________________
ભારતવર્ષ ]
તથા અન્ય માહિતી
૧૦૫
બીજાથી સ્વતંત્ર હતા. પણ તે બધાનું મૂળ તે નંદવંશ જ લેખ૭ રહે છે. દક્ષિણ ભારતમાં જે ત્રીજી ક્ષત્રિય ૯૮ આવ્યા હોય કે જૈન ધર્મ સ્થિર થયો હોય તે બધાનું મૂળ અહીંથી જ ગણવું રહે છે. જો કે, તે પહેલાં ઉદયન શિશુનાગ અને અનુરૂદ્ધ-મુંદ વિગેરેના સમયમાં ૯૯ પણ, તે ક્ષત્રિય બધા આ ભૂમિ ઉપર આવ્યા તે હતા જ; પણ પિતાનું સંસ્થાન જમાવીને થાણા સ્થાપી, જે પડ્યા હોય તે, તે આ લેકે જ પ્રથમ ગણાય. અને દક્ષિણમાં જે જૈનધર્મ દાખલ થયો, તે પણ આમનાથી જ. એટલે જૈનધર્મી રાજાઓ. જેવા કે, કદંબપતિ, મહારથી (રાષ્ટ્રકટવંશી)૧૦૦. પલ્લવ રાજાઓ ૧૦૧, ઈત્યાદિ, ઇત્યાદિ; તે બધાનાં મૂળ અહીંથી જ ગણવા અને તે પણ સંવીજિલિચ્છવી ક્ષત્રિયમાંથી શાખા તરીકે ૧૦૨ નીકળેલ હેવાથી, અને ચંદ્રગુપ્ત મૌર્ય પણ તેજ સંત્રીછિની શાખાન૨૦૩ હોવાથી, તેણે જ્યારે દક્ષિણ ઉપર ચડાઈ કરેલી, ત્યારે સર્વે એકજ લેહીના હોવાથી, એક બીજાને મદદરૂપ થઈ પડ્યા હતા. વળી જુઓ નં. ૫૧પર ને લગતું વર્ણન.
નં. ૪૮, ૫૦ પ્રમાણે જ બધો ઇતિહાસ સમજી લેવો. પછી ઘુટુકડાનંદ અને | ઈ. સ. પૂ.૪૨૦ આ મૂળાનંદ બને એક પછી એક ગાદીપતિ થયા હોય કે, બંનેના મુલક પાસે પાસે ની આસપાસ. હોય, એટલું જ ગનીમત સમજવું. પણ રાગો શબ્દ છે એટલે તે તદ્દન સ્વતંત્ર થયા હશે. પણ કોઈને ખંડિયા નહીં હોય એમ સમજાય છે. વળી સવળી કે અવળી બાજુમાં એવી કઈ નિશાની પણ નથી કે જેથી તેમને કોઈના તાબેદાર ગણી શકાય.
વિદ્વાનોની માન્યતા એમ છે કે, લેખમાં જે ઉતિ શબ્દ ઉકેલાય છે. તેથી ઈ. સ. પૂ. ૫૮ હારિતિપુત્ર વિરાટનો સિક્કો હશે. જ્યારે મારું એમ માનવું છે કે, ઘોડા ઉપર થી ૩૪૪ સુધીના મોરની કલગી છે. એટલે તે મૌર્યવંશી રાજનું સાર્વભૌમત્વ૧૦૪ સ્વીકારનાર ચિહ્ન કહી ૧૪ વર્ષના શકાશે; અને તેનું પ્રાપ્તિસ્થાન મદ્રાસ ઇલાકે છે૧૦૫ એટલે તે ચંદ્રગુપ્ત કે બિંદુસારના ગાળાનો. રાજ્યનો વિસ્તાર ત્યાં સુધી બતાવે છે. તેમ પ્રિયદર્શિનનો તે સિક્કો નથી જ, કેમકે તેના ઉપર
તથા ઉપરના પૃ.૩૨નું લખાણુતથા ટીકા નં. ૧૩૪ ની હકીકત સાથે સરખાવો. (૧૦૨) પૃ. ૩૨ ની ટીકા નં. ૧૩૪ જુઓ.
(૧૦૩) ચંદ્રગુપ્તના વણને તેની ઉત્પત્તિ તથા નવમા નંદ સાથેના સંબંધવાળું લખાણ વાંચી જુઓ. ઉપરની
ટીકા ૧૦૨ જુઓ.
- (૧૪) મૌર્યવંશનું સાર્વભૌમત્વ પણ હોય, અથવા તેમાંથી ઉદ્ભવેલ શાખા બતાવવા પૂરતું હોય: પલવવંશી
રાજાઓ કદાચ મૌર્યવંશમાંથી જ ઉત્પન્ન થયેલ શાખાના હોય? સુદર્શન તળાવની પ્રશસ્તિમાં જે પલ્લવ સૂબાની હકીકત છે, તે આ પ્રશ્ન ઉપર કદાચ પ્રકાશ પાડનારી પણ નીવડે. સરખાવો ઉપરની ટી. નં. ૧૦૧.
(૦૫) ઉપરની ટી. ૧૦૧ માં પલ્લવ જાતિનું ભૂમિસ્થાન મેં જણાવ્યું છે તે હકીકત સાથે સરખાવો. અત્યાર સુધી
મારી જે માન્યતા છે કે પલ્લવ જાતિ તે નંદવ શની શાખા છે; પણ હવે વધારે સંભવિત એમ લાગે છે કે ૧૪