________________
૨૦૪ ચંદ્રગુપ્તનું
[ પંચમ મુનિ૧૪૮ચંદ્રગુપ્ત સુખેથી બાધારહિત, ભારતના સિદ્ધપુરી-બ્રહ્મગિરિના નાના શિલાલે અત્યારે દક્ષિણ પ્રદેશમાં વિહાર કરતાં કરતાં, યથેષ્ઠ સ્થાને ૫ણ સાક્ષી રૂપે ઉભા ઉભા ગવાહી આપી પહોંચી ગયા હતા. આ સ્થાન હાલના મહીસુર રહ્યા છે. રાજ્ય, ચિત્તલદુર્ગ જીલ્લામાં શ્રવણબેલગોળ નામે આ જીલ્લામાં ત્રણ મેટી શિલામૂતિઓ ગામ છે, તે સમજવું. આ ગામની આસપાસ છે; એક ત્રિપુરમ શહેરની અને બીજી શ્રવણપર્વતના જે નાનાં બે ગિરિશંગે છે, તે આ બેલગોલના બે ગિરિ ઉપરની; ગિરિ ઉપરની પ્રસ્તુત બનાવનાં સ્મરણ તરીકે જળવાઈ રહ્યાં બેમાંની એક ગોમટ સ્વામી ઉર્ફે શ્રી ભદ્રબાહુની છે. જે ઉપર શ્રી ભદ્રબાહુ સ્વામી પિતે અનશન છે અને બીજી ચંદ્રમુનિની છે. જે ગેમટ સ્વામીની પામી સ્વર્ગે પધાર્યા છે તે મોટી ટેકરી છે. અને જે છે, તે તેમના સ્વર્ગગમનના સમયે જે સ્થળે પિતે ઉપર ચંદ્રમુનિ તપશ્ચર્યા કરતા હતા તે નાની છે. કાઉસગ્ગસ્થ રહ્યા હતા તે સ્થળ ઉપર ઉભી તેને હજુ પણ ચંદ્રગિરિના નામે જ ઓળખ- કરાયેલી છે. જ્યારે ત્રિપુરના સ્થાનવાળી મૂતિ વામાં આવે છે. ભદ્રબાહુનું સ્વર્ગ ગમન મ. સં. મૂળે જ્યાં સર્વ સાધુ સમુદાય સાથે પોતે આવીને ૧૭=ઈ. સ. પૂ. ૩૫૭ માં છે. તે બાદ ચંદ્રમનિ, રહ્યા હતા અને પછી તેમને મૂકીને, શ્રી ભદ્રબાહુ પાસેના કોઈ પર્વત ઉપર ધર્મધ્યાન કરતા રહ્યા પિતે તથા ચંદ્રમુનિ અને એકાદ ખાસ સાધુને લાગે છે અને બારેક વર્ષ ૧૪૯ અડગ સંયમ–તપ લઇને પાસેના પર્વત ઉપર અનશન માટે ચાલી પાળી મ. સં. ૧૮૨=ઈ. સ. પૂ. ૩૪૫માં, સ્વર્ગ નીકળ્યા હતા; તે મૂળસ્થાને ઉભી કરવામાં આવી સીધાવ્યા છે. તે સ્થળે સમ્રાટ પ્રિયદર્શિનના છે; આમ મારાં અનુમાન છે. ૧૫૦
કો ને
( ૧૪૮ ) હવે ચંદ્રગુપ્ત રાજાએ દીક્ષા લીધી હોવાથી મુનિ ચંદ્રગુપ્ત શબ્દ અહીં વાપર્યો છે. રાજ કારભાર તેને યુવરાજ બિંદુસાર ચલાવતો થયો હતો. - ( ૧૪૯ ) મુંબઈ સમાચાર. દીવાળી અંક ૧૯૨૩ પૃ. ૧૯૭: ડૉ. હરિપ્રસાદ 9. દેસાઈ “બાર વર્ષ પછી
ચંદ્રગુપ્ત પણ પોતાના ગુરૂનું અનુકરણ કરીને-ઉપવાસ કરીને દેહ ત્યાગ કર્યો ”
સરખાવો ઉપરમાં, “તેને રાજ્ય કાળ તથા આયુષ્યવાળા ” પારિગ્રાફમાં દર્શાવેલી હકીકત.
( ૧૫૦ ) જુઓ વિશેષ વર્ણન આગળ ઉપર પ્રિયદર્શિનના વતે.