________________
૧૦૮
સિક્કાનું વર્ણન
[ પ્રાચીન
विदिवयकुरस ११३
તથી અવળી બાજુ-મોટું ચિત્ય અને વૃક્ષ.
કે. . રે. ૨૪ ( કનિંગહામના ગ્રંથમાં જે સવળી બાજી ગણીન. ૧૭, ૧૮ છે તે રેસનમાં અવળી ગણી છે. એમ અરરાપરસ ફેર ગણેલ છે બાકી બધું વર્ણન બરાબર છે.)
૫૮
સવળી બાજુ–ચાર આકાંનું ચિત્ય, તેની ઉપર | કે. આં, રે. ૧ઃ મહારાષ્ટ્ર કોલ્હાપુર ૨૮ ચંદ્ર તથા વૃક્ષ અને ટપકાં ટપકાંથી શણગારેલ છે. | નં. ૧૪ (પૃ. ૫) તે ઉપર સ્વસ્તિક છે.
અવળી બાજુ—તીરકામઠું તીરની અણી ઉંચી
(૧૧) આના અર્થ માટે જુઓ સિક્કા નં. ૫૮નું વર્ણન. ( ૧૪) કલગીવાળે ઘડો તે મૌર્ય વંશનું ચિન્હ છે (જુઓ આ પરિચ્છેદના અંતે “વધુ પ્રકાશ” વાળું છે.
લખાણુ પાછળથી ઉમેરવું પડયું છે તે.) (૧૧૫) નાગ એટલે શિશુનાગ વંશ, (મોટે સાપ હોય તો મોટે શિશુનાગ વંશ, અને નાને નાગ હોય તે નાનો
શિશુનાગ વંશ, જેનું ટૂંકુનામ નંદવંશ પણ કહેવાય છે ) જુઓ ૫.૧ પૃ. ૨૦૮, ૩૧૭. (૧૧૬) જુઓ ૫. ૪થું, તેનું જીવન ચરિત્ર, ( ૧૭) આ સિક્કાના સમય ઉપરથી, સમ્રાટ ચંદ્રગુપ્તના રાજ્યની સાલ ઈ. સ. પૂ. ૩૭૨ જે ઠરાવી આપેલ છે,
તેને સમર્થન મળે છે. (૧૧૮) જુઓ આગળ ઉપર અશોકવનનું જીવન ચરિત્ર, (૧૧૯) જુઓ અશેકવર્ધનનું ચરિત્ર (૧૦) બુઓ અશોકનું જીવન. (૨૨) જુઓ આંધ્રપતિ ચોથાનું વૃત્તાંત.