવર-અલહાબાદ--કૌશાંબીના ૪૧ ) પણ તે રાજકારણમાં ભાગ લેવા જેવું Page #474 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સુધાર થયા પૂર્વે મરણ પામ્યો હોય એમ તો અલ્હાબાદના સ્તંભલેખ ઉપરથી સમજાય છેઃ નહીં તે તે લેખમાંજ તેવા શબ્દ તેના નામની સાથે લખવામાં આવત. તેમ વળી તે સ્તંભલેખ ઉભો કરવામાં આવ્યો હોય (રાજ્યાભિષેક બાદ ૨૬ વર્ષે ઈ. સ. ૫. ૨૬૪) તે પૂર્વેજ મરણ પામ્ય દેખાય છે. સમ્રાટ અશોકનું મરણ ઇ. સ. પુ. ૨૭૧ માં છે. એટલે કે અલ્હાબાદનો સ્તંભલેખ ઉભો કરાવાય તેની આગળ સાત વર્ષે થયું છે. અહીં બે સ્થિતિની સરમાણી કરવી પડે છે. સ્તંભલેખ માં રાણી, કુમાર અને કુંવરીનાં નામ સ્પષ્ટ પણે લખ્યાં છે, જ્યારે મસ્કિના લેખમાં શબ્દ લખીને કેટલીક જગ્યા ખાલી રહેવા દીધી છેઃ તેમ જ બન્નેની કોતરાવનાર તે એકજ વ્યકિત છે. તે પછી આવો ભેદ રાખવાનું કારણ શું? કારણું વિચારતાં એમ અનુમાન કરવું પડે છે કે, અશકની હયાતિમાં જ મસ્કિને લેખ ઉભે કરાવા હશે અને પિતાનો પુત્ર ત્યાં મરણ પામ્યો છે એમ લખવાને બદલે પોતાના દાદાનું જ નામ લખી, પાછળ ના ( તેના પ્રપૌત્ર ) શબ્દ લખાય તેટલી જગ્યા ખાલી રાખી, પ્રિયદર્શિને પિતાનું શરમાળપણું અને પિતામહ પ્રત્યે પોતાની પૂજ્યભુતિ દર્શાવ્યાં છે. જ્યારે અહાબાદ સ્તંભ ઉભો કરવાના સમયે, સમ્રાટ અશોક મરણ પામેલ હોવાથી, પિતાના ઘરાણુનાં નામ ઠામ પણ લખાવ્યાં છે. ( સરખાવે ઉપરમાં સુદર્શન તળાવના પરિશિષ્ટમાં આપેલી નં. ૧ ની દલીલને છેવટને ભાગ) આ સ્થિતિ વ્યાજબી હોય તે કુમારનું મરણ ઈ. સ. પૂ. ૨૭૦ આસપાસ કે. તે પહેલાં નીપજ્યું હોવાનું લેખાય. પછી સવાલ એ થાય છે કે, ત્યાં તે કેમ ગયો હશે? લડાઈ કરવા, કેઈ બળવો સમાવવા કે સગુંવહાલું હોય અને ત્યાં સ્વભાવિક આનંદ ખાતરજ ગયો હશે. મરણ સમયે તેની ઉંમર નાનો હતો એટલે કે બીજી કલ્પના કરતાં તે. ત્યાં સગાં વહાલાને મળવા નિમિત્તે જવું પડ્યું હેય તેજ હજુ યુકિતસરનું ગણાય. તે વળી પ્રશ્ન ઉઠે છે કે, ત્યાં શું સગું હોય! ઉપર નં. ૨ માં તેનું મોસાળ તે સ્થાને હોવાનું અશકય બતાવ્યું છે. એટલે એક સ્થિતિજ ક૫વી રહે છે કે, ત્યાં તેનું મોસાળ તે હશેજ, પણ રાણી ચારૂવાકીનું (કુમાર તિવરની જનેતાનુ) લગ્ન પ્રિયદર્શિન વેરે કલિંગ દેશની છત ઈ. સ. પૂ. ૨૮૧ માં થઈ તે પૂવે થઈ ગયું છે. જ્યારે કલિંગ દેશની છત બાદ જે અંધ્રપતિની કુંવરી પ્રિયદર્શિન વેરે દેવાઈ હેય તે વળી બીજી જ કુંવરી હોવી જોઈએ. એટલે કે ચારૂવાકી તે પણ અંધ્રપતિની દીકરી તે ખરીજ; પણ છઠ્ઠા અંધ્રપતિની બહેન હોય, જ્યારે કલિંગની છત પછી જે કુંવરીને પ્રિયદર્શિન પરણ્યો છે તે સાતમા અંધ્રપતિની બહેન હોય. આ સર્વ કલ્પના છે; સાચું શું હશે તે તે અન્ય ઘટનાઓ મળી આવતાં નિર્ણય બંધાય ત્યારે ખરૂં. બાકી પ્રિયદર્શિને જીતેલા મુલકના રાજકર્તાએની અનેક પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતાં તે હકીકત ધ્યાનમાં લેતાં, ઉપર અનુમાન દેરેલી સ્થિતિ કાંઇ સત્યથી વેગળી હોવાનું બનવા જોગ નથી, કુમાર તિવરનું મરણ કુદરતી સંજોગમાં અને નાની ઉમરમાંજ થયું છે (જુએ ઉપરની નં ૩ દલીલ) એટલે બળવો સમાવવા જતાં કે કોઈ લડાઈ પ્રસંગમાં તેનું મરણ થયું હોય, તે કહપનાજ કાઢી નાંખવી પડે છે. એટલે પૃ. ૩૧૧ માં વર્ણવેલ પ્રિયદર્શિન રાજ્ય બળવો થયાનું લખાણ તથા તેને લગતી ટી. નં. ૧૧૨ માં લખ્યા પ્રમાણે તે આખે પારા રદ થયેલોજ ગણ રહે છે. પૂ. ર૯૯ ઉપર જણાવાયું છે કે, પ્રિયદર્શિ. ની જનેતા, તેના નાના સહેદરના જન્મ પછી સુરતમાંજ મરણ પામી હતી, જ્યારે પૂ. ૩૨૯ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૨ કેટલાક સુધારા [પંચમ ઉપર જણાવાયું છે કે તે પોતાની જનેતાને વંદન કરવા અને આશિર્વાદ મેળવવા ગયા હતા. આ પાછલી સ્થિતિજ વ્યાજબી છે. અને તે પ્રમાણે સુધારે કરી લેવા વિનંતિ છે ૫. ૨૮૯ ઉપરની સ્થિતિ એ મુદાએ લખાઈ ગઈ લાગે છે કે તેનું વર્ણન લખતી વખતે પ્રિયદર્શિ. નને સ્થાને તેના પિતા કુણાલની જ કલ્પના મગજમાં રમી રહી હશે. અને એટલું તે ખરુંજ છે કે કુમાર કુણાલની માતા (વિદિશા નગરની શ્રેષ્ઠિની પુત્રી) તેના લધુ સહેદરના જન્મ બાદ (જેને આપણે કુમાર દશરથને પિતા હોવાનું સાબિત કર્યું છે) તુરતમાંજ મરણ પામી હતી. અને તે કારણને લીધે, અશોક વર્ધને પિતાના રાજ્યાભિષેક ઉપર પાટલિપુત્રમાં સર્વ બાળબચ્ચાંને તેડાવ્યાં હતાં છતાં તે પોતે જઈ શકી નહોતી. (આ થયેલ ખલના માટે વાચકની ક્ષમા ચાહું છું) પ્રિયદર્શિને જ્યારે અનેક દેશીય સુધારા-દરેકે દરેક ક્ષેત્રમાં, ચાહે તે રાજકીય, સામાજીક-કે વ્યવહારિક એમ હરેક ક્ષેત્રમાં વધારો કર્યે રાખ્યા છે અને ટંકશાળ સ્થાપીને સિક્કા પણ પાડવાનું શરૂ કર્યું છે તે પછી કાં પોતાના રાજપાટ એવા ઉજૈનીથી વેધશાળાના માપની (અક્ષાંશ-રેખાંશ ગણવાની) પદ્ધતિ દાખલ ન કરી હોય અને જેમ તે સમયના સાર્વભૌમ ચક્રવર્તી સમ્રાટ પ્રિયદર્શિને પિતાના પાટનગરથી તે ગણત્રી કરવાનું ઠરાવ્યું હોય, તેમ વર્તમાનકાળની સાર્વભૌમ સત્તાઓ-નામદાર બ્રિટિશ સરકારે-પણ પિતાના પાટનગર લંડનની પાસેના ગ્રીનીચથી તેવી ગણત્રી કરવાનું અનુકરણ કાં ન કર્યું હોય? આવા આવા ખ્યાલથી તે લેખકના વિચારને મેં પુષ્ટિ આપી હતી. પણ કલ્પના કરતાં મૌજુદ સાક્ષીઓ વધારે બળવાન પુરાવા કહી શકાય છે. એટલે જ્યારે પ્રિયદર્શિનના સમય પહેલાં પણ સમ્રાટ ચંદ્રગુપ્ત ના સમયે–વેધશાળાની હૈયાતિના પુરાવા મળે છે, તેમ વળી હવે તે તે હકીકતને- ઈ. સ. પૂ. ૩૭૨ ની પણ અગાઉની એટલે કે ઈ. સ. પૂ. પાંચમી છઠી સદીના સિકકાઓની સાક્ષીથી સમર્થન મળે છે, (જુએ સિકકા ચિત્રો નં. ૨૭ થી ૩૨=તે છ એ સિકકામાં વેધશાળા દર્શાવતું ક્રોસ અને બેલનું ચિહ્ન છે) ત્યારે તે સ્થિતિને અચુક અને વેધશાળા :- પુ. ૩૫૦ ટી. ૮૭ માં જણાવ્યું છે કે, સમ્રાટ પ્રિયદર્શિને જ એટલે કે છે. સ. પૂ. ૨૮૦ આસપાસ વેધશાળા ઉજનીમાં ઉભી કરી હશે. જ્યારે પૃ. ૩૩ ટી. ૭૧ માં એમ હકીકત જણાવી છે કે વરાહમિહિર અને તેમના વડીલ બંધુ શ્રી ભદ્રબાહુ સ્વામીના સમયે (ચંદ્રગુપ્ત મૌર્યવંશના રાજ્ય છે, સ. પૂ. ૩૭૨). વેધશાળાઓ હતીજ; અને કદાચ તે પૂર્વે પણ હોય; તે આ બેમાં કઇ સ્થિતિ વાસ્તવિક હોઈ શકે તે તપાસવું રહે છે. પૂ. ૩૫૦ ની હકીકત જે પુસ્તકના આધારે જણાવાઈ છે તેના લેખકે કોઈ સાક્ષી કે પુરા આપ્યો નથી. પણ મેં એટલા માટે દાખલ કરી છે કે, વાચકને વિચારવાનું એક ક્ષેત્ર ઉભું થાય; અને બીજું એમ ૫ણું કારણ હતું કે, સમ્રાટ પ્રમાણીક તરીકે જ લેખવી રહે છે. મતલબ કે વેધશાળા જેવી સંસ્થાઓ અને તેના નિષ્ણાત હિંદ દેશમાં છે. સ પૂ. છઠ્ઠી સદીમાં હતાજ અને તેમની ગણત્રીનું મુખ્ય સ્થાને ઉજૈનીમાં હતું; કે જે પ્રદેશ ઉપર અવંતિપતિની રાજકુમત ચાલતી હતી. Page #476 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકમાંની અને અહીં આપેલી સાલામાં જ્યાં ફેર પડે ત્યાં સ’શાધન માગે છે એમ સમજી લેવુ માય વશ—મગધપતિ કેટલાં વ ઇ. સ. પૂ. રાજા ૩૮૧ સમ્રાટ ૩૭૩ ચંદ્રગુપ્ત બિંદુસાર ૩૫૮ અશાકવધ ન ૩૩૦ પ્રિયદર્શિનઃ સ’પ્રતિ ૨૮૯ ૨૩૫ ૨૨૬ ૨૧૯ ૨૧૩ ૨૦૬ વૃષભસેન દેવવન પુષ્યધર્માં શતધન્વા બૃહૃદ્ય વ શા વ ની -- ૩૭૩ ૩૧૮ ૩૩૦ ૨૮૯ ૨૩૫ ૨૨૬ ૨૧૯ ૨૧૩ ૨૦૬ ૨૦૪ ઇ. સ. પૂ. ८ ૧ ૨૮ ૪૧ ૫૪ ૯ ૭ U ७ મ.સ. ૧૪ ૧૫૪ ૧૬૯ ૧૨૯૦ ૨૩૦ ૨૯૧ ૩૦. ૩૦૭ ૩૧૪ ૩૨૧ ૧૭૮ મ. સ. ૧૫૪ ૧૬૯ ૧૯૭ ૨૩૭ ૨૯૧ ૩૦૦ HT ૩૧૪ ૩૨૧ ૩૨૩ એકંદર વર્ષ આખા મા વંશ ૧૭૭ વર્ષ ચાલ્યા છે. અને મગધપતિ તરીકે તેમનેા સત્તાકાળ પ્રથના આઠે વર્ષાં ચંદ્રગુપ્તના અજ્ઞાત પ્રદેશના રાજવી તરીકેના બાદ કરી બાકીના ૧૭૦ વર્ષના ગણવા રહે છે. ઈ. સ. પૂ. વચ્ચેના અને મ. સ. ની વચ્ચેના ગણત્રીના આંકને મેળ ખરાબર બેસતા દેખાશે નહી તેનાં એ કારણુ (૧ ) ઇ. સ. પૃ. ની ગણત્રીમાં જ્યારે છેલ્લા ત્રણ માસ હોય છે અને મ. સ. ની પ્રથમના ત્રણ માસ હોય છે ત્યારે એક આંકના ફેર પડી જાય છે. ખ઼ુએ પૃ. ૧૩૭ ટી. ન ૧૫ (૨) એક રાજાએ ૨૭ વર્ષ ઉપર એ ત્રણ માસ રાજ્ય કર્યું" હાય તાપણ તેને માટે ૨૪ વર્ષી લખવું રહે, અને બીજાએ પંદર વર્ષ ઉપર ચાર માસ રાજ્ય કર્યું હોય તે પણ તેને માટે ૨૪ વર્ષ લખવું રહે, અને ખીજાએ પંદર વર્ષ ઉપર ચાર માસ રાજ્ય કર્યું હોય તે તેને માટે ૧૬ વર્ષી લખાય, જ્યારે બન્નેને એકત્રિત સમયતા ૩૮ વતે છ માસ થાય છતાં આંકડામાં તા ૨૪ અને ૧૬ = ૪૦ વર્ષ લખવા પડે, તલબ કે લખવાની પતિના દોષ છે. જુએ પૃ. ૧૪૭ ટી. ન. ૫૫. Page #477 -------------------------------------------------------------------------- ________________ સિલેનપતિઓ (આપણા ભારતના ઇતિહાસને લગતી આ વંશાવળી નથી. પણ ભારતીય ઇતિહાસના બનાવોની સાલ ગોઠવવાને તેની મદદ ઉપયોગી છે તેમજ આવી વંશાવળી કવચિત નજરે પડે છે એટલે જ્ઞાનની ખાતર તેને દાખલ કરી છે. ) મ. મું. મ. સં. કેટલાં વર્ષ ૩૮ ઈ. સ. પૂ. ૪૮૨ ૪૮૧ ૪૫૧ ૪૩૧ ૪૮૧ ૪૫ 9૫ ઈ. સ. પૂ. વિજય છે પર ગાળો (ગેરવ્યવસ્થા) ૪૮૨ પાંડુવાસ અભય ૪૫૧ પકડક (લુંટારે) ૪૩૧ મુટાસીવ અજ્ઞાન રાજા(ગેરવ્યવસ્થા)૩૦૦ તિસ્સા ૩૦૭ ઉરિય ૩૦૯ ૬૦ ૨૧૭ ૩૦૩ ૨૬૩ ૨૨૩ - ૨૫૩ ૨૬૩ Page #478 -------------------------------------------------------------------------- ________________ [ પ્રાચીન ભારતવર્ષ સમયાવળી. સમજૂતિ: (૧) દરેક બનાવનું વર્ણન કયા પાને છે તે બતાવવા તેને એક સાથે આપ્યો છે. (૨) જ્યાં એક બનાવની બે સંલ માલૂમ પડી છે, ત્યાં જે વિશેષ માનનીય લાગી તે અહીં જણાવી છે. અને શંકાશીલ લાગી તેને કૌંસમાં મૂકી છે. કૌંસમાં બે જાતના અક્ષરો છે. બ્લેકમાં છે તે સમયસૂચક છે અને સાદા છે તે પુસુચક છે. (૩) જેની સાલ માત્ર અંદાજ ગણી કાઢીને ગોઠવી છે તે માટે (2) આવી નિશાની મુકી છે. (૪) કૌસમાં જે આંક હેય તે તે ટીકાનું પૂછ સમજવું, અને કૌસ વિના હોય તે મૂળ વાંચનનું પૂર્ણ સમજવું. ઈ. સ. પૂ. મ. સં. પૂ. બનેલ બનાવ તથા તેનું સ્થાન, ક૨૦૧ કલિયુગ સંવતની આદી (૩૮૯). ૩૧૭૬ લૌકિક સંવતની આદી (૩૮૯) (લૌકિક સંવત = યુધિષ્ઠિર સંવત). ૧૦-૧૧ સદી; પાંચ છ સદી; કૃતિકારને સમય પ. હિંસક કાર્યોને સમય પ. ચોથી સદી પાર્શ્વ જન્મ ૪. ૮૪૭ ત્રીજી સદી પાર્શ્વ દીક્ષા ૪. ત્રીજી સદી પાશ્વ નિવણ ૪. બીજી સદી સિંહલદ્વીપમાં રાને અંજનના સંવતની આદિ ૮. ૬૦૦ ગૌતમબુદ્ધનો જન્મ ૯. ૫૯૮ મહાવીર જન્મ ૯, ૫૬૮ મહાવીર દીક્ષા ૯ (૫૬૯: ૧૮૬). બુદ્ધદેવે દીક્ષા લીધી ૯, ૧૦, ૫૭૧ થી ૪૪ થી ૩ ઈ પ૬૪ ૩૭ બુદ્ધદેવે પર્યટન કર્યા કર્યું ૧૦. ૫૬૪ ૩૭ બુદ્ધદેવે મગધપતિ બિંબિસારને બૌદ્ધધર્મી બનાવ્યો ૧૧. ૫૬૪ (બાદ) ૩૭(બાદ) બુદ્ધદેવે પિતાનાં સંસારી માતાને બૌદ્ધધમમાં જોડ્યાં ૯, ૧૧. ૫૫૬ ૩૦ મહાવીરને કૈવલજ્ઞાનની પ્રાપ્તિ, ૯, ૧૯, ૯પ. ૫૪૪-ક ૧૬ બુનિવણ-જ્ઞાનપ્રાપ્તિ, ૯, ૧૦, ૧૪૭, ( ૧૪ ), ૧૪૭, ૨૫૭, (૫૪૧ ૧૫, ૧૯), પર૮ (મે) ૨ રાજા અજાતશત્રુને રાજ્યાભિષેક ૯. પર૭ (નવેબર) • મહાવીર નિર્વાણ ૮, ૯), ૯, ૧૪૩ (પર૬, ૮). પર૩ મ. સ. અવસપિણિના પાંચમા આરાનો પ્રારંભ, ૧૮. ૫૭૧ Page #479 -------------------------------------------------------------------------- ________________ સમયાવી [ પ્રાચીન - s. પર૩ થી ૪ થી શત્રુંજય પર્વત બાર યોજન પ્રમાણ હતોઃ ઢંકગિરિ અને આણંદગિરિ નામનાં ४९७ શિખરે, મૂળ પર્વતથી છૂટાં પડી ગયાં હતાં. પર (મું) ૭ બુદ્ધદેવનું પરિનિર્વાણ, ૯, ૧૫, ૧૪૭. પર૦ ૭ સનપતિ રાજા વિજય (પર૦ થી ૪૮૨ = ૩૮ વર્ષ) (૨૬૪). પાંચમી છઠ્ઠી પહેલી બીજી પંચ કરેલ સિકકાનો સમય ૭૭. સદી સદી ૪૪૨ ૪૫ સિલનપતિ રાજા વિજયનું મરણ (ર૬). ૪૮થી ૪૫થી એક વર્ષ સિલોનમાં ગેરવ્યવસ્થા–અંધેર (૨૬૪). ૪૮૧ ૪૮૧ જ સિનપતિ રાજા પાંડવાસ ગાદીએ બે (૪૮૧ થી ૪૫૧=૩૦ વર્ષ) (૨૬૪). ૪૭૨ ૫૫ નંદ પહેલે મગધપતિ થયા. ૧૪૨. ૪૬૭ લેખનની જરૂરિયાત ઉભી થઈ. ૩૧ (૪૪૫ઃ ૨૯); સિકકાઓ ઉપર અક્ષરનું દર્શન થવા માંડયું: નંદિવર્ધનની સત્તા ઉજૈન ઉપર થઈ. ૮૩ઃ અવંતિને પ્રદેશ મગધ સામ્રાજ્યનું અંગ બન્યો (૧૪૪). ૪૬૩ શ્રી. મહાવીરની બીજી પાટે થયેલ આચાર્ય જંબુનું મોક્ષગમન, ૧૮૬: મગધદેશમાં મોટો દુકાળ પડ્યો ૧૮૬ઃ હાથીગુફામાં વર્ણવાયેલી નહેર બંધાઈ. ૧૮૬. (નહેર બંધાવ્યાને પ્રથમમાં પ્રથમ દષ્ટાંત) (૪૬ર ૩૦) શ્રુતજ્ઞાનની ક્ષતિ (૧૮૭). ૪૫૧ સિલનપતિ રાજા અભયનું ગાદીએ બેસવું. (૪૫૧ થી ૪૩૧=૨૦ વર્ષ) (૨૬૪). ४४७ જૈનાચાર્ય રત્નપ્રભસૂરિએ લાખો જેને બનાવી, એશિયા નગરીની સ્થાપના કરી. ૧૭૬. ૪૫ ૮૨ બૌદ્ધ ધર્મનું બીજું સંમેલન ૨૯ : યુધિષ્ઠિર સંવત બંધ પડી કલિયુગ સંવત સર દાખલ થયા તે પણ આ અરસામાં જ સમજો. ૪ર૪ ૧૦૩ મગધદેશની નહેર, ચક્રવતી ખારવેલે, કલિંગ દેશમાં લંબાવી-૩૦ પાંચમી બીજી ત્રીજી ચોથી સદી સદી ઢાળેલ સિકકાને સમય ઃ ૭૭ ૪૩૨ ૯૫ પં. ચાણકયને જન્મ (૨૧૮) (૨૦) [૪૨૯ (૨૧૮)] ૪૩૧ ૯૬ સિલોનમાં પકડક લુંટારાનું રાજ્ય થયું (૪૩૧ થી ૩૩૬ = ૬૫ વર્ષ) (૨૬૪) ૪૨૮૧ થી ૯૯ ૧ નંદ ત્રીજાથી નંદ આઠમા સુધીના છ મગધપધિને રાજ્યકાળ. થી , ૪૧૫) ૧૧૩ ?૪૨૦ ૧૦૭ દક્ષિણ હિંદમાં, કોલ્હાપુર રાજ્યવાળા પ્રદેશમાં, ધુટુકાનંદ અને મૂળાનંદને સમય ૧૦૫. આઠમો નંદ–બહસ્પતિમિત્રને રાજ્યકાળ (૪૧૭ થી ૪૧૫ = ૨ વર્ષ) ૮૫. ૪૧૬ ખારવેલે હાથીગુફાને લેખ કોતરાવ્ય તથા પુસ્તક લખાવ્યાં. ૩૧ (કલર): ૪૧૫ ૧૧૨ નવમાં નંદને સતાકાળ, (૪૧પ થી ૩૭ર = ૪૩ વર્ષ) ૮૩, ૯૭ 1, ૪૧૭ ૧૧૦ ૧૧૧ Page #480 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] સમયાવતી ४०७ ૧૨૦ સ્થૂળભદ્ર (શ્રી મહાવીરની પાટે સાતમા પટ્ટઘર ) નો જન્મ (૧૪૫) ૪૦૫ ૧૨૨ મહાનંદે પંજાબ છો. (૧૫૨ ) ૩૯૭ ૧૩૦ મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ, ૧૫૩, ૧૫૪ (૧૨૯) ૩૯૫ થી ૧૩ર થી નાલંદામાં વિદ્યાપીઠની સ્થાપના, પાણિનિનું વ્યાકરણ વિગેરે સામાજીક સુધારા ૩૭ ૧૫૭ઈ આ પચીસ વર્ષના ગાળામાં થયા છે. ૨૯ ૩૮૬ ૧૪૧ આંધ્રપતિ બીજે, ગૌતમીપુત્ર યજ્ઞશ્રી, (રાણી નાગનિકાનો પતિ) ને અમલ ચાલુ હતો ૧૧૫ ( સિક-નં- ૬૯ ): શ્રી ભદ્રબાહુના લઘુબંધુ વરાહમિહિર જીની દીક્ષા સંભવે છે (૩૦૩) તેમને સમય (૩૬) ૩૮૧(નવેંબર)૧૪૬ મૌર્યવંશની સ્થાપના, ૧૩૭: ચંદ્રગુપ્ત રાજાનું ગાદીએ બેસવું (૩૮૧ થી ૩૫૮= ૨૩ વર્ષ) ૧૪૩, ૧૪૬, (૧૫૧): ૩૭૭ ૧૫૦ નવમાં નંદના મહામંત્રી શકાળનું મરણ તથા તેમના પુત્ર સ્થૂલભદ્રજીએ દીક્ષા લીધી. ૧૪૫ : મગધમાં બાર વષ દુષ્કાળના જેવી ગંભીર પરિસ્થિતિ જે ઉભી થઈ હતી તેની આદિ થવા માંડી (આ દુષ્કાળ ૩૭૭ થી ૩૬૭ = ૧૦ વર્ષ ટકો લાગે છે. આ સમય દરમ્યાન સ્થૂલભદ્રજી નેપાળ દેશમાં, ત્યાં સ્થિત રહેલા શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે શ્રી સંઘના આદેશથી અધ્યયનાથે ગયા હતા.) (૧૬૯, ૧૭૦) (૧૮૧) દુષ્કાળની અસર વિશેષપણે વર્તાવા માંડી. ૩૧ (૩૭૪). ૧૫૪ મૌર્ય ચંદ્રગુપ્ત, ત્રીજા અંધ્રપતિ અને વિદર્ભપતિ શાતકરણી કૃષ્ણ (શ્રીમુખ અંધ્રપતિના ભાઈ)ને યુદ્ધમાં માર્યો અને પોતે વિદર્ભ જીતી લીધો ૧૯૯૦ ૩૭૧ નંદવંશની સમાપ્તિ (૨૨) ચંદ્રગુપ્ત રાજા, મગધનો સમ્રાટ બન્યો (૧૦૮), ૧૦૯, ૧૩૪, ૧૪૬ (૧૫૧) ચંદ્રગુપ્ત વક્રચીવ કલિંગપતિની મદદથી મહાનંદને હરાવ્યું, ૧૬૮ : કલિંગપતિ વક્રગ્રીવનું મરણ ૧૬૮: અત્યાર સુધી ચાણકય અર્થશાસ્ત્રમાં ઉંડા ઉતર્યા નહોતા (૧૬૭). ટકા ૧૫૬ ભદ્રબાહુ સ્વામી-છેલ્લા શ્રુતકેવળીને ધર્મશાસન કાળ (૩૭૧ થી ૩૫૭ = ૧૪ વર્ષ), ૧૪૪ (૧૪૪) : બિંદુસાર જન્મ ૨૧૬. (૩૦ ) : ૧૮૦). અંજનસિદ્ધ પુરૂષનું ચંદ્રગુપ્તની સાથે બેસીને થાળમાંથી જમવું. ૧૮૦, (૧૮૧): બીજા અધપતિ ગૌતમીપુત્ર યજ્ઞશ્રીને રાજઅમલ ચાલુ (સિકકા નં. ૭૧). ( ૧૬૦ ચાણક્યએ અર્થશાસ્ત્ર રચવા માંડયું, ૧૭, ૧૮૨ : અર્થશાસ્ત્ર રચાયું (૩૬૭ થી ૩૫૯ = ૮ વર્ષના ગાળામાં) ૨૦૧ (૨૦૧) : સુદર્શન તળાવનું નિર્માણ અને ચંદ્રગુપ્તનું સંધ સાથે યાત્રાએ જવું (૩૬૭ થી ૩૬૨ = પાંચ વર્ષમાં ) (૧૮૪): સૂબા નિમવાનું ધોરણ ચાણકયજીએ દાખલ કર્યું, અને તે બાદ ચંદ્રગુપ્ત અવંતિમાં રાજયમહેલ બંધાવી, થોડે થોડો સમય ત્યાં રહેવાનું ઠરાવ્યું લાગે છે. ૬૬ ૧૬૧ ' સિલોનમાં મુસિવનું રાજ્ય (૩૬૬ થી ૩૦૯ = ૫૭ વર્ષ) (૨૬૪). ૧૫૫ Page #481 -------------------------------------------------------------------------- ________________ સમયાવળી [ પ્રાચીન ३६२ ૩૫૮ (એપ્રીલ). ૫૭ પર ૧૭૦ ૧૭૫ ૧૭૭ ૩૪૫ ૧૮૨ ૧૮૪ ૧૮૮ ૩૩૯ ૧૯૧ ૩૩૬ ૩૩૫ ૧૯૨ ઉપર ૩૬૭ માં જુઓ. ચંદ્રગુપ્ત સમ્રાટે તળાવ બંધાવ્યું લાગે છે, ચંદ્રગુtતે દીક્ષા લઈ દક્ષિણ તરફ પ્રયાણ ૩૫૭ એપ્રીલ (૧૫૧)]: ઉત્તરહિંદમાં દુષ્કાળના પડઘા વાગવા માંડયા. ભદ્રબાહુ સ્વામી શિષ્ય સમુદાય સાથે દક્ષિણ તરફ વિદાય ૩૧-૧૫ર ઃ બિંદુસારનું ગાદીએ બેસવું. ૧૪૭, ૧૪૭, ૨૧૬, ૨૮૫, ૩૩૦, ૩૫૮. ઉત્તરહિંદમાં મેટે દુષ્કાળ પડવાને પ્રારંભ થઈ ચૂક ૨૦૨ : અંશુમના ગુર શ્રી ભદ્રબાહુનું મરણ ૩૧, ૧૨, (૨૦૩), ૨૦૪. મૌર્યવંશી સમ્રાટ અશોકને જન્મ ૨૪૯, ૨૫૯, (૩૫૩ ૨૧૦. ) પં. ચાણક્યજીનું મરણ (૨૧૮) (૨૧૯) કુણાલના આરક્ષક માધવસિંહ અને અશકના નાના ભાઈ કુમાર તિષ્ય-તિરસાનો જન્મ (૨૫૫) (૨૬૧ ) (૩પ૧ : ૨૬૬). સમ્રાટ ચંદ્રગુપ્તનું મુનિઅવસ્થામાં મરણ ૧૫૦, ૧૫ર, ૧૫૪, ૨૦૪. પાટલિપુત્રની વાંચનાને સંભવઃ સ્થૂલભદ્રજીના નેતૃત્ત્વપણામાં (૩૧). કુમાર અશોકની, ઉજૈનીના સુબાપદે નિમણુંક. ૨૨૪: તિવ્ય રક્ષિતા સાથે લગ્ન [ ૩૫(૨૫૪) (૩૨૬, ૨૬૯).] વિદિશાનગરીની શ્રેષ્ઠી પુત્રી સાથે અશકનું લગન. ૨૫૪ (૩૭પઃ ૪૦૮.) (?) બિંદુસાર રાજે પંજાબમાં પ્રથમ બળવો-૨૨૪ (૩૩૪ : ૨૩૪, ૪૬૮) ( જે તેના યુવરાજે સમાવી દીધું હતું.) કુમાર કુણાલનો જન્મ, ૨૫૪, ૨૬૨, (૨૯૨), ૩૯૮. રાણી તિષ્યક્ષિતા પેટે, કુમાર મહેનો જન્મ, ૨૬ર, (૨૬ર), (૨૬૩) ૨૯૮, ૪૯૮ [૩૩૩ (૨૫૪)]. અરબેલાના યુદ્ધ પછી ઇરાની શહેનશાહતવાળા એકેડમીનીડાઈ વંશનો અંત આવ્યો (૨૨૫). રાણી તિબ્બરક્ષિતાના પેટે કુંવરી સંઘમિત્રાને જન્મ: ૨૬૨, (૨૬૨), (૨૬૩) [ ૩૩૪ (૨૫૪)] અશકવર્ધનનું ગાદીએ બેસવું (૨૨૯) ૨૫૯, ૧૩૭, (૧૫૫), ૨૪૩, (તેનું રાજ્ય ૩૩૦-૨૮૯ = ૪૧ વર્ષ) બિંદુસારનું મરણ ૨૨૪, ૨૨૫, ૨૨૭, ૨૪૩, ૨૯૧ : બિંદુસાર રાજ્ય પંજબમાં બીજો બળે તેમાં યુવરાજનું ખૂન થયું (૩૨૮ (૨૬૧). પછી અશોકને મોકલવામાં આવ્યો તેણે ઘણે અંશે શાંતિ કરી નાંખી. ૨૩૪ (૩૩૧; ૨૨૪). રાજ્યાભિષેક વિના અશોકનું મગધપતિ બનવું. ૨૪૮. અલેકઝાંડરે ઇરાન જીતી લીધું (૩૦૭) ( જુઓ અરબેલાની લડાઈ ૩૩૧ માં). અલેકઝાંડર સિંધુ નદીના પશ્ચિમ તટ સુધી આવી પહોંચ્યો, ૨૨૫, ૨૭૨, ૨૩૪, ૨૮૩, ૨૪૩ રાજ આભી અને પારસ ગ્રીકની માંડલિક તરીકે. ૨૪૩ : ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૩૩૦ થી ૩૨૬ ૩૨૮ ૩૨૭ ૧૯૭ થી ૨૦૧ ૧૯૯ ૨૦૦ Page #482 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] * ' '' ૩૪ ૪૨૩ ૯૨૨ ૧ ૩૦ ૩૧૯ 14 ૯૧૭ ૩૧૬ ૨૦૧ ૨૦૨ ૨૦૭ ૫ ૨૦૫ ૨૦૬ ૨૦૪ 202 ૦૯ ૧૦ ૨૧૧ સમયાવળી અલેકઝાંડર અને અશોકનુ નદી તટે તબુમાં મિલન ૨૪૩ : સિંહે રેબઝેબ થયેલ સૂતેલા અશોકના શરીરનું ચાટવુ’. ૨૪૩. [ ૩ર૬ (૨૩૧ ) ૨૩૨ સપ્ટેંબરમાં અલેકઝાંડરે હિંદ તરફ્ પીઠ ફેરવી (૨૭૪) : તે બાદ પંજાબમાં બળવા થયા ૨૩૨ : રાજ્યાભિષેક પહેલાં ચારેક મÇિને અશોકનુ ધર્મ પરિવર્તન ૬૬૯, ૩૯૨ : કુણાલના સહેદર ( કુમાર દશરથના પિતા ) ના જન્મ શ્રેષ્ઠિ પુત્રોના પેટે ૩૯૮ ( ૨૫૫) [ ૩૩૦. ( ૨૯૨ )-] શ્રેષ્ઠિ પુત્રીનુ સુવાવડમાં ભરણુ ( ૨૫૫) કુમાર અશોકના રાજ્યાભિષેક પાટિલપુત્રે હાવાથી બાળબચ્ચાંને ઉજૈનીથી ખેાલાવી લીધાં. ૨૫૫ : અશાકના રાજ્યાભિષેક ૨૨૭, ૨૨૮, (૨૩૧ ) ૨૩૨, ૨૪૩, ૨૪૮, ૨૫૯, ૨૯૧, ( તેનું રાજ્ય ૭૨૬ થી ૩૦૨ મુકુટધારી રાળ ૨૪ વર્ષ ) ૨૪૮, અલેકઝાંડરે હિંદના સિધદેશ છેાડી દીધા ૨૩૫, ૨૪૩,: શ્રીક સરદાર યુડેમેસની સત્તા પન્નબ ઉપર ( ૭૨૫ થી ૩૧૭ = ૮વર્ષ ) (૨૩૯ ) ( ૨૪૧ ) અલેકઝાંડરના સરદાર ફિલિપનું ખૂન ૨૩૬, ૨૪૩ અને યુ·મેારાની નિમણૂક થઈ અલેકઝડરનું ભરણુ બેબીલેાન શહેરમાં ૨૪૩, ૧૫૫, ૨૨૭ ( ૨૨૭) મ ૨૨૮, ૨૩૬ (ડીસેંબરમાં કે ૭૨૧ ના જાન્યુઆરીમાં) અલેકઝાંડરનાં મરણ બાદ શ્રીક સરદારામાં આપસઆપસમાં બળવા તથા કતલ ૨૪૩ (૨૩૨ ) : અશોક રાજ્યે પંજાબના પ્રથમ ભળવા ૨૩૪(૨૩૯) ૩૨૬:૨૩૨ ) કુમાર કુણાલનું અંધ થવું (૩૨૩, ૨૬૨ ) સિરીયાના ટિપેરેડસાઝ ગામે એન્ટીપેટના નેતૃત્વ નીચે, ગ્રીક કૌસીલ હિંદ પ્રાંતાની વહેંચણીમાં સુધારા કરવા મળી ૨૩૬, ૨૪૩ સેલ્યુકસ નિકટારે સેથ્યુસેઇડવવંશની સ્થાપના કરી ( ૨૭૩ ) ૨૪૩ [ ૩૩૨, ૨૦૭ : ૩૨૨. ( ૨૮૪ ) ]. મણી તિષ્યરક્ષિતાને અશોકે જીવતી થાળી મૂકી ૨૬૧ (૨૬૨) અશાકનાભાઈ તિસ્સાનું મરણુ ( ૨૬૧ ) ( ૨૬૧ ) (૩૧૯ : ૨૬૬ )ઃ નરકાલયની સ્થાપના અશોકે કરી ૨૭૦ : પંખમાં અશાક રાજ્યે અને બળવા [ ૩૧૭ (૨૬૨ ) ] : અરાક બાવા સમાવવા પંજાબમાં ગયેઃ રસ્તામાં હાથીએ સૂંઢથી ઉંચકીને પેાતાની પ! ઉપર બેસાર્યા ( ૨૩૨ ) [ ૩૨૨ ની સાલબાદ ૨૩૨, ( ૨૩૯ ) [ બીજો બળવા ( ૩૨૧ થી ૩૧૭ સુધીમાં ) ૨૩૪ : ( ૩૧૭, ૨૪૩ ) અશોકે પાળમાંથી ગ્રીક સત્તા ઉખેડી નાંખી ૨૩૬ (૨૨૯) : ૨૪૨, ૨૪૩ અશેકે શ્રીકની કત્લ કરી છ॰ યુઅેમાસ હિદ બહાર નીકળી ગયા ૨૪૧ : રાન પારસનું ખૂન ૨૪૩. પાબમાં અશેકે પોતાની મત્તાની ઉદ્માષણ: કરી ૨૪૩ : સેલ્યુકરશે બાર Page #483 -------------------------------------------------------------------------- ________________ સમયાવાળી [ પ્રાચીન ૨૨૨ વર્ષમાં (૩૧૬ થી ૩૦૪ સુધીના ) અઢારેક વખત હિંદ ઉપર નિષ્ફળ હુમલા કર્યો ૨૪૩, ૧૪૨ અશોકે પિતાની પુત્રી સંઘમિત્રાને કોઈ અગ્નિશમાં વેરે પરણાવી દીધી. ૨૬૩, ૨૭૧. ૩૧૪ ૨૧૩ સંઘમિત્રા વિધવા બની બૌદ્ધ ભિક્ષુકને ઉકળતા તેલના કડામાં નાંખ્યો (૩૧૫ ૨૭૧ નરકાલય બંધ કરાવ્યું ૨૭૧ (૩૦૮:૩૯૨ ) કુમાર દશરથને જન્મ સંભવે છે (૨૯૨ ): અશકે. પિતાનું વર્તન બદલ્યુ. (રાજ્યાભિષેક બાદ સાતમા વર્ષે; એમ મહાવંશ આદિમાં છે પણ સાતને બદલે ૧૧ વર્ષે જોઈએ). ૩૧૩ ૨૧૪ અશોક રાજ્ય સત્તરમાં વર્ષે બૌદ્ધધર્મ સભાનું ત્રીજું અધિવેશન પાટલીપુત્રે. ૨૨, ૨૭ર તે નવ માસ ચાલ્યું છે : તે સભામાં કુંવર મહેંદ્ર અને કુંવરી સંધમિત્રાને તે વખતે અનુક્રમે તેમની ઉમર ૧૮ અને ૧૬ ની હતી ) બૌદ્ધધર્મની દીક્ષા અપાઈ ૩૧૪: ૨૭૧ (૩૬૨ ) ધર્માશોક નામ પડયું ૨૭૨. પછી સિલોની પ્રતિનિધિ મંડળ મોકલાવાયું ૨૭૪ [ ૩૧૧ : ૨૬૪ (૨૬૩) ] અને ત્યાં બેધિવૃક્ષની સ્થાપના કરવામાં આવી ૨૬૩; ૨૭૩ (૨૭૩): ૨૯ થી 31-3થી છ વર્ષ સુધી સિલેનમાં અંધાધુની ચાલી (ર૬૪). હ૦૩ ૨૨૪ ૩૦૫ પ્રિયદર્શિને પાછલા ભવમાં દીક્ષા લીધી [ ૩૦૬, (૩૫) (૩૬)] તે સમયે કૌશાંબીમાં દુષ્કાળ. સેલ્યુકસે અશોક સાથે તહ કરી [ (૩૦૩) (૨૭૫)] ૩૨, ૧૫૫, ૨૨૭, ૨૪૩, ૨૫; તેની કુંવરી સાથે અશોકનું લગ્ન ૨૫૮, ૨૬૧, (૨૬૨ ) (૨૭૩): સંપ્રતિ ઉફ પ્રિયદર્શિનનો જન્મ ૨૭૯, ૨૮૮, ૨૯૧, ૩૯૯ (૩૯૯) [ (ભ. સં. ૨૨૩ ના પિષ સુદ ૧૫=(૨૯૧)]. સિલોનપતિ તિરસાનું રાજ્ય (૩૦૭ થી ૨૬૩ = ૪૦ વર્ષ) (૨૬૪) પ્રિયદર્શિનને ગાદી મળી ૨૭૯, ૨૮૦ : અશોકે દશરથને મગધને સૂબેની, (૩૦૪, ૩૬૫): ચિનાઈ શહેનશાહ શિ. હુવાંગને અમલ (૩૦૩ થી ૨૬૭ = ૩૬ વર્ષ) ૩૧૮ : ૩૦૩ બાદ સુદર્શન તળાવ અશોકના સૂબા તુષુપે સમરાવ્યું હતું. મેગેથેનીઝ ગ્રીક એલચી તરીકે (૩૦૨ થી ૨૮૮ = ૧૪ વર્ષ સુધી) પાટલિપુત્રના દરબારમાં ૧૫૫ઃ અશોક રીજટ-પ્રિયદર્શિનના વાલી તરીકે ૧૩ વર્ષ (૩૦૩ થી ર૯૦ સુધી) ૨૪૯, ૨૨૬ સેલ્યુકસ નિકટરની પુત્રી અને અશોકની રાણી અસંધિમિત્રાનું મરણ ૨૬૧, (૨૬૨) (૨૬૩) (૨૭૩). ૨૨૭ 'રાજા મેગસ ઉર્ફ મક, સાપરિનિનો રાજા (૩૦૦ થી ૨૫૦ આશરે) (૨૯૫). ૨૨૯ મરહુમ રાણી અસંધિમત્રાની દાસી સાથે અશોકનું લગ્ન ૨૬૧ (૨૨) (૨૭૩). ૨૨૫ Page #484 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] સમયાવળી ૨૯૭ ૨૩૪ . ૨૩૭ - ૨૯૦ પં. ચાણકયનું ભરણ (૧૮) : અસંધિમિત્રાની દાસીને-રાણીને, પટરાણું બનાવાઈ (ર૭૩). સિલેનમાં બાધવૃક્ષને નાશ (ર૭૩ !. સમ્રાટ પ્રિયદર્શનિને રાજ્યાભિષેક ૯૩, ૨૯૪, (૩૯૯) તેનું રાજ્ય ૨૯૦ થી ૨૩૭ = ૫૩ વર્ષ ઉપર) [૨૮૯ઃ ૧૩૭,) ૨૭૯, (૩૦૫)] અશોકના રાજ્યનો અંત (૨૭૩) તેનું વાનપ્રસ્થાશ્રમ ૨૪૯, ૨૫૯, (૨૮૯થી ૨૭૦ = ૧૯ વર્ષ સુધી) કુમાર દશરથને મગધમાં રાજ્યાભિષેક (૨૯૦ થી ૨૫૦ = ૪૦ વર્ષ (૪૦૩). " પ્રિયદર્શિને એક વર્ષમાં તાબાના દેશમાં મજબૂતી કરી વાળી ૩૦૫. ૨૮૯ - ૨૩૮ ૨૮૮ થી ૨૯૯ ૨૬૫) ૨૬૨ ૨૮૭ ૨૪૦ થી આ બાવીસ વર્ષના ગાળામાં પ્રિયદશિને સિકકા પડાવ્યા છે. ૯૩ : ૭૭. ૨૮૫ ર૪ર પશ્ચિમહિંદના મુલકો રાજ્યાભિષેક બાદના અઢી વરસમાં પ્રિયદર્શિને સર કરી લીધા. ૩૫, ૩૧૭ઃ ઝરૂખામાં બેઠા બેઠા વરઘોડે નિહાળ્યોઃ મૂર્છાગત થયો, ગુરૂમહાજને વાંદ્યા અને પિતાના પૂર્વ ભવની પિછાન થઇ, ૩૨૬, ૩૨૫ (૩૨૬) દિગ્વિજ્ય કરવા નીકળ્યો (૩૨૭) ૩૩૮ ઉપાસક થવાની વૃત્તિ જાગી ૩૨૭ તુરૂમય ટેક્ષ્મી, બંજે ફીડેલફસ ઈજીપ્તને રાજા (૨૮૫ થી ૨૪૭ = ૩ર વર્ષ) (૨૯૫) પ્રિયદર્શનની અવંતિના પશ્ચિમની દિગ્વિજય યાત્રા અઢી વર્ષે પૂરી થઇ ૩૧૦ : પશ્ચિમન વિજય કરી પાછો આવ્યો ૩૨૮: ખરો ઉપાસક અને શ્રાવક બન્યા ૩૨૮: પ્રિયદર્શિન દક્ષિણહિંદનો વિજય કરવા નીકળ્યો ૩૧૦, ૩૨૯. છઠ્ઠા અધપતિ સ્કંધસ્તંભનું મરણ અને સાતમાનું ગાદીએ બેસવું ૩૧૨, ૨૨૯ પ્રિયદર્શિન પાછો અવંતિ આવી ગયે ૩૨૯ [ ૨૮૨ ૩૧૧ (૨૫.)], બીજીવાર ગુરૂને વાંદીને શ્રાવક વત્તો લીધાં (૨૮૦ઃ ૯૩) આર્ય સુહસ્તિજી (૩૪૯) પ્રિયર્શન રાજે કહેવાતે પંજાબને બળ ૩૧૨. સાતમા અંધ્રપતિએ પાછા ઉપાડે લીધે હોવાથી ત્યાં જઈ પ્રિયદર્શિને કલિંગ દેશ જીતી લીધોઃ આઠેક માસનો સમય થયો (૧૧૧) ૩૧૨, ૩ર૮ઃ પાછા અવંતિમાં આવી માતાને નમન કરવા ગયા. માતાએ ઉલંભો દીધો અને પોતે પાકે શ્રાવક બન્યો : તે પછી તુરતજ આર્ય મહાગિરિજીનું વર્ગ ગમન થયું. ૩૨૯, (૩૪૬ ) [ (૨૮૦ (૩૪૯)], સિરિયાનો રાજા એંટિકસ પહેલો (૨૮૦ થી ૨૬૨ = ૧૮ વર્ષ) (૨૯૫): પ્રિયદર્શિને સાર્વજનિક દાનશાળા, ભોજનશાળાઓ બંધાવી (૨૮૦ થી ૨૭૬= ૪ વર્ષમાં મોટા જથ્થામાં) (૩૪૮) તે પહેલાં છૂટક છૂટક તો બંધાવી હતી. જૈનમંદિર બંધાવવાં શરૂ કર્યા. ૨૮૧ ૨૪૬ ૩૮૦ ૨૪૭ Page #485 -------------------------------------------------------------------------- ________________ સમયાવતી [પ્રાચીન ૨૭૮ ૨૪૯ ૨૭ ૨૫૦ ૨૭૬ ૨૫૧ ર૭૫ ૨૫૨ ૨૪ ૨૫૩ ચિનાઈ શહેનશાહ શી. હ્યુવેગે. પિતાના રાજ્યઅમલના પચીસમા વર્ષે શહેનશાહપદ ધારણ કર્યું ૩૧૮ (૩૩૦). બસે એંસીથી બસો સોતેર સુધીના સાડાત્રણ વર્ષમાં અનેક નવા જૈનમંદિરે બંધાવ્યાં, જીર્ણોદ્ધાર કરાવ્યાં તથા પ્રતિમાઓ ભરાવી. ૩૩-૩૭ર ર૮ ૩૧૩) સંભવ છે કે ગિરનારની યાત્રાએ જતાં સુદર્શન તળાવ તેણે સમરાવ્યું હતું, (૪૧) પશ્ચિમ એશિયા તરફ ધમ્મમહામાત્રા મેકલાવ્યા. ૩૩૪. મેસિડોનીયામાં અંતિકિનિ: એંટીગનેસ ગેટસને રાજ્ય અમલ (૨૭૬થી ૮) = ૩૭ વર્ષ) (૨૯૫): પિતાના રાજે ચૌદમા વર્ષે પ્રિયદર્શિને નેપાળ ઉપર કુચ કરી. ત્યાંના રાજા ધૂકને હરાવી, ત્યાં પિતાના જમાઈ દેવપાળને ની. ૩૧૩. ૩૧૭. ( ૩૧૭ ) ૩૧૮ : આ જીતથી ગભરાઇને ચિનાઈ શહેનશાહે તિબેટ તરફથી ચઢી આવવાના માર્ગ ઉપર લાકડાની દીવાલ એકદમ ખડી કરી દીધી, ૩૩૩ ૨૭૩. ક૧૪. ૩૧૯, ૩૨૦. ૭૧૮) : પ્રિયદર્શિને રૂધિન્ડિઆઈ ખંભવાળી જગ્યાનાં દર્શન કર્યા અને મધ્ય એશિયા તરફના ધમ બંધુઓને ધર્મમાં સ્થિર કરવા તેને ઇરછા સ્લરી આવી. ૩૩૩ (૨૭૫ : ૩૧૮. ) પ્રિયદર્શિને તિબેટ ખોટા છતી લઈ આગળ વધીને ત્યાં પિતાના પુત્ર કુસ્થાનને નીઓ; મધ્ય એશિયામાંના તાત્કંદ સમરકંદવાળો પ્રદેશ છો, ૩૧૪, ૩૧૩, ૩૨૩. મધ્ય એશિયામાંથી જીત મેળવી પાછા વળતાં પ્રિયદર્શિને કાશ્મિર છલી ત્યાં પિતાના પુત્ર જાલોકને નીમે (કદાચ કુસ્થાન અને જાલીક એક જ વ્યકિત પણ હેય ૩૧૪, ૨૧ પ્રિયદર્શિનને પાળે કરેલ જે ચિનાઈ શહેનશાહે દમ લઈ, ચીનાઈ દીવાલ લાકડાને બદલે પત્થરની બાંધવી શરૂ કરી દીધી, (૩૩૪) પશ્ચિમ એશિયામાં મોકલેલ ધમ્મમહામાત્રા પાસે ત્રણ વર્ષ થવાથી કામગિરિનો હેવાલ માંગ્યો ૩૩૪ અને મધ્ય એશિયામાં નવા ધમ્મમહામાત્રા રવાના કર્યા - ૩૩૪ હિમાલયની ઉત્તરની જીત મેળવી ત્રણ વરસ ઉપરના સમયે હિંદ પાછા આવી ગ(ર૭૩, ૩૧૪: ર૭રઃ ૩૧૫) કાશ્મિરનું શ્રીનગર વસાવ્યું. થી , " આ ત્રણ વરસનો ગાળે હિંદમાં રાજવ્યવસ્થા કરવામાં પ્રિયદર્શિને ગાળ્યો. ૩૩૪. એપિરસને રાજા અલેકઝાંડર (૨૭ થી ૩૫૫ = ૧૭ વર્ષ) ર૯પ. નેપાળની રાજધાની લલિત પટ્ટણ-દેવપટ્ટણ વસાવવા મંડયું (૩૦૧) ચિનાઈ. દીવાલ રાત્રી દિવસ ચાર લાખ (છ લાખની સંખ્યા કેટલાક જણાવે છે) મજુર રાખી સાડાત્રણ વરસની મુદતે ચણાઈ ગઈ૩૧૯ ( ૩૩૪) પ્રિયદર્શિને બીજીવાર નેપાળની મુલાકાત લીધી. પિતાના રાજ્યે વીસમે વર્ષે (૩૧૭) ૩૧૮, આ વખતે પોતાની પુત્રી ચારૂમતી (નેપાળના સૂબા દેવપાળની રાણી)ને પોતાના સાથે લઈ ગયો હતો નિલિવ સ્તંભની પ્રિયદર્શિનની મુલાકાત. થી ર૭૩ ર૭૦ ૨૭ર રી ૨૫૪ ૨૫૭ ૨૫૫ Page #486 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ 1 સમયાવળી. ૨૭૦ ૨૫૭ ૨૫૮ ૨૬૪ ૨૬૪ ૨૬૨ ૨૬૫ સમ્રાટ અશોકનું મરણ ૨૪, ૨૫૯, ૩૧૬ ૩૨૨, ૩૭૪, ૩૩૭, (૩૭) જેથી પ્રિયદર્શિનનું નેપાળમાંથી એકાકી પાછું ફરવું ૨૪૯, ૨૫૯, ૩૧૬, ૩૨, ૩૪૪, ૩૫૭, (૩૩૭) ૩૧૬, ૩૨૨, અશોકના મરણ સ્થાને સામને શિલાલેખ ૩૬૬. મધ્ય એશિયામાં મોકલેલ ધમ્મમહામાત્રા પાસેથી પાંચ વર્ષે રીપોર્ટ માંગે તથા તે પ્રમાણે બધે ઠેકાણે પાંચ પાંચ વરસનું ધરણફેરવી નાંખ્યું દેખાય છે, (અમેકના મરણ બાદ (૩૩૭) ૩૪૫ પ્રિયદશિને શિલાલેખો કોતરાવવા માંડયા ૯૩ (૨૬૪, ૩૩૭). ધર્મમહામાત્રાના રીપોર્ટને પાંચ વરસને બીજે હફત. દશરથે પિતાના મગધ પ્રાંતમાં આવેલ બરાબરગુફાનું દાન કર્યું ૨૬૫, ૩૯૭, ૪૦૦ પ્રચંડકાય મુર્તિએ પ્રિયદર્શિને કેતરાવી ૩૩૭ (સ્પ, ૭૮). શિલોનપતિ ઉતિયનું સર્જય(૨૬૩ થી ૨૫૩ = ૧૦ વર્ષ) (૨૬૩) (૨૬૪): પ્રિયદર્શિને શિલાલેખ કોતરાવ્યા (ર૯૪) : સિલે પતિ રાજા હિસ્સાનું ભરણ ૨૯૪. આસુહસ્તિપ્રિયદર્શિનના ગુરૂજીનું સ્વર્ગગમન ૧૪૬ (૨૧૬ઃ ૩૩૮) જૈન ધર્મમાં શાખા પ્રશાખાઓ તે (૨૬૧ ૨૩૮) બાદ વિશેષ પ્રમાણમાં પડી. જો કે તેમની હયાતીમાં પણ હતીજ પણ બહુ જુજ સંખ્યામાં (૩૩૫). સિરિયાનો રાજા એટીએસ બીજે (૨૬૨ થી ૨૪૬=૧૬ વર્ષ) (૨૯૫). (૩૦૮) પ્રિયદશિને જાહેર ધર્મપ્રચારનું કાર્ય છેડી દીધું ૩૩૮. મહેન્દ્રકુમાર-ભિક્ષુકનું મરણ ૭૮ વર્ષની ઉમરે સિલેનમાં (૨૬૨) ૨૬૪. સંઘમિત્રા ભીક્ષુણીનું મરણ ૭૭ વર્ષ ઉમરે સિલેનમાં (૨૬ર) ૨૬૪. ઇરાનમાં આર્સેસીડાઈ વંશની સ્થાપના (૨૨૫) પણ તે સમ્રાટ પ્રિયદર્શિનના ખંડીયાપણે રહીને કરી હેય એમ સંભ છે મગધના રાજા દશરથનું મરણ અને તે જગ્યાએ શાલિશની નિમણુંક (૪૨) ૩૯૬ (તેનું રાજ્ય ૨૫૦ થી ૨૩૮=૧૩ વર્ષ) પ્રિયદર્શિનનું મરણ ૧૩૬, ૨૯૪, ૩૩૯ (કેટલાક પ્રિયદર્શિનના ગુરૂ આર્ય સુહસ્તિજીનું મરણ આ સાલમાં ગણે છે તે ખોટું છે તે તો ઇ. પૂ. ર૧ર માં નીપજયું છે) [૨૩૬) (૨૯) (૧૦૩)] મૌયપતિ વૃષભસેન અષભસેન રાયે પંજાબમાં બળવો (૩૧૨ ) આ સમય સધી શત્રુંજયના બે શિખરે રેવતગિરિ અને વિમળગિરિ એકજ ગિરિ રૂપે હતાં પણ ઇ. સ. પૂ. ૨૩૬ થી ૧૭ ની વચ્ચેના ૧૭૫ વર્ષના ગાળામાં તે બો શિખર છુટાં પડી ગયાં હતાં. કયે સમયે તે નકકી કહી શકાતું નથી. કંબગિરિ શિંખર પણ આ સમયે કે તે બાદ છૂટું પડયું લાગે છે ૧૮૯ઃ કાશ્મિરપતિ જાલીકનું રાજ્ય ( ૨૩૬ થી ૧૯=૩૬ વર્ષ) ૩૯૩ ૪૦૫. ૨૫૪ ૨૭૩ ૨૭૪ ૨૫૩ ૨૫૦ ૨૭૭ ૨૩૭ ૨૯૦ રક ૨૯૧ Page #487 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૨૧૧ ૨૧૦ ૨૩૦૧ થી ૨૦૫, ૨૦૩ : ૧૯૦ ૧૯૭૨ થી ૧૬૭, ૧૫૫ ૧૧૫ ૧૧૪ ૫૭ ની ૩૧ 78 પૂર્વ ૩૧૬ ૧૨૧ થી १७० ૩૧૯ ૩૨૦ ૩૭૫ 316 ૩૭૨ ૪૧૨ ૪૩ ४७० ૩૫૮ ઇ. સ. ७८ ૮૨ ૫૭ ( આશરે ) સમયાવળી [ પ્રાચીન પ્રિયદર્શિનં પુત્ર અને કાશ્મિરપતિ જાલૌકે પેતાના રાજ્યે ૨૬મા વર્ષે કનેાજ– કાન્યકુબ્જ સુધીના મુલક જીતી લીધા ૩૯૨, કાશ્મિરપતિ જાલૌકે કાન્યકુબ્જ સુધીના મુલક જીતી લીધા. ૪૦૪, પંજાબમાં યુથેડીમેાસનું રાજ્ય ૪૦૫ શુંગ વંશા પુષ્યમિત્રના પૌત્ર વસુમિત્રે પાંચાલ અને સુરસેન ત્યાં ૪૦૫. યુથેડીમેાસના પુત્ર ડિમેટ્રીઅસ શિયાળકેટિ સાતમાં રાજગાદી કરી ૪૦૫. બલૌકનું મરણુ અને તેની ગાદીએ પુત્ર દામેાદરનું આવવું ૪૦૬, યવનપતિ ડિમેટ્રીઅસનું મરણ નિપજવાથી તેના સરદાર ક્ષહરામિનેન્ડરનુ રાજ્ય, મથુરાંના પ્રદેશમાં. ૧૦૧ અને ક્ષહરાટભૂમકનું રાજ્ય ( ૧૫૫ થી ૧૧૫ = ૪૦ વર્ષ ) ૯૭. રાજપુતાનાવાળા ભાગમાં, ભૂમકની પાછળ તેના પુત્ર નહપાનું રાજ્ય ( તેણે અવંતિ જીતીને તે પ્રદેશમાં રાજાપદ ધારણ કર્યુ હતુ જુઓ નીચે ૧૧૪ ) ૯૯. નહપાણે અતિ જીતી લઇ ત્યાં રાજગાદી કરી પેતે અવંતિપતિ બન્યા ૯૯. શત્રુંજયનાં મુખ્ય એ શિખરા રૈવતગિરિ અને વિમળિગિર એ જૂદાં પડી ગયાં હતાં : જેથી ઇ. સ. પૂ. ૫૭ માં જૈનાચાય પાદલિપ્તસૂરિએ વિમગિરિ ઉપર ચઢવાને ત્યાં તળેટી વસાવી અને પાલિતાણા નગરની સ્થાપના કરી. ૧૮૮, ૧૮૯ ( ૩૨૮ ). વિક્રમાદિત્ય ( ૨૧૯ ). સકારિ અતિપતિ થયા અને વિક્રમ સ ંવત્સરના પ્રારંભ. ૧૯૬ દિગ’ખર મત રથાપક કુંદ દાચા જીના દાદાગુરૂ શ્રી ભદ્રબાહુ બીજાને સમય ( ૧૪૫ ), શક સંવતના પ્રારંભ, ૪૦૬, ક્ષત્રપ રૂદ્રદામનનું અસ્તિત્વ ૩૯૬, દિગંબર મત શ્વેતાંબરથી છૂટા પડ્યા ( વેતાંબર મતવ્ય ) ( ૧૪૫ ). વસ્વામીના નેતૃત્વપણામાં, અરબસ્તાનના સત્તાધારી પણ મૂળે કાઠિયાવાડની મધુમાવત નગરીના રહીશ જાવડશાહ શેઠે શત્રુંજયના ઉદ્દાર કર્યાં ૩૦૭. રામન રાહેનશાહ આરેલીઅસ એન્ટોનિકસના સમય ૩૮૫. ગુપ્તવંશની આદિ ( ૨૧૯ ). ગુપ્તવંશી ચંદ્રગુપ્તના રાજ્ય અમલ (૩૨૦ થી ૩૩૦=૧૦ વર્ષ ) ( ૨૧૯ ). ખીજાના રાજ્ય અમલ (૩૭૫ થી ૪૧૩ = ૩૮ વર્ષાં ) ,, 23 (૨૧૯ ) Page #488 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] સમયાવળી ત્રીજી ચેથી સદી પહેલાં છઠ્ઠી સદી સાતમી સદી ૯૯૭-૮૪ ૧. ૩૯૩ ૧૪૩૨ ૧ ૧૦૪ ૧૪૩ ૭૯૦ થી પુસ્તક લખાયાં હશે. (૭). વરાહમિહિર જ્યોતિષ્કારનું થવું (૩૬). . કને જન સમ્રાટ હર્ષવર્ધન તથા તેના બનેવી હવામનને સમય. હરિસેન દિગંબરાચાર્યે બૃહત્કથા કે ર (૧૪૫). શ્રવણબેલગેલમાં ગેટસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા ૩૭૩. રત્નનંદિ દિગંબરાચાર્યજીએ ભદ્રબાહુ ચરિત્ર રચ્યું (૧૪૫). કારકુબ (દક્ષિણ કેનેડા) માંની પ્રચંડકાય મૂર્તિની પ્રતિષ્ઠા. ૩૭૩. ત્રિપુર–વેનર (સદર) , , ૩૭૪. દેવચંદ્રજીએ રાજ્વલી કથા નામને ગ્રંથ રચ્યો (૧૪૫). ગ્વાલિયરપતિ આગ્ર રાજા (ઉ૬ ઈદાયુદ્ધ)ને રાજ્ય અમલ ૪૦૦ મે સમકાલીન બંગાળ–ગૌડપતિ ધર્મ પાળ. Page #489 --------------------------------------------------------------------------  Page #490 -------------------------------------------------------------------------- ________________ શુ દ્ધિ ૫ = ક. આમાં પ્રફના દેશને કે જેડની અશુદ્ધિને સમાવેશ કર્યો નથી. અ ળ પૃ. કે. પંક્તિ અશુદ્ધ શુદ્ધ પૃ. કે. પંક્તિ અશુદ્ધ શુદ્ધ પ્રશસ્તિ અંગે ૬૯૨–૨૦ જણાયું નથી લાગતું જણાવ્યું છે ૮ થી ૨૩ (જુઓ સિક્કા નં.૯૩ ની હકીકતો આ પંદર લાઇન ૭૨–૨–૧૬ તથા બેવડાઈ ગઈ છે તે કાઢી ૩૪ માણિકતોલા માણિકતા નાંખવી ૩૭– – ૭ ઈ. સ. પૂ. ૩૦૩; ઈ.સ. પૂ.૨૯૦ બાદ ૨૩ ૩૦ જ્યારે તેમનાં ત્યારે તેમનાં ! ૮૩- ૧૨ ૪૨૭ થી ૪૧૭ ૪૨૮ થી ૪૧૫ હૃદયે હદય હ૩-૦-૨૫ ૨૬૨ ૨૬૪ ૩–૨– ૨ કોઈ કાંઈ ૧૦૩-૦- ૬ प्रहारठीस महारठीस ૬-૨-૨૯ બુદ્ધનીતિ મડિલાયનઃ ૧૧–૦–૨૯ એકમાની જ એકલાનીજ . બુદ્ધનીતિ ૧૩૫–૨–૧૪ ૯ વર્ષ ૮ થી ૯ વર્ષ ૧૪-૨- ૨ જનશ જૈનવેશ ૧૪૫–૧-૭૧ મ. સં. વિક્રમ સંવત ૧૭–૧-૧૪ ” –૧–૩૩ ભ. સં. વિક્રમ સંવત ૨૧–૧–૨૫ અગીઆરમું દશમું ૧૫ર–૨– ૧ મગધ સંવત મહાવીર સંવત ૨૫–૨– ૨ કાર્યોની કાર્ય * ૧૫૨-૨– ૨ ૨૦૮.૨૦૯ ૪૦૮.૪૦૯ ૨૫-૧-૩૩ ગૃપતિ ગૃહપતિ ૧૬૯-૧–૧૧ તથા પુત્રને તથા પુત્રીને ૨૯-૧–૩૩ ૧૧ મું વરસ ૧૦ મું વરસ ૧૬૫–૧-૩૫ J.N.E. J.N.I. ૨૯-૧-૩૩ બારમું અગિયારમું ૧૭૩-૨-૧૦ ૨૯-૨–૩૩ છે. પૂ. ૪ર૭ ઈ. સ. પૂ. ૪૬૭૧૮૦-૧-૨૪ શોણિત શોણિત ૩૬-૨-૩૦ વડીલબંધું લઘુબંધુ ૧૮૬-૨–૨૫ ઈ.સ.ની શરૂઆત વિ.સં. શરૂઆત ૪૪–૧-૩૨ ભોપશુ પશુ ભવો ૨૧૯–૩–૧૬ ૪૧૩ પ૯-૨-૧૯ તે અને ૪ ૨૫૦–૨–૨૯ ટી. ૪૧ ટી.૪૨ ૫૯-૨-૨૩ ૭ દુભી ૭ ચક્ર ૨૫૭–૧–૩૨ ૨૯૭ થી ૩૦૧ ૨૫૧ થી ૨૫૫ ૬૩–ર–૨૧ નં. ૭ નં. ૪૭ ૨૨૯-૨-૧૩ ૩૮૯ ૨૮૯ ૬૨-૨-૧૫ વંશની ૫૧ વંશની પ૩ ૨૬ –ર–૨૪ ટીકા ૪૯ ટીકા ૫૦ ભગુ Page #491 -------------------------------------------------------------------------- ________________ પૃ. કે. પંકિત અશુદ્ધ પૃ. કે. પંકિત અશુદ્ધ ૨૬૨-૧-૨૦ ૩૧૪ ૩૧૨ ૩૬૮–૧–૩૨ પોથી ઉપર ભૂમિ ઉપર ૨૬૪-૧-૨૦ અભયથી મુસાટીવ (તે ત્રણે રાજ ૯૬૭–૧-૩ (૧૪) સોપારા (તને દશ ઓનાં નામ બે બે લીટી ઉપર લીટી નીચે ઉતારવું એટલેગોઠવવા એટલે તેમનો રાજય “અપરાંત પ્રાંતનો સૂબા વિગેરે” કાળ અનુક્રમે ૨૦-૬૫૫૭ વાક્યની સાથે વંચાશે. વર્ષ વંચાશે. જ્યારે ૬ વર્ષ તે ૩૭૪–૧–૧ર (૬૧) ગ્વાલીયર રાજ્ય કે વિગેરે ગેર વ્યવસ્થાને કાળ વાંચ) બે લીટીને જરા ઉપર ચડાવવી ૨૬૫-૨-૨૬ આખી ૭૪ની ટીકાજ કાઢી નાંખવી એટલે તે હકીકત (૬) ભંગઢ ૨૭૩-૨-૨૪ (અલવર રાજ્યે)ની સાથે વંચાશે. ૨૯૦–૧–૧૯ પાત્ર માત્ર ૨૯૫–૧- ૫ તેણે અને તેણે ૩૯૭–૧–૨૩ પ્રિયદર્દીિનનું પ્રિયદર્શિનનું ૨૯૪-૧-૨૩ જન્મ થય ગાદીપતિ થયો ૪૦૨-૨-૩ થી ૨૯૯ થી ૨૮૯ ૩૧૨–૨-૨૫ ઈ સ.પૂ. ૨૭૧ ઈસ.પૂ.ર૮૧ ૪૦૫–૧-૩ર બની શકે બનાવી શકે ૩૬૬–૨–૨૩ ઉપર ઉમર ૪૦૮–૧–૧ર અધિકારીથી અધિકારીઓ ૩૬૮–૧-૨૧ ટી.૪૨ ટી.૪૩ વડે ૩૧૧૧ ૩૧૩૧ Page #492 -------------------------------------------------------------------------- ________________ વિ ષ એ છે ધી કાઢવા ની ચાવી સમજ –જે આંક લખ્યા છે તે પણ સૂચક છે. જે બ્લેકમાં મૂક્યા છે તે પ્રશસ્તિવાળા ભાગના પૃષ્ઠના આંક સમજવા અને કૌંસમાં છે તે ટીકાના પૂર્ણ સમજવાં. લગભગ ચારસો વિષય છે. તે સર્વની માહિતી “શું અને ક્યાં ” જોવાથી પણ મળી શકે તેમ છે. છતાં વાચકની સગવડ સચવાય માટે ચાવી રૂપે તેમની ટીપ આ સાથે છે. સામાન્ય રીતે તેના ત્રણ ભાગ પાડયા છે (૧) કેવળ વિદ્યાને સ્પર્શે તેવા (૨) કેવળ જૈન ધર્મને લગતા હેય તેવા અને (૩) સર્વ સામાન્ય હેય તેવા; જો કે આ તો માત્ર ઉપલક દષ્ટિએ વિભાગ છે બાકી દરેકને તત્વતઃ વિચારતાં તે સર્વ વિષયો સામાન્યના એક વિભાગમાં સેંધાય તેવા જ છે. Page #493 --------------------------------------------------------------------------  Page #494 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાને લગતાજ વિષે અધિકમાસ હિંદુવર્ષની ગણત્રીમાં ગમે તે આવે છે, પૂર્વ કાળે તેમ નહેતું (રર) અનુપ, આનર્ત શ્વસ્ત્ર, સૌવીર, કુકકુર નિષાદ વિ. દેશોનાં સ્થાન અને સમજ (૩૯૫) અપ્રતિગ્રાહક બ્રાહ્મણની વ્યાખ્યા કોને લાગુ પડે (૧૭૨) અફઘાનિસ્તાનની હદ રાજકીય દષ્ટિએ હિંદને રક્ષણ કરતાઃ ઈગ્રેજ લેખકેના શબ્દમાં જ ર૭૫ અમાત્ય અને પુરોહિતનાં પદો મગધપતિના દરબાર એક હતા કે જુદાં ૨૧૭) અમિત્રઘાત શબ્દનો અર્થ શું અને તે કેનું બિરૂદ હતું (૩૦૮) અર્થશાસ્ત્રને માનઃ સર્વ રાજારામ કહેવાય છે તે ખરૂં છે ૧૭૮ અલેકઝાંડર હિંદ ઉપર ચડાઈ લાવ્યો તેના પ્રલોભનની તપાસ રર૪ (રર) ૨૨૫, ૨૩૫, ૩૮૧ (૩૮૧). અલેકઝાંડરે તથા તેના મરણ બાદ સિરિયામાં મળેલી મંત્રી પરિષદે હિંદની વ્યવસ્થા માટે કરેલી ગોઠવણ ૨૩૫ અલેકઝાંડરની હકીકત, હિંદી ગ્રંથમાં કેમ કયાંય મળતી નથી ૧૫૪ અવર્ધનનું ચિત્ત વ્યગ્ર રહેતું તેનું કારણ (૨૯૨) અશોક યુવરાજ નહતો છતાં ગાદીપતિ થયે તેનાં કારણે (૨૧૭), ૨૪૮ અશોકવર્ધનની રાણીઓ, પુત્ર-પુત્રી પરિવાર તથા તેમનાં જીવનને ચિતાર ૨૬૦ અશોકવર્ધન અને સેલ્યુકસ નિકેટરના સંબંધને ઇતિહાસ ૧૫૫-૨૭૫ અશોક અને પ્રિયદર્શિન અને ભિન્ન છે ૧૮ અશોક સાથે સેલ્યુકસે કરેલી શરતે (૨૫). અશોકના મરણનું સ્થાન ૨૮૫ અંધ કુમાર કુણાલે મર્મગીતમાં પોતાના પિતા અશોકને આપેલી ઓળખ (ર) અંધ પુરૂષએ (પાંચ) એક હાથી સંબંધી કરેલી તપાસ ૦૮ અંધપતિ અને પ્રિયદર્શનને સંબંધ ૩૧૦, (૫૬) ૫૭ આંધ ભ્રય શબ્દનો અર્થ (૧૧૪) ઈરાની શહેનશાહ લુપ્ત થયાને સમય અને કારણ (૩૦૭) (૩૦૮). ઈરાની સંસ્કૃતિ પૂર્વને મળતી કે પશ્ચિમને મળતી (૩૭૯) ઉજ્જૈનમાં ગાદી લઈ જવામાં પ્રિયશિનનું રાજકીય ડહાપણ (૩૦૪) ૩૦૪, ૩૫ર એલચી નીમવાનું ધોરણ, એક બીજાના રાજ્ય ૩૦૮ (૩૦૮) (૩૪૮) કન્યા (વિજાતીય) કોણ પરણ્યું હતું હતું? ચંદ્રગુપ્ત, બિંદુસાર કે અશક ૨૮૨ કુટિલા નામની નદી ૧૭૪, ૧૭૫ઃ તેના પ્રદેશને કુટિલ કહેવાય કે અટલિ (૧૫) કુમાર કુસ્થત કર્યું હતું (૨૯૪). કૌશાંબીમાં પડેલ દુષ્કાળની ઝાંખી ૩૨૬ (૩૨૬) ક્ષત્ર (ભૂમક, રાજુપુલ, નવાણુ વિગેરે)ને ધર્મ શું હતું ૭૭–૭૯ ગર્ભ કેટલા માસને જીવંત રહી શકે ? ૧૮૦ ગાદી (મગધની) પાટલી પુત્રથી ઉજૈનીમાં આવી (૨૯૨) ૩૦૩ ગોત્રનાં નામ કયા કયા પ્રકારે પડી શકે ૧૩૪ Page #495 -------------------------------------------------------------------------- ________________ ગ્રીક સત્તાવાળાએ કરેલી બેઠવણમાં રાજા આંભિ તથા પિરસને દરજજો ૨૩૯ (૨૩૭) ગ્રીક સરદાર યુમેએ કરેલ પિરસનું ખૂન અને હિંદ છોડી જવામાં તેણે વિચારેલ પરિસ્થિતિ : ૨૪૦ ગ્રીક સત્તાની (હિંદમાની) પચીસ વરસની સાલવારી ૨૪૩ ચરખા જેવી વસ્તુ પણ ઈ. સ. પૂ. ચોથી સદીમાં હતી તેના પુરાવા (૨૦૦૯) ચાણક્યના અર્થશાસ્ત્રની મહત્તા કે તેણે જેના ઉપરથી રચના કરી તેની મહત્તા ૧૭૯(૧૦૦) ૧૭૮ ચાણક્યજીએ રાણીનું પેટ ચીરી અંદરનો ગર્ભ ખેંચી કાઢ. ૧૮૦ ચાણક્ય દીક્ષા કેમ લીધી તેનાં કારણ ૨૧૮ ચાર્યજીનાં ઉમર તથા જન્મ ૧૫૩ ચંદ્રગુપ્ત શું અહિંદી રાણીને પર હતે ૧૮૦ ચંદ્રગુપ્ત નગમી (૨૦૦) અને ચંદ્રગિરિ પર્વત ૨૦૪ ચંદ્રગુપ્ત પંજાબનું મેં સરખુંયે કોઈ દિવસ જોયું નથી તે અલેકઝાંડરને પંજાબમાં મળે કયારે ૧૬૧, ૨૦૧૮ ચંદ્રગુપ્ત અને પટરાણીનું પ્રથમ મિલન ૧૬૮ ચંદ્રગુપ્ત રાયે-આદિ અને અંતમાં-હિંદમાં પડેલા દુષ્કાળે ૧૬૯, ૨૦૧૩ ચંદ્રગુપ્ત અને નવમાનંદને સંબધ (પુત્ર કે જમાઈ) ૧૪૧ ચુટુકાનંદ, મહારથી વિગેરે સૂબાઓ કોણ હતા તથા તેમને વહીવટ કેમ ચાલતું હતું ૩૫૩ (૩૫૩ ) (૩૫૭). જમીન ખાલસાનું ઘેરણ પ્રિયદર્શિને શું ઠરાવ્યું હતું ૩૫૯ - લોર્ડ ડેલહાઉસીના ધોરણ સાથે સરખામણ (૩૫૮). મિ. જસ્ટીને સેકેટસને ચંદ્રગુપ્ત કરાવવાથી કેટલાક ઐતિહાસિક બનાવોની અસંગતતા ૨૪ર જાલૌક કાશ્મિરપતિને સંપૂર્ણ ઇતિહાસ ૪૨ થી ૪૦૮ જ્ઞાતિને અર્થ (૧૩૪) જ્ઞાતિસંસ્થા કયા સમય સુધી નહતી ૭૯ (૭૯) તિસ્યરક્ષિત રાણી ઉ૫રને કુંવરી સંઘમિત્રા ઉપર અશકવર્ધને ઠાલવેલ રેષ ૨૭૧ . તિબ્બરક્ષિતાના જીવન વિશેની માન્યતામાં કરવા યોગ્ય કેટલોક સુધારો ૪૦૮ તિસ્તા નાખતી બે વ્યક્તિને બતાવેલ તફાવત (૨ ૬૪) (૨૬૬) તીર્થો અઢાર મહાભારતના સમયે વર્ણવ્યા છે તેનાં નામ (૨૦૭) ત્રિપુટીનાં જીવન ઉપર સંશોધનનું તારણ ૧૭૭ દક્ષિણમાં કદંબ, પલવ, રાષ્ટ્રકુટ વંશી રાજાઓની ઉત્પત્તિ ૧૦૭, ૧૦૫ દંડનીતિમાં કેવળ દંડ (શિક્ષા)નેજ સ્થાન છે કે ! ૧૭૮ દામોદર (જલાર કાશ્મિરપતિને પુત્ર) તથા તેની પાછળ થયેલ કુશનવંશી રાજાઓને સમય ૪૦૫–૪૦૬ દુકાળાએ ચંદ્રગુપ્તના મન ઉપર કરેલી અસર ૨૦૧ દેવકમાર અને આર્યકુમાર વચ્ચે તફાવત ૩૫૮ નકલિયની સ્થાપના, નિભાવ તથા વિધ્વંસ માટેનાં સંજોગોનું વર્ણન ૨૬૭ પલવ અને પલ્લવ શબ્દથી થતે ગોટાળે (૩૨) (૧૦૪) ૧૮૩, ૧૯૦ (૨૮૨) Page #496 -------------------------------------------------------------------------- ________________ પલ્લવ શબ્દ જે ગોટાળે સંસ્કૃતિના સરણનું અનુમાન બાંધવામાં કર્યો છે તેનો ઉલ્લેખ (૩૭૫) પંજાબમાં ઉપરા ઉપરી બળવા (૩૩૦ થી ૩૦૫=૫ વર્ષમાં ) કેમ બન્યાં તેનાં કારણ તથા ત્યાંની સ્થિતિની તપાસ ૨૩૩ (૨૭૪) પાર્વતીય પ્રદેશના અધિપતિની મદદની સરતા અને તેનું પાલન ૧૬૮ પુષ્યમિત્ર શુગે પાટલીપુત્રને બાળી નાંખ્યું હતું ૪૦૧ પ્રચંડ કાયમૂર્તિઓ ઇ. સ. ની દસમી સદીની ગણાય છે, પણ તેમ નથી તેના કારણની તપાસ ( ૨૭૪) પ્રિયદર્શિનને જન્મ અને દસ મહિનાની ઉમરે મળેલી ગાદી ૨૮૦ પ્રિયદર્શિન અને દશરથ, બન્ને એક કે ભિન્નઃ અને ભિન્ન તે મોટું કાણું ર૮૧, ૨૯૯ પ્રિયદર્શિનને રાજ્યકાળ અને આયુષ્ય ૨૯૩ પ્રિયદર્શિને દક્ષિણમાં શિલાલેખો પણ કોતરાવ્યા છે ( ૩૧૧ ). પ્રિયદર્શિને પ્રાંતિક સુબાઓ નીમ્યા હતા તેનો સંક્ષિપ્ત સાર ૩૫૪ થી ૭૫૮ બંધુપાલિત મિર્ય રાજા તે કેણુ ( ૩૮૮) : બિંદુસાર નામ કેમ પાડયું હતુ ૧૮૦ બિંદુસાર વૈદિક મતાનુયાયી નહોતે પણ તેના પિતાને જ ધર્મ પાળતા હતા. ૨૨૩ બિંદુસારના અનેક વિધ નામોની સમજૂતી ૨૧૫ બૃહસ્પતિ મિત્ર, ખારવેલ અને પુષ્યમિત્ર ત્રણે સમકાલીન ખરા કે (૧૩૮) બે બળવાઃ મહારાજા બિંદુસારના રાજ્ય થયા હતા તેનું વર્ણન ૨૨૪ (૩૧૧) (૧૨) સૈદ્ધ સભાનું ત્રીજું અધિવેશન ૨૭૨ (૨૭૩) બદ્ધ ધર્મનો પ્રચાર ભરતખંડમાં અને તેની બહાર ૨૧ મનુષ્યનું કાઠું કેટલું હતું, પ્રિયદર્શિનના સમયે ૨૯૫ (૨૯૫) મહાઅમાત્ય કે રાજ પુરોહિત ૧૭૧ મહાનંદને હરાવવામાં ચંદ્રગુપ્ત સાથે વક્રગ્રીવને જોડાવાનું કારણ (૨૦૦ ) મહાયાત્રાનું સર્જન તથા તેમને સોંપેલું કાર્ય ૩૪૫. ૩૪૬ મહેન્દ્ર (કુમાર) તથા કુંવરી સંઘમિત્રાએ દીક્ષા ગ્રહણ કર્યાનાં નિમિત્ત કારણ ૨૭૧ મહેરૂ, સિક્કા ઉપરનું, હિંદી રાજવીઓમાં કોણે પ્રથમ દાખલ કર્યું (૧૧૬) મહેરા (એક) ઉપર બીજું મહારું સિક્કા ઉપર પાડયાનો બનાવ તથા સમય ૧૧૬ (૧૧૬) મુસ્લીમ ભાઈઓનાં ૭ ધાર્મિક ચિહ્નની ઉત્પત્તિ વિશે અનુમાન (૬૩) શ્રિય વંશની સ્થાપ્ના કયારથી (રાજ્યારંભથી કે મગધપતિ બનવાથી) ૧૩૪, ૧૯૯ મૌર્ય વંશી રાજાઓની નામાવળી તથા વંશાવળી અને શુદ્ધિ ૧૩૬ માર્ય તે શુદ્ધ કે લિચ્છવી ક્ષત્રિય ૧૩૯–૧૪૦ મેર્ય વંશની બે શાખા થઈ ૨૦૦ યવનાધિપતિઓ પાંચ, પ્રિયદર્શિનના સમકાલીનપણે તેમનાં નામ તથા સમય (૨૯૫) ૩૧૭ યવનેએ અને શુંગવંશીએ જમાવેલ ઉત્તરહિંદમાં સત્તા, પ્રિયદર્શિનના મરણ બાદ ૪૫ ન અને યવન શબ્દની વ્યાખ્યા (૩૦૬) (૩૦૭) લશ્કરી સુધારા: પાશ્ચાત્ય સંસ્કૃતિના સંસર્ગથી અશેકે કરેલા ૩૫ર Page #497 -------------------------------------------------------------------------- ________________ લલિતપટણ (નેપાળની રાજધાની) ની સ્થાપના ૩૦૧ (૩૦૧) લેખનકળાને પ્રારંભ અને તેને સામાન્ય વપરાશ થયે ગણાય તેને વચ્ચેનો ભેદ (૨૮) ૩૧ લિકિક સંવતસરની કળિયુગ અને ઈસ્વીસન સાથેની સરખામણી (૩૮૯) વહેચણી (કામની અને જવાબદારીની) ના સિદ્ધાંતને અમલ (૩૫૩) વંશવૃક્ષ બિંદુસારથી પ્રિયદર્શિન સુધીનું (૨૬૧-૬૨). વિદિવય કુરસ અને વિલિવય કુરસના બિરૂદને અર્થ ૧૧૫ વિષમિશ્રિત જન ચંદ્રગુપ્તને શા માટે ખવરાવવામાં આવતું. ૧૮૦ વૃષળ શબ્દને અર્થ કરવામાં વિદ્વાનોએ ખાધેલી ભૂલ (૧૪૦) ૧૭૧ વૃષસેન યુવરાજ હતો કે નહીં (૩૫૪) (૩૫૬). વ્યવસ્થા, પ્રિયદર્શિને રાજ્ય ચલાવવા માટે કરેલી વિસ્તૃત ૩પર થી ૩૫૮ શઠતા અને બુદ્ધિચાતુર્ય ઉપર કૌટિલ્યની રમત (૧૬૮) મહારાજ નીતિ ૧૭૦, ૧૭૮ શશાંક (હર્ષવર્ધન સમ્રાટના બનેવી ગૃહવનને મારનાર) ના સમકાલીન ગડ પતિ ધર્મ પાળઃ તથા ઈદ્રાયુદ્ધ ઉદે આગ્ર રાજાની કેટલી હકીકત ૪૦૦ સરસ્વતી નદીવાળા પ્રદેશના રૂપાંતરનું વર્ણન ૧૭૫ સાઠે બુદ્ધિ નાઠી” ની કહેવત અશોકને લાગુ પડી હતી કે (૨૮૦) સિક્કાની ઉત્પત્તિ, આવશ્યકતા અને હેતુ ૪૭ સિક્કા તરીકે વપરાયલી અન્ય વસ્તુઓ ૪૮ સિક્કાને ક્રમિક વિકાસ તથા પ્રકાર ૪૯ સિક્કાની બન્ને બાજુની ઉપયોગિતા ૫૩ સિક્કા ઉપર કોતરાવાના ચિહ્નોની સમજ ૫૫ થી ૭ર સિક્કા ઉપર રાજા શબ્દ પરદેશીઓએ શા માટે દાખલ કર્યો ૯૯ સિલોનનું મહામંડળ, મહેદ્ર ભિક્ષુકના નેતૃત્વ નીચે ૧૦૯, ૩૧૦ સિલોનપતિની વંશાવળીઃ તે ઉપરથી ગોઠવાતા અશોકના જીવનનાં વૃત્તાંત (૨૬૩), (૨૬૪) ૨૬૪ સીમા પ્રાંતોની સમજૂતી (૩૦૮ ) (૩૧૧) (૩૫૭) (૩૫૮) (૩૫૮) સુદર્શન તળાવ જેવા બીજા પણ તળાવ હતાં કે ૩૮૨ સુણીય અને સુમન વિશેની કાંઈક માહિતી (૩૧૧-૧૨) સેકેટસ ને ચંદ્રગુપ્ત માની લેવાથી ઉભી થતી ગૂંચવણે ૧૫૪ સેકેટસ શબ્દનો અર્થ ૧૫૭ સેકેટસ તે ચંદ્રગુપ્ત નહીં પણ અશકવર્ધન ૧૮ સેકેટસ તે સાંદ્રગુષ્ટાઝને અપભ્રંશ કહેવાય કે (૩૪૦ ) હિંદની પૂર્વ હદ, ઈ. સ. પૂ. છ સદીમાં કયાં સુધી ગણાતી (૩૫૬) હસ્ક, જુસ્ક અને કનિષ્ક (કુશાન વંશીઓ) ને સંબંધ આર્ય સંસ્કૃતિ સાથે ખરે કે ૪૦૭ Page #498 -------------------------------------------------------------------------- ________________ સર્વ કોઈને ઉપયોગી થઈ પડે તેવા વિષય અર્થશાસ્ત્રની રચનાને સમય (૧૦૦) અરબસ્તાનમાં જૈનધર્મ ફેલાયો હતો તેના પુરાવા (૩૦૬-૭) અર્થશાસ્ત્રના સૂત્રોનાં અવતરણેઃ તે ઉપરથી વર્તમાન રાજકીય દેશસ્થિતિને બંધાતે ખ્યાલ ૨૦૬ થી ૨૧૫ અર્થશાસ્ત્રી (સર્વશ્રેષ્ઠ ) (First Economist.) તથા રાજાને અષ્ટા (King-maker) કોને ગણું શકાય તેમ છે. ૨૨૦ (૨૨૦) અર્થશાસ્ત્રની વ્યાખ્યા અને મહત્તા ૧૭૭ અલેકઝાંડર અને સેકટિસના મિલન પ્રસંગને આવેલ રોમાંચક ખ્યાલ (ગ્રીક સાહિત્ય માંથી) ૨૨૮ અશોકવર્ધનના સમયને પાકો નિર્ણય બાંધવામાં ઉપયોગી થઈ પડેલ બનાવેની નોંધ ૨૫૬ અશોકના રાજ્યોમલન કાળ, તેનું આયુષ્ય અને ઉપનામો ૨૪૮ થી ૨૫૦ અશોકવર્ધનને રાજ્યાભિષેક થયો તે પહેલાંના ચાર વર્ષનું જીવન ૨૫૧. ગાદીપતિ થયા પછી રાજ્યાભિષેક થતાં ચાર વરસ વિલંબ થયે તેનાં કારણ (૨૫૩) ૨૫૩ અશોક, પ્રિયદર્શિન અને દશરથને પરસ્પરને સંબંધ ૨૬૫ (૨૬૫) ૩૯૮, ૨૮૦. અશોકવર્ધનની સૂબાગીરીનાં આઠ વર્ષનું જીવન ૨૫૩ (૨૫૩): તે સમયની તેના કુટુંબની પરિસ્થિતિ ૨૫૪ અશોકને વૃદ્ધાવસ્થામાં ઉપજેલ આનંદ, અને તેનું વર્ણન ૨૭૭ અશોક અને પ્રિયદર્શિન ભિન્ન છે તેની દલીલ ૨૮૨ : એક છે એમ માનવાથી જે મુશ્કે લીઓ ઉભી થાય છે તેમાંની ડીકનાં દૃષ્ટાંત (૨૮૫) અહિંસામાં જેને તરબળ હોવા છતાં લડાઈમાં પણ તેઓ ઉદ્યમી કેમ થઈ શકે છે ૩૪૩ (તેના દષ્ટાંતે) આચાર, અતિચાર અને અનાચારના તફાવતની સમજણ (૧૮૧), આણંદપુર નગરનું સ્થાનઃ આણંદપુર–વદ્ધમાનપુર કર્યું, તે નામ કેમ પડયું, તેનાં કારણ(૧૮૭) આંતર રાષ્ટ્રિય લગ્નની પ્રથા, અશોકના સમયે ૨૮૧ (૩૫૧) એક લેહિના માણસની મદદ લેવી લાભપ્રદ કે કેમ (૩૫૩) ૩૫૩ કમઠ તાપસને પ્રસંગ ૪ કલિંગ દેશની છતે પ્રિયદર્શિનને શીખવેલો બેધપાઠ ૩૧૨ (૩૧૨) ૩૨૩ કાશ્મિરના સ્તૂપ બૌદ્ધોના નથી પણ જેનના જ છે. (૩૯૦) કુટલ શબ્દથી ચાણયજીના જીવન ઉપર પડતો પ્રકાશ ૧૭૩ કુદરતની ગતિ માટે પણ કાયદાનું નિયમન ૧૮૬ કુદરત જેવી વસ્તુ પણ છે. ૨ કુદરત સાથે સંસાર વ્યવહારનો સંબંધ ૨૮ કૃતિઓ (પ્રિયદર્શિનની વિધ વિધ)નાં નામ અને તેને સવિસ્તર હેવાલ ૩૫૯ થી ૩૬૫ કૌટિલ્ય શબ્દ શું સાચે છે ૧૭૧ કૌટિલ્ય શબ્દની ઉત્પત્તિ અને તેનો અર્થ ૧૭ Page #499 -------------------------------------------------------------------------- ________________ કૌટિલ્યમાં કુટિલતાને અંશ પણ હતો કે ૧૭૩, ૧૭૭, ૧૭૮ કૌટિલ્ય અને તંભ લેખના કતરાવનાર પ્રિયદર્શિન એકજ ધર્માનુયાયી ખરા કે ૧૯૭ કેટલાક ખડક લેખમાં હાથી છે ને કેટલાકમાં નથી તેનાં કારણું ૩૬૨ થી ૩૬૫ (૬૨) ખડક લેખ, સ્તંભ લેખ વિગેરે ઉભાં કરવાનાં સ્થળ, કારણું તથા ઉદ્દેશની તપાસ ૩૬૦, - ૧, ૩૬૭ ખડક લેખ કોતરાવવા તથા ધર્મપ્રચારનું કાર્ય પ્રિયદર્શિને હાથ ધર્યું. ૩૩૭ ખંડિયા રાજાને બેલાવી પ્રિયદર્શિને આપેલે બોધ ૩૩૬, ૩૪૬ ખારવેલ, પ્રિયદર્શિન, ચાણક્ય અને ચંદ્રગુપ્ત-ચારે એકજ ધર્મનાનુયાયી, ૩૪૧ (૩૯૭) ખારવેલ ચક્રવર્તીનું ચિહ્ન, સ્વસ્તિક (૧૦૯) પ્રીસ્તી ધર્મમાં આર્ય સંસ્કૃતિને મળતાપણું હોવાનું કારણ (૩૦૯) ગુરુભક્તિ કરવામાં જૈનપ્રજા કેવી હોંશિલી હોય છે તેનું દૃષ્ટાંત ૩૨૬, ૩૨૭ ગૌચરી શબ્દનો અર્થ (૩૨૬) ગૌતમ બુદ્ધનો સમય નિર્ણય તથા જિદગીના અનેક બનાવો ૬ ગૌતમ બુદ્ધના જીવનમાંથી ઉપસ્થિત થતા કેટલાક પ્રશ્નોની પૃછા ૧૬ ગૌતમ બુદ્ધના જીવનપ્રસંગેની અને શ્રી મહાવીરના તેજ પ્રસંગેની સરખામણી ૭ થી ૧૫ ગીક સાહિત્ય નવમા નંદ વિષે શું વદે છે. ૧૫૮ (અને જૈન સાહિત્ય તથા પુરાણો તેનાથી કેમ જુદું પડે છે. ૧૬૦) ચંડાશક, ધર્માશક શબ્દની ભ્રાંતિ ૨૫૦ઃ તે ઉપર પાડેલ પ્રકાશ ૭૮૯ થી ૩૯૭૪ (૨૬૮ થી ૨૭૨) ચંદ્રગસ અને અલેકઝાંડર સમકાલીન પણે નથી જ. ૧૪૪ ચંદ્રગુપ્ત અને ચાણક્યનું મિલન ૧૬૬ ચંદ્રગમ જેનલમાં હતો એમ શિલાલેખ ઉપરાંત હવે તે સિક્કાથી પણ પુરવાર થાય છે. ૧૯૨ ચાણક્યનું અપમાનિત થવું, નવમા નંદના પુત્રના હાથે ૧૫ર ચાણક્યજી કેવી રાજનીતિના હિમાયતી ૧૭૧ (૧૭). ચાણકયછનાં વિવિધ નામે તથા તેની સમજૂતી ૧૭૧ ચાણકયની ઉમર શોધી કાઢવાના કોયડાને ઉકેલ (૨૧૮) ચાણકયે પોતાના પ્રતિપક્ષી અને પાછળથી અમાત્ય થનાર સુબંધુની કેવી વલે કરી હતી, - તેમાં વાપરેલ બુદ્ધિને નમુના (૨૮) ચાણકયના પિતાના ધંધાની માહિતી ૧૭૭ ૧૭૬ ચાણકય, મહાનંદના અમાય શકાળનો શિષ્ય ૧૭૯ ચાણક્યએ પિતાના ધર્મના સાધુની ભિક્ષા માટે વ્યવસ્થા કરેલ ન હોવાથી ગુરુએ આપેલા બોધ ૧૮૧ ચાણક્યછ ક ધર્મ પાળતા હોવા જોઈએ ૧૮૬ ચારૂમતી અને દેવપાળની જીવનચર્યા ૩૦૧-૨ તથા ટીકાઓ, ૩૧૬ ૭, ૩૨૨ ચીનાઇ શહેનશાહ હુવાંગ અને પ્રિયદર્શિન સમકાલીનપણે ૩૧૮ ચીનાઈ શહેનશાહે બંધાવેલી પહેલી જગમશહુર ચીનાઈ દીવાલ, તેનું કારણ ૩૧૪ (૩૧૪) ૩૧૯ (૩૧૯) ૩૨૦ ૩૩૩ Page #500 -------------------------------------------------------------------------- ________________ 15 (1) ચીનાઈ દીવાલ ચણવામાં અસંખ્ય મજુરો કામે લગાડ્યા હતા તથા રાત્રી દીવસ કામ લેવાયું હતું તેનું કારણ (૩૩૪) ચોથી સપાટી કેવી થતી હતી. અશેકવર્ધનના સમયે ૨૮૧ જ બુદ્વીપમાં આર્યપ્રજાનું સ્મરણ (૧૫) જાલૌક (કાશ્મિરપતિ)ને પ્રિયદર્શિન સાથે સંબંધ ૨૯૭ જૈન ધર્મ રાજાઓની જ સત્તા સકળ ઉત્તર હિંદમાં પ્રાચીન સમયે હતી ૨૪ જૈનાચાર્યો (મોટા મોટા)ને મોટો ભાગ બ્રાહ્મણે કેમ હતા ૩૫, ૧૯૭ જૈન ધર્મ સર્વગ્રાહ્ય છે એમ પ્રિયદર્શિનના ખડક તથા સ્તંભ લેખો વિગેરે કૃતિ ઉપરથી અદ્યાપિ પણ આપણને જાણ થાય છે ૩૪૩ (૩૪૪) જૈન ધર્મવાળાની હાંસી, વનરાજ ચાવડાના લેખકે કરી છે તેને રદી (૩૪૩) તિર્વિદ્યાનું સ્થાન, ઉજેની ૩૦૩, (૩૪૯) તેની ચડતી પડતીની કહાણ ૩૦૪ ટંકશાળ પ્રિયદશિને ઉઘાડી લેવાનું સંભવિતપણું ૩૪૯ ડહાપણુ-રાજકીયઃ પ્રિયદર્શિને બતાવ્યાં હતા ૩૫રઃ બે પ્રકારનાં તેનું વર્ણન ડેસીમાએ પિતાના બાળકને આપેલ. ઉપાલંભ અને તે ઉપરથી ચાણક્યછના જીવનને પલટો ૧૬ તિવર (કુમાર) અને કુંવરી ચારૂમતીને વૃત્તાંત ૨૯૬, ૩૯૭ (૨૯૬) (૨૯૮). તિસ્સા (સિલોનપતિ), અને પ્રિયદર્શિનના સંબંધમાં બનેલી બે અજાયબીઓ (૨૪) દશરથ અને શાલિશુક વિશે સંપૂર્ણ માહિતી ૩૯૭ થી ૪૦૨ દશરથ, પ્રિયદર્શિન તથા અશોકને પરસ્પર સંબંધ, ૨૬૫ (૨૬૫) ૩૯૮ ૨૯૦ દિગ્વિજય યાત્રામાં રાજકીય ઉપરાંત ધર્મપ્રચારને ગર્ભિત હેતુ હતોઃ કેટલાક પ્રસંગે કેવળ ધર્મ પ્રચાર જ ૩૩૩ (૩૩૩) ૩૩૪ દેવપાળ, પ્રિયદર્શિનને જમાઈ અને નેપાળને સૂબા ૨૯૮, ૩૦૦, ૩૦૧, ૩૧૭, ૩૧૬ ધમ પ્રચાર માટે પ્રિયદર્શિને કરેલ ભગીરથ પ્રયત્ન ૩૨૯ થી ૩૩૭ ધર્મ મહાયાત્રા નીમી પાંચ પાંચ વર્ષે હેવાલ માંગવાનું ધોરણ (૩૩૭): ત્રણ ત્રણ વર્ષે ૩૪૬ – (૩૪૬) ધર્મ સૂનું પ્રિયદશિને રાજકીય ક્ષેત્રે કરેલું ગુંથન ૩૨૮ ધર્મશાક, ચંડાશોક, કાળાશક છે. અનેક પક્ષી વિચારણા કરી, બાંધી આપેલ છેવટને નિર્ણય ૩૮૯ થી આગળ ધર્માશોક (કાશિમરપતિ ) કેણ ૨૯૭ ધધ નહેતા (પ્રિયદર્શિન) પણ ધર્મ સહિષ્ણ હરે ૩૩૫ (૩૫) (૩૪૫) ધાર્મિકવાડા (પ્રજામાં) પાડવાથી પ્રજાનું અહિત છે એ પ્રિયદર્શિનને સિદ્ધાંત ૩૪૫ (૩૪૫) “નકશ” શબ્દની ઉત્પત્તિ અને તેને ખરો અર્થ (૩૩૦) નયનો સમાવેશ દંડ નીતિમાં કેટલો હોઈ શકે ૧૭૮ * નય” વાદની વિશિષ્ટતા, જૈન ધર્મમાં ૩૪૨ નિકટપણું (પૂર્વ અને પશ્ચિમનું ) સૌથી પ્રથમ કયારે થયું અને તેની અસર ૩૭૯ થી ૭૮૧ પશુ પીડનના માર્ગો પ્રિયદશિને બંધ કરાવ્યા ૩૪૭ Page #501 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રચ`ડકાય મૂતિઓ વિશેની વિચારણા, સખ્યા, સ્થળ, હેતુ છે. ૩૬૭: ૩૭૩ થી આગળઃ તેમના ક૬ ૩૭૩-૪: ઉભી મૂર્તિએ સાધુ શાનું ચિહ્ન ૩૭૮ પશુપતિ ધમ (નેપાળનેા) અને જૈનધર્માંના સંબધ ૩૦૨, ૩૧૬, પાર્શ્વનાથ સાથે ગૌતમ બુદ્ધના સંબંધની વંશાવળી (૬) પૂનમના સિદ્ધાંતના પુરાવા ૩૨૫ (૩૨૫) ૩૨૮ પૂર્વ તે પશ્વિમના ગુરૂ હાઈજ ન શકે એવી ખુમારી ધરાવનારને સ્પષ્ટ ચેલેજ ૩૪૪ (૩૪૩) ૩૭૫ (૩૭૫) (વળી જુએ સારનાથ શબ્દ) પ્રચંડકાય મૂર્તિ (ત્રણ) દક્ષિહિંદની : ઇતિહાસ ૨૦૪ પ્રજાજીવનને સુખી કરવા પ્રિયદર્શીને કરેલી રાજ્યની સુવ્યવસ્થા ૩૩૫ પ્રત્યક્ષ અપ્રત્યક્ષના વજ્ઞાનિક શાએ છેદી નાખેલા ભેદ ૧૮૫ (૧૮૫) પ્રિયદર્શનની સરખામણી દેશી વિદેશી શાશ્રકા, તત્ત્વચિંતા, સુધારકા સાથે ૩૮૨થી આગળ (ટીકાઓ સાથે) પ્રિયદ`િને લીધેલાં વૃત્તમાં, લડાઇ લડવાને પ્રિયદર્શિત મેકલેલ ધર્મ મહાયાત્રા ડેડ પ્રતિબંધ થતા હતા કે (૩૯૪) મિસર સુધી પહોંચ્યા હતા ૩૦૮-૯ તથા ટીકાઓ (૩૨૮) પ્રિયદર્શિત કબજે કરેલ મધ્ય એશિયા ૩૧૪ પ્રિયદનિના સમકાલીનપણે યવનપતિએ ઉપરાંત અન્ય પરદેશી રાજ્યકર્તાએ ૩૧૮ પ્રિયદર્શિનના પૂર્વજન્મ તથા તેથી સાંપ્રત જીવન ઉપર થએલી અસર ૩૨૫ પ્રિયદર્શિને લેાકકલ્યાણના કરેલ અનેક કામેા ૩૩૨ (તેમાં નિમિત્તભૂત પેાતાના પૂર્વ ભવ) પ્રિયદર્શિત પશુઓને પણ વિસા નથી ૩૩૨ (પ્રાણી માત્રનું કલ્યાણુ ઇચ્છવું છે) પ્રિયદર્શિન, અશાક તથા દશથના પરસ્પરના સંબંધ ૨૬૫, (૨૬૫) ૩૯૮, ૨૯૦ પ્રિયવ્રુનિનાં નામેાની સમજણું ૨૮૮ (૩૦૮) તેનું જન્મસ્થાન ૨૮૮, ૩૬૨ (૩૬૨), ૩૬૬, (૨૯૩) પ્રિયદર્શિનનાં રાજકુટુંબની વ્યક્તિઓનુ ટુંક વર્ણન ૨૯૫ પ્રિયદર્શિનના યુવરાજ સંબધી ચર્ચા ૨૯૫થી ૨૯૮ તથા ટીકા પ્રિયદર્શિનને ઉપાસકપણાના થયેલ ઉદય ૩૧૨, ૩૨૭ (૩૨૭) પ્રિયદર્શિનનું નિરભિમાનપણું ૩૩૬ (૩૩૦) (૩૩૩) (૩૩૬) ૩૬૦. ૭૦, ૩૭૫ પ્રિયદર્શિત ગ્રહણ કરેલ પ્રાણીમાત્રના કલ્યાણના માર્ગોનું વિસ્તૃત વર્ણન ૩૪૪ થી આગળ ફેરફાર, જૈન અને જૈનેતર સાધુના વનમાં દેખાઇ રહેતા ૧૮૨, (૧૮૩) બંધારણ (સામાજીક, રાજકીય કે અન્ય)વર્તીમાન સમયમાં વર્તી રહેલ છે તેનું પ્રથમ ઘડતર કાણે કર્યું. ૨૫ બાઈબલને માને છે. જ્યારે તેમાં લખેલ હકીકત માટે શંકા કેમ (૩૭૬) બુદ્ધદેવ પ્રથમ જૈન સાધુ હતા તેની ચર્ચા ૧૪ યુદ્ધ નિર્વાણુના ફેરફાર, ઉત્તર અને દક્ષિણ હિંદના કારણુ ૯, (૨૫૬) એલગાલને શુકલતીર્થ કહી શકાય કે નહીં, ૨૨૦ બૌધર્મીઓની માન્યતામાં છે તેનાં Page #502 -------------------------------------------------------------------------- ________________ ૧૧ બૌદ્ધવૃક્ષની સ્થાપના (સિલેાનમાં) તે સાથે સબંધ ધરાવતા અશોકના જીવનની ઐતિહા સિક ધટનાને સબંધ તથા સમય નિર્ણય ૨૬૩ (૨૬૩) (૨૭૩) મહિલાભ, ખેાધિબીજના મહિમા ૩૨૮, (૩૨૮) ૩૨૯ બૌદ્ધ અને જૈનધર્માંના ચિહ્નાની (ત્રણેક ડઝન આશરે) પ્રશ્નોતરી ૩૭ ઔધમ હિંદમાંથી ખસી ગયા જ્યારે જૈનધમ ટકી રહ્યો તેનાં કારણુ (૩) બૌદ્ધધર્મ અને જૈનધર્મને ભિન્ન પાડતા ચિહ્નો વિગેરે ઉપર પ્રકાશ ૩૩થી ૪૫ બ્રાહ્મણુ શબ્દના અથ, એડવર્ડ થેામસ સાહેબ શું કહે છે (૧૯૭) બ્રાહ્મણ્ધનું સનાતનપણું ૩૩ ભાલ (દુનિયામાં સૌથી મોટા) લંડનની હેાટલમાં છે તેનું વર્તમાનપત્રામાં આવેલ વન તથા પ્રિયદર્શિનની કૃતિ સાથેની સરખામણી ૩૭૭ ભિન્નમાલ નગરની સ્થાપના ૧૭૬ મસ્કીના શિલાલેખનું કારણુ (૨૫૧) ૪૧૧ મહાપુરૂષોનાં નિષ્ક્રમણા તથા કારણેા ૩, ૬ મહાવીર અને ગૌતમયુદ્ધ, એક સરખા જીવન પ્રસંગાની સરખામણી ૭થી ૧૫ મહાવીર સંવતનું આલેખન સિક્કા ઉપર ૯૩, શિલાલેખ ઉપર ૮૩ મહાવીરને કૈવલ્યજ્ઞાન થયું તેની યાદિમાં પાડેલ સિક્કા ૯૫ માતાને પ્રિયદર્શિન મળવા જતાં તેણીએ મારેલ ઉપાલ ભ ૩૨૯ મીસર દેશની લાખ લાખ વર્ષની સંસ્કૃતિનું મૂળ પણ આય્વત ૩૮૦ (૩૮૦) મુદગલાયન અને શૌરિપુત્ર બૌદ્ધ કે જૈન તે ઉપરની વિચારણા ૧૧, ૧૪ મેગેસ્થેનીઝની નોંધપોથીની વ્યવસ્થા ૧૫૬ (૧૫૬) મેગેસ્થેનીઝ તે ચાણુકયનેા સમકાલીન કે પશ્ચાગામી (૨૧૧) ૧સે૧ મેાહન જાડેરાની સંસ્કૃતિ ૭૨ મૌર્ય વંશના ખાસ સિક્કાથી ઓળખાણુ ૧૨૫, ૧૨૬ રાજકુટુંબના માણસેાને પણ પ્રિયદર્શિને પ્રાત્સાહન આપ્યું હતું ૩૩૮, ૩૪૫ રાજપુતો પેાતાના નામના છે કે “સિંહ” શબ્દ જોડે છે તેનું કારણ (૩૧૫) રાયપસેશુંી અને ઉપાંગસૂત્રનાં અમુક કથન વૈદિક મતથી ઉલટાં છે એમ ડા. લેાયમાનનું કથન ૧૯૮ રૂદ્રદામને સુન તળાવ બંધાવવામાં જરા પણ હિસ્સા પૂર્યાં નથી તેની પ્રતીતિ ૩૯૪ થી ૩૯૭ લગ્નના ધેારણ વિષે થાડીક માહિતી (૧૪૧) (૧૪ર) (૨૧૧) લડાઈ માટેના સિદ્ધાંતામાંના એકનું વિવરણુ (૨૭૫) લન જૈન ચાવીસ તીર્થંકરા ૭૫ ડા. લાયમાને જૈનના રાયપસેણી અને ઉપાંગસૂત્ર તથા બૌદ્ધના પયાસીસુત્તમાંના અમુક થને કૌટિલ્ય શાસ્ત્રમાંના કથનને મળતાં આવે છે પણ વૈદિક મતના ગ્રંથામાં તેથી ઉલટુ જ છે એમ ઉચ્ચારેલા મત, અને તે ઉપરથી સમજી કઢાતા સાર ૧૯૮ વરાહમિહિર નામધારી એ વ્યક્તિએ ઃ તેમનેા સમય : તેમાં ભૂલસૂલામણી (૩૦૩) વર્ણ વ્યવસ્થાના (જ્ઞાતિ કરતાં) જૈન ધમાં પક્ષપાત ૩૪ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિજયયાત્રાઓ પ્રિયદર્શિને અનેક દીક્ષામાં કરેલી ૩૦૪ થી ૩૧૨ (તથા ટીકાઓ ) ૩૧૦ થી ૩૧૬ (તથા ટીકાઓ) ૩૨૯ વિના વિલંબે પ્રજા સંબંધી હકીકત પિતાને મળતી રહે તેમ પ્રિયદશિને કરેલી ગોઠવણ ૩૫૦ વિયુથ શબ્દને (સૈહસ્ત્રનામના શિલાલેખમાં) થતા અર્થ અને તેમાં કરવો જોઈતો ફેરફાર(૨૮૬) વેશ્યાઓ પણ રાજસૂત્રને એક અંશ હતી ૨૦૭, ૨૧૧ (૨૧૧) (પણ વેશ્યાને અર્થ વર્તમાન કાળે જે કરાય છે તેનો અર્થ થ ન નહે.) વૈદિક મતના અમુક કથન જૈન અને બૌદ્ધ ધર્મનાં કથન કરતાં ઉલટાં છે એમ છે. લેયા મેનનો અભિપ્રાય ૧૯૮ વૈદિક મતાનુયાયી રાજાઓ પતંજલી પૂર્વે હતા. ખરા કે ૧૯૬, ૨૨૨ વ્યાપારની ખીલવણી અર્થે પ્રિયદર્શિન યોજેલ માર્ગ ૩૪૮ શાકઠીપની હદ કયાં સુધી (૩૦૯) ૩૧૨ શાલિશુક્ર અને પ્રિયદર્શિનને સંબંધ ૨૯૩ ૨૯૯ (૨૯૯) સૌરાષ્ટ્રના સૂબાપદેથી મગધને સૂબે તેને કેમ નો ર૯૩ : તેનું ચરિત્ર (૩૪૦) શાલિશુક્રના હાથ સુદર્શન તળાવની દુરસ્તી ૩૦૦ ? તેની સંપૂર્ણ માહિતી ૩૯૩થી ૩૯૭ તથા ટીકાઓ શાશ્વત કોને કહેવાય (૧૮૩) તેના ઉપર કાળના ઝપાટાની અસર થાય કે ૧૮૫ શિલાલેખે, તથા સ્તંભ લેખે ઉભા કરવાને હેતુ ૩૪૭ શિલાલેખ (મેટા અને નાના) ની ભિન્નતાનાં કારણે ૩૬૨ (૩૬૨) તેના અપવાદ ૬ર, ૩૬૫ (૩૬૫) શુકલતીર્થની મહત્તા અને સ્થળ નિર્દેશ ૨૨૦ શ્રવણ બેલગોલ તીર્થને મહિમા અને ચંદ્રગુપ્તને સંબંધ ૧૯૦ શ્રેણિક અને પ્રિયદર્શિનની અનેક વિધ ક્ષેત્ર પર કરેલી સરખામણી ૩૮૬-૮૭ સમાધિસ્થાનો, પૂર્વકાળે કેવાં બનાવાતાં, તેમાં કઈ વસ્તુ તથા અવશેષો સંગ્રાહાતા વિ. ૧૯૪ થી ૧૯૬ સંસ્કૃતિનાં સરણ અને મિશ્રણ ૩૨ (૩૮૧) સંસ્કૃતિના સરણની દીક્ષા વિશે સંપૂર્ણ સમજૂતી ૩૭ : ૩૧૮ થી આગળ (ટીકાઓ સાથે) વળી જુઓ સારનાથ શબ્દ) સારનાથ પીલરના ઘડાયક ક્યાંના વતની હોઈ શકે (૩૧૩) ૩૭૫ (વળી જુઓ સંસ્કૃતિ શબ્દ) સિક્કાઓ ઉપર હાથી અને સિંહ કોતરાયા છે તેનાં કારણ અને સમજૂતી ૭૫ સિક્કાઓ ઉપર પ્રથમ લિપિ ક્યારે અંકિત થઈ ૬૬ સિકંદરશાહ અને સે કેટસને મેળાપઃ પરસ્પર કેણે કેટલું સૌજન્ય સાચવ્યું અને તે ઉપર થી તે બન્ને નૃપતિઓના ચારિત્રનું નીકળતું માપ ૨પર સિંહસ્તંભ પ્રિયદર્શિને ઉભા કરાવેલ છે તેના કારણ ૭૭, ૮ ૯૯, તથા પ્રિયદર્શિનની કૃતિઓનું વર્ણન ૩૮૬ (૩૬૯) સિંહ વર્જિત સ્તંભ મળે છે તેનાં કારણ ૩૬૦-૭૦ સુદર્શન તળાવમાં પ્રિયદર્શને જે ભાગ ભજવ્યો છે તેની કરેલ અત્યાર સુધીની અવગ ના ૩૯૪ Page #504 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન તળાવ પ્રત્યે રૂદ્રદામને હિસ્સો પૂર્યો છે તેની સત્યાસત્યતાની તપાસ (૧૮૮) ૩૯૯ થી ૩૦ સુવર્ણ પ્રતિમાઓ (પ્રિયદર્શિને બનાવેલી ) અન્ય સ્થળે જવાથી વિદ્વાનોએ કરેલ છે અર્થ ૩૩૦ સેકટસને બે વખતે કુદરતે આપેલ મૂક આશીર્વાદ (૨૨૮). સેકટસને ચંદ્રગુપ્ત ઠરાવવા જતાં, બનતી એક હાસ્યજનક ઘટના ૨૫૮,[(૩૭૦), ૩૩૧(૩૩૧)]. સ્ટેએ પૂરી પાડેલ હકીકતે જેમ ભારતીય ઇતિહાસને અન્યાય કર્યો છે તેમ જૈન ધર્મને પણ કર્યો છે. ૩૩૯ બેના વાકયોષનો ઘટસ્ફોટ ૩૪૦. સ્તંભલેખ અને પ્રચંડ કાય મૂર્તિઓની ઈજનેરી કળાનું વર્ણન ક૭૪: વર્તમાનકાળની ઈજનેરી ચતુર્થ સાથે સરખામણી ક૭૬-૭૭: તેનું બેનમુનપણું-૭૭ સ્તુપ (કરંડક વિનાના અને સહિત) મળી આવે છે તેની સમજૂતી ૩૭૦ થી આગળ (તથા ટીકાઓ) સ્તૂપો ઉભા કેણે કરાવ્યા તેના કારણ વિગેરેની વિચારણા ૩૭૨ સ્વાવાદ–ઃ જૈન ધર્મનું ૩૪૨ હાથી પિતાના ચિહ્ન તરીકે પ્રિયદર્શિને કેમ પસંદ કર્યા ૩૪૮ કેવળ જૈનેને ઉપયોગી થાય તેવા વિષય અસ્થિક રામ-ધમાન પુરીની ગૌરવતા ૩૫૪ અંજન ગુટિકાના ઉપયોગથી અન્ન મેળવતા જૈન સાધુઓને વૃત્તાંત ૧૭૯ આઠ પ્રાતિહાર્ય સિક્કા ઉપર ૫૯ એશિયા નગરીની સ્થાપનાને કાળ ૧૭૬ ઉપસર્ગ શબ્દ જૈન આમ્નાયમાં વપરાય છે તેને રૂઢ અને પ્રચલિત અર્થ ૩૬૮ (૬૮) કલ્યાણક શબ્દને રૂઢ અને પ્રચલિત અર્થ (૭૧) કશિમુનિ કોશળપતિ પ્રસેનજીતના ગુરુ ૫ હાલના ગોલવાડ દેશની પ્રાચીનતા અને ગૌરવતા ૧૭૫ ઘેટીની પાયગા રસ્તે શત્રુંજય ઉપર ચડાતું હતું તે કયારથી બંધ થયું તેની માહિતી (૧૮૯) પ્રાચીન ચંપાનગરી તથા તેના આસપાસના પ્રદેશની પવિત્રતા ૨૨૨ ( રૂમનાથના ખડક લેખવાળું સ્થાન ) ચોવીસ તીર્થંકરના નિર્વાણુક યાણકના વર્તમાન સ્થાનની માહિતી (૩૬૨) ૩૬૭ ચૌદપૂર્વ જ્ઞાનમાંથી ક્રમે ક્રમે થતી ક્ષતિ (૧૦૦) જંબુદ્વીપના મધ્યબિંદુ મેરૂ પર્વતનું સ્થાન, ૩૧૫, ૩૩૧, ૩૩૪ જાતિસ્મરણ જેવી વસ્તુ ગમે તે કાલે હેઈ શકે છે. ૩૨૫ જેને અહિંસક હોવા છતાં પ્રસંગ પડતા લડાઈ પણ લડી શકે છે (૨૮) Page #505 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન ગ્રંથમાં કયાંય પ્રિયદર્શીનનું નામ છે કે (૨૭૯) જૈન ધમ' મધ્ય એશિયામાં પણ પ્રિયદર્શને પ્રસાર્યાં હતા તેના પુરાવા ૩૨૧, ૩૩૩, ૩૩૪, જૈનના ભંડાર રક્ષકાએ દ્વાર બંધ રાખવાથી જૈન ધર્મને થયેલી હાનિ ૩૩૯ જૈન પ્રજા ઉપર પ્રિયદર્શિત અનેકવિધ ઉપકારા કર્યાં છે તેમાંથી સર્વશ્રેષ્ટ કયા ૩૭૧ જ્ઞાનના પાંચ ભેદ (૪) ઢંકગિરિ, વિમળગિરિ, રૈવતગિર, કદ’બિગિર નામના શિખરા કેમ અને કયારે છુટા પડી ગયાં ૧૮૮ ન્યાય સપન્ન વૈભવ અને અર્થ શાસ્ત્રનેા સંબંધ ૧૯૭ પાખંડી શબ્દના અર્થી (૩૩૫) પાર્શ્વનાથ ખેાધિ સત્ત્વ પામ્યાના ઉલ્લેખ તક્ષશિલાના શિલાલેખમાં (૩૦૫) પાલીતાણાની સ્થાપના કાણે અને કયારે કરી (૩૨૯) પ્રિયદર્શીને બધાવેલ જૈન મંદિરે, કરાવેલ જિર્ણોદ્ધાર તથા ભરાવેલી જિન પ્રતિમા ૩૩૦ ખાર વર્ષોં દુકાળ અને ખાર હજાર જૈનાનું ( સાધુએ કે શ્રાવકા (૨૦૭) દક્ષિણમાં જવું ૧૪૯, ૨૦૨ ભદ્રબાહુજી એ થયા છે તેની સમજૂતી તથા હિઁગંબર સંપ્રદાયની ઉત્પત્તિ વિષે પ્રકાશ ૧૪૪-૪૫ તથા તેની ટીકા ભાવદીપક નાશ પામતાં દ્રવ્યદીપક પ્રગટાવાયા એમ કલ્પસૂત્રમાં નોંધાયુ' છે તેનું પ્રત્યક્ષ પાલન થયેલુ દૃષ્ટાંત છે કે! ૧૯૧ બાજનશાળા અને રાજપીડના દોષનું વન (૩૪૮) ૩૪૯ મહાગિરિજી (આય) એ લઘુભ આય સુસ્તિજીને દીધેલ ઠપકા ૩૪૯ શ્રી મહાવીરનુ નિર્વાણુસ્થાન એળખવાને અત્યારે કાંઈ સાધન છે કે! ૧૯૧, ૧૯૨ થી ૧૯૬ રત્નપ્રભસૂરિના સમયથી એશવાળની ઉત્પત્તિ ૧૭૬ રથયાત્રાના વરધાડા પૂર્વ સમયથી ચાલ્યા આવે છે તેના પુરાવા ૩૨૫, ૩૨૮ વંદન કરવાનું પરસ્પર ધેારણુ, જૈન સાધુ-સાધ્વીઓમાં (૩૨૭) વિમળગિરિની યાત્રાના સધપતિ તરીકે પ્રિયદર્શિન ૩૦૦, ૩૨૮ શત્રુંજય અને રૈવતાચળની તળેટી એક (૧૮૩) અને જૂદી કયારે ! (૩૨૮) શત્રુંજય તી ઉપર કાળદેવે વર્તાવેલા પ્રકાપ ૧૮૭–૧૮૮ શત્રુંજયની તળેટી જૂદા જૂદા સમયે કયાં હતી તેનું વન તથા ટીકાએ ૧૮૮, ૧૮૯ શ્રુત જ્ઞાનની રક્ષા તે માટે ખારવેલે અને શ્રી ભદ્રબાહુજી વિગેરેએ ભજવેલા ભાગ ૩૦-૩૨ સમેતશિખર પહાડની તળેટી ઇ. સ. પૂર્વે ત્રીજી સદીમાં કયાં હતી. (૩૫૭) ૩૬૩ સધપતિ તરીકે એક મોટા સમ્રાટ ૧૮૩ (૧૮૪) સંધના પડાવ વખતે પાણીના દોબસ્ત પૂત્ર સમયે ક્રમ થતે હતેા ૧૮૪ સિધ્ધકા સ્થાન તરીકે પ્રખ્યાત થયેલ સ્વપ્ન વિશે કાંઈક ૩૬૫ સંચીપુરીની સાર્થકતા ૩૭૧ સંચીપુરી નામ શાથી પડયું': જૈન ધર્મ સાથે તેના સંબંધ ૧૯૨ થી ૧૯૬ સાધુપણું જરાક સમય માટે પાળ્યુ હોય તો પણ કેટલું ઉપકારક નીવડે છે. તેને દૃષ્ટાંત ૩૨૬ થી ૨૮ (૩૩૭) Page #506 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુપાત્ર દાનના મહિમા ૩૨૮ સુહસ્તિજી ( આય" )ના મરણબાદ પાખડીઓની સંખ્યાવૃધ્ધિ અને પ્રિયદર્શિનની ધર્મપ્રચારમાં શિથિલતા ૩૩૮ (૩૩૮) સુહસ્તિજી (આ') અને મહાગિરિજી (આય) વિશે કાંઈક (૩૨૯) (૪૩૫) સ્થૂલભદ્રજીનું નેપાળમાં ભણુવા, શ્રી સંધ આજ્ઞાથી (૧૦૦) તે સમયના જૈનાચાર્ય સ્થૂલભદ્રજીએ, અશાકવન સમ્રાટને ધર્મનું પરિવર્તન કરતાં કેમ ન અટકાવ્યા (૨૭૦) સ્વપ્નાં ચંગુસને આવેલ તે સબધી હકીકત ૧૫૦ સ્વામિ વાત્સલ્યતા કાને કહી શકાય (૧૮૫) Page #507 --------------------------------------------------------------------------  Page #508 -------------------------------------------------------------------------- ________________ શુ ! અને કયાં ! નેટમાં જે આંક છે તે ટીપણને અને કસ વિના આંક તે પૃષ્ઠને સમજે. જે આંક બ્લેક ટાઈપમાં છે તે પ્રશસ્તિ, પ્રસ્તાવના આદિના પૃષ્ઠ માટે સમજવો. અલેકઝાંડર ધી ગ્રેટ ૭, ૨૭ (૧૯) ૩૨, ૧૪૪, અકબર ૩૮૩, ૩૮૪, ૩૮૫. ૧૪૫, ૧૫૫, ૧૫૯, ૧૬ ૧, ૧૧, ૨૦૦, અગ્નિભૂતિ ૨૪.૩૫ (૧૩૮). ૨૨૪, (૭૭), ૨૫, ૨૨૭, ૨૨૮, ૨૯, અગ્નિમિત્ર ૮૩, ૧૩૧, ૩૫૬ (૨૧), ૪૦૫. ૨૩૦ (૧૮), ૨૩૧ (૨૪), ૨૩૨; ૨૩૩; અગ્નિગચૂર્ણ ૨૧૫. ૨૩૫, ૨૩૬, ૨૩૭, ૨૩૮, ૨૩૯, ૨૪૦ (૪૭), ૨૪૨, ૨૪૩, ૨૫૧, ૨૬૭, ૨૭૦, અગ્નિશર્મા ૨૬૩ (૬૬), ૨૭૧. ૨૭૫, ૨૭૬ (૧૦૫), ૩૦૬, ૩૦૭ (૯૦), અગ્રગ્ઝ-રાજા ૧૫૯. અચ્છેરું ૧૮ (૭૩). ૩૧૧ (૧૧૧), ૩૧૨ (૧૧૨), ઠં૩૯; ૩૪૦, ૩૭૯; ૩૮૧, ૩૮૩, ૩૮૪, ૩૮૫, અચ્છી અનામત (Security) ૨૧૦. અલેકઝાંડર (કારિયને રાજા) ૨૯૫ (૫). અજાતશત્રુ, ૮, ૯ (૨૪), (પીલર) ૩૮, ૪૩, (બૈદ્ધ ધર્મ કે જૈન ધમ) ૨૬૪ (૭૦). અવસર્પિણ ૨૫, ૩૦ (૧૨૩); ૧૮૬, ૧૮૭. અટલિ ૧૭૫. અશોક વર્ધન ૬; ૭ (૧૫), ૧૨ (૪૫). ૨૧ (૭૯), અતિચાર ૧૮૧ (૬૯). ૨૨ (૮૧), ૨૩, ૨૮ (૧૧૪), ૩ર (૧૩૩), અદેવ માતૃકા ભૂમિ ૨૦૮. ૩૩, ૩૫, ૩૬, ૪૦, (અશક એજ પ્રિય દર્શિન (૧) ૪૧, ૪૨, ૪૪, ૫૬. ૬૭, અનાચાર ૧૮૧ (૬૯). અનુપદેશ ૩૯૫. ૧૯, ૧૩૪, ૧૩૬, ૧૩૭, ૧૪૭ (૫૩), અનુસદ્ધ-મુંદ ૧૦૧, ૧૦૩, ૧૫. ૧૪૮, ૧૫૩, (૭૬), અશોક એટલે સેન્ટ્રોકે ટસ ) ૧૪૫, ૧૫૫, ૧૫૬, ૧૮૩, ૧૯૭, અપરકંકા ૧૮૮ (૭૩). ૧૯૮, ૨૧૧, (૨૭), ૨૧૩ (૩૭), ૨૧૫, અપરાજીત ૧૬૪ (૩). ૨૧૬ (પર), ૨૧૭ (પર), (૫૩), ૨૨૨ અપ્રતિગ્રાહક બ્રાહ્મણ ૧૭૨ (૩૨). (૬૯), ૨૨૩ (૭૦), ૨૨૪ (૭૭), ૨૨૭ (૧), અભય ૨૬૪ (૭૧). ૨૨૮, ૨૨૯, (૧૬), ૨૩૦ (૧૯), ૨૩૧, અભય કુમાર ર૫ (૧૮૦), ૧૭૦ (ર૩), રપ૩ (૨૮), ૨૩૨, ૨૩૩, ૨૩૪, ૨૪૧, ૨૪૨, (૨), ૩૮૬. ૨૪૩, (યુવરાજ હતો કે ?) ૨૪૮, (રાજ્યને અભિધાન ચિંતામણું ૧૭૩ (૩૯). અમલ અને આયુષ્ય) ૨૪૮, (તેનાં ઉપનામ) અમરાવતી સ્તૂપ ૪૦, ૪૧. ૨૪૯, (રાજ્યાભિષેક પહેલાંનાં ચાર વર્ષ) અમિત્રકેતુ ૨૧૫, ૨૮૯. ૨૫૧, ૨પર, (ગાદી પહેલાનું જીવન) ર૫૩, અમિતગતિ ૧૪ (૬૦). (રાજ્યઅમલની સાલોનો નિર્ણય) ૨૫, (નર્કઅમિત્રઘાત ૨૧૫; ૨૮૯, ૩૦૮ (૯૫). લય વિષે) ૨૬૭, (તન ધર્મ) ૨૬૯,(રાજ્યઅર્થશાસ્ત્ર ૧૬૪ (૩), ૧૦, ૧૭૧ (૨૬) ૧૭૩ વિસ્તાર) ર૭૪, (આનંદ) ૨૭૭, (શેષજીવન) (ની મહત્તા) ૧૭૭, ૧૮૨, (તેમાંથી કેટલાંક ૨૮૧, (ચોરી ચપાટી કેવી હતી ?) ૨૮૧, નિયમ અને સૂત્રો) ૨૦૬, (૨). (લોકગી કાર્યો વિષે તેમજ આંતરરાષ્ટ્રીય Page #509 -------------------------------------------------------------------------- ________________ ર અર્ય સમાજ રર૧. આર્યપુત ૩૫૮. આર્યચીડાદસ વંશ ૨૨૫. આશુમૃતક પરીક્ષા (Postmortem Ex amination) ૨૦૮. આંધ ૧૦૩. આંધ્રભૃત્ય ૧૦૩, ૧૧૪, (૧૪૫), ૧૧૫, ૨૨૩ (૭૩)' આંભી રાજા ૧૦૧, ૨૩૫, ૨૩૬, ૨૩૭ (૪૨), ૨૩, ૨૪, ૨૪૩. લગ્નપ્રથા) ૨૮૧, ૨૮૯ (૧૩), ૨૯૦, ૨૯૧, ૨૯૨ (૨૬), ૨૯૩, ૨૯૪ (૩૪) ૨૯૭, ૩૦૦, ૩૧ (૬૧), ૩૦૨, ૩૦૫ (૮૭), ૩૦૧, ૩૦૯ (૯૭), ૩૧૦, ૩૧૧, ૩૧૨ (૧૧૫), ૩૧૩ (૧૧૮), ૩૧૬, ૩૧૮, ૩૧૯, ૩૨૩, ૩૩૪, ૩૩૭ (પ), ૩૩૯, ૩૪૧, ૩૪૨ (૬૫) ૩૫ર (૩), ૩૨૩, ૩૫૫ (૧૫), ૩૬૩, ૩૬૬, ૩૬૯, ૩૭૯, ૩૮૦, ૩૮૨, ૩૮૩ (૧૯), ૩૮૪, ૩૮૫, ૩૯૦, ૩૯૧, ૩૯૨, ૩૯૭, ૩૯૪, ૩૯૫, ૩૯૭, ૩૯૮, ૩૯૯, ૨૦૧, ૪૦૨, ૪૦૩, ૪૦૮. અશ્વઘામ (૮૩) (અશ્વઘોષ) ૧૩૧. અશ્વમેન ૧૦૭. અક્ષત ચોખા ૧૨૬ (૧૧). અક્ષપટલાધ્યક્ષ ૨૧૪. અષ્ટાપદ ૩૬૨, ૩૬૩,. અસંઘમિત્રા ર૬૧, ૨૬, ૨૬૩, (૬૮), ૨૭૩ અસ્થિકગ્રામ ૧૮૭, ૩૫૪, આ આઈને અકબરી, ૨૨૩, (૭૦) આકરાધ્યક્ષ ૨૧૪. આકરાવંતી ૩૯૫. આચાર ૧૮૧ (૬૯). આણંદપુર ૧૮૭ (૯) આદિનાથ ૭૯. આદિશ્વર ૩૬૩, “આદેશ” (Bills of Exchange) ૨૧૦ આનર્ત દેશ ૩૯૫. આનર્તપુર ૧૮૮. આનંદ ૧૧૧. આનંદગિરિ ૧૮૭, ૧૮૮. આયુધાગારાધ્યક્ષ ૨૧૪. આયુધિયગામો ૨૧૨ (૩૪) ૨૧૫ આયુષ્યદેશ ૬૧. આયોનીયન ૩૦૭. આર્યખપુટ ૩૯ ૧૮૯. ઈન્દ્રપલિત ૨૬૨, ૨૮૯. ઇન્દ્રભૂતિ ૨૪, ( ગૌતમ ઇન્દ્રભૂત) (૯૩) ૨૪ ૩૫, (૪૪). ઈન્દ્રાયુધ ૪૦૦. ઈશ્વરદેવી ૨૯૭ (૪૫), ૩૯૨, (૧૨). ઈશાનદેવી ૨૯૭. ઇસલીપટ્ટણ ૩૫૮. ઇસીલા નગરી ૨૯૯. ઇસુ ૧૮૭, ૩૦૯ (૯૮ ), ૩૮૩, (૮૯). 6. ઉજજૈની નગરી ૧૯૩, ૨૨૪, ૨૬૭, ૨૮૦, ૩૦૪, ૩૪૯ (૮૭), ૩૫૪ (૮૦) ૩૯૪ (૨૧). ઉદયગિરિ ૩૨૧, ૩૨૮ (૨૧). ઉદયન ભટ્ટ ૨૭ (૧૦૬ ), ૨૮ (૧૧૪), ૬૪, ૮૩, ૯૭, ૧૦૩, ૧૦૫, ૧૯૦ (૧૦૨), ૨૬૪ (૨). ઉદયાશ્વ ભટ ૧૦૧. ઉપયુકત ૨૧૫. ઉપાસક ૩૨૭ (૧૫). ઉમ્મર ખલીફ ૩૮૫. ઉત્તીય રાજા ૨૬૩ (૭૦), ૨૬૪, ૨૬૫, ૩૧૮, ત્ર. ઋષભદેવ ૩૬૨. ઋષભસેન ૨૬૨. Page #510 -------------------------------------------------------------------------- ________________ એકઈમીનીડાઈ ૨૨૫. એગેનોર ૨૩પ. એન્ડોકટસ ૨૨૭ (૨), ૨૨૮ (૬). એન્ટીઓકસ ૨૯૫ (૧) ૩૦૬, ૩૦૮ (૯૩). એન્ટીગનસ ૨૩૧, ૨૯૫ (૪). એન્ટીરેટર ૨૩૬. એરીયા ૨૭૫ (૯૯). એરિસ્ટોટલ ૩૮૩ (૮૮). એકેશીયા ૨૭૫, (૯૯). એસેનીઝ પ્રજા ૩૦૯. એ. એક્ઝીઆટર્સ ૨૩૬. ઓરેલીયસ ટોનીકસ ૩૮૫. આલડ ૩૮૫. ઓશવાળ ૧૭૬. , એશિયા નગરી ૧૭૬. . ઔદક કિલ્લા ૨૧૩, ૨૧૫. અ. અંગદેશ ૧૯૯, ૨૨૨. અંગુલ ૧૭૧. અંજન (દેવાહનો રાજા) (સંવત) ૭, ૧૪ કનિષ્ક બીજે ૧ર૩, ૪૦૩, ૪૦૬, ૪૦૩. કનિષ્કપુર ૪૦૩. કપિલવસ્તુ ૧૦, ૧ર (૪૫). કડકીસીઝ ૪૦૬. કબીર વડ ૨૨૧. કમક ૪. કટક વંશ ૩૮૯. કર્ણદેવ ૩૪૩ (૬૯). કર્મજ ગોત્ર ૧૭૪ (૧૪૪). કલ્હણું ૨૬૯ (૪), ૨૯૬. કલ્યાણવિજય મુની ૧૪૪ (૪૭). કલિંગપતિ ૧૬૮. કિવન્ટસ કરટિઅસ ૧૬૦. કાકિણું ૨૭૮. કાત્યાયન વરી ૩૦. કારકુલ ૩૭૩. કારણિક ૨૧૪. કાર્મિક ૨૧૪. કાલવાડી ર૯૬ (૪૧) કાલ્સી ખડકલેખ ૩૬૨. કાળાશક ૨૫૦, ૨૫૧, ૨૮૨ (૧૨૪), ૩૯ (૧૦) ૩૯૩. કુલ ૧૭૫. કુટેલા ૧૭૪, ૧૭૫. કટલી ૧૭૫. કુટિલા નદી ૧૭૪ (૪૨). કુણાલ ૧૧૧, (સુયશ) ૧૩૪, ૨૫૪, ૨૫૫, ૨૫૯ (પર), ૨૬૦, ૨૬૧, ૨૬૨, ૨૬૫ (૭૬), ૨૬૬ (૮૦), ૨૭૧ (૮૭), ૨૭૨ (૯૨) ૨૭૭ (૧૧૦), ૨૭૮, ૨૮૦, ૨૮૮, ૨૯૦, ૨૯૧, ૨૯૨ (૨૪), ૨૯૩, ૩૦૩, ૩૦૪ (૭૮), ૩૫૪ (૯), ૩૬૨ (૩૨), ૩૬૫, ૩૬૬, ૩૯૮, ૩૯૯, ૪૦૨, ૪૦૮. કુદરતની ગતિ, ૧૮૬. કુયાધ્યક્ષ ૨૧૪, અંજનશલાકા ૩૭૦. અંજન સિદ્ધપુરૂષો ૧૭૯. અંતકિનિ ર૯૫ (૪). અંતિયોક ૨૯૫ (૧). અંબર ૩૯૫. કડપા જીલ્લા ૧૦૪, (૧૦૧). કડફસીઝ ૧૨૧. ૪૦૬, કથાસરિતસાગર ૧૪૧ (૨૦). કંદગિરિ ૧૮૯. કનિક પહેલે ૧૩. Page #511 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ ૨૮ (૧૧૪), ૧૩ (૩૯), ૧૯૩, ગ કુફરો ૧૧૯. કુશસ્થળી ૧૮૮. કુશાનવંશ ૫૪ (૩૧), ૬ર (૫૩), ૪૦૩, કુશીનારા (કુશીનગર) ૧૧. કુસ્થન, ૨૬૨, ૨૮૫ (૧૩૦ ), ૩૩૩, ૩૫૫, ૪૦૭. કૃણિક ૧૦૧, ૩૬૪. કૃષ્ણ ૧૧૩. કૃષ્ણ વસિષ્ઠપુત્ર ૧૧૫. કૃષ્ણ સાતકરણી ૧૯૯. કેરલપુત્ર ૨૬૨, ૩૫૮. કેશવસ્વામી (નાનાર્થેવના કર્તા) ૧૩. કશી ૫, ૬ (૧૧), ૧૯ (૭૪). કૈવલ્યજ્ઞાન ૩૬૮ (૪૪) કન્સન્ટાઇન ૩૮૩, ૩૮૪, ૩૮૫. લાગ ૭ર. કેષ્ટાગારાધ્યક્ષ ૨૧૪. કૌડિન્યગોત્ર ૪૪. કૌશાંબી ૮૦ (૨૩) ૮૪, ૨૯૯, ૩૨૬, ૩૫૬. કંચનમાળા ૨૮૮,૨૯૩ (૨૯). કંટકશોધન ૨૧૫. કંટકશોધન ગામો ૨૧૨. કંબોજરાષ્ટ્ર ૬૧ ગજેન્દ્રપદ ૩૨૯ (૨૪) ગણતંત્ર રાજ્ય ૧૭૧ (૨૮) ગણધર ૩૫ (૧૩૯) ગણિકા ૨૧૧ (૨૮) મધરૂ૫ ૨૧૯ (૬૦) ગર્ગ સંહિતા ૪૦૧, ૪૦૨ ગઈભલવંશી રાજાઓનું ચિહ્ન) ૬૩, ૯, ૧૦૧, ૧૨૧, ૧૮૯. ગાંધાર ૨૯૯, ૩૫૫. ગિરનાર ૧૮૩, ૧૮૯, ૨૦૧૩ ( ૧ ) ૩૨૮, ૩૬૨, ૩૬૩, ૩૮૨, ૩૯૩ (૧૬) ૩૯. ગુપ્તચરવિભાગ ૨૧૨. ગુપ્તવંશ ૨૧૯ (૬૦). ગુપ્તિચંદ્ર ૧૪૪ (૪૫) ( ઉ કુંદકુંદાચાર્ય) ૧૪૫ (૪૯). ગૃહવર્મન ૪૦૦. ગેડશીયા ૨૭૫, (૯૯). ગેંગરેડી પ્રજા ૧૫૮, ગોરી ૩૨૬, (૮૮). ગાનંદ વંશ ૨૬૮, (૮૫), ૨૬૯ (૪), ૩૮૯. ગેટ સ્વામી (ભદ્રબાહુ સ્વામી) ૧૨૫ (૧૦), ગોલ્લ ૧૬૫, (૪) ૧૭૫, ૧૭૬ (૪૬). ગોશાળા ૫ (૭) ૧૭ (૭૧), ૮૧ (૨૩ ઉ) ગોતમ (ગણધર) ૧૯ (૭૪ ગોતમ (બુધ) સમય), (માતાપિતા વિગેરે) ૧૦. (ગોત્રચર્ચા) ૧૬, (૬૩), ૧૭, ૩૩, ૩૭,૪૧, (નામ કેવી રીતે !) ૪૩, ૬૮ (૬૫), ૧૪૪, ૨૫૫ ૨૭૩, ૩૧૦ (૧૧૦), ૩૧૬, ૩૮૩, (૮૯). ખંડગિરિ ૩૨૧, ૩૨૮ (૨૧) ખારવેલ ર૯, ૩૦, ૩૧, ૭૧, ૯૩, ૮૩ (૭૦), (૭૧), ૧૦૯ (૧૨૯), ૧૩૭, ૧૫૧ (૭૧), ૧૫૩ (૭૬ ), ૧૬૭ (૧૨), ૨૦. (૧૩૪), ૩૩૩ (૩૮), ૩૪૧, ૩૫૭. (૨૫), ૩૫૮ (૨૫), ૩૬૩, ૩૯૩ (૧૫) ખરોકી ભાષા ૯૭, ખ્રિત્સા ૩૧૩ (૧૧૮ ), ઘટોત્રચ્છ ૨૧૯ (૬૦) ઘુટુકડાનંદ ૧૦૪. ઘેટીગામ ૧૮૯. Page #512 -------------------------------------------------------------------------- ________________ ચકાયુદ્ધ ૧૩૯ (૨૦). ચણક ૧૬૫ (૪), ૧૭૨, ૧૭૫. ચણી ૧૭૨, ૧૭પ. ચગેશ્વરી ૧૬૫ (૪), ૧૭૨, ૧૭૫. ચપ્પણુ પ૪ (વંશ), ૬૨ (૫૩) સિક્કાઓ) ૬૨ (૫૩), ૬૩ (૫૫), ૬૪ (૫૫), ૮૫ (૩૯), ૮૭, ૮૯, ૯૧, ૧૦૧, વંશ. ૩૦૭ (૯), ૩૪. ચાણકગામ ૧૭૨, ચાણક્ય ૨૯ (૧ર૧) (કૌટિલ્ય) ૩૬ (૧૪૪), ૧૪૦, ૧૪૨. ૧૪૪ (૪૭) (ચંદ્રગુપ્તના જન્મ સાથે સંબંધ) ૧૪૭, ૧૪૪ (મરણ સમય) ૧૫૩, ૧૫૪,૧૬૧ (ચાણકય અથવા કૌટિલ્ય નામની ઉત્પત્તિ) ૧૬૪ (માતા પિતા નેત્ર વગેરે) ૧૬૫ (૩) (૪) (મુરાના દોહદે) ૧૬ ૬ (લુટો હિસ્સો) ૧૬૮ (૧૪) (૧૬), ૨૬૯ (૧૮),૧૭૦ ૧૭૧ (કૌટિલ્ય અર્થને ભેદ) ૧૭૧ (ચાણકય પાણિનિ અને વરરૂચીની ત્રિપુટી) ૧૭૬, (ત્રિપુટીના સ્થાનોની સરખામણી) ૧૭૭, ૧૭૮, (૫૫), ૧૭૯, (ધર્મ પ્રીતિના વિષેશ પુરાવા) ૧૮૩, (૭૨), ૧૯૨, (ચાણક્યજીનો ધર્મ શું હોય શકે ?) ૧૯૬, (તેના ધર્મ વિશે અન્ય વિદ્વાનોનું કથન શું છે ?) ૧૯૭, ૨૧. ૧૦૪, ૫૦૬ (૪) ૨૧૧ (૨૬), (બિંદુસારના વખતમાં) ૨૧૭, ૨૧૮ (૫૮) (૬૦), ૨૨૦ (૬૦), (શુકલતીર્થની મહત્તા તથા સ્થળ નિર્દેશ) રર, રરર, ૨૩૩, ૨૪૮, ૨૪૨, ૩પર, ૩૭૮. ૩૯૩. ચારક ૨૧૫ ચારમતી ૨૬૨ (૧૩૦), ૨૯૮. ૩૮૦, ર૦૧. ૩૦૨, ૩૧૬, ૩૧૭, ૩૨૩, ૩૨૨, ૩૫૫. ચારૂવાકી ૨૯૬ (૪૧) ૨૯૭, ૨૯૮, " ચાર્લ્સ ધ ગ્રેઈટ ૩૮૩. ચિતલ દુર્ગ ક૬૭. ચિલકા સરવર ૩૫૭. ચુટુકાનદ (ના સિક્કા) ૫૮ (૪૩), ૧૧૦ (૧૩૦), ૨૨૪, (૩૦) ૩૫૩. ચૂલિકા ૫૭ (૪૧) ૩૧૪, ૩૩૩. ચેટક ૮૦ (ર૩) ૧૩૯, ૧૪ર (૩૩) ચેરા ૩૧૧ (૧૦૮). ચિત્ય ૭૧. ચલાઝ ૧૯૦ (૧૨), ૩૧૧ (૧૮) ૩૫૭. ચંડાશોક ૨૪૧, ૨૫૦, ૨૬૩, ૨૭૦. ૩૯૧ (૧૦) - ૩૯૨, ૩૯૩, ચંડપ્રદ્યોત ૬૪, ૯૫, ચંદ્રગિરિ ૨૦૪. ચંદ્રગુપ્ત (મ. સ.) ૭, ૨૭ ( ૧૯) ૨૮ (૧૧૦) ૨૯ (૧૧) ૩૦ (૧૧૬), ૩૧ (૧૨૯), ૩૨ (૧૩૪) ૩૯,૬૩, ૧૦૫ (૧૦૩),૧૦૮ (૧૧૭) ૧૦૯, ૧૧૫, ૧૨૫, ૧૩૪ (વંશાવલી), ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯ (૧૦), (માતા) ૧૩૯, (૨૧), (૨૨), ૧૪૯, (૨૪), (નવમા નંદ સાથે તેનો સંબંધ) ૧૪૧ (રાજ્યારંભ) ૧૪૩, ૧૪૪, (૪૭) ૧૪૫ (૪૯), (રાજ્યકાળ તથા આયુષ્ય) ૨૪૬ (તની ઉમર) ૧૫૦, ૧૫૧, (૭૨) (મરણ), ૧૫ર (ચાણકય સાથે સંબંધ) ૧૫૩ (સંડ્રોકેટસ તે ચંદ્રગુપ્ત ખરે કે ?) ૧૫૪, ૧૬૪, ૧૬૫ (૩) (માતાને દેહદ) ૧૬૬ (સિંહલદ્વીપની બાઇનો બનાવ) ૧૬૬ (૮) (લુંટને હિસ્સો) ૧૬૮, ૧૬૯ (બિંદુસાર જન્મ અને વૃતાન્ત) ૧૭૯ (ધર્મ સંબંધી વધારે હકીક્ત) ૧૮૧ (ધર્મ પ્રીતિના વિશેષ પુરાવા) ૧૮૩ (૨) (ની સ્વામિવાત્સ ત્યતા) ૧૮૫ (૭૯) (સિક્કાઓ) (૮૦), પરદેશી સાથે સંબંધ હતો કે, ૧૮૯, (ધર્મ વિશે અન્ય પુરાવાઓ) ૧૯૦, ૧૯૨, ૧૯૩ (ના રાજ્યના અન્ય એતિહાસિક બનાવો) ૧૯૯, ૨૦૪, (૧૩૫) (ગાદી ત્યાગનું કારણુ) ૨૦૧, ૨૦૨ (૧૪૪), ૨૦૬ (૪) ૨૦૮ (૧૧) ૨૧૦, ૨૧૫, ૨૧૬ (૪૮), ૨૧૯ (૧૦). ર૨૧, ૨૨૩ (૭૨), ૨૨૭, ૨૨૯ (૧૦), ૨૩૦; Page #513 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુના પાંચ મહાવૃત ૩૪૬. જંબુ ૩૧ (૧૨) ૧૮૬. જંબુદ્વીપ ૩૧૩, ૩૧૫, ૩૭૧ (૩૭) ૩૩ર, ૪૦૮. ૨૩૩, ૨૩૬, ૨૩૯, ૨૪૨; ૨૪૯; ૨૫૧, ૨૫૪, ૨૫૫, ૨૫૮ (૫૦), ૨૬૪ () ર૭૦ (૮૭), ૨૭૪, ૨૮૧, ૨૮, ૨૮૩, ૨૪૯(૧૪) ૩૦૦, ૩૦૩ (૨), ૩૦૫ (૮૭), ૩૧૧, ૩૩૯, ૩૪૦, ૩૪૧, ૩૫ર (૨), ૩૫૩ (૭), ૩૫૮ (૨૫) ૩૬૦, ૩૬૭, ૩૭૮, ૩૭૯, ૩૮૨. ૩૯૩, ૩૯૪, ચંપુરી (ચંદ્રિકાપુરી) ૮૧ (૨૩ ૩). ચંપા ૨૧૬ (પર) ચંપાનગરી ર૨૨ (૬૮) ૩૬૪. ઝેન્ડમ્સ રાજા ૧૫૯. ટંકશાળ ૭૭. ટાગેર (વીન્દ્રનાથ) ૩૩૫ (૪૭). રિપેરેડીસીઝ ૨૩૬. ટોલ્મી ૨૯૫. ટેલેમી ૧૫૬, ૩૦૮ (૯૩). છત્તિસગઢ તાલુકો ૧૯. ડાબા ૬૮ (૬૪) ૬૯. ડાઈમેકસ ૩૦૮ (૯૩). ડિમેટ્રીઅસ ૫૪, ૬૬, ૮૭, (૪૯) ૯૯, ૪૦૫. ડિડોરસ સિકયુલસ ૧૬૦. ડિએનીસીએસ ૩૦૮ (૯૩). ડેરીયસ શહેનશાહ ૪૭ (૧). ઢુંઢીરાજ ૧૭૨. ઢંકગિરિ ૧૮૭, ૧૮૮. જયદામન ચક્કણ ૮૬, ૮૯, ૩૯૪. જયમંગલા ટીકા ૧૭૪. જયંત ૧૬૪, (૩). જર જમીન જેરૂ ૨૧૧, (૨૯). જલાયન ૬ (૧૧) ૧૪, ૧૮. જવિષ્ક ૪૦૩. જસ્ટીન ૧૬૧. જાગૌડા શિલાલેખ ૧૧૧ (૧૩૬) ૧૧૩. જાલક ૧૨૪, ૨૬૨, ૨૬૮ (૮૫) ૨૬૯ (૪) ૨૮૫ (૧૩૦) ૨૯૭ (૪૭) ૨૯૯, ૩૨૧, ૩૩૪ (૪૩) ૩૫૫, ૩૯૯, ૩૯૦, ૩૯૨ (૧૨) ૪૦૨, ૪૦૭, ૪૦૮. જાવડશાહ ૩૦૭ (૯૦). જનવિજયજી ૩૩૫ (૪૭). છવદામન ૮૩, ૮૯. જુનાગઢ ૩૬૩. પુષ્ક ૪૦૭. જુષ્કપુર ૪૦૩. જે મિત્ર ૮૩, ૧૩૧. જેરૂસલેમ ૩૦૯ (૯૮). જૈન તત્વાદશ ૧૩૯ (૨૩). જૈનધર્મ ૪ (૭) ૨૪. તટકર (Custom duty) ૨૦૭. તત્પરૂષ ૨૦૧૫તક્ષણિલા ૫ (૧૦) ૨૭ (૧૦૪) (ઉત્પતિ) ૪૩, પર, ૫૯ (૪૫) ૬૧, ૨૨૪, ૨૯૯, ૩૫૫. ત્રંબાવટી (હર્ષપુર) ૩૫૪. તાબ્રલિપ્તિ ૩૯૯. તિબલ ૨૯૬ (૪૧). તિષ્ય ૨૧૬, ૨૬૧ (૬૩) ર૬૭ (૦ ) ૬૬, ૩૯૮. Page #514 -------------------------------------------------------------------------- ________________ તિષ્યરક્ષિતા રર, ૨૫૪ (૨૫) ૨૫૫, ૨૬૦ (૫૬) ૨૬૧, ૨૬૨, ૨૬૬, ૨૬૯, ૭૦, ૨૭૧, ૨૭૩, ૨૭૭ (૧૧૦) ૩૯૮,૪૦૮. તિસ્સા ર૬૪ (૭૦) [ ૭] ૨૬૫, ૨૬૬, ૨૯૪ (૩૧) ૩૧૮, ૩૬૬. તિસ્સા કુમાર ૨૫૫, ૨૬૨, ત્રિપુર નગર ૨૦૪, ૩૫૭. ત્રિપુર–વેનુર ૩૭૪. ત્રિશલા ૧૨, ૧૪ર (૩૩). તીર્થંકર ૫ (૭) ૧૭, ૭૪ (૨) ૨૬૪ (૩) ૧૯૪ (૧૨૮) ૩૬૮ (૪૪). તીવર ર૬૨, ૨૯૬ (૪૧) ૨૯૭, ૨૯૮ (પર) ૩૫૬ (૨૦). તુરૂમય ૨૫ (૨). તુરૂષ્ક ૪૦૩. તુરૂષ ૩૭૫ (૬૪). તુસુપ ર૭૬ (૧૦૪) ૨૮૧, ૩૯૭. તેજપાળ ૨૮ (૧૧૪), તેજસૂરિ ૪૭. તસલી નગરી ૨૯૯, ૩૫૭. તસલીપુત ૩૫૭. દામોદરકુંડ ૧૮૮. દર્શનિક (foreteller) ૨૧૦. કામિલ ૧૭૧. દિગંબર ૧૪૪, ૧૫૧ (૬૯) દિગંબરી પુસ્તકો ૨૦૨. દિગ્નકાય ૧૯૮. દિપવંશ ર૫૫ (૩૦) ૨૫૬, ૨૮૫ (૧૩૦) દિવ્યાવદાન ૧૩૯ (૨૦), ર૨૪ (૭૫) ૨૫૧, - ૨૫૯ (પર) ૨૬૭ ( ૮૧), ૨૮૮ (૧). દુર્ધરા ૧૮૦ (૬૭). દુભિક્ષનિવારણા ૨૦૮. દુષ્કાળ (ચંદ્રગુપ્તના સમયે) ૧૬૯ (૨૧). દેવકુમાર ૨૯૮, ૩૦૦. દેવધર્મ ૪૦૨. દેવપટ્ટણ ૩૧૦ (૪) ૩રર દેવપાળ ૨૮૫ (૧૩૦), ૨૯૮, ૩૦, ૩૦૧, ૩૦૨, ૩૧૬, ૩૧૭, ૩૨૪, ૩૨૨, ૩૩૩, ૩૩૫, ૩૭૩, દેવમાતૃકાભૂમિ ૨૦૮. દેવવર્મા ૧૩૫. દેવવર્મન ૧૩૫, ૧૩૮. ‘પદી ૬૨ થીએસ ર૫ (૧) ૩૦૮ (૯૩). પ્રેસીઅન ૨૩૫. દધિવાહન ૨૨૨. દમયંતી ૩૯૫ (૨૭). દર્પણ ગર્દભીલ ૧૦૧. દશરથ ૧૨૮, ૧૨૯ (૨૬), ૧૩૫, ૨૫ (૨૮) ૨૬૩, ૨૬૫, ૨૬૬, ૨૭૨ (૯૨), ૨૮૦, ૨૮૧ ૨૮૯, ૨૮૯ (૧૬), ૨૯૦, ૨૯૧, ૨૯ર (૨૫) (૨૬ ) ૨૯૭ (૨૭) ૨૯૬ (૪૧), ૨૯૯, ૩૦૦, ૩૦૨, ૩૦૫, ૩૫ર (૩). ૩૬, ૩૯૭,૪૦૨. દાદર ૨૬૨, ૪૦૩, ૪૦૬, ૪૦૫, ૪૦૬. ધનદેવ ૮૩, ૧૩૧. ધર્મવિવર્ધન ર૫૬ (૫૨), ૨૮૮. ધર્મલાભ ૩૨૬ ( ૧૭). ધર્મસ્થાનીય ૨૧૫ ધર્મસ્થાનીય ગામો ૨૧ર. ધમ્મમહામાત્રા ૩૦૬ (૯૦), ૩૦૯, ૩૧૦, ૩૩૪, ૩૩૭ (૫), ૩૪૫, ૩૪૬. ધમાં ૨૧૫ (પર). ધર્મશોક ૨૫૭, ૨૬૨, ૨૬૮ (૮૫), ૨૬૯ (૪), ૨૭૦, ૨૭૨, ૨૯૪ (૩૪), ૨૦૭ (૪૬), ૩૩૪ (૪૩, ૩૮૯, ૨૯૦, ૩૯૧, ૩૯૨, ૩૯૩, ૪૦૪. Page #515 -------------------------------------------------------------------------- ________________ - ધુટુકડાનંદ ૧૦૨. ધૌલી જાગડા શિલાલેખ ૧૧૧ (૧૩૬) ૧૧૩, ૩૨૩, ૩૬૩. ધ્રુવસેન ૧૮૮. તિષ્ક ૯૧. મેતિક ૧૦૧. ૧૯૦ (૧૦૨), ૨૦૦ (૧૩૪), ૨૬૮ (૮૫), ૩૧૧ (૧૦૦), ૩૫ર, ૩પ૭ (૨૫). નંદ્રમ ૩૪૦. નંદુસ ૨૨૯ (૧૭). નકરે ૩૩૦ (૩૯). નવાહન, નરવાહન ૫૪. નર્યાલય ૨૬૭. નર્મદા ૨૨૦, ૨૨૧. નહપાણ૫૪ (૨૮), ૭૭, ૭૮ (૧૪) ૮૮ (૪૯), ૯૮, ૯, ૧૧૬ , ૧૪૦ ૧૧૭ (૧૫ર ), ૧૧૯. નળ ૩૯૫. નાગદશક ૨૬૪ (૩). નાગનિકા ૧૦૩,૧૧૦ (૧૩૪), ૧૧૧, ૧૧૪, ૧૧૫ ૨૧૪ (૩૮), ૩૨૩, ૩૫૩. નાગવંશ ૨, ૫૩ (૩). નાગાર્જુન ગુફા ૧૮૯, ૨૬૪ (૭૪), ૨ ૬૫, ૨૯૦. નાલંધ ૨૯. નિશ્લિવને લેખ ૩૦૦, ૩૦૧ (૬૦), ૩૨૩, ૩૧૭, ૧૨૮, ૩૩૩, (૪૧). નિર્ધનગૃહ (poor house) ૨૦૮. નિરપેક્ષા ૧૭૩, નીતિસર (કામંદકકૃત) ૧૭૨, ૧૭૩. નેપોલીયન બોનાપાર્ટ ૩૮૩, ૩૮૫. નંદ નવમો ૩૯૦. નંદ બીજે ૨૧૫ (૪૧). નંદરાજા ૧૪૧ (૩૧) ૧૪૮, ૧૫૯, ૧૬૦, ૩૮૯. નંદ વંશ ૨૨ (૮૦), ૧૧૫, ૨૬૯ (૪). નંદિવર્ધન ૨૭ (૧૦૭), ૨૮ (૧૧૪) ૩૧, ૧૪, ૮૧, ૯૩ (૭૧), ૯૫, ૯૭, ૧૪૪ (૪૭), પણ ૨૧૩. પપ્પાધ્યક્ષ ૨૧૪. પતંજલી ૧૯૬, ૨૨૩. પત્તનાધ્યક્ષ ૨૧૪. પરિબળ ૨૧૫. પદ્માવતી ૨૫૯. પદષ્ણુત મહારાજા અશક ૧૨૭ (૧૪). પદિક ૨૧૫. પયાસિસુત્ત ૧૯૮. પરિશિષ્ટકાર ૧૪૮ (૪૬). પરિહારક ગામો ૨૧૨, ૨૧૫. પલ્લવ જાતિ ૩ર (૩૪), ૧૦૬ (૧૦૭), ૧૯૦ ૩૭૫. પર્વતક ૧૬૮ (૧૫). પર્ષદા ૫૭. પક્ષિલસ્વામી ૧૭૧. પ્રતિવર્ષવેતન ૨૧૩. પ્રભવ ૩૧ (૧૨૬). પ્રસેનજિત ૫ (પસાદિ ) ૧૧ (૩૬) ૧૯ (૭૪) ૩૮, ૮૧ ૩૦૧ (૬૭) (સ્તંભ) ૩૨૫ (૪). પ્રસ્તાર (Tier) ૫૭ (૪૦). પાટલિપુત્ર ૧૯૨, ૨૧૩ (૭૭) ૨૬૭ ર૮૦, ૩૦ર ૩૧૯, ૩૩૯, ૩૫૬, ૪૦૮. પાણિનિ ૩૧, ૯૭, ૧૬૫, ૧૭૬, ૧૭૭. પાદલિપ્તસૂરિ ૧૮૯, ૩ર૯ (૨૧). પાદલિપ્તસ્થાન–પાલીસ્તાન ૧૮૯, પાલીતાણા ૧૮૯ (૯૬) પાવાપુર (મધ્યમ અપાપા) ૧૩, ૧૯૬ (૧૨૪), ૩૭૧. Page #516 -------------------------------------------------------------------------- ________________ પાર્થિ અન ૬૪ (૫૫), પાર્શ્વનાથ ૩ (૧) (જન્મ) ૪ (૫), ૫ (૭) (પટ્ટાવિલ), ૬ (૧૧), ૧૪, ૬૨, ૧૯ (૭૪), ૪૦ ૫૬ (ચિન્હ) પ૭, ૭૨, ૯૭, ૧૭૬, ૩૦૫ (૮૭). પાત કિલ્લા ૨૧૩, ૨૧૫. પાલવશ ૩૦૧. પાવાપુરી ૩૬૨, ૩૬પ. પાંડયઝ ૧૯૦ (૧૦૨), ૩૧૧ (૧૮), ૩૫૭. પાંડુવાસ ૨૬૪ (૭૧). પ્રાતિહાય ૫૮ (૮૧). પ્રાસીપ્રા ૧૫૯. પિથાન ૨૩૫ ૨૩૬. પ્રિયદર્શિન ૧૯ (૭૫), ૨૨ (૮૧), ૨૩, ૨૪, (૯૦), ૨૮ (૧૧૪); ૩૧ (૧૨૬), ૭૨, ૩૫, (૧૩૮), ૩૯ (૪), (૫), (૭), ૪૧ પ્રિયદર્શિન એજ અશોક ? ) ૪૧, ૪૨, પર, ૬૩, ૬૪ (૫૮), ૭૪ (૧), (૩), ૭૭, ૮૭, ૯૧, ૯૨ (૬૪), ૯૩ (૭૧), ૯૬, ૧૦૫, ૧૦૯, ૧૧૧, (૧૩૪), (૧૩૫), ૧૧૩, ૧૨૬ (૧૫), ૧૨૭ (૧૬), ૧૨૯ (૨૫), (૨૬), ૧૩૬ (૧૦), ૧૩૭, (૧૭). ૧૩૯ (૨૦) ૧૪૧, ૧૫૩ (૩૬), ૧૭૧ (૨૮), ૧૮૫, ૧૮૮ (૯૪), (૯૧), ૧૮૯ (૧૦૦), ૧૯૩, ૧૯૪. ૧૯૫, ૨૦૪, ૨૧૫ (૪૧), (૪૬), ૨૧૫, ૨૨૨, (૬૩), (૬૯), ૨૨૩, (૭૨), ૨૩૪, (૩૭), (૩૮), ૨૪૮, ૨૪૯, ૨૫૦, ૨૫૧, ૨૫૪ (૪), ૨૬૨, ૨૬૫, (૭૨), ૨૬૬ (૮૦), ૨૬૯ (૪), (૮૬), ૨૭૦, ૨૭૭, ૨૭૮ (૧૧૫), ૨૭૯, ૨૮૨, ૨૮૩, ૨૮૪, ૨૮૫ (૧૩૦), ૨૮૬ (જન્મ તથા નામ) ૨૮૮ (તેનાં રાજ્ય કાળ અને આયુષ્ય) ર૯૩, (રાજકુટુબ), ૨૯૫ (પુત્ર પુત્રીઓ) ૨૯૮ (તેની રાજધાની) ૩૦૨ ( દિગ્વિજય યાત્રા ) ૩૦૪ (ઉપાસકપણાને ઉદય), ૩૧ર (નેપાલનું ૯ રાજ્ય અને દેવપાળના અમલ) ૩૧૬ (અન્ય સમકાલીન રાજ્યકર્તાઓ) ૩૧૭ (એક એ પરીસ્થિતિ વિષે ખુલાસા) ૩૨૦ (તેના) પૂર્વ જન્મ તથા સાંપ્રત જીવન ઉપર થયેલી અસર ૩૨૫ (દેશ ઉપરની જીત તથા ધર્મ યાત્રામાં અને રાજકીય વ્યવસ્થામાં ધમ સૂત્રોનુ ગુથન) (૩૨૮) (ઉત્તરાવસ્થામાં જીવન) ૩૩૩ (લેખકનુ જીવન ચરિત્ર), ૩૩૮ (૫૭), (તેના ધર્મી), ૩૩૯ (પ્રિયદર્શિનના ધર્મની વિશિટતા), ૩૪૨ લાકકલ્યાણના માર્ગા) ૩૪૮ (રાજ્યવ્યવસ્થા) ૩૫૨ (તેની કૃતિ) ૩૫૯, ૩૬૨ (સ્તંભલેખા), ૩૬૭ (સ્તૂપેા) ૩૭૦ (પ્રચંડકાયમૂર્તિ એ) ૩૭૩ (સંસ્કૃતિના સરણુ) ૩૭૮ (અન્ય શાસા સાથેની સરખામણી) ૩૮૨ (એક બીજી સરખામણી) ૩૮૬, ૩૯૧, ૩૯૨, ૩૯૩, ૩૯૪, ૩૯૫, ૩૯૬, ૩૯૭, ૩૯૯, ૪૦૦, ૪૦૧, ૪૦૬, ૪૦૪, ૪૫, ૪૦૭, ૪૦૮,. પુનનિર્વાહ ૨૧૧. પુલુસાકી ૨૭ (૧૦૪), ૩૧૧ (૧૧૦). પુષ્પધર્માં ૧૩૬, ૧૩૮,૪૦૨. પુષ્પમિત્ર ૮૩, ૧૧૬ (૧૪૮); ૧૩૫, ૧૭૬, ૧૩૭, ૧૯૬, ૨૨૩ ૩૮૦,૪૦૧, ૪૦૬, ૪૦૫ પુછુમાવી ૧૧૬, ૧૧૭, ૧૧૯, ૩૧૦ (૧૦૬), પૂર્ણ વન ૪૦૧. પૃથ્વીતિલકા ૨૧૬. પૃથ્વીનીઆદી (૮૨). પેરાપનીસીડાઇ ૨૩૬, ૨૭૫ (૯૯). પૈઠણુ ૩૫૭, પારસ ૨૨૪ (૦૪), ૨૭૫, ૨૩૬, ૨૩૯, ૨૪૦, ૨૪૧ (૪૯), ૨૪૩, ૨પર પાપીઆટ્રીગાઇ ૩૪૦, પૌતવાધ્યક્ષ ૨૧૪. ૫ કુંડક ૨૬૪ (૭૦). પચમાર્કડ સિકકા ૪૯ (૯), ૫૦. Page #517 -------------------------------------------------------------------------- ________________ ૧૦ "ફયુહાને ૩૭૦. ફિલિપ ૨૩૫, ૨૩૬, ૨૪૩, ફીલેડલકસ (૨), ૩૦૮ (૯૩). બૃહસ્પતિ મિત્ર ૧૩૧, ૧૩૬, ૧૩, ૧૪૮, ૨૦૦ (૧૩૪), ૪૦૨. બેકન ૩૮૩ (૧૯). બેકટ્રીઅને ૨૨૯. બેનાતટ નગર ૨૫૭ (૨). બેલારી ૧૦૪ (૧૦૧). બેસ નગર ૧૯૩ (૧૧૧ ), ૨૫૪. બેધીબીજ વૃક્ષ ર૬૦ (૬૧), ૨૬૩ (૬૮), ૨૭૩, બહિલાભ (૪), ૩૨૮ (૧૭), ૩૨૯. બૌદ્ધ ધર્મ (વિસ્તાર) ૨૧, (ની ત્રીજી ધર્મ સભા) ૨૭૩ (૧). બંધુપાલિત ૨૬ ૨, ૩૯૮, ૪૦૦, બરતર તાલુકો ૧૯૯. બ્રહ્મગિરિને ખડક લેખ ૨૮૮ (૬). ૩૬, ૩૬૭. બ્રહસ્પતિ મિત્ર ૮૩. બહુવિવાહ (Poligamy) ૨૧૧. બળશ્રી (રાણી-રાણા) ૧૧૬ (૧૫૧), ૧૧૭. બાબીલન ૨૩૬, ૩૦૭ (૯ બાબીલેનીયા ૨૨૯. બિંદુસાર ૬૩, ૧૦૫, ૧૦૬ (૧૦૧), ૧૦૭, ૧૦૯, ૧૩૪, ૧૩૬, ૧૩૭, ૧૩૯ (૧૦), ૧૪૪ (૪૭), ૧૫૩, ૧૫૪ (૧૫૮), (૯૬), (જન્મ) ૧૭૯, ૧૮૦, ૧૯૨, ૨૦૧, ૨૦૩ (૧૪૫) (૧૪5 ), ૨૦૪ (૧૪૮ ), ૨૧૧ (૨૭), ૨૧૫, (તેન વિધવિધનામે) ૨૧૫, (ઉમર અને આયુષ્ય) ૨૧૬ (૪૮), ( કુટુંબ અને રાણીઓ તથા પુત્ર સંખ્યા) ૨૧૬, ૨૧૮, ૨૧૯ (૬૦), ૨૨૨ (૬૯), (તેને ઘમં; રાજ્ય વિસ્તાર) ૨૨૩, ૨૨૪, ૨૨૫, ૨૨૭, ૨૩૩, ૨૩૪ (૩૬) (૩૭), ૨૪૨, ૨૪૩, ૨૪૮, ૨૫૧, ૨૫૩ (૩), ૨૫૫ (૩૦ ), ૨૫૭, ૨૬૧, ૨૬૬, ૨૬૮, ૨૭૦ (૮૩), ૨૭૪, ૨૮૨, ૨૮૩, ૨૮૯ (૧૪), ૨૯૧, ૩૦૫ (૮૭), ૩૧૦, ૩૧૧ (૧૧૨ ), ૩પર, ભકિત રસાયન ગ્રંથ ૧૭૭. ભદ્રબાહુ સ્વામી ૩૦ (૧૨૬), ૩૧ (૧૨૬ ), ૩૬ (૧૪૪), ૧૨૫, ૧૪૪ (૪૫) (૪૬) (૪૭), ૧૪૫ (૪૮), ૧૪૯, ૧૫૦ (દક્ષિણ દેશ તરફ પ્રયાણ ) ૧૫૧ (૭૨) (સ્વર્ગ ) ૧૫ર, ૧૭૦ (૨૨ ), ૧૮૧ ( ૧૮ ), ૧૯૦, ૨૦૧ (૧૩૮), ૨૦૨ (૧૪૪), ૨૦૩, ૨૦૪, ૩૦૩ (૬૯) (૭૦ ), ૩૬૩, ૩૭૮. ભદ્રસાર ૨૧૫. ભિન્નમાલ નગર ૧૭૬. ભીમદેવ ૨૧૯ (૬૦ ). ભિસા ટોપ્સ ૧૮, ૧૯૧, ૧૯ર (૧૦૯), ૧૯૪ . (૧૧૬ ), ૨૧૮ (૬૦), ૨૨૪ (૭૬), ૨૫૪ (૨૩), ર૭૦ (૮૬), ૩૧૩ (૧૧૮), ૩૧૫ (૧૨૫ ), ૩૭૧. ભુવનેશ્વરી ૩૬ ૩. ભૂમક (ક્ષત્રપ) ૬૧, ૭૭, ૭૮ (૧૪ ), ૮૭ (૪૯), ૯૯. ભૂતક ૨૧૫. ભૃગુગોત્ર ૧૭૩. બિંબિસાર ૧૧ (૩૬ ), ૧૮. બુદ્ધકીર્તિ (મુની) ૬ (૧૧), ૧૪, ૧૯ (૭૫), ૨૪ (૮૯). બૃહદ કથાકેશ ૧૪૫. બ્રહદ્રથ ૧૩૫, ૧૩૭, ૪૦૨ Page #518 -------------------------------------------------------------------------- ________________ મ નક ૨૯૫ ( ૩ ). મત્સ્ય પુરાણુ ૨૫૭ (૪૭), ૨૮૮ ( ૧ ). મથુરાના સ્તૂપો ૪૧, ૭૧. મધુમાવતી નગરી ૩૦૬ (૯૦ ). મણિપ્રભ ૯૫, ૯૭. મનુષ્યગણુના [ Census ] ૨૯૯. મયુરપોષક ૧૩૯, ૧૪૦, ૧૬૬. મિરિચ ૧૪, મન્નુજાતિના ક્ષત્રિયા ૧૪૧, (૩૧) મલ્લનાગ ૧૭૧. મહાગિરિજી ૩૧ (૧૨૬), ૩૨૯ (૨૪), ૭૩૫(૪૯), ૩૪૮ (૮૬), ૩૪૯. ૧૪૪, ૧૪૫, ૧૬૫, ૧૬૬, ૧૬૮, ૧૯, ૧૭૯, ૧૯૬, (૧૨૬), ૨૩૩, ૨૬૮ (૮૫), ૩૯૩. મહાનંદ ૨૯, ૩૦, ૬૪, ૯૨ (૩૦), ૮૩, ૯૭, ૧૧૫, ૧૩૪, ૧૭૫, ૧૩૯, (૨૨), ૧૪૦. મહાત્મા ગાંધી ૨૮ ( ૧૧૬ ), ૩૮૪. મહાપદ્મ ૨૧, ૨૯, ૬૨, ૧૩૯ ( ૨૨ ), ૧૪૧ (૨૭), ૨૪૦, ૨૬ ( ૮૫), ૨૮૨, ૭૮૯, ૩૯૩. મહાપરિનિન્દાણસૂત્ત ૧૩૯. મહારફીસ ૧૦૨, ૧૦૩. મહારથી ૧૧૦ (૧૩૪). હાવીર ૫ ( ૭ ), ૮ (૨૨ ), ૯, ૧૨, ૧૩, ૧૭ ( ૭૧ ), ૧૯, ( જન્મ ), ૨૪. ૨૫ ( બંધારણ કર્તા ) ૧૫ ( પટ્ટાવલી ) ૨૧ ( ૧૨૬ ), ૩૪, ( ના ગણધર ) ૩૫ (૧૩૯), ૩૯ (૭), ૪૮ ( ૮ ) ( લંછન ) ૫૬, ૭૪, ૮૦ (૨૩ આ ) ૯૩, ૯૫, ૯૯, ૧૪૨ (૩૩ ), ૧૪૩, ૧૫, ( ૭૬ ), ૧૭૦ (૨૩), ૧૭૨, ૧૭૬, ૧૮૭, ૧૯૧ ( ૧૫ ), મહાકશપ શબ્દ ( મહાવીરને લાગુ પડે છે. ) ૧૯૪, ૨૦૩ ૧૧ (૧), ૨૫૩ (૧), ૨૫૪ ( ૪ ), ૩૦૪, ( ૭૬ ), ૩૧૪ ( ૧૨૦ ), ૩૧૫, ૩૩૫ (૪૯ ), ૩૪૨, ૩૬૨, ૩૬૫, ૩૬૭, ૩૬૯, ૩૭૦, ૨૭૧, ૩૭૨. મહાવશ ૧૩૯ (૨૦), ૨૫૧, ૨૫૬, ૨૬૩ (૬૭), ૨૬૬ (૯૦), ૨૬૯ (૨૬), ૧૦૬, ૨૮૨ (૧૩૦ ). મહેદ્રકુમાર ૧૯, ૨૫૪ (૨૫) (૨૬), ૨૬૦, ૨૬૨,૨૬૩, ૨૬૪, ૨૭૧, ૨૭૨, ૨૭૩, ૨૭૭, ૨૯૦, ૨૯૧, ૩૦૦, ૩૧, ૩૯૮, ૪૮. મહાભારત ૧૮૮. મસ્કિલેખ ૪૨, ૨૫૧ (૧૬), ૨૬૨, ૩૬૫. માણિકતાલા ૭૨, માણિકયાલ (સ્તૂપ), ૬ (૧૦), ૪૦, ૩૪૯ (૮૯). માધવસિંહ ૨૫૫ (૨૯), ૨૬૧ (૬૩), (૮૦) ૩૬૬ (૪૦). મારકસ ઓરેલીયસ ૩૮૩, ૩૮૪. માવિકા ૩૫૬ (૨૧). માળવા ૨૧૯ (૬૦). મિનેન્ડર ૫૪, ૬૭, ૮૭ (૪૯), ૯૯, ૪૦૫. મિત્ર અત્યાક્ષરી રાજાએ ૮૩. મુકતદ્દાર વાણિજય (free trade ) ૨૦૭, મુટાશિવ ૨૬૪ (૭૦) મુદગલાયન ૬ (૧૧), ૧૧ (૩૮), મુદ્રારાક્ષસ ૧૬૯ (૨૨) ૧૪૦, (૨૭) (૨૬), ૧૬૫ (૩), ૧૭૨, ૧૭૩, ૧૯૯, ૨૦૬ (૪), ૨૦૩ (૭૦), ૨૭૬, ૧૦૭. મુદ્રાષતિ (free coinage) ૨૧૦. મુરા ૧૩૮, ૧૩૯ (૨૨), ૧૪૦. મુળાનદ મહારથી ૫૮ (૪૩), ૧૦૩, ૧૦૪,૧૩૦, ૨૧૪ (૩૮), ૩૫૩, ૬. મુંજાલ ૩૪૩ (૬૯) મેગસ ૨૯૫ (૩). Page #519 -------------------------------------------------------------------------- ________________ મેગેસ્થાનીઝ ૨૮ (૧૯) (સોકોટસની દરબારમાં એલચી તરીકે), ૧૫ (૧૫), (૮૭), ૧૬૧, ૨૦૭ (૧૦), ૨૦૯ (ર૦), ૨૦૦, ૨૧૧, (ર૬), ૨૧૩ (૩૭),(૨૪૨), ૨૭૫, ૨૭૬. ૨૮૧, ૩૦૯, ૩૩૯, ૩૪૦. મેરૂ પર્વત ૫૭, ૩૧૪, ૩૨૧, ૩૩૩. મેસીડેનીયા ૨૫, ૨૩૨, ૩૦૮ (૯૩). મેશડોનીયન ૨૩૫. મોહનજાડેરો ૭૨, ૭૩, ૮૭, ૧૭૫, ૧૮૬. ' મોહપાળ ૧૩૯ (૨૩). મોરપાળ ૧૪૦ (ર૩). મૌલિાયન ૧૪ (૬૦). મૌર્યવંશ ૨, ૧૦૫ (૧૦૪), ૧૦૬ (૧૫), (૧૦), (૧૦૭) ૧૨૫ (સતાનો કાળ) ૧૩૪ (સમપ્રકાળ, ઉત્પતિ) ૧૩૯, ૧૪૩, (વસ્યાઓને ઉપયોગ) ૨૦૭, ૨૧૯ (૬૦). ૪૦૦. “શેરા ૨૩૪ (૩૮), ૨૬૧ (૬૩), ૨૯૮ (૪૯), - ૩૬૦, ૩૬૨ (૩૧), ૩૬૩, ૩૬૬. રત્નાવતી ૧૩૯ (૨૨ ). રાજતરંગિણિ ૨૨૩ (૭૦), ૨૬૮ ( ૮૫), ૨૬૮ ( ૮૫), ૨૯૭ (૪૭), ૩૦૬, ૩૨૧, ૩૩૪ (૪૩), ૩૮૯, ૩૯૦, ૩૯૧, ૩૯૨ (૧૨), ૪૨, ૪૦૩, ૪૦૬, ૪૦૫, ૪૦૬, ૪૦૭. રાજપીંડ ૩૪૮ (૮૫). રાજાનંદ ૧૬૮ (૧૪). રાજબુલ ૭૬ (રાજુલુલ), ૭૭, ૯૯. રાજાવલી કથા (દેવચંદ્રકૃત) ૨૧૫. રાણીગુંફા ૬૮ (૧૮૧ ). રાયપસંણી ૧૯૮. રૂદ્રદામન ૧૮૯ (૧૦૦), ૩૦૫ ( ૮૧), ૩૮ર, - ૩૯૪, ૩૯૫, ૩૯૬. રૂકસિંહ ૮૯. રૂપદશક ૨૧૪.. રૂપનાથ ખડક લેખ ૨૨૨, ૨૮૮, ૩૬૨ (૩૨), ૩૬૪. રૂમીન્ડીયાઈને લેખ ૩૦૦, ૩૦૧ (૬૦), ૩૧૩, ૩૧૬, (ઉર્ફ લુંબિનિ) ૩૧૭ (૧૨૮), ૩૩૩ (૪૧). રૂષભદેવ ૧૪ (ચિન્હ) ૬૧ (૫૦), ૭૯. રૈવતાચળ ૧૮૩, ૧૮૮ (૯૧), ૨૮૯. યશોદા ૧૦, ૧૩. યધરા ૧૦ (માયાદેવી), ૧૨ (૪૪), (૨૦), ૪૧. યશભદ્રા ૩૧ (૧૨૬). યશવર્ધન ૧૩૯ (૨૦). યજ્ઞ શાતકરણ ૧૦૭, ૧૧૩, ૧૧૫. યજ્ઞ સાતકનિસ ૧૧૮, ૨૧૪ (૩૮). યુઆનશ્વાંગ ૩૦૦ (૫૮). - યુકત ૨૧૫. યુપુરાણ ૩૯૯,૪૦૧. યુડેમોસ ૪૦૫. યુધિષ્ઠિર ૩૮૯,૪૮, યુવરાજ (નું હિંદુ રાજનીતીમાં સ્થાન) ૨૧ર. ને પ્રદેશ ૩૦૬ (૮૮). લક્ષણધ્યક્ષ ૨૧૪. લલિતપટ્ટણ ૩૦૧, ૩૫૫. લાયનકેપીટલ પીલર ૭૭, ૭૯. લિંકન ૩૮૩ (૮૯). લિચ્છવી ૩૨ (૧૩૪), ૧૪૫, ૩૧૩ (૧૧૮ ), ૩૧૪ (૧૨૦ ), ૩૫૫. લેડ ડેલ્હાઉસી ૩૫૮ (૨૬). રત્નત્રય ૫૭. રત્નપ્રભસુરી ૧૭૬. વંક્રગ્રીવ ૧૪૨, ૧૭૭, ૩૫૮ (૨૫). વજસુરિ ૩૦૬ (૯૦). વત્સદેશ ૬૧. Page #520 -------------------------------------------------------------------------- ________________ વદસત શ્રી વિવિયકુર વસિષ્ઠ પુત્ર રર, ૧૧૩. વરસતસ ૧૧૪. વનરાજ ચાવડા ૩૪૩ (૬૭) વરરૂચી ૧૬૫, ૧૭૬, ૧૭૭. વરાહમિહિર ૩૬ (૧૪૪), ૩૦૩ (૬૯). વરાહ સંહિતા ૩૯. વર્ધમાનપુર ૧૮૭ (૨૮) ( ૮૯). વર્ધમાન ૨૧૪. વસુભૂતિ ૨૪. વસુમિત્ર ૪૦૫. વસ્તુપાળ ૨૮ (૧૧૪). વાત્સ્યાયન ૧૭૧, ૧૭૩. વાયુપુરાણ ૨૧૫, ૨૧૬ (૪૫), ૨૫૭ (૪૭), ૩૯૯, ૪૦૦, ૪૦૧, ૪૦૨. વાયુભૂતિ ૨૪, ૩૫ (૧૩૯). વાસિટિપતાસ ૧૦૬. વાસુદેવ ૧૨૩. વાસુપૂજ્ય ૩૬૨. વાળુકા ( જુ) ૧૩. વિક્રમાદિત્ય શિકારિ (ગદંભીલ વંશી રાજા) પર, ૧૦૧, ૧૮૯ (૯૮), ૨૧. વિજય ૨૬૪ (૭૧). વિરભયપટ્ટણ ૧૭૫, ૩૫૪. વિદશા નગિરિ ૧૯૦, ૩૫૪, ૩૬૨ (૩૨), ૩૯૮, ૪૦૮, વિદિશા નગરિ ૧૯૧, ૧૯૩ (૧૧૧), ૧૯૬ (૧૨૪), ૨૫૪ (૨૩), ૨૬૦, ૨૬૨, ૨૬૭, ૨૭૧, ૨૯૧, ૩૦૪. વિદિવયકુરસ ૧૦૭, ૧૦૮, ૧૧પ. વિદિવયવદસતશ્રી ૧૧૧. વિનિતા નગરી ૮૧. વિદ્યાવિજયજી ર૭૯ (૧૧૫).. વિમલગિરિ ૧૮૮ (૯૨), ૧૮૯. વિરાટનગર ૩૬૨(૩૧ ). વિશાખદેવ ૧૭૮. વિશાખા (શ્વેતાંબી ) ( અયોધ્યા ) ૮૦ (૨૩ અ.). વિષકન્યા ૧૬૮ (૧૫), ૩૫૮ (૨૫). વિકુડહાશિત પુત્ર ૧૦૫. વિષ્ણુગુપ્ત ૧૭૧, ૧૭૨, ૧૭૩, ૧૭૪ (૪૪), ૩૯૩. વિષ્ણુપુરાણ ર૯૯ (૧૬). વિહિતાશ્વ (મુનિ) ૬ (૧૧), ૧૪. વિળિવાયક્રસ ૧૦૬, ૧૭, ૧૦૯, ૧૧૧, ૧૧૫ (વિલિવર ફુરસ) વીમાકડફસીઝ ૧૨૧. વીરવલયધારક ૧૦૭. વીજક્ષત્રીયો ૧૦૫. વૃષલ ૧૭૧. વૃષસેન યા વૃષભસેન ૨૯૬ (૪૧), ૨૯૮, ૩૧૨ (૧૧૧), ૩૩૫ (૪૮), ૩૫૪ (૧૨). ૩૫૬ ( ૨૦ ), ૩૯૨, ૪૦૨, ૪૫. વૃષણ (ઋષભણ) ૧૩૬. વૃષભસેન બૃહૂદ્રરથ ૧૩૭ (૧૭). વેલ્સ એચ છ ૩૮૩, (૮૯). વૈજયંત ૧૭૪ (૩). વૈશાલી (વિશાળા) ૨૪, ૮૦ (૨૩ આ). વંશવેશ (૧૯૮). શકાળ ૨૭ (૧૦૯), ૩૦, ૧૪૮, ૧૪૫, ૧૭૯ (૬૩), ૧૯૬ (૧૨), ર૦૭, ૨૧૭ (૫૬), શકસદ (સકસેન) ૧૧૧. શતધનુષ ૧૩૫, શતાતિક ૨૨૨. ધન્વા ૧૩૭, ૧૩૮,૪૦૨. શત્રુંજ્ય-સિદ્ધાચળ ૧૮૩ (૭૩), ૧૮૫, ૧૮૭, ૧૮૯. ૧૯૦, ૨૦૧, ૩૦૬ (૯૦), ૩૨૮ (૨૧). Page #521 -------------------------------------------------------------------------- ________________ શ્રીમુખ ૬૨ (પર), ૧૦૩, ૧૦૭ (૧૧૨), - ૧૧૦ (૧૩૦ ), ૧૧૧, ૧૧૫, ૧૪૦ (૨૬). શ્રીયક ૧૪૪, ૧૪૫, ૨૧૭, (૫૬). શુકલતીર્થ ૨૨૦, ૨૨૧, ૨૨૨. શુદ્ધોદન ૧૦, ૧૨ (૪૫). શુભ ૬ ( ૧૧ ). શુલકાધ્યક્ષ ૨૧૪. શુંગવંશી ૩૩, ૬૭, ૮૭, ૧૩૧, ૧૩૬ ( ૧૧ ), ૧૯૬, ૨૨૩, ૨૬૫ (૭૨), (૭૭), ૩૦૦, ૪૦. શય્યભવ ૩૧ (૧૨૬). શલાકાપુરુષ ૧૮. શરદશ્રી ૨૮૮ (૨૭). શશાંક ૪૦૦. શ્રમણ ૨૬૬. શ્રવણબેલગોલ ૧૪૯, ૧૯૦, ૨૦૦ (૧૫), ૨૦૩, ૨૦૪, ૨૨૦, ૨૨૧, ૩૭૩, ૩૭૬ (૬૯), ૩૭૭ (૭૨), ૩૭૮. સાકીપ ૩૧૩. શાકયમુની ૨૫૭, શાતકરણીગૌતમી પુત્ર ૮૮ (૪૯), ૧૧૭. સાતકરણે સાતમો ૧૧૩, ૩૧૦ (૧૦૩), ૩૨૯. શારિપુત્ર ૧૪, ૧૮, શાર્લમેન ૩૮૩, ૩૮૫. શાલીવાહન ૩૯. શાલિશુક ૧૩૧, ૧૩૫, ૨૬૨, ૨૭૬, ૨૯૩, ૨૯૬ (૪૧), ૨૯૯ (૫૬ ), ૩૪૦, ૩૫૪, ૩૫૬, ૩૯૬, ૩૯૭, શાશ્વ તિર્થ ૧૮૩, (૭૩), (છતાંયે કાળના ઝપાટામાં), ૧૮૫. શાહબાજગણી ૨૩૪ (૩૮), ૨૬૧ (૭૩), ર૯૮ (૪૯), ૩૬૦, ૩૬૨ (૩૧), ૩૬૫. શાંતિનાથ ૬૨. શ્રાવક ૩ (૧), ૨૮૫, ૩૯૧. શ્રાવિકા ૨૮૫. શ્રાવસ્તિ ૮૧ (૨૩ ઉ). શ્રાવસ્તિનાયષ્ઠવન ૪૪, ૮૧ (૨૩૬). શિવદાસ ૧૩૦, ૧૩૧. શિશુનાગ ૧૦૫. શિશુનાગવંશ ૪૭ (૩), ૫૩ (૨૫), ૬૨, ૧૦૧, ૨૦૨, ૨૨૨ : શીવલકુરસ શાતકરણ ૧૧૧. સી. યુવાંગ ૩૧૪, ૩૧૭, ૩૧૮. શ્રીકૃષ્ણ ૧૮૮. શ્રુતકેવળી ૧૫૦, ૧૫૧ (૭૦ ). મુનશેત્ર ૪૪. શ્રેણિક (બિંબિસાર), ૫, ૨૫ (૧૦૦), ૪૭, ૪૯, ૫૧, ૧૪૧ (૩૧), ૧૭૦ (૨૩ ), ૧૭૯, ૧૦૨ (૭૦ ), ૨૯ (૧૯), ૨૧૧ (૨૭), ૨૧૫ (૪૧), રે૧૬ (૪૯). શ્રેણી (guilds) ૨૦૯ (૧૦). તાંબર ૧૪૪, ૨૦૧૫. વેતાંબરી પુસ્તકો ૨૦૭. તાંબિકા ૮૧ (૨૩૭). તાંબિકાનગરી ૮૧. શૌરીપુત્ર ૬ (૧૧), ૧૭. શંકરાચાર્ય ૬૧ (૫૦). સત્યપુત્ર ૨૬૨. સતકનિસ ૧૧૪. સન્નિધાતા (ખજાનચી ) ૨૧૪. સમાહતા ૨૧૪. સમુદ્રગુપ્ત ૨૧૯ (૬૦), ૩૦૦. સમેતશિખર ૩૬૨, ૩૬૩, સમુદ્ર (મુની) ૬ (૧૧). સરસ્વતી નદી ૧૭૪, ૧૭૫ (૪૫). સ્વયંપ્રતી (મુની) ૬ (૧૧), ૧૪. સવિલિવાયરસ ૧૧૦, Page #522 -------------------------------------------------------------------------- ________________ સહસ્ત્રાલેખ ૪૨, ૨૬૧ (૬૩), ૨૮૬ (૧૩૧), ૨૮૮, ૩૧૫ (૧૨૦ ), ૩૨૨, ૩૩૪ (૪૫), ૩૬૧, ૩૬૫. સ્થન્ક ડ૧૩ (૧૧૫). સાઈરસ ૪૭ (૧). સાતકરણ બીજો ૨૯૬, ૨૯૭ (૪૩). . સાતકનિસ ૧૧૨, ૧૧૬, ૧૮૮, ૧૨૦. સાતપણુગુફા ૪૩, ૧. સાનિસ ૧૧૮. સારનાથસ્તૂપ ૩૧૩ (૧૧૮ ). સાંચી (સૂ) ૧૮, ૩૮, ૩૦, ૪૧, ૧૯ (૧૦૩), (સાંચીપુરી નામ કેમ પડયું ૩) | ( ચીપી નામ કેમ થયું ) ૧૯૨, ૨૧૨ (૩૧), ૩૧૫ (૧૨૫). સિક્કાઓ ( હેતુ અને ઉત્પતિ) ૪૭, (પ્રહાર) ૫૦ (સમય માહિતિ), ૫૫ (અન્ય માહિતિ), પર (બે બાજુની સમજ), પ૩ (ધાતુ તથા ધાર્મિક ચિન્હ), ૫૫ (ચિન્હ અને તે કોતરવાના હેતુઓ). ક. ૫. ચિની વિશિષ્ટતાઓ), ૭૧ (વર્ણન તથા માહિતિ), ૭૪ (વધુ પ્રકાશ), ૧૨૪. સિઝર ધી ગ્રેઈટ ૩૮૩, ૩૮૪, ૩૮૫. સિદ્ધસ્થાન ૩૦૬ (૯૦). સિદ્ધકા સ્થાન સ્તૂપ ૧૯૪, સિદ્ધરાજ ૩૪૩. સિદ્ધશિલા ૫૯, ૬૨. સિદ્ધાગિરિનો શિલાલેખ ૩૬૦, ૩૬૭. સિદ્ધાર્થ ૧૨, ૧૪૨ (૩૩). સિદ્ધાર્થકુમાર ૧૦. સિરિચદ સતિસ ૧૧૨. સિરિયજ્ઞસાતનિકસ ૧૧૪. સિનપતિ રાજાઓની વંશાવલિ ર૬૪ (૭૧). સિવિલ કુરસ ૧૧૦, સિંધુ નદી ૧૭૫ (૪૫). સિંધુસૌવીર ૧૭૫. સિંહસેન ૧૨૫. સુજાન મંત્રી ૨૮ (૧૧૪). સુદર્શનવિભાસ ૨૫૬, ૩૦૫ (૮૧), ૩૧૩ (૧૧૪), ૩૪૧, ૩પર (૪), ૩૫૭ (૨૩), ૩૭૪ (૬૪), ૩૮૨, ૩૯૩, ૪૦૧. સુદર્શન તળાવ ૧૮૩, ૧૮૪ (નિપ્રશસ્તિ) (૭૭), ૧૮૫, ૧૮૬, ૧૮૮ (૯૫), ૧૮, ૧૯, ૨૦૩ (૧), ૨૭૬ (૧૦૪), ૨૮૦ (૧ર૦), ૨૮૧, ૨૮, ૨૯૭ (૪૩), ૩૦૭, ૩૦૩ (૭૩). સુદેવ ૮૩, ૧૩૧. સુધર્મા ૩૧ (૧૨૬). સુબંધુ (સુમતિ ) ૨૧૭, (૫૫), (૫૬), ૨૧૮ (૫૮). સુભદ્રાંગી ૨૧૬ (પર). સુભાગસેન ૧૨૪, ૧૨૯ (૩૧), ૧૩૮ (૧૮), ૨૬૨. સુમન (સુષમ) ૨૧૬ (૫૦), ૨૯૮ (૪૯), ૩૧૨. સંયશા ર૬૧ (૬૩), રપર, ૩૫૪ (૯). ૪૦, સુરસેનાપતિ ૪૦૫. સુવર્ણોધ્યક્ષ ૨૧૪. સવિશાખ ૧૮૯, ૧૯૦. સુષમ ૨૪૨, ૨૪૮, ૨૫૫, ૨૬૧, ૩૧૧-૧૨), ૩૧૨, ૩૬૬. સુહસ્તિ ૩૩૧ (૧૨૬), ૩૨૯ (૨૪), ૩૩૫ (૯), ૩૩૮, ૩૪૯ (૮૬). સુહસ્તિન ૧૪૬ (૫૧). સૂત્રાધ્યક્ષ ૨૧૪, સેલ્યુકસ નીર ૩૨, ૧૪૫, ૧૬૦, ૧૭૧, ૨૨૭, ૨૨૯, ૨૩૧,૨૩૩ (૨), ૨૪, ૨૫૮ (૫૦). ૨૬૧, ૨૬૨, ૨૭૩, ૨૭૪ (૯૭), ૨૭૫ (૯૯), ૨૭૬, (૧૨), ૩૦, ૩૦૮ (૯૩), ૩૦૯, ૨૫૨, ૩૯૦. સેલ્યુસાઈવિંશ ૨૮૪ (૧૨૭). Page #523 -------------------------------------------------------------------------- ________________ સેડ્રોકાટસ ૭, ૧૪૪ ( સેડ્રોકાટસ એજ ચંદ્રગુપ્ત ? ), ૧૫૪ ( સેડ્રોકાપ્યાસ ), ૧૫૬ (૯૦ ) ( સેડ્રેસિસ ), ૨૬૧, ૨૦૧, ૨૧૫, - ૨૧૬ ( ૪૮ ), ૨૨૩ ( ૭૨ ), ૨૨૭, ૨૨૮, ૨૨૯ ( ૧૦ ), ૨૩૦, ૨૩૧, ૨૩૨, ૨૩, ૨૪૯, ૨૫૦, ૨૫૧, ૫૨, ૨૫૫, ૨૫૮ (૫૦ ), ૨૭૪ ( ૯૫ ), ૨૭૫ ( ૯૯ ). ૨૮૧, ૨૮૨, ૨૮૩, ૨૮૪, ૨૮૯ (૧૪), ૨૯૫, ૩૧૨, ૧૧૨, ૩૩૯, ૩૪૦ ( ૨ ), ૩૭૯. સૈનિકવ્યય ૨૧૩. સૈન્ય ( તું બળ ) ૨૧૩ ( ૩૭ ) ( ૩૮ ). સાપારાના ખડકલેખ ૩૬૭ સાફાઇટીસ (સૌભૂતિ), ૧૦૧. સૌડાસ. ૭૬. સધ ૨૦૩ (૧). સંઘમિત્રા ૨૫૪ (૨૫), ૨૬૦ (૫૮), ૨૬૨, ૨૬૭, ૨૬૪, ૨૭૦, ૨૭૧, ૨૭૩. સબાતિ ૨૯૪. સંપ્રતિ ૭૪ (૧), ૧૨૬ (૧૫), ૧૨૮ (૧૯), ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૪૬, ૨૫૪, ૨૬૨, ૨૬૫, ૨૬૬, ૨૬૯ (૪), ૨૭૭, ૨૭૮ (૧૧૨), ૨૭૯ (૧૧૫), ૨૮૦, ૨૮૧,૨૮૬, ૨૮૮, ૨૮૯ (૯). સભૂત વિજયજી ૧૭૦ (રર), ૧૮૧ (૧૮). સતિ ૩૧ (૧૨૬). સરક્ષણુનીતિ ( Protective Duty )૨૦૭. સલેખના ૧૪૯ (૬૪), ૨૯૨ (૧૯૪૫), ૨૯૩ (૧). સત્રીજી ૧૪૨, ૧૦૦ (૧૦૨). સત્રીજી-લિચ્છવી ૧૦૫, ૧૩૯, ૧૯૦ (૧૦૨). સ્ટ્રે ૧૫૬, ૧૬૧, ૩૩૯. સ્થૂલભદ્રજી ૩૦, ૩૧, ૧૭૦ (૨૨), (૨૭૦ (૮૭). સ્થૂલીભદ્ર ૨૪૪, ૧૪૫ (૪૮), ૧૮૧ (૬૮). સ્યાદવાદવ ૩૪૨, ૩૪૩. ૧૬ સ્વસ્તિક ૫૮. સ્વામિવાત્સલ્યતા ૧૮૫ (૭૯), ఈ હંગામાપ હગામ (સ), ૭૬, ૭૭. હરદત્ત ૬ (૧૧). હ વ ન. ૪૦૦. હસ્તિનાપુરી ૬ર. હાઇફેસીઝ (જેલમ નદી) ૧૫૯. હાથીગુફા શિલાલેખ ૫૯ (૪૫), ૬૮ (૧) ૧૬૭ (૧૨), ૧૮૬, ૩૩૩ ( ૩૮ ) ૩૬૩, ૩૯૩ (૧૫). હાલ શાલિવાહન ૧૮ (૭૨) ૧૮૯. હુંવિષ્ણુ ૧૨૩, ૪૦૭. હુ′ ૪૦૩. હુ′પુર ૪૦૩. હ્યુએન શાંગ ૨૨ (૮૧), ૪૦, ૧૭૫, ૨૫૦, ૨૫૧, ૨૬૭, ૨૭૨ (૯૩), ૪૦૧ (૬). હેમચંદ્રસૂરિ ૮ (૨૩), ૧૪૩ (૪૪), ૧૬૫ (૪). ૧૭૩ (૩૯), ૧૭૫, ૧૯૩૨ હેમાંશુવિજ્યજી ૨૭૯ (૧૧૫). ક્ષત્રિય કુ’ડગ્રામ૧૨, ૨૪. ક્ષહેરાટજાતિ ૯૭ (૭૮), ૯૮, ૯૯. ક્ષહરાટમિનેન્ડર ૧૦૧, ક્ષેમરાજ ૨૦૦ (૧૩૪). ક્ષેમા ૧૧. નાતક્ષત્રીયા ૭૨, ૧૪૨ (૩૩). જ્ઞાતિ અને વર્ણીના વપરાશની સમજૂતિ (૩૫). જ્ઞાતિ ( ના=જાણવું અને જા=જન્મવુ ) ના અર્થ (૭૮). Page #524 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ વિષે મળેલા અભિપ્રાયા ( ૧ ) હમા અતીવ સ ંતોષ હુઆ. હેાત સમયસે હમ જીસ ચીજ કે ચાહતે થે આજ વી ચીજ હમારી દૃષ્ટિ મે આઇ. ઇસમે જો જો વર્ણન દીયાહૈ, યદી વિસ્તૃત ગ્રંથ રૂપમે પ્રકાશિત હાવે તે, હમારી માન્યતા હૈ કે જન સાહિત્ય એ એક અપૂર્વ પ્રાથમિક ઔર મૌલિક ઇતિહાસ કા આવિર્ભાવ હાગા. ઇસકે પઢનેસે જૈન ધર્મીકી પ્રાચીનતા કે વિષય મે જો કુછ ભ્રમ જનતામે' પડા રહા હૈ વહુ દૂર હૈ। જાય ગા. ઈસ લિયે યહ અપૂર્વ ગ્રંથ જિતની જલ્દી પ્રકાશિત હાવે ઉતના હી અચ્છા હૈ. સામે હુમ જૈન ઓન ઓર જૈનેત્તર કુલ સજ્જનકા ચહે સલાહ દે તે હૈં કિ ઇસ ગ્રંથ કિ એક એક નકલ આપ અપને પુસ્તક સંગ્રહ મે અવસ્યમેવ સંગ્રહિત કરે. કાંકિ' ચહુ ગ્રંથ કેવળ જૈન પ્રાચીનતાકે સિદ્ધ કરતાહૈ ઇતનાહી નહી, સાથમે ભારત વકી પ્રાચીનતા કે ભી સિધ્ધ કરતા હૈ. ઇસ લીએ ઇસ ગ્રંથકા જો નામ રખા ગયા હૈ વહ ખીલકુલ સાથ હૈ. પાલણપુર વલ્લભવિજય ન્યાયાંલેાનિધિ જૈનાચાય શ્રીમદ્વિજયાનંદ સૂરિજીકા પટ્ટધર (ર ) ભારત વર્ષના ઇતિહાસના સક્ષિપ્ત સારની પુસ્તિકા ૪૪ પ્રકરણ વાલી વાંચતાં એમ મને લાગે છે કે અત્યારની જૈન ખાળપ્રજા તે વિષયમાં પેાતાની ફરજ સમજતી થાય તેમ આ પુસ્તક ઉપયોગી થશે. અમદાવાદ વિજયનીતિ સૂરિ પુસ્તકની રૂપરેખા દર્શાવતું મહત્વનુ' થશે અને એ સત્વર પ્રકાશ પામે પાટણ (૩) પેલેટ મળ્યું છે તેની રૂપરેખા જોતાં પુસ્તક અતિ એ વધારે ઈચ્છા ચેાગ્ય છે. પ્રવતક કાંતિવિજયજી (૪) તમેાએ ઇતિહાસ માટે ઘણા ઘણા સંગ્રહ કર્યાં છે. તમેા તમારા હાથે સમાજને જે કાંઇ આપી જશે! તે ખીજાથી મળવુ દુઃશકય છે. એટલે આ કામ તમેાએ જે ઉપાડયુ છે તેજ સર્વથા સમૂચિત છે.....આવા ગ્રંથની અતિવ અગત્ય છે. આ ગ્રંથ જેમ જલ્દી બહાર પડે તેમ કેાશિષ કરવા સપ્રેમ સૂચન છે. દિલ્હી સુની દર્શન વિજયજી ( જૈન સાહિત્યના એક સમીક્ષક) Page #525 -------------------------------------------------------------------------- ________________ (૫) પ્રયાસ સ્તુત્ય છે અને ઐતિહાસીક શોધક બુદ્ધિ તથા ઉહાહિ કરવાની પદ્ધતિ સુંદર છે. આ પુસ્તકથી ઘણીક બાબતેના ભ્રમ દૂર થઈ શકશે. અને નવીન પ્રકાશની હુંફ પ્રાપ્ત થાય તેવું ઘણું સચોટ પુરાવાઓ વાળું લખાણ છે. એટલું જ નહી પણ અનેક શિલાલેખ સિકકાઓ અને પ્રશસ્તિઓની મદદ લઇ વિવેચન થયેલું દેખાય છે. કચ્છ–પત્રી મુનિ લક્ષ્મીચંદ શ્રી મહાવીર અને શ્રી બુદ્ધ અને સમકાલીન હતા તે બાબત જૈન લેખકે અને ઈતર પરદેશી વિદ્વાને સહમત છે. અહિંસા તત્વને પ્રચાર પણ તેઓએ લગભગ એક જ ક્ષેત્રમાં કર્યો છે. છતાં દિલગીરી જેવું એ છે કે કેટલાંક સ્થાને માં જે અવશેષે મળી આવ્યાં છે તે મહાત્મા બુદ્ધનાંજ કહેવાય છે, જ્યારે મહાવીરનાં અવશેષે વિષે આપણે તદ્દન અંધકારમાં જ છીએ. સદ્દભાગ્યે ડે. ત્રિ. લ. શાહે આ બાબત વર્ષે થયાં હાથ ઘરી છે અને શ્રી પાર્શ્વનાથના સમયથી આરંભીને એક હજાર વર્ષને ઈતિહાસ સંશોધિત કરવા માંડે છે. તે જાહેર કરે છે કે શ્રી મહાવીર સમર્પિત થયેલ ઘણાં અવશેષે આપણી યાત્રાનાં સ્થળમાર્ગે મૌજુદ પડેલ છે. જેની ભાળ હજુ સુધી આપણુ કેઈને નથી. એમનું કહેવું એમ થાય છે કે, શ્રી મહાવીરના જીવન માટેના કેટલાયે બનાવોનાં સ્થાન, વર્તમાનકાળે જે મનાતાં આવ્યાં છે તેના કરતાં અન્ય સ્થળે હોવાનું સાબિત થઈ શકે છે. જે તેમજ હેતે અને ડે. શાહ સંપૂર્ણ ખાત્રી ધરાવે છે કે તેમજ છે, તે તે જરૂર જન ઈતિહાસમાં એક ક્રાન્તિકાર યુગ ઉભો થશે અને વિશારદ અને અન્ય કાર્યકર્તાઓને તે ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવાને પૂરતી સામગ્રી મળી કહેવાશે. ગુલાબચંદજી ઠઠ્ઠા, એમ. એ. શ્રી. જે. કે. ના જનરલ સેક્રેટરી અને ઉમેદપુર પાર્થે. આશ્રમના વ્યવસ્થાપક (૭) પુસ્તક તદ્દન નવું દ્રષ્ટિબિંદુ ખેલે છે એમ સમજાય છે. તમે એ પુસ્તક તૈયાર કરવામાં ઘણે શ્રમ લીધે લાગે છે. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી દિવાન બહાદુર એમ. એ. એલ. એલ. બી. (ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ) મુંબઈ હાલમાં તેમણે એ ગ્રંથની સંપૂર્ણ હકીકતનું હસ્તપત્ર બહાર પાડયું છે. તે ઉપરથી તેના મહત્વને સારે ખ્યાલ મલ્યો છે. ગ્રંથના ચુંમાલીસ પરીચ્છેદે કરેલા છે. અને તેમાં એક Page #526 -------------------------------------------------------------------------- ________________ ૩ હજાર વર્ષના ઇતિહાસ, સાદી, સરળ અને રસમય ભાષામાં આપેલે છે. ભારતવષઁના પ્રાચીન ઇતિહાસના આવા માટા ગ્રંથ કાઇ પણ ભાષામાં નથી....પ્રાચીન સમયમાં પ્રવતી રહેલા વૈશ્વિક બૌદ્ધ અને જૈનધમ સબંધી તે વખતે ચાલતી, રાજા, અમાત્ય અથવા પ્રધાન મ`ડળની વ્યવસ્થા અને ખંદીખાનાં, ગ્રામ્ય સુધારણા, પંચાયત, વિદ્યાલય, વ્યાપાર, ખેતી, વિગેરે સંસ્થાએ સબંધી હકીકત વિસ્તારપૂર્વક આપેલી છે. અને તે ઘણી બોધક છે. એટલે આ ગ્રંથ ઘણા શ્રમ લઈ તથા ઘણાં પુસ્તકેાના અસલ આધાર શિલા અને તામ્રલેખા સિકકા વિગેરે જોઈ આધારભૂત ગણી શકાય તેવા બનાવ્યા છે. તે સર્વ રીતે ઉત્તેજનને પાત્ર છે એમ મને લાગે છે. જન સમાજના વિદ્વાનેાના, : વિદ્યાલયાના અને રાજામહારાજાએના આશ્રય વગર આવા મેટા ગ્રંથ પ્રસિધ્ધિમાં મૂકવા અશકય છે. તેથી તેની સારી સંખ્યામાં નકલા લેવાનું આશ્વાસન આપી તેમના તરફથી ગ્ર ંથકર્તાને ઉત્સાહ અને ઉત્તેજન મળશે તેવી આશા છે. વાદરા ગાવિંદભાઇ હા. દેસાઈ બી. એ. એલ. એલ. મી. નાયબ દિવાન (૯) ડૉ. ત્રિ. લ. શાહે અનેક નવાં દૃષ્ટિબીંદુએ આધાર સાથે આ પુસ્તકમાં રજુ કર્યાં હાય એમ જણાય છે. અશેાક અને ચ'દ્રગુપ્ત સંધી તેમનાં મંતવ્ય ઇતિહાસની દુનીઆમાં વિપ્લવ કરાવે એવાં છે. પુસ્તકના વિસ્તાર પણ ખૂખ છે. આશા રહે છે કે આધાર સ્થળાના નિર્દેશ પણ તેમાં થશેજ. સ'પૂર્ણ' અનુક્રમણીકાની એટલીજ આવસ્યકતા ગણાય. આ પુસ્તક પ્રગટ થતાં એક અગત્યની જરૂરીઆત પૂરી પાડવાનું ધારી શકાય છે. ઇતિહાસના શૈાખ વધત જાય છે. એવા સમયમાં, આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં માટી ખાટ પૂરી પાડશે એવાં ચિન્હ સદર હસ્તપત્રમાં સ્પષ્ટ જણાય છે. લાહાર સ્ટીટ—મનહર બિલ્ડીંગ મુંબઈ માતીચંદ ગિરધરલાલ કાપડીઆ બી. એ. એલ. એલ. બી. સેાલીસીટર ( ૧૦ ) ઇતિહાસના અનભીનને પણ પ્રથમ દૃષ્ટિએ જ વધાવી લેવા ચેાગ્ય લાગે, એવું આ ગ્રંથ પ્રકાશનનું સાહસ છે. ઇતિહાસ પ્રત્યેની લેાકરૂચી અણુખીલી ને વિદ્યા વિકાસ કરતી સંસ્થા પ્રમાદ, પક્ષપાત અથવા નિર્ધનતાના ભાગ થઇ પડી છે, તેવા સ ંજોગેાની વચ્ચે આવા ગ્રંથનુ જોખમ લેનાર પ્રથમ ક્ષણેજ સહુના અભિનંદન માગી લ્યે છે. આ સાહસ પાછળ ગ્રંથકારના જીવનની પચીસ વર્ષની પ્રખર સાઘના છે. ટીપ્પણ્ણા, સમયાવલી, વંશાવલી, વિષય શોધી કાઢવાની ચાવી વગેરે આપીને એક બાજુએ લેખકે આખા વિષયને વિદ્વદભાગ્ય બનાવ્યો છે, ને બીજી બાજુ ભાષાશૈલી સરળ, ઘરગથ્થુ, કંઈક વાર્તા કથનને મળતી રાખવાથી, ગ્રંથ વિદ્વતાને એક ખૂણે જ ન પડી જાય તેવા બન્યા છે, મુંબઈ જન્મભૂમિ ( દૈનિક પત્ર ) Page #527 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ તેમાં લખેલી બીના ખરી છે. અને શોધખોળ પછી જૈન અને જૈનેત્તર વિદ્વા ના વિદ્વતાભર્યા પુરાવાઓ લઈને જ તે બીના લખવામાં આવી છે. તે વખતે દેશની શું સ્થિતિ હતી, તે આ પુરતક વાંચતાં આંખ આગળ તરી આવતી હોય એમ વાંચકોને થાય છે. આ પુસ્તક એક અપૂર્વ અતિહાસીક પુસ્તક છે. કિંમત તે પુસ્તકમાં આપેલી બીનાઓ, ઈતિહાસ, ચિત્ર, શિલાલેખો વગેરેની વિગતે મેળવવાની મહેનત અને પ્રયાસ જોતાં મોટી નથી. જૈન અને જૈનેત્તર ઈતિહાસ રસિકોએ તે પિતાની લાઈબ્રેરીમાં અવશ્ય રાખવું જોઈએ. મુંબઈ સમાચાર (દૈનિક પત્ર) (૧૨) આજે જ્યારે દેશને સાચે ઈતિહાસ પણ દેશજને માટે દુર્લભ થઈ પડે છે, હિંદના જવાજલ્યમાન ભૂતકાળ ઉપર જાણી જોઈને પાઁ પાડી, રાષ્ટનાં સંતાને સમક્ષ હીંદની પરાધીનતાના અને પામરતાના દીવસોનો જ ઉલ્લેખ કરનાર વિદેશીઓએ લખેલો કે પ્રેરેલો ઈતિહાસ ધરવામાં આવેલ છે, તે વખતે પચીસ પચીસ વર્ષના તપને પરીણામે ગ્રંથકારે ઉપલબ્ધ સાધનને બની શકે તેટલે અભ્યાસ કરીને, ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીને હજાર વર્ષને ઇતિહાસ આપવાને કરેલા પ્રયાસ જેમ અપૂર્વ છે તેમ આ દીશામાં પ્રકાશ ફેંકનારો છે. આ ઉપગી ગ્રંથને ઈતિહાસના અભ્યાસીઓજ નહિ, પણ તમામ ગુજરાતીઓ વાંચવા પ્રેરાય તે આગ્રહ કરીએ છીએ. અને એક ગુજરાતી સંશાધક વિદ્વાનની કદર કરી પિતાને શીરેથી બેકદર પણને દોષ દૂર કરવાના પ્રયાસ માટે ગુજરાતને આ પુસ્તક સત્કારવા યોગ્ય હોવાની ખાત્રી આપીએ છીએ. મુંબઈ હિંદુસ્તાન અને પ્રજામિત્ર (દૈનિક પત્ર) (૧૩) ડૉકટર શાહે જે રીતે વસ્તુની રજુઆત કરી છે તે અવશ્ય વિચારણીય અને ચર્ચાસ્પદ છે. તેમણે ન જ દષ્ટિકોણ રજુ કર્યો છે. ગુજરાતી ભાષામાં અને સાહિત્યમાં તે આ પ્રકારનું પુસ્તક પહેલું જ છે અને આવડું મોટું સાહસ ખેડવા માટે લેખક અને પ્રકાશકને અભિનંદન આપીએ છીએ, ગ્રંથ દરેક પુસ્તકાલયમાં શણગારરૂપ થાય એમ છે. અને રાજા રજવાડાઓથી ઉત્તેજન પાત્ર છે. પરિશ્રમ જોતાં આ ગ્રંથની કરાવાયલી કિંમત વધુ કહી શકાય નહીં. અને તેમજ બીજાએ આ ગ્રંથને ઉત્તેજન આપવા નહી ચૂકે એવી આશા છે મુંબઈ ગુજરાતી (સાપ્તાહિક) (૧૪) દાકટર ત્રિભુવનદાસ શાહે ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસ પર જે નો પ્રકાશ પાડવા તત્પરતા બતાવી છે, એ ભારતવષય દરેક વ્યક્તિ તેમજ સંસ્થાએ અભિનંદવા છે પિતે લખેલા ઈતિહાસનાં પ્રકરણની ટૂંક પછાન પત્રિકા રૂપે આપીને તેમણે આપણને ખૂબ ઉત્કંઠીત Page #528 -------------------------------------------------------------------------- ________________ બનાવ્યા છે. આવા શ્રમ પૂર્વક અને આટલી વિગતવાળા પુસ્તકને દરેક વ્યક્તિએ પેાતાથી અને તેવી મદદ કરવી જોઇએ. દેશ ભાષામાં આવા પુસ્તકની અત્યંત જરૂર વષઁ થયાં લાગ્યા કરતી હતી. દાકતર ત્રિભાવનદાસે વર્ષાં સુધી મહેનત કરી, તેવું એક પુસ્તક તૈયાર કર્યું છે. એ ખરેખર બહુ ખુશી થવા જેવુ” છે. દરેક શાળા, દરેક લાઇબેરી અને બની શકે તેવી દરેક વ્યકિતએ એ પુસ્તક અવશ્ય વસાવવા જેવુ' છે. મુંબઇ હિંમતલાલ ગણેશજી અંજારીયા એમ. એ. [માજ઼] એજ્યુ. ઇન્સ્પેકટર મ્યુનીસીપલ સ્કૂલ્સ મુંબઇ પ્રીન્સીપ્રાલ વિમેન્સ યુનીંવરસીટી. સાન્તાક્રુઝ ( ૧૫ ) આ બધી સાધન સ`પત્તિથી ઉત્તેજીત થઈને ડા. ત્રિભાવનદાસ લહેરચંદ શાહે હિંદના પ્રાચીન યુગના ઇતિહાસ ઉપજાવી કાઢવાના જે પ્રયાસ કરેલ છે તે ખરેખર સ્તુત્ય છે, જૈન એન્સાઇકલેાપીડીઆને અ ંગે ભેળી કરેલ પ્રમાણભૂત ઇતિહાસિક સામગ્રીનેા, આ ઇતિહાસ ઘડવામાં તેમણે વિવેક પૂર્વક ઉપયોગ કરેલ છે, બ’ખગેળા જેવા તેમાં દેખાતા કેટલાક નવા નિ - ચેાથી ભડકીને ભાગવાને બદલે, હરેક ઇતિહાસ પ્રેમી વિદ્યાથી તેમજ અભ્યાસી, પ્રેમ અને શ્રદ્ધા પૂર્વક આ ગ્રંથના અભ્યાસ કરશે, તે મારી ખાત્રી છે કે તે યુગના ઇતિહાસના કન્નિષ્ઠ અને શ ંકાસ્પદ પ્રશ્નો ઉપર ઘણું નવું અજવાળુ' પડશે. અને આપણે વિદ્યાર્થીઓને કેવે આડે રસ્તે દોરતા હતા તેનું સહજ ભાન થશે. કેળવણી ખાતાં તેમજ પુસ્તકાલય વગેરેના અધિકારીએ આ પ્રયાસ તરફ સહાનુભૂતિ દર્શાવશે એવી આશા છે. પ્રીન્સ ઑફ વેલ્સ મ્યુઝીઅમ મુંબઈ આચાય ગિરજાશ’કર વલ્લભજી એમ. એ. કયુરેટર આકર્યાં લેાજીકલ સેકશન ( ૧૬ ) ( અંગ્રેજી ઉપરથી અનુવાદ ) ડા. શાહના પ્રાચીન ભારતવષ નામના જંગી પુસ્તકની સક્ષિપ્ત નોંધ હું... રસપૂર્વક વાંચી ગયા છું. અને મને ખાત્રી થાય છે કે, તે ગ્રંથ અતીવ ઉપયાગી અને રસદાયી નીવડશે. તેમણે ઘણા નવા મુદ્દા ચર્ચ્યા છે, અને તે સાથે ભલે આપણે સવ થા સમત ન પણ થઈએ, છતાં કર્તાના જથ્થર ખંત અને અહેાળાં વાંચનના પુરાવા તે આપણને મળે છે જ. મને સંપુર્ણ ખાત્રી છે કે પ્રાચ્ય વિધાના અભ્યાસીએ તેના સર્વ શ્રેષ્ડ સત્કાર કરશે. વિલ્સન કાલેજ મુંબઈ એચ. ડી. વેલીન્કર એમ. એ. મુ’અઇ યુનીવરસીટીમાં જૈન સાત્યિના પરીક્ષક - Page #529 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) જૈન સાહિત્યના પ્રમાણિક પ્રચામાંથી હકીકતની સંભાળપૂર્વક જે ગવેષા તેમણે કરી છે. તેમાંજ આ પુસ્તકની ખરી ખુમી ભરેલી છે. પ્રાચીન ઇતિહાસમાંથી તત્વા ચાળી કાઢવામાં તેમણે અત્યંત પશ્રિમ ઉઠાવ્યેા દેખાય છે. અને વર્તમાન સન્માનીત મતબ્યાથી તેમનાં અનુમાના જો કે લગભગ ઉલટી જ દીશાનાં છે, છતાં કબુલ કરવું પડે છે કે તેમના નીચેાથી રસભરી ચર્ચા અને વિવાદો ઉભા થશે અને તેમાંથી કઇ અનેરા લાભ પ્રાપ્ત થશે. .વડાદરા ખી, ભટ્ટાચા એસ. એ. પી. એચ. ડી. ડીરેકટર ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ, (૧૮) આ સંશોધન ઇતિહાસ સંશાષકાને જેમ ઉપકારક સમાજ માટે મહેદ્ ઉપકારક છે. સૈકાઓ જૂનું અપ્રગટ, ત્રિભુવનદાસને શ્રમ અને સંકલના પૂર્વક આ ગ્રંથદ્વારા બહાર મુકવા દરેક જૈન લાઇબ્રેરીઓ, સાહિત્ય સસ્થાઓ, જ્ઞાનભડારામાં એમ ઇચ્છીએ છીએ. ભાવનગર છે. તેમજ ખાસ ીને જૈન ઐતિહાસીક સાહિત્ય ડૅ. માટે અભિન ંદન ઘટે છે. બા સેટને સ્થાન મળે જૈન ( સાપ્તાહિક ) (૧૯) હિન્દની કેાઈએ ભાષામાં તે શું પણ અંગ્રેજીમાં પણ જેની તાલ આવે એવાં ગણતર પુસ્તકા જ હશે, એ બધી વસ્તુએ ખ્યાલમાં લેતાં અને ઇતિહાસના અભ્યાસીઓ માટે જે સાધનસંગ્રહ આમાં મૂકાયેલા છે તે જોતાં ૐ. ત્રિભુવનદાસની શ્રમશીલતા, ઇતિહાસ સર્જેાધનના ક્ષેત્રમાં કદર કરવા જેવી છે. આ ગ્રંથમાંનાં સંશાધના અને વિધાના એક યા બીજી રીતે માદર્શક, દિશાદર્શક કે પ્રકાશ પહાચાડનારાં થઇ પડશે એમ માનવું વધારે પડતુ નથી. અમદાવાદ પ્રજાબંધુ ( સાપ્તાહિક ) (૨૦) ડા. શ્રી ત્રિભેાવનદાસ લહેરચંદે હિંદુસ્તાનના પ્રાચીન ઇતિહાસ ગુજરાતીમાં લખ્યું છે, જે હું અથથી ઇતી સુધી વાંચી ગયા છું. ત્રિભુવનદાસ ભાઇએ આ ઇતિહાસ જૈન, ખૌદ્ધ, અને હિંદુ સાહિત્ય પર રચ્યા છે. ને તેમણે તે સાહિત્ય ઉપરાંત સિક્કાઓ, ગુફાઓ વિગેરેના શિલાલેખા ઇત્યાદી બહુ વીગતવાર જોયાં છે. ઇતિહાસકારાએ અત્યાર સુધી જૈન સાહિત્યની અને જન સામગ્રીની અવગણના કરી હતી તે ત્રિભુવનદાસ ભાઈએ કરી નથી તેથી તેમના લખાણમાં Page #530 -------------------------------------------------------------------------- ________________ સમગ્રતાના ગુણ આવી જાય છે, અને અત્યાર સુધી નહી જાણવામાં આવેલું સાહિત્ય એમની કૃતિમાં જોવામાં આવે છે. તેમના પ્રયાસ જૈન સમાજે તેા ખાસ વધાવી લેવા જોઈએ કારણ તેમનુ સાહિત્ય તા તેમણે પૂરેપૂરૂં' આ કૃતિમાં ઊપયોગમાં લીધુ છે. વડાદરા કામદાર કેશવલાલ હી’મતરામ એમ. એ. ઇતિહાસના પ્રેાફેસર, વડાદરા કાલેજ ઇતિહાસના એગ્ઝમીનર, મુ`બઈ યુનીવરસીટી (૨૧) એન્સાઈકલેાપીડીઆ જૈનીકા જેવા ગ્રંથ લખવાના પ્રયાસ કરી રહ્યા છે તે જાણી આનંદ થાય છે અને તેમાંથી થાડાક ભાગ જુદો કાઢી ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસ એ નામનુ પુસ્તક જલ્દીથી બહાર પાડવા માંગા છે તથા તેની શરૂઆતના ભાગનાં ફ્રામને જોવા માકલ્યાં , છે તે માટે. આપના આભાર માનું છું જૈન સાહિત્યને વળગી રહી તે ઉપરથી ઉપસ્થીત થતાં ઇતિહાસના તત્ત્વા ખરાખર ગેાઢવી, એક કાળના ઇતિહાસ લખવાની તમારી તૈયારી સ્તુત્ય છે, એવુ અને પણ ખરૂ કે બ્રાહ્મણુ સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં જે રીતે વિષયા ચર્ચાયા છે, તેથી જેમ થોડા થાડા ફેર પડે છે તેમ તેના અને જૈન સાહિત્યના ગ્રંથમાં ફેર પડે, તે એમાં કઇ અસ્વાભાવિક નથી. બધા વિષયાને મેળવી જોતાં એમાંથી કંઇક પણુ તાત્પર્ય સારૂ નીકળશે અને આપના એ પ્રયાસને હું ખરેખર સ્તુત્ય ગણું છું. મુંબઇ વિશ્વનાથ પ્રભુરામ ખાર. એટ. લે. ભાંડારકર એરીએન્ટલ રીસર્ચ ઇન્સ્ટીટયુટના કાર્યવાહક એલ ઇન્ડીઆ આરોએન્ટલ સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય (૨૨) ગુજરાતી ભાષામાં ઇતિહાસના વિષય પર અને તેય સ ંશાધન તરીકે લખાયલાં પુસ્તકા આંગળીને વેઢે ગણાય એટલાં જ છે. તેમાં ડા. ત્રિભુવનદાસ ભાઇના આ બૃહદ્ ગ્રંથથી ગૌરવભર્યાં ઉમેરે। થાય છે, એટલું જ નહી પણ એ ક્ષેત્રમાં એના નબર પ્રથમ ગણાય તે નવાઇ નહી. અભ્યાસપૂર્ણ આવી ઉપયાગી કૃતિ, સતત પરિશ્રમ પૂર્ણાંક તૈયાર કર્યાં બદલ ડા. ત્રિભુવનદાસને અભિન’દીએ છીએ, અને ઈચ્છીએ છીએ કે ગુજરાત, આ ગુજરાતી પ્રકાશનના ઉમળકાભેર ઉઠાવ કરી, લેખકને તેમ કરવાનુ... પ્રેત્સાહન આપશે. અધ્યયન વિભાગની શેાભારૂપ આ ઉપયેગી કૃતિને ગુજરાત તથા બૃહદ્ ગુજરાતનાં એકેએક સાધન સપન્ન પુસ્તકાલયની અભરાઈ પર સ્થાન મળે જ મળે. પ્રાચીન ઈતિહાસના શૈાખીને અને અભ્યાસીએ આ ગ્રંથ એક વાર નજર તળે કાઢી જવાને તે ન જ ચૂકે. વર્ડ:દરા. પુસ્તકાલય ( માસિક ) Page #531 -------------------------------------------------------------------------- ________________ (૨૩) આખું પુસ્તક હિંદના પ્રાચીન ઈતિહાસ ઉપર તદન નવજ પ્રકાશ પાડે છે. જ્યાં જ્યાં લેખક પોતે પુરે ગામી લેખકના મતથી વિરૂદ્ધ જાય છે ત્યાં ત્યાં બધે તેઓ મજબૂત પુરાવાઓ આપે છે. આખું પુસ્તક વાંચવા જેવું છે અને અભ્યાસીઓએ મનન કરવા યોગ્ય છે. ભાષા સરળ છે અને વિષયની વસ્તુની ગહનતાને એકદમ સ્પષ્ટ કરે તેવી છે. લેખક ધંધે ડોકટર હાઈ, પુરાતત્વના વિષયને આટલે બધે પરિચય ધરાવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર તથા રોભાસ્પદ છે. તેમની કૃતિ દરેક વાંચનાલયમાં જવી જોઈએ. વડેદરા સાહિત્યકાર” (સરદ અંક) . (૨૪) આ ઐતિહાસીક ગ્રંથ પ્રાચીન ઈતિહાસનું નવીન દૃષ્ટિબિંદુ ખેલે છે ઈતિહાસના શેખીનેને આ ગ્રંથ ખાસ ઉપયોગી છે. સંશોધનની દષ્ટિએ લખાયેલ ગ્રંથમાં આ ગૌરવભર્યો ગ્રંથ અમુલ્ય છે. લેખકનાં અભ્યાસ, મનન અને પરીશ્રમ જોતાં કીંમત વધુ પડતી ન કહી શકાય. વડેદરા નવગુજરાત (સાપ્તાહિક). ડો. ત્રિભુવનદાસના પ્રયાસને અમે અભિનંદીએ છીએ, અને એવું ઈચ્છીએ છીએ કે તે પુસ્તકને બીજો ભાગ સત્વર પ્રસિદ્ધ કરવામાં આવે. જે આખાય પ્રશ્નને સમગ્ર રીતે અવકવામાં મદદગાર થઈ પડે. અંતમાં સાહિત્ય સંસ્થાઓ, જૈન ધર્મ સંસ્થાઓ શ્રીમંત વર્ગ અને રાજાઓ આવા કાર્યને ઘટતું ઉતેજન આપશે એવી આશા રાખીએ છીએ. અમદાવાદ બુદ્ધિપ્રકાશ (ત્રિમાસિક ગુ. વ. સ. ) Page #532 -------------------------------------------------------------------------- _