________________ પરિચ્છેદ ] છતાંયે કાળના ઝપાટામાં 189 ઘેટી ગામ આવેલું છે, ત્યાં થઈને તેઓ તે શિખર પ્રમાણે સ્થિતિ થઈ રહેશે. આ ઉપરથી વાચકને ઉપર જતા. આ ઉપરથી હવે સમજાશે કે ઘેટી ગામ બરાબર સમજાશે કે ( 1 ) શાસ્વત તીર્થ૯૯ તરફને માર્ગ કે પ્રાચીન છે. શત્રુંજયની દક્ષિણ અર્થ જૈન સંપ્રદાયમાં શું થાય છે. ( સરખા દિશા તરફ આવેલું કદંબગિરિનું શિખર પણ, 5. 183 ટી. 3 ) ( 2 ) શા માટે જૈનધર્મી આ સમયના અંતરાએ છૂટું પડી ગયું હોય સમ્રાટ ચંદ્રગુપ્ત આ પર્વતની તળેટી તે સમયે એમ સમજાય છે. જે પૈવતગિરિના મૂળમાં હતી ત્યાંની યાત્રા કરી નં.૪ ના સમયે વળી પાછું બીજું પરિવર્તન હતી. અને સુદર્શન તળાવ બંધાવ્યું હતું. (3) થઈને, રૈવતગિરિ અને વિમલગિરિ પણ છૂટા પડી તથા તેને સમારવા અને દુરસ્ત રાખવા તેના ગયા હોય એમ જણાય છે. એટલે મુખ્ય તળે- વંશજો એ કાળજી બતાવી હતી. ( 4 ) તેમજ ટીને પાછી ફેરવવાની જરૂરિઆત ઉભી થઈ. આ કુદરત કેવું કાર્ય કરી રહી છે ( 5 ) અને સમયે જનાચાર્યો, પાદલિપ્તસૂરી, આર્ય ખપૂટ, અને જેના માટે જૈન ગ્રંથોમાં તત્સમયી તથા ભવિનાગાર્જુને આગેવાની વાળે ભાગ લઈ, અવંતિપતિ ધ્યના કથને લખાય છે તે સત્ય નીવડતાં જાય છે. શકારિ વીરવિક્રમાદિત્ય તથા દક્ષિણપતિ રાજા સુદર્શન તળાવની પ્રશસ્તિ જે મહારાજા હાલ–શાલિવાહનની નિગાહમાં૮૮ ત્યાં નવુંજ ગામ પ્રિયદર્શિનના સમયના કેવસાવીને તલાટી કરી હતી. અને તેનું નામ, આ પરદેશી સાથે કરાયેલ ખડક લેખ ક્રિયામાં મૂખ્ય ભાગ લેનાર આચાર્ય પાદલિપ્ત- સંબંધ હતો કે! ઉપર૧૦૦ ( હાલના કાઠિસૂરિના નામ ઉપરથી પાદલિપ્ત સ્થાન-પાલીસ્તાન યાવાડ-સૌરાષ્ટ્રમાં ગિરનાર પાલીતાણું પડયું હતું. જેનું સ્થાન હાલ મૌજુદ છે. પર્વતની તળેટીના રસ્તામાંથી પ્રાપ્ત થયેલ ) આ પ્રમાણે જે ઘેરાવો ઈ. સ. પૂ. 523 જળવાઈ રહેલી છે. તેમાં તે તળાવ પ્રથમ માં બાર એજનને હતા, તે હવે માત્ર બાર ચંદ્રગુપ્તના સમયે બંધાવેલું હતું એમ ઉલ્લેખ ગાઉ જેટલોજ માંડ માંડ રહ્યો છે. અને હજુ પણ કરેલ છે. 101 અને તે સમયે તેના બાંધકામ કાળ-કુદરત-પોતાનું કામ કર્યેજ જવાની. એટલે ઉપર દેખરેખ રાખનાર સમ્રાટ ચંદ્રગુપ્તને ઘટતાં ઘટતાં નાગમમાં જે ભવિષ્ય કહ્યું છે તે સૂબો સુવિશાખ હતા. આ સૂબાને પલવ જાતિને | ( 6 ) આ ગામ હાલ પાલીતાણું રાજયની હદમાં આવેલું છે. તેના ઉપર હકમત તે સંસ્થાનના ભાયાત રાજપુતની છે. આ સ્થાને પૂર્વના સમયે પવત પર ચઢવાને માર્ગ હતું એમ અત્યારે પણું માનવામાં આવે છે. ( 7 ) આ સ્થાનને ઉદ્ધાર કરીને એક તદ્દન નવીન અને સ્વતંત્ર તીર્થ હાલમાં બનાવવામાં આવે છે. ( 8 ) આ બાબત ભાગ ચેથામાં આંધ્રપતિલાલ રાનના તથા ગર્દશિલ વિશે શકારિ વિક્રમાદિત્યના વર્ણનમાં લખવામાં આવશે ત્યાંથી જેવું. ( 9 ) શાસ્વત શબ્દનો આ અર્થ થતો હોવાથી કેટલીયે મુશ્કેલી સમજવાનો પ્રયાસ અને સરળ થઈ ગયા છે. ( જુઓ પુ. 1 યુ. કચ્છ અને કાઠિયાવાડના દેશને લગતી હકીકત પૃ. 229 તથા તેનાં ટીપણું ) તથા ઉપર નં. 90 થી 95 સુધીના ટીપણમાં ટાંકેલા મારા લેખેવાળી હકીકત. (100 ) જે ખડક ઉપર સમ્રાટ પ્રિયદર્શિનનો લેખ કોતરાયેલ છે અને જેને ગિરનાર શૈક એડિકટર ગિરનારના ખડક લેખ તરીકે ઓળખાવાય છે. તેજ ખડક ઉ૫ર આ સુદર્શન તળાવની પ્રશસ્તિ કેતરાવાઈ છે. અત્યાર વિદ્વાનોની માન્યતા એમ છે, કે આ પ્રશસ્તિ ચપ્પણુવંશી મહાક્ષત્રપ રુદ્રદામને કાતરાવી છે. તે સંબંધી મારું મંતવ્ય શું છે તે આ પુસ્તક વિભાગને અંતે પરિશિષ્ટ જોયું છે તેમાં જુઓ. ( 101 ) જુઓ એપિઝાફિકા ઇન્ડિકા પુ. 8 પૂ. 32 તથા વિન્સેટ સ્મિથ કૃત, અલીહિસ્ટરી એક ઈન્ડીઆ ત્રીજી આવૃતિ પૃ. 173.