________________
સમયાવળી
[ પ્રાચીન
३६२ ૩૫૮ (એપ્રીલ).
૫૭ પર
૧૭૦ ૧૭૫
૧૭૭
૩૪૫
૧૮૨ ૧૮૪ ૧૮૮
૩૩૯
૧૯૧
૩૩૬ ૩૩૫
૧૯૨
ઉપર ૩૬૭ માં જુઓ. ચંદ્રગુપ્ત સમ્રાટે તળાવ બંધાવ્યું લાગે છે, ચંદ્રગુtતે દીક્ષા લઈ દક્ષિણ તરફ પ્રયાણ ૩૫૭ એપ્રીલ (૧૫૧)]: ઉત્તરહિંદમાં દુષ્કાળના પડઘા વાગવા માંડયા. ભદ્રબાહુ સ્વામી શિષ્ય સમુદાય સાથે દક્ષિણ તરફ વિદાય ૩૧-૧૫ર ઃ બિંદુસારનું ગાદીએ બેસવું. ૧૪૭, ૧૪૭, ૨૧૬, ૨૮૫, ૩૩૦, ૩૫૮. ઉત્તરહિંદમાં મેટે દુષ્કાળ પડવાને પ્રારંભ થઈ ચૂક ૨૦૨ : અંશુમના ગુર શ્રી ભદ્રબાહુનું મરણ ૩૧, ૧૨, (૨૦૩), ૨૦૪. મૌર્યવંશી સમ્રાટ અશોકને જન્મ ૨૪૯, ૨૫૯, (૩૫૩ ૨૧૦. ) પં. ચાણક્યજીનું મરણ (૨૧૮) (૨૧૯) કુણાલના આરક્ષક માધવસિંહ અને અશકના નાના ભાઈ કુમાર તિષ્ય-તિરસાનો જન્મ (૨૫૫) (૨૬૧ ) (૩પ૧ : ૨૬૬). સમ્રાટ ચંદ્રગુપ્તનું મુનિઅવસ્થામાં મરણ ૧૫૦, ૧૫ર, ૧૫૪, ૨૦૪. પાટલિપુત્રની વાંચનાને સંભવઃ સ્થૂલભદ્રજીના નેતૃત્ત્વપણામાં (૩૧). કુમાર અશોકની, ઉજૈનીના સુબાપદે નિમણુંક. ૨૨૪: તિવ્ય રક્ષિતા સાથે લગ્ન [ ૩૫(૨૫૪) (૩૨૬, ૨૬૯).] વિદિશાનગરીની શ્રેષ્ઠી પુત્રી સાથે અશકનું લગન. ૨૫૪ (૩૭પઃ ૪૦૮.) (?) બિંદુસાર રાજે પંજાબમાં પ્રથમ બળવો-૨૨૪ (૩૩૪ : ૨૩૪, ૪૬૮) ( જે તેના યુવરાજે સમાવી દીધું હતું.) કુમાર કુણાલનો જન્મ, ૨૫૪, ૨૬૨, (૨૯૨), ૩૯૮. રાણી તિષ્યક્ષિતા પેટે, કુમાર મહેનો જન્મ, ૨૬ર, (૨૬ર), (૨૬૩) ૨૯૮, ૪૯૮ [૩૩૩ (૨૫૪)]. અરબેલાના યુદ્ધ પછી ઇરાની શહેનશાહતવાળા એકેડમીનીડાઈ વંશનો અંત આવ્યો (૨૨૫). રાણી તિબ્બરક્ષિતાના પેટે કુંવરી સંઘમિત્રાને જન્મ: ૨૬૨, (૨૬૨), (૨૬૩) [ ૩૩૪ (૨૫૪)] અશકવર્ધનનું ગાદીએ બેસવું (૨૨૯) ૨૫૯, ૧૩૭, (૧૫૫), ૨૪૩, (તેનું રાજ્ય ૩૩૦-૨૮૯ = ૪૧ વર્ષ) બિંદુસારનું મરણ ૨૨૪, ૨૨૫, ૨૨૭, ૨૪૩, ૨૯૧ : બિંદુસાર રાજ્ય પંજબમાં બીજો બળે તેમાં યુવરાજનું ખૂન થયું (૩૨૮ (૨૬૧). પછી અશોકને મોકલવામાં આવ્યો તેણે ઘણે અંશે શાંતિ કરી નાંખી. ૨૩૪ (૩૩૧; ૨૨૪). રાજ્યાભિષેક વિના અશોકનું મગધપતિ બનવું. ૨૪૮. અલેકઝાંડરે ઇરાન જીતી લીધું (૩૦૭) ( જુઓ અરબેલાની લડાઈ ૩૩૧ માં). અલેકઝાંડર સિંધુ નદીના પશ્ચિમ તટ સુધી આવી પહોંચ્યો, ૨૨૫, ૨૭૨, ૨૩૪, ૨૮૩, ૨૪૩ રાજ આભી અને પારસ ગ્રીકની માંડલિક તરીકે. ૨૪૩ :
૧૯૫
૧૯૬
૧૯૭
૩૩૦ થી ૩૨૬ ૩૨૮ ૩૨૭
૧૯૭ થી ૨૦૧ ૧૯૯ ૨૦૦