________________
પરિચ્છેદ ]. ને ધર્મ
ર૭૩ કરીને પોતાની બૌદ્ધધર્મની કીતિને દિગંત વ્યાપ્ત ( Bo–Tree) ની સ્થાપ્ના કરાવી-૪ ( ઇ. કરી મૂકી; તેમાંના કેટલાક કાર્યની અત્રે નોંધ સ. પૂ. ૩૧૨-૧૩ ). અને તે બાદ (૩) ત્યાં કરવી આવશ્યક લાગે છે.
ધર્મ પ્રત્યેની પિતાની ભક્તિ દર્શાવવા તથા (૧) જ્યાં જ્યાં બૌદ્ધધર્મના સ્થાપક ગૌ- પિતાથી થયેલ કરપીણ કૃત્યના પશ્ચાતાપનું દર્શન તમબુદ્ધના જીવનના રહસ્ય પૂર્ણ બનાવ બનવાનાં કરાવવા, એક મોટો સંધ (mission ) મોકલ્યો. સ્થળે હતાં ત્યાં ત્યાં તેનું સ્મરણ ચિહ્ન જળવાઈ (૪) અને પિતાના પ્રતિનિધિ તરીકે, તે મહાસં. રહે તે હેતુથી સ્તંભો ઉભા કરાવ્યા તથા (૨) ઘના નેતાના પદે પિતાના પુત્ર પુત્રી–મહેંદ્ર અને
જ્યાં બૌદ્ધધર્મના આચાર્યો વિશેષ સંખ્યામાં સંઘમિત્રા જેઓ હવે તે સાધુત્વ પામવાથી ખરી સકળ ભારતવર્ષના એક ખૂણામાં, એટલે સિંહલ- રીતે પુત્રપુત્રીના સંસારી સંબંધથી મુકત થયેલાજ દીપમાં હતા તેવા સિંહલદ્વીપમાં બોધિવૃક્ષ ગણાય–ને મોકલ્યા અને રાજને શોભે તેવી
died : four years after that, the king raised princess Tishya-rakshita to the dignity of Queen-consort; four years after, the destruction of the Bo-tree; and four years after, the end of Asoka's reign સિલેનમાં બેધિવૃક્ષ મોકલવામાં આવ્યું તે બાદ બાર વર્ષે અશોકની પ્રિયતમા-રાણી અધિમિત્રા ( સેલ્યુકસ નિકેટરની પુત્રી હોય એમ સમજાય છે ) મરણ પામી. તે બાદ ચાર વર્ષે તિષ્યરક્ષિતા ( જુઓ ટી. નં. ૫૭ ભૂલથી નામ દેવાયું લાગે છે ) નામની કુમારિકાને પટરાણું બનાવી ( આ શબ્દ સૂચવે છે કે, તે નાના પદે પ્રથમ હતી. એટલે રાણીની જે દાસી સાથે લગ્ન કર્યાનું જણાવાયું છે તે જ વ્યક્તિ આ કહેવાય ) અને પછી ચાર વર્ષે બોધિવૃક્ષનો નાશ થયે; અને તે બાદ વળી બીજા ચાર વર્ષે અશોકના રાજ્યનો અંત આવ્યો ” આ નિર્દેશથી આપણે નીચે પ્રમાણે બનાવાનો સમય ગોઠવી શકાય છે.
- ઇ. સ. પૂ. મ, સં. અંતર અશોકના રાજ્યનો અંત ( જુઓ ઉપરમાં ) ૨૮૯ = ૨૩૮ - ૦ તેની પહેલાં ચાર વર્ષે– બોધિવૃક્ષનો નાશ
૨૯૩ = ૨૩૪ - ૪ તેની પહેલાં ચાર વર્ષે અસંધિમિત્રાની કુમારિકા દાસીને પટરાણું પદે સ્થાપના થઈ; નહીં કે લગ્ન: લગ્ન કદાચ વર્ષ દેઢ
ઈ. સ. પૂ. મ. સં. અંતર વર્ષ અગાઉ પણ થયું હોય -ચક્કસ નહીં જુઓ નીચે * ર૯૭ = ૨૩૦ - ૪ તે પહેલાં ચાર વર્ષે રાણી અસંઘમિત્રા મરણ પામી. ૩૦૪ ઇ. સ પૂ. માં સંધી થવાથી થવાથી લગ્ન થયું: અને તે બાદ વર્ષ ત્રણ જીવંત રહી છે. જુઓ પૃ. ૨૬૧ એટલે આ સાલ બરાબર છે. ૩૦૧ = ૨૨૬ – ૪ તે પહેલાં બાર વર્ષે બાધિ. વૃક્ષની સ્થાપના સિલેનમાં ( અથવા કહે કે હિંદમાંથી સિલોન તરફની સફર ) ૧૧૧૧ = ૨૧૪ - ૧૨
* અસંધિમિત્રાની દાસી સાથેનું લગ્ન, રાષ્ટ્રના મરણ, બાદ ત્રીજા વર્ષે થયું હોવાનું જણાવાયું છે ( જુઓ પૃ. ૨૬૧ ) એટલે તેને સમય ૩૦૧-૩=૨૯૮ ઇ. સ. પૂ. થયો અને પટરાણી પદે સ્થાપના ૨૯૭ માં છે? જેથી એમ થયું કે લગ્ન થયા બાદ એક વર્ષે ( નહીં કે તુરતજ ) તેને દરજજો વધારવામાં આવ્યા છે.
(૧) બૌદ્ધધર્મની ત્રીજી મહાસભાનું અધિવેશન પણ ઈ. સ. પૂ. ૩૧૩ માં થયું છે. પ્રથમ સભા અને તે બાદ બે ચાર માસમાં જ બોદ્ધિક્ષની સ્થાપના: બને ( અધિવેશન તથા વૃક્ષની સ્થાપના ) બનાવ એક જ વર્ષમાં છે;