________________
૩૫૬
(૧૨) મગધપ્રાંત–હાલના બંગાળ અને બિહાર પ્રાંતના લગભગ સર્વ ભાગ (આસામવાળા૧૮ભાગ પ્રિયદર્શિનના તાએ હાય એવા પુરાવા ચાકકસપણે મળતા નથી.)
(૧૩) અલ્હાબાદ–કાશી: (શું નામ અપાયુ. હશે તે જણાયું નથી) આમાં અત્યારના સ ંયુક્ત પ્રાંતના પૂર્વ ભાગ તથા કાશીના રાજ્યના વિસ્તાર અને સેંટ્રલ ઈડીઆ એન્જસીના પૂર્વના બધા ભાગ તથા મધ્યપ્રાંતને પણ થાડા ભાગ સમાતા હતા.
પ્રિયદનિની
મહારાજા પ્રિયદર્શિનના સગા પાટલિપુત્ર નગર. કાકાના પુત્ર કુમાર દશરથ; જેને આ પ્રદેશના સ્વતંત્ર રાજા તરીકે ગાદી સુપ્રત કરી હતીઃ તે બિનવારસ ગુજરીજતાં પેાતાના નાના ભાઇ જે સૌરા ષ્ટ્રના સૂબા હતા તે શાલિશુકને૯ નીમ્યા હતા. મહારાજા પ્રિયદર્શિનના ખીજા કુમાર તિવર્—ખરૂ' નામ શું હશે તે કહી શકાતુ નથી॰
(૧૪) હસ્તિનાપુર—સંયુકતપ્રાંત (શુ નામ સુખાનુ' નામ જણાયુ' નથી.
હતું તે જણાયું” નથી) પણું સતલજ નદીથી માંડીને કનેાજ સુધીને બધા ભાગ; ઉત્તરે હિમાલય અને દક્ષિણે જમના નદી વચ્ચેના મુલક,
(૧૮) જે પ°તની હાર હિમાલયમાંથી નીકળીને અરખી સમુદ્રમાં ઠેઠ આંદામાનના ટાપુ સુધી
લ ખાયલી હતી તે પવ તમાળાજ સપ્રતિના રાજ્યની હદ હતી. હિંદની પણ તેજ સીમા હતી, તેમ આસામ સ'પ્રતિની આણમાં નહેાતા. તેમ હાલ જે બ્રહ્મદેશ ઉપરની પ તમાળાથી પેલી પાર છે તે પણ તેને તાજે નહાતા એમ સમાય છે,
(૧૯) જીએ ઉપરમાં નં. ૨ વાળા પ્રાંત,
(૨૦) આ કુમાર તીર પાછળથી કદાચ વૃષભસેન યુવરાજ પદ પામ્યા હાય : વળી ઉપરમાં
અનીને
પુ. ૨૯૮ થી આગળ માં સમ્રાટ પ્રિયદર્શિનના પુત્રપરિવાર વાળુ વર્ણન જુએ.
(૨૧) શુ’ગવ’શી રાજા અગ્નિમિત્ર જે માલવિકા નામની રાજકન્યાને પરણ્યા હતા તે પણ આ પ્રદેશ ના સૂબાનીજ પુત્રી હતી એમ સમજાય છે,
[ ચતુ
ખાખર કહી શકાય તેમ નથી. પણ અલ્હાબાદ પ્રયાગ વાળું સ્થળ હશે, કૈં જ્યાં અલ્હાબાદ—કાશમવાળા સ્ત’ભ લેખ માલૂમ પડા છે.
પાટનગર ધણું કરીને હસ્તિનાપુર-ઇંદ્રપ્રસ્થ હશે. જે હાલના મીરત પાસે લગભગ આવેલું' ગણાય છે.
(૨૨) સ`પ્રતિના અમલ શરૂ થયા ત્યારે પ્રથમ તા આ દેશ આંધ્રપતિઓના તાબે હતા; પણ ત્યાં આંધ્રપતિએ બળવા કરતાં, તેને હરાવી કરીને તે પ્રાંત (જૈન ધર્મનું આ તી સ્થળ તેની હદમાં હાવાથી જૈન યાત્રાળુઓને હાડમારી ન પડે તે હેતુ મુખ્યપણે હતા: કારણ તે વખતના આંધ્રપતિએ જૈન ધર્મના ત્યાગ કર્યાં હાય એમ સમજાય છે. વિશેષ માટે શાતકરણી છઠા આંધ્રપતિનું વણ ન જુએ.) જીતી લીધા હતા.
(૨૩) ખ'ડીઓ રાજાની ઓળખાણ માટે તે તે પ્રાંતના તે વખતના ચલણ ઉપર, અતિપતિ સપ્રતિ મહારાજનું સાંકેતિક ચિહ્ન જે હાથી છે, તે તે દેશના સિકકા ઉપર સવળી માજી કાતરાયુ છે:
જૈન સાહિત્યમાં જે એમ હકીકત નીકળે છે કે, સપ્રતિ રાજાએ કેટલાક રાજ્યને જીતીને તેમના મૂળ સ્થાનેજ પાછા નિયુકત કર્યાં હતા, તેવા રાજા