SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પ્રિયદર્શિનનાં [ દ્વિતીય પ્રિયદર્શિન શ્વેત હસ્તીને, આકાશમાંથી ઉતરતે અને પોતાના સમ્રાટ અશોક વર્ધન પછી ગાદીને હક મુખ દ્વારા ઉદરમાં પ્રવેશ કરતે જે હતે.* તેના યુવરાજ કુણાલ ઉર્ફ - તેને જન્મ પિષ માસના શુકલ પક્ષના ઉત્તર ભાજન્મ તથા નામ ધર્મવિવર્ધનને પહોંચતે ગમ. સ. પુ. ૩૦૪ મ. સ. ૨૨૩૬માં થયો હતે. પણ કેવા સંજોગોમાં હતું. જયારે તેને ગાદીપતિ ઠરાવવામાં આવ્યો તેને અંધાપો આવી પડે અને તેને બદલે તેના ત્યારે તેની ઉમર માત્ર ૧૦ માસની જ હતી. પુત્ર સંપ્રતિને ગાદીવારસ ઠરાવવામાં આવ્યા તે એટલે ૧૪ વર્ષની ઉમરને થયો અને રાજ્યાહકીકત આપણે અગાઉ પૃ. ૨૭૭–૮૦ માં વર્ણવી ભિષેક કરી, વિધિસર રાજ્યની લગામ સોંપાઈ ગયા છીએ એટલે પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. ત્યાં સુધી સમ્રાટ અશોકેજ તેની વતી રાજ્યવહીતેને જન્મ કુણાલની રાણી કંચનમાળાના પેટ, વટ ચલાવ્યા હતા. રાજપુતાનામાં જ્યાંથી ભાબા-વૈરાટને ખડક રાશિ ઉપરથી પાડેલ તેનું નામ શું હશે શિલાલેખ મળી આવ્યું છે ત્યાં પૂર્વે જે મેટી તે નિશ્ચિત પણે કહી શકાય તેવાં સાધને મળી નગરી હતી તે નગરીમાં થયો હતો. રાણી શકતાં નથી. પણ સંજોગાનુસાર, (૧) તેનું નામ કંચનમાળાનું અત્ર પિયર હતું. જ્યારે માર સંપ્રતિ પાડવામાં આવ્યું છે એમ જૈનગ્રંથ સંપ્રતિ માતાના ગર્ભમાં હતા ત્યારે તેણીએ એક ઉપરથી જણાય છે (૨) તેમ સંપત્તિ નામ પણ (૧ ) ર. કુ. મુ અશોકઃ પ્રસ્તાવના ૮. પૃ. ૩૭ ટી. ૧ માં જણાવે છે કે “દિવ્યાવદાનમાં પૃ. ૩૦ ઉપર ઈન્ડીયન એન્ટીકવેરી ૧૯૧૪ પૃ. ૧૬૮ ટી. નં. ૬૯ ને પુરાવા આપી એક સાબિત કરવામાં આવ્યું છે કે, સંપ્રતિ તે કુણાલને પુત્ર હતા. ” “ Divyavadan mentions Sampratias Kunala's son, supported by Ind. Ant, 1914 P. 168 . n. 69. જ. બી. એ. પી. સે. પુ. ૨૦ અંક ૩-૪ . ૨૭૯:-મત્સ્ય પુરાણ પ્રમાણે, અશોકની ગાદીએ કુણાલ આવ્યું નથી. તેને વંશ જ (તસ્ય તપ્તા ) outlet od 8. According to Matsya, Kunala did not succeed Asoka; tasya napta succeeded Asoka. ' (૨) કાઈક જૈન ગ્રંથમાં તેણીનું નામ શરદથી આપ્યું છે. શિ. ટે. પૃ. ૧૨૪ માં “ Kunala, guided by his faithful wife Kanchanamala=કુણાલને પિતાની વફાદાર પત્નિ કંચનમાલાની સલાહથી” આ પ્રમાણે શબ્દો લખાયા છે . . (૩) અહીં મેટી નગરી જે હતી. તેની પૂર્વ નહોજલાલી કેવી હતી, તથા તે કઈ નગરી હોઈ શકે તે બાબત જુઓ બાબા ખડક લેખનું ખ્યાન (મારા તરફથી બહાર પડનાર સમ્રાટ પ્રિયદર્શનનું જીવન ચરિત્ર ) (૪) જુએ ભારહુત સ્તૂપમાં માયાદેવીનું દશ્ય અને તેને લાબ્રા ખડક લેખના લખાણ સાથે સરખાવે. (૫) જુએ ખડક લેખની હકીકત એટલે જન્મ મ. સં. ૨૨૩ ના (નીચેની ટીકા નં ૫ જુઓ.) પિષ માસમાં અને ગાદીની નીમણૂક (મ. સં. ૨૨૩ ના આશ્વિનમાં વિજયા દશમીના દિવસે ) હશે એમ અનુમાન કરી શકાય. અને રાજ્યાભિષેક મ. સં. ૨૩૬ માં તેર વર્ષ પૂરા થયા બાદ, એટલે તેના પિતાના ચૌદમાં વર્ષે મહાસુદ ૫ વસંત પંચમીએ કે, વૈશાખ સુદ ૩=અક્ષય તૃતિયાના દિને થયે હેવાનું કહી શકાય. (૬) જુઓ રૂપનાથ, બ્રહ્મગિરિ, અને સહસ્રામના ખડક લેખે. તેમાં જણાવેલ ૨૫૬ ની સાલમાં પોતાની ઉમર અઢી તિસાની=૨ + ૩૦ = ૩૧ વર્ષની લખી છે, તે હિસાબે ૨૫૬-૩૨૩ = ૨૨૩ માં તેને જન્મ આવી રહે છે. ( જુએ ઉપરની ટીકા નં. ૫) અને અ નું મરણ મ. સં. ૨૫૬ ના આષાઢમાં = ઇ. સ. ૫. ૨૭૧ ના જુલાઈમાં આવશે. (૭) સ્મિ. અ. ૫. ૭૦ : મ. સા. ઇ. પૃ. ૬૫૩ (૯) જુઓ ઉપરનું ટી. નં. ૫
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy