________________
ભારતવર્ષ ]
તથા અન્ય માહિતી
બિંદુસારને સમય પણ થઇ શકે) એટલે ચોથા આંધ્રપતિ તરીકે થયો (આ ઉપરથી સમજાય છે, કે વિદિવયકુરસ તે ચોથા આંધ્રપતિનું, અને વિલિવયકુરસ તે પ્રથમ આંધ્રપતિ શ્રીમુખનું, બિરૂદ હશે. જુઓ ઉપરમાં સિક્કા નં. ૫૮ની હકીકત) (સમય માટે સરખાવો નં. ૭૦; તેમ નં. ૬૭ થી ૭ર સુધીના છએ સિક્કાના સમય પરત્વે જુએ ને, કરનું લખાણ).
ચિત્ય તે જૈન ધર્મ સૂચવે છે. અને સર્પ તે નંદવંશ છે. સવળી બાજુએ છે એટલે ઇ. સ. પૂ. ૩૭૨ નંદવંશનું ઉપરીપણું બતાવે છે. અવળી બાજુ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણી છે | પહેલાં ને; ૩૭૨ એટલે તેની તાબેદારી સ્થિતિ સૂચવી. મતલબ કે આ સિક્કો અંધ્રપતિ બીજ ગૌતમી- 1 થી ૩૮૬ સુધી પુત્ર યજ્ઞશ્રી–રાણીનાગનિકાના પતિને છે. અને તેને સમય જ્યારે તે નવમાનંદને | (જુઓ નં. ૭૨) ખંડિયો હતો, ત્યારનો છે એમ સમજવું. (સરખા નીચેના નં. ૭૧-૭૨)
આ સિક્કો પણ થયો તે ચોથા આંધ્રપતિને જ. પણ સવળી બાજુએ નાગ છે | ઈ. સ.પૂ. ૩૭૦ એટલે નંદવંશ (નાના નાગવંશને તાબે જે સમયે આંધ્ર દેશ હતું, તે સમયને આ સિક્કો ગણો મ.સં. ૧૫૭ એમ આશય છે) નું સ્વામિત્વ સ્વીકારે છે. જ્યારે નં. ૬૭, ૬૮માં કલગીવાળો ઘેડો હોવાથી મૌર્યવંશ નું સ્વામિત્વ સ્વીકાર્યું ગણાય; જેને આપણે આંધ્રભુત્ય તરીકે ઓળખીએ છીએ. એટલે એમ થયું કે યજ્ઞશ્રી ગૌતમીપુત્રના મરણ બાદ રાણું નાગનિકાએ રાજ્યની લગામ હાથમાં લીધી કે તુરત, તેણીના કાકાજી શ્રીકૃષ્ણ વસિષ્ઠપુત્રે૧૪ રાજ્ય ઝુંટવી લીધું હતું, તે સમયને આ સિક્કો થયે; અને તે સમયે મહાનંદનું જ રાજ્ય ચાલતું હતું. એટલે આ સિક્કો માત્ર એક વરસ દિવસના ગાળામાંજ૧૪૭ પડાયો હોય એમ થયું..
(સરખા સિકકો નં. ૭૩)
બીજી બધી સ્થિતિ ઉપરના સિક્કા નં. ૬૯ પ્રમાણે સમજી લેવી. માત્ર ત્યાં સર્પ છે. ઈ. સ. પૂ. ૩૭૧ | એટલે નંદવંશનો તે ખંડિયે બતાવાયો છે; જ્યારે અંહી, ઉભેલ ઘડો એટલે ચંદ્રગુપ્ત નો જ મૌર્યને ખંડિયે બતાવ્યો છે. એટલે નં. ૬૯ને સિક્કો ઇ. સ. પૂ. ૩૭૨ ને ગણાય; અને આ નં. ૭૧ ૭૨ ઈ. સ. પૂ. ૩૭૨ પછીના કહેવાય. (સરખાવો ઉપરનો નં. ૬૯) (એટલે નં. ૬૭, ૬૮, ૭૦ આ ત્રણે, એકજ રાજાના. પણ સમયને અનુક્રમ જુઓ, તો પ્રથમ નં. ૭૦ અને પછી ૬૭, ૬૮ જાણવાઃ જ્યારે નંબર ૬૯, ૭૧, એકજ રાજાના પણ ૬૭, ૬૮. ૭૦ની પહેલાના. અને સમયના અનુક્રમમાં પ્રથમ નં. ૬૯ અને પછી
વિદ્વાનોએ જે તેને અર્થ એમ બેસાર્યો છે કે “ આંધ્રપતિ ભ્રત્ય” એમ નહીં: જુઓ ૫.૧ ૫. ૧૫૪
ટી. ૧૩; ૫.૧ પૃ. ૩૯૦ ટી. નં. ૪૭. (૧૪૬) જુઓ તેનું જીવન ચરિત્ર. (૧૪) જુએ તેનું જીવન ચરિત્ર.