________________
ભારતવર્ષ |
ઐધમના અને બ્રાહ્મણ ધમના જે બનાવા બન્યા નાંધાયા છે. તેના થોડાક ખ્યાલ આપીશું, કે જેથી જૈન ગ્રંથમાં લખાયલ કથન વિશે કાંઈ સબંધ છે કે કેમ તે તપાસવુ સગવડતા ભયુ" થશે; ખાદ્ધ ધર્મને લગતા જે બનાવ છે તેને સક્ષિપ્તમાં તેમના સાધુ સંતનું ખીજું સ ંમેલન૧૧૭ કહીશુ અને બ્રાહ્મણ ધા જે બનાવ છે તે યુધિષ્ઠિર સંવતનુ અધ થવું અને કળિયુગ સ ંવતસરના પ્રારંભ૧૧૮ થયા છે તેને ઓળખાવીશું. ત્રણે ધર્માંની આ પ્રમાણે સ્થિતિ પ્રવતી રહી હતી, તે વખતે ઉત્તર ભારતમાં, મગધપતિ મહારાજા, બીજાનંદ ઉર્ફે મહાપદ્યનુ રાજ્ય પ્રતુ હતુ (તેમના રાજ્યનું ૧૧મું વર્સ પૂરૂ થઇ ગયું હતું તે બારમું શરૂ થયું હતું. )
ઢારવણી
જેમ જેમ કાળ વ્યતીત થતા જતા હતા, તેમ તેમ હવે પ્રજાના શરીરનાં બંધારણમાં ઘણા ફેર પડવા મંડયા હતા. અને અત્યારસુધી જે શ્રુત ( શાસ્ત્ર ) જ્ઞાન યાદશક્તિને આધારે ક ંઠસ્થ રહ્યું હતું તેની પણ ક્ષતિ થતી જતી હાવાથી, જ્ઞાનને ટકાવી રાખવા, તેમજ તેને મૂર્તસ્વêપ આપવાનુ ૧૧૯ વિચાર ઉપર લેવાનુ યું હતું. તે પાર ઉતા
(૧૧૭) જેને લગને ઇસારા. પુ 1 માં નદ ખાના રાજ્યે કરી ગયા છીએ, તથા આ પરિચ્છેદમાં બૌધધમ વિષેના વિવેચનમાં પણ જણાવાયું છે.
(૧૧૮) આ બનાવ આપણે સ્પષ્ટપણે લખવાનુ પ્રચાજન ઉભું થયું નથી. પણ પુ. ૧માં નવમાનંદે પૃથ્વીને ફરીને નક્ષત્રીય કરવાના પ્રયાસ કર્યા હતા તે હકીકતને અને ઇ. ક. માં કલિયુગ સંવત્સરની સ્થાપ્ના કેમ થઇ તે હકીકતને સાથે તેડવાથી બરાબર સમજી શકાશે,
(૧૧૯) આ સમયથી લેખનકળાના પ્રાર’ભ થયા ખરી રીતે કહી શકાય એમ મારૂં માનવું થાય છે. સિક્કાઓમાં પણ નામ જો વાંચવામાં આખ્યા હાય તા, પ્રથમવાર અહીંથીજ શરૂ થાય છે. ( જીએ કૌરાાંખીના, ન‘દવ‘શી રાજાના અને મગધપત્તિના સિક્કા, ) તથા નીચેની ટી. ન. ૧૨૧.
૨૯
રવાનુ` માન, ધાર્મિક શ્ર થા માટે કલિ ગપતિ ચક્રવતી મહારાજા ખારવેલને ફાળે૧૨૦ યુ છે, જ્યારે સામાજીક અને સર્વ સાધારણ જન કલ્યાના ઉપકાર માટે પાર ઉતારવાનુ` માન, નવમાં નંદ ઉર્ફે મહાન દતે કાળે જાય છે.૧૨૧ પહેલાએ ( ચક્રવર્ત ખારવેલે) ધાર્મિક ગ્રંથેાની પ્રતો લખાવી લીધી, અને ખીજાએ પેાતાની રાજધાની પાટલીપુત્ર પાસે, નહીં બહુ નજીકમાં તેમ નહીં બહુ દૂરે, નાલંદા ગામે મહાવિદ્યાપીઠની સ્થાપના કરી. તેમાં જુદા જુદા વિષયેાના નિષ્ણાત આયાર્યાં તરીકે પે!તે જે મિત્રત્રિપુટીને પંજાબમાંથી ઉપાડી લાવ્યા હતા તેમને સ્થાપિત કરી, સામાન્ય જનતામાં વિદ્યાજ્ઞાનને પ્રચાર કરાગ્યા હતા.
જેમ જ્ઞાનની બાબતમાં પાંચમા અરાની અસર પ્રગટપણે દેખા આપી રહી હતી તેમ બીજા ક્ષેત્રે પણ કાંઇ વિમુક્ત રહ્યાં નડે.તાંજ: દુષ્કાળા પણ્ સંખ્યામાં, તેમજ તેની તીવ્રતામાં દિવસાનુદિવસ વધ્યા જતા હતા, જેથી રાજ્યને લાકકલ્યાણના માર્ગો ચેાજવા પડતા હતાઃ પહેલા નંદરાજાને જે ગંગા નદીમાંથી પેાતાના મગધરાજ્યે નહેર કરવી પડી હતી.૧૨૨ ( અત્યાર સુધી દુષ્કાળ નિવાર્ત્મ્ય માટે
(૨૦) જીએ હાથીગુફા શિલાલેખ,
(૧૨૧) જીએ તેના રાજ્યના વર્ણનમાં વિધાપીડની સ્થાપના થઇ છે તે હકીકત, તેમજ પાણિનિ મહારાયનું વ્યાકરણ પણ તેજ અરસામાં રચાયું ગણવું: ને ચાણાકયજીએ પેાતાનું અર્થશાસ્ત્ર રચવાના વિચાર પણ કદાચ તે અરસામાંજ ગોઠવ્યા કહી શકાય.પણ પેાતાનુ જીવન વેરની વસુલાત લેવાના કાર્ય માં તુરત જોડાવાથી, તેને ખાળ ભે નાંખવું પડયું હાય અને પછી ચંદ્રગુપ્તના રાજ્યે પુરાહિતપણે રહીને પછી પ્રકાશમાં મુકયુ હાય.
(૧૨૨) તુ હાથીગુફા શિલાલેખ: મારૂ એમ અનુમાન છે કે આ દુષ્કાળ. મ. સ. ૬૦: ઈ, પુ. ૪૨૭ માદ પડયા હવે ઇએ. તુએ પૃ. ૧. પૃ ૪૦૧ ની સમયાવાલીમાં-૪૬૨ની સાલ વાળું લખાણ.