________________
૨૮
અવળી બાજુ ઉપર લઇ ગયા અને જે અવળી ઉપર હતું તે સવળી ઉપર લઇ ગયા.૧૧૦ અને તે ઉપરાંત પેાતાના યરોાગાન ગાતા કે જીવનના અનાવાની નોંધ આપતાં કેટલાક ચિત્રા અતાવવાં મંડયા.૧૧૧ છતાંએ પેાતાના માનીતા જૈન ધર્માંની કયાંય અવગણના કરવામાં આવતી નહેાતી. તે તે પૂર્વમાં મગધ અને પશ્ચિમે સિંધ–સૌવીર, ઉત્તરે પંજાબ ( તક્ષીલા ) અને દક્ષિણે સિ'હલદીપ (અનુરૂઘ્ધપુર)૧૧૨ સુધી એમ ચારે દિશાએ ૧૧૩ પૂરજોસથી ફેલાયલા હતેાજ.
કુદરતની
આ બધાં સ્વતંત્ર રાજ્યા, પાત પેાતાને વહિવટ સ્વતંત્ર રીતે જોકે ચલાવ્યે જતા હતા, છતાં તેમને અનેકની સાથે અથડામણમાં આવીને લા૪માં ઉતરવું તો પડતુ જ હતું, તે આપણે ઉપરના ઐતિહાસિક પાનાં ઉથલાવવાથી જોઇ શકયા છીએ, તા પણ તેઓ દરેક પોત પોતાના ધમ– જૈનધમ –પાળ્યેજ જતા હતા, તેમાં કાં પણ બાધા આવતી નહેાતી. એટલે જે કેટલાકા એમ આક્ષેપ કર્યો કરે
કાંઇક; બાકી મેગે સ્થાનીઝનેા હાથ પાટલીપુત્ર દરબારમાં થયા ને મહાન અધિકારીએ નીમાયા ) ત્યારથી વિશેષ
(૧૦) સરખાવા આંધ્ર સિક્કાની સવળી અવળી ખાજી તથા કાશમી અને તક્ષીલાના કેટલાક મો – વંશી ચ’દ્રગુપ્તના સિકકાઓ,
(૧૧૧) નવમા નંદને પાઁચ વ્યિથી રાજ્ય મળેલું છે તે બનાવનારૂં સિકકા ચિત્ર તથા ન"દિવ ને કૌશ’ખીનું રાજ્ય પેાતાનામાં ભેળવી લીધું (નાવારસ કાઇરાજા ગુજરી જતા ત્યારેજ માત્ર તેમનું રાજ્ય બીજા રાજ્યમાં ભેળવી દેવામાં આવતું—આ માટે જીએ વત્સના ઇતિહાસ પૃ. ૨૧૮: ઉજ્જઇનીને ઇતિહાસ પૃ. ૨૧૮: અંગ દેશના ઇતિહાસ પૃ. ૩૧૪) તે સમયને સિકકા જી.
(૧૧૨) જી પુ. ૧ પૃ. ૩૦૬, ૩૧૨.
(૧૧૩) તે તે દેશના સિકકા ઉપર જૈન ધર્મોના ચિન્હા જોવાથી ખાત્રી કરી શકાશે,
મૈં પ્રાચીન
છે કે, જૈન ધમ પાળનારા અહિંસામય હાઇને શત્રુ સામે શસ્ત્રાસ્ત્રને ઉપયોગ કરવામાં પાછી પાની કર્યે જાય છે૧૧૪ અને તેથી રાજ્યની અવનતિ થઇ જાય છે૧૧૫ તે કેવા ખીન પાયાદાર છે. હવે તે સમજાશે, તેમજ રાજકીય કારામાં જૈનધમની અહિંસાના તત્વનું કાંઇ સ્થાનજ હાઇ ન શકે૧૧૬ તેમ જે કેટલાકનુ' માનવુ થઇ પડયું છે, તે પણ સમજાશે, નહીંતા આ રાજાએ જે ધમની બાબતમાં પરમ ભકતપણે વળગી રહેનાર હતા તે રાજકીય ક્ષેત્રમાં તદ્દન નાલાયક પૂરવાર થઇ ગયા હોત અને તેમનાં રાજ્યાના નાશ થઇ ગયા હાત.
અવાર નવાર, કુદરતના કાયદાની અને કાળદેવની સત્તા વિશેની
કુદરત સાથે હકીકતા આપણે પુ. પહેસસાર વ્યવ- લામાં તેમજ આ પરિચ્છેહારના સંધ. ૬માં કરી ગયા છીએ. છતાં તેની વિશેષપણે ખાત્રી કરાવવા કેટલાક ઐતિહાસિક દૃષ્ટાંતે ટાંકીશું,
(૧૧૪) જેણે ઇતિહાસના અભ્યાસ કર્યો હેાય તે તે એવું કહીજ ન શકે . કેમકે પ્રાચીન કાળમાં ઉદયન ભટ્ટ, નંદિવર્ધન જેવાના દાખલા પડયા છે. તેમજ મધ્ય કાળમાં કુમારપાળ, વસ્તુપાળ તેજપાળ, સૌરાષ્ટ્રના યેાધ્ધા સુજન મંત્રી વીગેરેના દાખલાઓ ગવાહી પુરતા અદ્યાપિ જળવાઈ રહ્યા છે.
(૧૧૫) મૌય સામ્રાજ્યની પડતી થવાનું મુખ્ય કારણ તેના મહાન સમ્રાટ પ્રિયદર્શિ`ન (અત્યાર સુધી બૌધ ધી અશાકને ગણ્યા છે. જ્યારે હું તેને જૈન ધમી સમ્રાટ સંપ્રતિ પુરવાર કરી રહ્યા છું) ની ધર્મનીતિ જણાવે છે. પણ તે કેટલું ખાટુ' છે તે પ્રિયદર્શિનનુ જીવન આલેખીશું ત્યારે આપણે ચીશુ. જેથીવાક વર્ગોની ખાત્રી થશે.
(૧૧૬) સાંપ્રતકાળમાં ભારતમાં જે સ્વદેશ પ્રેમની જાગૃતિ અથવા ચળળ મ ગાંધીજીએ ઉપાડી છે તેનું મૂળબીજ આ જૈન ધર્મની અહિંસા જ છે.