SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] અનેક કૃતિઓ ૩૬૫ (૫) પાવાપુરી (શ્રી મહાવીરનું મેક્ષ સ્થાન ) એક બીજી હકીકત ધ્યાનમાં રાખવા યોગ્ય હાલ સુધી તે સ્થળને ખડકલેખ શોધી કઢાય એ છે કે, અન્ય તીર્થંકર પર્વત ઉપર નિર્વાણપદ નથી. પણ જેમ અન્ય સ્થળોએ ખેદકામ પામ્યા છે, જ્યારે મહાવીર તે વસ્તિસ્થાનમાં કરતાં ધીમે ધીમે ખડકલેખે મળતા ખાલી પડી રહેલી એક અશ્વશાળામાં ધ્યાનાવસ્થામાં આવ્યા છે તેમ અહીં પણ મળી આવશે. મોક્ષને પામ્યા છે. એટલે કે તે સ્થાન પાર્વતીય તેનું સ્થાન, જે પ્રદેશમાં સાચી સ્તુપે ઉભા નહેતું જ. પણ તેમના સ્થૂલદેહને અગ્નિ સંસ્કાર છે ત્યાંની પાસેના પર્વતવાળા સ્થાનમાંનું કરાય તે સ્થાન સમીપમાં આવેલા તે પાર્વતીય પ્રદેશજ એકાદ હોવા સંભવ છે. હતે ૨૭ એટલે તેને ખડકલેખ, કાં તે આ પર્વતની તળેટીમાં હોય કે કદાચ ન પણ હોય પણ તે કોઈ ખડકલેખ મળી આવે છે તેમાં હાથી ચિહ્ન ૫૭ મળવું જ જોઈએ, તેમ મારું અંતર ખાત્રી પૂરે છે. અહીં જે સ્તૂપ ઉભા થયેલા છે તેમાંના એકને અદ્યાપિ પણ “સિદ્ધાસ્થાન” ની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. એટલે તે સર્વે સૂપ માં તે એક જ સ્થાનની કાંઈક વિશેષ મહત્ત્વતા હોય તે સમજી શકાય તેવું છે. આ સિવાય બીજા મેટા R. E. (જેમકે તેમજ સર્વે R, E. ના પત્થર એક સરખા શાહબાઝગ્રહી અને મંશેરાના) તરીકે જે સ્થાને કદના ન જ મેળવી શકાય, તેમ તે તે ત્યાંને હાલ એળખાઈ રહ્યા છે તે ઉપર હાથીનું ચિન્હ ત્યાં જ પડેલ હોઈને, ખેડ કે ફાટવાળા પણ કે નામ નિર્દેશ પણ નથી. એટલે તે સ્થાને હોઈ શકે; (જેમ કાસિનો ખડક છે તેમ ૩૯ ) જૈન ધર્મનાં પ્રભાવક સ્થાન તરીકે ગણી ન એટલે તેઓ નાના મેટા પણ રહ્યા; જ્યારે વ્યક્તિગત શકાય. પણ ઉપર લખી ગયા પ્રમાણે, રાજકુટુંબમાંની મનુષ્યનાં મરણ સ્થાને તે કાંઈ અગાઉથી નિર્મિત કે કોઈ વ્યકિતનાં મરણસ્થાન હોવા સંભવ છે. થયેલ સ્થાન ન જ હોય, એટલે તે સ્થાન ઉપર આમ છતાં તે મોટા R. E. હોવાથી એમ પણ લેખ ઉભો કરવા, ખડક, પત્થર કે શિલા જે કહે તે પ્રશ્ન ઉભું કરી શકાય છે, કે જે આ સ્થળ તીર્થ અન્ય સ્થાનેથી લાવવો જ રહ્યો. અને તે તે પ્રભાવક સ્થાન નથી તે બીજા કુટુંબીઓનાં સ્થાનની નજીક ૫ડતા કોઈ પર્વતમાંથી ફાડી તેડીને માફક M. R. E. ને બદલે મેટા R. E. ખણી કાઢીને લાવ જ પડે. તેમ બોડખાપણ શા માટે કોતરાવ્યા?ઉત્તર એકજ હોઈ શકે કે, ૩૮ વિનાને પણ બનાવીને ઉભો કરાવી શકાય. એટલે ઉપર વર્ણવાયેલાં તીર્થસ્થાને સર્વે પાર્વતીય ધાર્યા પ્રમાણે માટે પણ બનાવાય જ, તે દષ્ટિએ પ્રાદેશીક સ્થળે હોઈને, ત્યાં શિલાપત્થર સુલભ્ય હતા શાહબાઝગ્રહી અને મંશેરાના ખડકે, મોટા તથા એટલે જે જે પત્થર લેખના કોતરકામ માટે ઠીક ખેડા વિનાના મળી આવ્યા છે અને અન્ય સ્થળોના પડયો તેના તેના ઉપર કોતરકામ કરાવવામાં આવ્યું. નાના મળી આવ્યા દેખાય છે એમ કહી શકાય. અક્ષરે વચ્ચે થઈને ચીર જાત, પણ આમાં તે અક્ષરની પંકિતઓ બધી સાફસાફજ છે. એટલે કાતરાયલા પૂવેને તે ચરે છે એમ ચોક્કસ થાય છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy