________________
૩૬૪
પ્રિયદશિનની
(૪) રૂપનાથષ (નાના ખડકલેખ)
અસલની ચંપા નગરીનું સ્થળ અહીં હતું, બારમા વાસુપૂજ્ય તીર્થંકરનુ મેક્ષ સ્થાન, તે માટેની હકીકત વિષે પુ. ૧ માં “કૂકિ” ની ચંપાપુરી નગરીનુ' સ્થાન છે. રાજધાની ચંપાનગરીના વણ્નમાં જુએ.
આગળમાં લખેલ છે. (નં. ૪)
(૩૫) અન્ય અવશેષા મળી આવે તે તે સર્વે ને એક સ્થાને ગાઠવતાં તે M, R, B. મટીને એક મેટા . . થઇ જાય.
[ ચતુર્થ સ્થાન પરત્વે પેાતાની ભકિત દર્શાવવા તથા અન્ય સ્થળે જે હેતુથી પોતે ખડકલેખ ઉભા કરાવ્યા છે તેનુ અનુકરણુ અહીં પણ પોતે કરી બતાવ્યું છે, તે સૂચવવા પેાતાના ચિહ્ન હાથી” તે ગુફાના પ્રવેશદ્વારે જ કાતરાજ્યેા છે. અન્ય સ્થાને માત્ર હાથીનુ" ચિત્ર કે ઉલ્લેખ જ કરેલ છે ત્યારે અહિં ગુઢ્ઢાના પત્થરમાંથી જે હાથીની આકૃતિ સ્થૂળ દેહ પ્રમાણે કાતરાવી છે, તે તે સ્થળની મહત્ત્વતાને બતાવે છે, કારણ કે અન્ય સ્થળે, એક એક તીથ કર મેક્ષ પામ્યા છે જ્યારે અત્ર વીસ તીથ કરી નિર્વાણુ પામ્યા છે.
(૩૬) જીએ ઉપરમાં ટીકા નં. ૨૯.
(૩૭) આ હકીકત બધી જૈન સપ્રદાયને લગતી છે; એટલે તે મહારાજા પ્રિયદર્શિનના જીવન ચરિત્ર
અહીં અત્યારે જો કે M, R. E, છે, પણ એમ અટકળ કરી શકાય છે કે પાર્વતીય પ્રદેશમાં તેનીજ આસપાસ તપાસ કરવામાં આવે તે આ ખડકલેખના અન્ય અવશેષો પણ મળી આવેઃ આ M, R. E, નુ' લખાણ માત્ર એ ત્રણ લીટીનુ જ છે એટલે ખીજો ભાગ ગુમ થયેા હશે એમ વિશેષપણે કલ્પનામાં લીલ ઉતરી પણ શકે છે. હાથિનુ... ચિહ્ન પણ ગુમ થએલ આ ભાગમાં જ હાવા સભવે છેઃ રૂપનાથ અને ભારદ્ભુત સ્તૂપની જગ્યાની વચ્ચે ક્રાઇ મેાટી નગરી હાવાનું અનુમાન પુરાતત્ત્વ શેાધખાળ ખાતું જે જણાવે છે તે આ કૂણિક સમ્રાટની ચંપા નગરી જ હતીઃ અને તેની પાસેના પતની તળેટી ૩૬ તેજ આ રૂપનાથ M. R. E, વાળું સ્થાન સમજવુ
નામક પુસ્તકમાં હું વિસ્તાર પૂર્વક લખીશ.
(૩૮) શ્રુઓ ઉપરની ટી. નં. ૩૧.
(૩૯) કાઇનુ એમ પણ માનવુ થઇ શકે કે, આ ખડક પ્રથમ અખ’ડ હશે પણ પછી ઋતુની અસરને લીધે કે અન્ય કુદરતી કાપને લીધે ચીરા પડા હશે. તેમ બની શકે ખરૂં, પણ આ કીસ્સામાં તેમ બન્યું નથી. મંકે, પાછળથી જો ફાટ પડી હૈાત તા, કાતરાયલા