SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] તથા અન્ય માહિતી ૧૧૧ હોય તો તે ખારવેલને ખંડિયો કરે; સરખા નં. ૫૬) વિલિવય તે શ્રીમુખ, પ્રથમ અંધ્રપતિ સમજવો; અને વિદિવય–વદસતશ્રી હેય, તે ચોથો અંધ્રપતિ, રાણી નાગનિકાનો પુત્ર સમજવો-શ્રીમુખે કદાચ એકદમ પ્રથમથી કોલ્હાપુરના પ્રદેશમાં ગાદી સ્થાપી હેવી ૧૩૦જોઈએ, એમ આ ઉપરથી સમજાય છે (જુઓ સિક્કા નં. ૬૭-૬૮). માઢરીપુત્ર શાતકરણી શીવલકુરસ છે. અને તે પાંચમો આંધ્રપતિ સમજાય | ઇ. સ. પૂ. ૩૧૮ છે. અશોકવર્ધન મૌર્યના સમયે, આ આંધ્રપતિ તદન સ્વતંત્ર હતો. મૌર્ય સમ્રાટના થી ૨૯૯ ૧૭ સુધી ઇતિહાસ ઉપરથી સમજાય છે. કે, અશકવર્ધન જ્યારે પાટલિપુત્રમાં હતા, તેને પુત્ર કુણાલ | (મ.સં. ૨૦૯ થી ઉજૈનીમાં અંધત્વ પામ્યો હતો અને સમ્રાટ પ્રિયદર્શિનને જન્મ થશે પણ નહોતો | ૨૧૮) ૧૯ વર્ષને (એટલે કે મ. સં ૨૨૩=ઈ. સ. પૂ. ૩૦૪) ત્યારે ઉજૈની લગભગ ન ઘણિયા,૧૩૪ ગાળે. હાઈ, આ આંધ્રપતિ દક્ષિણમાં સ્વતંત્ર બની બેઠે હોય. સંભવિત છે કે સાકાર અથવા રવાના હોય. કદાચ તેથી મેડ સમયને ઈ. સ. પૂ. ૩૧૮ થી હોય તે માઢત્તિ ન હોય. માત્ર સિહજ છે. એટલે જૈનધર્મી હોવાનું તથા [૩૨૯૯ સુધી; તદન સ્વતંત્ર હોવાનું સાબિત થાય છે. અને સિક્કો પોતે દેખાય છે પણ પ્રાચીન સમયન. | =૧૯ વર્ષના એટલે પાંચમા ૧૩૨ આંધ્રપતિ માઢરિપત્રનો તે સંભવે છે. તેને નાનાઘાટના શિલાલેખવાળા શ્રી શાતકરણીને ૧૩૪ધારવામાં આવે છે. | ઈ. સ. પૂ. ૨૩૬ પણ મારી સમજ પ્રમાણે સાતમા શાતકરણીને છે. અવળી બાજુ હાથી છે અને સવળી | થી ૨૨૫ સુધી બાજુ કાંઈ નથી (ભલે અચોક્કસ છે, પણ હાથી તો નથી જ ને) તેજ બતાવે છે કે તે વધારે સંભવ ૨૨૯ સ્વતંત્ર અવસ્થા ભોગવતો હોવા જોઈએ. અને તે તેના વૃત્તાંત ઉપરથી જોઈ શકાય છે કે, થી ૨૨૫ સમ્રાટ પ્રિયદર્શિનના મરણ પછી જ તે સ્વતંત્ર થઈ શકયો છે. સવળી બાજુ હાથી છે તે બતાવે છે કે, સમ્રાટ પ્રિયદર્શિનનું સાર્વ૧૩૫ભોસત્વ તે | ઇ. સ. પૂ. ૨૮૧ સમયે હતું; અને સિક્કો શ્રી શાતકરણી રાજાને છે, એટલે કે તે શાતકરણી રાજા ખંડિ૧૩ છે. આ સર્વ હકીકતથી સમજાય છે કે સિક્કો ત્રીજા-ચોથા આંધ્રપતિને નથી પણ સાતમાં આંધ્રપતિને છે. પ્રિયદર્શિનના સમયે શાતકરણી અંધ્રપતિના તાબે કલિંગ હતો તેમ તેના ઉ૫ર ચડાઈ કરીને બે વખત હરાવ્યો હતો છતાં જતો કર્યો હતો આ બધી હકીકત ઇતિહાસના અભ્યાસીને શિલાલેખેથી જાણીતી છે, એટલે અહીં તે જણાવતો નથી: પણ પુ. ૪ માં અંધ્રપતિ ૬ અને ૭ ના જીવન વૃત્તાંત જુએ. અત્ર તો ઇસારે કરવાનું કારણ એટલું જ કે તે સર્વ હકીકત પ્રબળ આધાર ઉપરજ રચાઈ છે તેટલું વાચક વર્ગના ખ્યાલમાં રહે. (૧૩૫) કલિંગદેશ પ્રિયદર્શિને જીતી લીધા બાદ તુરતને છે, જેથી સાર્વભૌમત્વ પ્રાપ્તિ બાદનો ગણાય. લિંગની છત ઈ. સ. પૂ. ૨૮૦ ની છે. એટલે તે પછીને ગયો છે. (૧૩૬) કલિંગદેશના ધૌલી અને જાગૌડાના શિલાલેખમાં આ હકીકત સારી રીતે જણાવવામાં આવી છે, જુઓ શાતકરણ આંધ્રપતિ ૭ માના જીવન ચરિત્રે જુઓ ઉપરની ટીકા નં. ૧૩૪.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy