SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ અન્ય શાસકો [ ચતુર્થ મહાશય વિદ્યાભૂષણ અલંકારજીએ સમ્રાટ અશો, કરાય છે ત્યારે પ્રિયદર્શિન તરફ વધારે માર્ક કની જે અનેક પક્ષી તુલના કરી બતાવી છે અપાઈ જાય છે. કેમકે શ્રેણિકને જ્યારે શ્રી તે વાંચવી હોય તે તેમના મજકુર પુસ્તકનાં મહાવીર જેવા અનંત શકિતના ધણીની પ્રેરણા પૂ. ૬૧૦ થી ૬૨૪ સુધીનાં પૃષ્ઠો વાંચકવર્ગો અને અભયકુમાર જેવા મહામંત્રીની સહાયતા વાંચી જવા વિનંતી છે. હતી ત્યારે પ્રિયદર્શિનને માત્ર પિતાના ગુરૂમહાજ્યારે ઇતર દેશીય અને અન્ય કાલિન રાજની કૃપાનું જ અવલંબન હતું. તેને કઈ રાજકર્તાઓની તુલના અન્ય અન્યની સહાયતા નહેતી. માત્ર પોતાના બુદ્ધિએક બીજી વિદ્વાનોએ કરી છે ત્યારે બળ અને વિશ્વભરનું કલ્યાણ કરવાની હદય ભાવના તે બે વસ્તુ ઉપરજ ઝઝુમવાનું હતું. સરખામણી આપણને, ભારતીય રાજકર્તાઓની અને તે પણ બન્નેએ પિતાનું ધ્યેય સફળ કર્યું છે. લગભગ તેજ સમયે થઈ ગયેલા-બે અઢી સદીની તે ગણત્રીએ બન્ને સરખા નીવડયા કહી શકાય. અંતરે જ-એવા રાજવીઓની સરખામણી દરેક રાજકર્તા પિતાની સંભાળ નીચે મૂકાયેલી પ્રજાનું હિત ઇચછે જ. તે હેતુથી રાજા કરવાનું મન થઈ આવે છે. તે બને આપણા આ પુસ્તક પૈકીના જ જવાહિર છે. આ શ્રેણિકે તેમજ સમ્રાટ પ્રિયદર્શિને પોતાની જીંદગી કથન રાજા શ્રેણિક અને સમ્રાટ પ્રિયદર્શિનના ખતમ કરી છે. પણ બન્નેના માર્ગ નિરનિરાળા અંગે કરું છું. હતા. એકે સામાજીક માર્ગે આગળ વધવાનું અલબત્ત હજુ તેવી કક્ષામાં મૂકાય તેવા દુરસ્ત ધાર્યું હતું, જ્યારે બીજાએ ઐહિક હિતને અનેક ભૂપતિઓ ( જેવા કે, રાજા ખારવેલ, વીર માત્ર ગૌણપણે રાખી, પારલૌકિક સુખના અર્થે વિક્રમાદિત્ય ઈ. )નાં વર્ણન આવવાનાં છે. પણ પ્રયાસ કરવા માંડી હતી. એટલું ખરું છે કે, હાલ તે જેનાં વૃત્તાંતથી આપણે વાકેફગાર થઈ પારલૌકિક માર્ગના પ્રહણ કરનારને ઐહિકની ગયા છીએ, તેવાનાં નામોમાંથી જ આ એક અવગણના કરવી પણ પાલવતી નથી જ. એટલે ચુંટણી કરી લીધી છે. તુરતના દેખાવે, બન્ને પ્રકારનાં કામ હાથ ધરનારને ( ઐહિક તેમજ પારલૌકિક) વધારે યશ ભાગી કેઈ પણ નવો રસ્તો કાઢનારને-ન ચીલો થવું પડે છે, જ્યારે એક જ માર્ગે જનારને પાડનારને અનેક મુશ્કેલીમાંથી પસાર થવું પડે તેટલે દરજે પાછા રહેવું પડે છે. અને તેથી છે તે જગજાહેર હકીકત છે. અને મુશ્કેલીને શ્રેણિક કરતાં પ્રિયદર્શિન વધારે ઝળકી ઉઠેલ સામનો કર્યા છતાં યે કાર્યની સફળતા કેટલા અંશે માલૂમ પડે છે. પણ સામાજીક કાર્યનાં મૂળ થવી તે અનિશ્ચિત હોય છે. બહુધા યશ તે અપૂર્ણ ઉંડા ઉતરી જતાં હોવાથી, તેનું આયુષ્ય ચિર પણે જ નોંધાય છે. તે હિસાબે રાજા શ્રેણિકની કાળી નીવડે છે, જ્યારે અધ્યાત્મિક-પારલૌકિક શ્રમસાધકતાને ઊંચું સ્થાન આપવું પડશે. સાર્થકતાને બેધ લાંબે વખત ટકતો ન હોવાથી, કેમકે તેને આખા સમાજની નવેસરથી જ સામાન્ય સમાજ તે અન્ય જંજાળમાં પડતાં તે રચના કરવાની હતી. જ્યારે પ્રિયદર્શિનને તેવું વિસારી દે છે. એટલે શ્રેણિકે રચેલી સમાજ રચના કાર્ય તે કરવાનું નહોતું જ. પણ સમાજ અદ્યાપિ પર્વત, લગભગ તેને તે સ્વરૂપે જળવાઈ રહી અમક ઘડમાં ચાલ્યો જાતે હતા તેમાંથી માર્ગ છે જ્યારે પ્રિયદર્શિનની કલ્યાણ ભાવના વિશ્વવ્યાપક જરા બદલીને અન્ય હિતકર માર્ગે ચડાવવાનો હોવા છતા. માત્ર તેના પડછાયા રૂપે જ નજરે પડી હતા. છતાં ત્યારે તે બન્નેનાં પીઠબળને વિચાર રહી દેખાય છે,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy