________________
૧૧૪.
સિક્કાનું વર્ણન
[ પ્રાચીન
તે તેમાં કરણ શબ્દો હોવાનું લખેલ છે.
અવળી-ઉજૈનીનું ચિન્હ અને વર્તુળમાં મીંડું છે
કે.એ. ઈ. ૧૨ :
નં. ૧૪
કે.એ. ઈ. ૧૨: નં. ૧૨ તાંબાનો
સવળી-ચૈત્ય અને સર્પ. અક્ષરે અધુરા છે. પણ જાણ નો-તમીપુત્તર ]િ રિ યશ સતાનિલ વંચાય છે.
અવળી-ઉજનીનું ચિહ્ન,
૭૦
T
સવળી-ચય છે અને નીચે નાગ છે. અને લેખમાં ! નં. ૬૭, ૬૮ | કે. એ. ઈ. ૧૨ : નં. ૬૭, ૬૮ પ્રમાણે.
પ્રમાણે | નં. ૧૩ (પૃ. ૧૧૦)
- ૭૧
|
સવળી-ઉભેલ ઘોડાનું મેં જમણી બાજુ, ઉપર ! ઉપર પ્રમાણે ચંદ્ર અને લેખ gણો તમીપુતર સિરિયજ્ઞ सातकनिस
અવળી-ઉજૈનીનું ચિહ્ન અને વર્તુળમાં મીંડું છે
છે. આ. કે. ૬ : ૧૪૮, G.P.6. | પૃ. ૩૮
(૧૪૫, હવે પ્રભય નો અર્થ બરાબર સમજ પડશે, કેમકે એક વખત તેઓ નંદવંશના મૃત્ય હોય છે અને
બીજી વખત મૌર્યવંશના હોય છે એટલે પોતે આંધ્રપતિ તો એમને એમ કાયમ રહ્યા, પણ જેની તાબેદારી તેઓએ સ્વીકારી તે નૃપતિએ ફર્યા અને તેથી જ્યારે તેઓ સ્વતંત્ર થતા ત્યારે “ભ્રય:” શબ્દ નીકળી જતો અને પાછા ખંડિયા (ગણતંત્ર જેવું રાજ્ય હતું નહીં કે એક રાજ્ય સત્તા ધારી: આ કારણને લીધે પણ ભત્ય શબ્દ વપરાયો હોય) જેવા થઈ જતા ત્યારે “ભૂત્ય:” શબ્દ જોડવામાં આવત: પણ