________________
૩૫૮ પ્રિયદર્શિનની
[ ચતુર્થ (૨૦) કેરલપુર-હાલનું મલબાર: કાચી કેરલપુર = (કેરલ પ્રાંત ઉપર ઇસલીપટ્ટણ હાલ કયું સ્થળ
ન, ત્રિવેંદ્રમ તથા કુર્ગના પ્રાંત વહીવટ કરતે આર્યકુમાર ) હશે તે નક્કી થઈ શકતું વાળ ભાગ. (સંથાદિની દક્ષિણને
જ નથી. ભાગ) (૨૧) સુવર્ણભૂમિ-હાલનું મહીસર તથા નામ જણાયું નથી. ઘણું કરીને ચિત્તલદુર્ગ
દક્ષિણ કેનેડ પણ કદાચ હેય (૨૨) અપરાંત તાપી નદીની દક્ષિણેથી નામ જણાયું નથી. હાલનું નાલાસોપારા જ્યાં માંડીને ઠેઠ દક્ષિણ કેનેડા સુધીને,
આવેલું છે ત્યાં સોપારક સંઘાદ્રિ અને અરબી સમુદ્ર વચ્ચેને
નગર હતું. પાઘડીને આવેલ સઘળો પ્રદેશ. - ઉપર પ્રમાણે તેણે રાજ્ય વિસ્તારના પ્રાંતે વિશેષમાં એટલું જ કે, સામાજીક તેમજ ધાર્મિક વિભાગે પાડી, તે ઉપર સરળ રીતે વહીવટ કાર્ય પર તેણે જે સુધારા કરવા માંડયા હતા, ચલાવી શકાય તે માટે સૂબાઓની નીમણુક કરી તે નિમિતે તેણે મહામા નીમ્યા હતા. તેમાં હતી. આ સૂબાઓમાંથી જે રાજકુટુંબના હતા પણ
અંગે જે મહામાત્રા નીમ્યા તેમને દેવકુમાર” શબ્દથી સંબોધતા અને હતા તેમને તે કેટલીક ન્યાયવિભાગી ફરજો-કે અન્ય સૂબાઓને આર્યકુમાર કે આર્યપુત્ર સત્તા–પણ આવી હતી. અને પોતે પણ અમુક ( કાર્યપુર ) કહેતા. આ સૂબાઓ પિતાપિતાના અમુક સમયના અંતરે, ચારે તરફ રાજતંત્ર પ્રાંતમાં વહીવટ ચલાવતા હતા ખરા. પણ તેમને નિહાળવા પર્યટને નીકળી જતો હતો. જેથી સર્વ જે ધારા ધારણ કે આદેશ, અવંતિમાં કામ કરતી ઠેકાણે સંપૂર્ણ જાગૃતિ રહ્યા કરે. મંત્રિપરિષદ તરફથી મળતાં તેને આધીન
એક બીજી રાજકીય પરિસ્થિતિ વિશે વાંચરહેવું પડતું હતું. તેમજ તેમને પોતાના પ્રાંતમાં કનું ખાસ ધ્યાન ખેંચવાની જરૂર છે કે અત્યાર ૫ણ રાજ્ય વહીવટમાં મદદ કરવા અને સલાહ સુધી હિંદ ઉપર જે જે વંશ, તેના રાજાઓએ કે આપવા સ્થાનિક અમલદારની પરિષદ આપવામાં મહારાજાઓએ-રાજ્યસત્તા ભોગવી છે, તેમણે આવી હતી. બીજા કેવા કેવા હોદ્દાઓ અને અમને સર્વેએ એક નિયમ મુખ્યપણે સાચવી રાખ્યો લદાર હતા, તે આપણે સમ્રાટ ચંદ્રગુપ્તના વર્ણનમાં દેખાય છે. તે એ કે, કેઈપણુ રાજાને હરાવવા લખી ગયા છીએ તે ઉપરથી સમજી લેવું: માત્રથી જ તેને મુલક પિતાના રાજયમાં ભેળવી
ભેળવી દીધા હતા. પણ ત્યારથી તે ખારવેલના વંશજ વકગ્રીવનું મરણ નવમાનંદ મગધપતિને હરાવીને, ચંદ્રગુપ્ત રાજભાગ પાડતાં વિષકન્યાનું પાણીગ્રહણ કરવા જતાં મરણુ નીપજ્યું હતું ત્યારથી તે કલિંગ, ચોલા, પાંડયા વિગેરે દેશ ચંદ્રગુપ્તની સત્તામાં આવ્યા હતઃ અને ઉત્તરાતર પ્રિયદર્શિનની આણમાં હતા. એટલે આ સૂબાઓ મૌર્યવંશી સરદારજ કહેવાય (ભલે પહેલાં તેઓ નંદવંશી સરદાર હતા.) અને તે હવે મૌર્યવંશી હેવાથી તેઓ આંધ્રપતિના મુલકનીએ દક્ષિણે હાવા છતાં પ્રિયદર્શિને તેમને સીમા પ્રાંત તરીકે Border
ing countries લેખાવ્યા નથી (જુઓ ઉપરનાં ટી. નં ૨૩ તથા ૨૪).
(૨૬) જેમ હિન્દમાં લોર્ડ ડેલહાઉસીએ રાજ્ય ખાલસા કરવા માંડયા હતા તેમ..
(૨૭) જુઓ ઉપરમાં ટી. ન. ૨૨. જૈન ગ્રંથોમાં આવી હકીકત મળે છે જે કોઇનાં નામઠામ જણાવ્યાં નથીજ પણ સંપ્રતિ મહારાજનું હૃદય તપાસતાં આવી નીતિ અંગીકાર કરી હોય તે ન માનવાનું કારણ નથીઃ શિલાલેખમાં પણ તેવા પુરાવા નથી મળતા (૫ણ તેમાં તે ન પણ મળે, કારણ કે મુખ્યત્વે તેમાં તે સામાન્ય