________________
સિક્કાઓ ને લગતું વર્ણન તથા માહિતી.
અનુક્રમ નંબર
સિકકા ઉપરનું અન્ય લેખકોએ કરેલું વર્ણન
કયાંથી જડે છે તથા કયા પુસ્તકમાં તેનું વર્ણન છે તથા કેને સિકકે છે વિગેરે
બે નંગ જોડકે છે. ઢાળમાંથી કાઢયા ત્યારથી | ઢાળેલા સિકકાને નમુને બતાવવા રજુ એમજ જડેલ મળી આવ્યા છે. તેના ઉપર હાથી અને | કર્યો છે. જુઓ કે. એ. ઈ. નં. ૨૪-૨૫ ચિત્ય છે. તે ઉત્તર હિંદમાં ચારે તરફથી મળી આવે છે. - કોઈ ઉપર વૃષભ તે કેઈ ઉપર સિંહ અને , કવચિત પંજાબમાંથી મળે છે. જુઓ દંડ હોય છે.
કે. એ. ઇં. નં. ૨૬-૨૭ . . પં. જયસ્વાલે આ સિદ્ધામાં તિ શબ્દનો , કે.એ. ઈ. નં. ૨૦; જ. બી. એ. પી. ઉકેલ કરી તેને જૈન સમ્રાટ સંપ્રતિને હરાવ્યો | સે.ના ૧૯૩૫ના અંક નં. ૩ ના પુસ્તકમાં હતે (જુઓ મેડન રીવ્યુ. ૧૯૩૩ ઓકટોબર).
અ) |. તેમણે સમ્રાટ સંપ્રતિને સિક્કો હેયાનું
સાબિત કર્યું છે. | સિક્કાની બન્ને બાજુ ચિ છે. એક બાજુ | આમાં સિહ છે તે જૈન ધર્મના તિર્થંકર સિંહ અને બીજી બાજુ હાથી (કે. એ. ઈ. પૃ. ૬૨ ) |
શ્રી મહાવીર ચિન્હ છે. અને હાથી છે તે આ જાતના સિક્કા એકલા પંજાબમાં જ નહીં પણ
મૌર્ય સમ્રાટ પ્રિયદર્શિન ઉફે સંપ્રતિક
ચિન્હ છે. આ સિ બતાવે છે કે, રાજા કાબુલના પ્રદેશમાં પણ પુષ્કળ મળી આવે છે. નં. ૫નો
પ્રિયદર્શિન પોતે જૈન ધર્મી હતું. તેમજ તેને સિક્કો કાશ્મિરમાં બરાહ મૂળની સામે ઉશ્કર ગામના રાજ્ય ઉત્તર હિંદમાં મથુરા, પંજાબ, કાશિમર તૂપમાંથી મળી આવ્યો હતે.
અને કાબુલ સુધી પણ પથરાયેલું હતું.
(૧) સંપ્રતિ રાજા પોતે જૈનધર્મનો પરમ ભકત હતો. તે ઇતિહાસમાં પ્રિયદર્શિન તરીકે પ્રખ્યાત થયે
છે. આ સર્વ અધિકાર તેના વર્ણનમાં આગળ ઉપર જુએ. (૨) જૈનધર્મના ૨૪ તીર્થકર થયા હોવાનું મનાય છે. અને તે સર્વેને ઓળખાવનારાં ખાસ ચિન્ત
હોય છે. તેને જૈનધર્મવાળાની પરિભાષામાં “લંછન ” કહેવાય છે. તે લંછન નીચે પ્રમાણે છે (૧ વૃષભ, ૨ હાથી. ૩ ઘેડો. ૪ વાંદર. ૫ ઢીંચપક્ષી. ૬ પાકમળ, ૭ સ્વસ્તિક, ૮ ચંદ્રમાં ૯ મગરમચ્છ. ૧૦ વત્સ. ૧૧ ગેડ: કઈ તલવાર પણ કહે છે. ૧૨ પાડો. ૧૩ સુઅર. ૧૪ સીથાણે (બાજ ). ૧૫ વજ. ૧૬ હરિણું. ૧૭ બેકડા, ૧૮ નંદાવર્ત. ૧૯ કળશ. ૨૦. કાચા, ૨૧ કમળ. ૨૨ શંખ. ૨૩ સર્ષ. અને ૨૪ સિંહ, અત્ર શ્રી મહાવીરને લગતી હકીકત છે. એટલે તેમનું લંછન જે સિંહ છે તે હકીકત આ સિકકાના વર્ણનમાં લેવાની છે. વિશેષ વર્ણન તથા સંમતિ માટે પ્રિયદર્શિનના વૃત્તાંતે જુઓ.
(૩) પ્રિયદર્શિનનું બીજું નામ સંપ્રતિ છે અને તેનું ચિન્હ હાથી છે તે બાબત, તેના અધિકાર તળે
વર્ણન લખીશું.