________________
ભારત વર્ષ ]
તથા અન્ય માહિતી
તેમ પણ સિદ્ધ કરે છે. વળી Lion capital છે (સિંહ સ્તંભ) એટલે શ્રી મહાવીરને ભક્ત છે તેમજ, પેલા પ્રખ્યાત મથુરાના સ્તંભેવાળા ક્ષત્રપ રાજુવુલ અને ભૂમક એક જ જાતિના હોવાનું પુરવાર કરે છે. અને જ્યારે રાજુપુલની રાણીએ તે સ્તંભની પ્રતિષ્ઠા કરી ત્યારે આમંત્રણ કર્યું હતું, તેનું કારણ પણ હવે સમજાય છે. વળી ભૂમકને અથવા તેની ગેરહાજરીમાં તેના પ્રતિનિધિ નહપાણને પ્રમુખ નીમે હતો તે બતાવે છે કે, રાજુલુલ કરતાં ભૂમકનું સ્થાન કાંઈક ઉગ્યું હતું. વળી બ્રાહ્નિ લિપિના અક્ષરો છે તે હિંદ અને ભારતનું સંધાણ બતાવે છે, અરે કહે કે, બ્રાહ્મિનું મૂળ સ્થાન કંબોજ દેશ ધારવામાં ૮૦ આવે છે, તે વાત સત્ય છે એમ પણ સિદ્ધ કરે છે. અને મારું નથી તે એમ બતાવે છે કે, ભૂમકને યવન પ્રદેશના અધિપતિ (ડિમેટ્રીઅસ અને મિનેન્ડર ) ની અસર તેના જીવન ઉપર બહુ જોરથી પડી નહતી-૧: તેમ સવળી બાજુ તેનું નામ છે. એટલે તે સ્વતંત્ર હતું એમ સૂચવે છે.
મહારું છે, એટલે પરદેશી પ્રજાની અસર કહેવાય. વજ, તીર વિગેરે છે એટલે ભૂમકને ઈ. સ. પૂ. ૭૫ થી વંશ, અને ક્ષહરાટ પ્રજા થઈ: બ્રાદ્ધિ લિપિ એટલે હિંદ સાથેનો પરિચય સમજવો. બાકી ૧૧૫ સુધી. ક્ષત્રપ શબ્દ નથી તે બતાવે છે કે, પોતે સ્વતંત્ર થયા હતા; અને રાજા શબ્દ છે એટલે અવંતિપતિ થયો હતે એમ બતાવે છે અને અવંતિ–ઉજૈનીની મહાવતા હિંદીઓમાં વિશેષ હતી એમ પણ સૂચવ્યું : ધાર્મિક ચિહ્નો અત્યાર સુધી જે ચીતરવામાં આવતાં હતાં તેને નહપાણના સમયે લગભગ દેશવટો મળ્યો છે એટલે તેનું માનસ કાંઇક અભિમાની
અને અધ્યાત્મ તરફથી જડવાડ તરફ વળેલ હતું, તે સ્થિતિ સૂચવે છે. જો કે તે પ્રપગી કામે જે કાંઈ કરી શકે છે તે તેના જમાઈ રૂષભદત્તની ધાર્મિક વલણને અંગેજ૮૪ સમજવું.
( Nahapana, unlike Bhumaka is always called a Raja. = Avantipati, )
સિંહને બદલે ઘોડાને વિશેષ મળતું તે પ્રાણી હેય એમ દેખાય છે. ચોખ્ખો | ઇ. સ. પૂ. ૭૦ ઘોડે પણ કહી શકાય નહીં; કેમકે ચિત્રમાં પૂછડું છે તે ઘોડાનું નથી; તેમ તે ગર્દભ પણ | થી ઈ. સ. = નથી, કેમકે તેનું તો પૂંછ ટૂંક હોય છે. તેમ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગર્દભ કૂદકો | ૭૩ વર્ષ સુધીના પણ મારી શક્તિ નથી. એટલે કદાચ શરવીરતા બતાવવા પૂરતું જ તે પ્રાણુને આવી | અંતરના. વિચિત્ર રીતે બતાવવામાં આવ્યું હોય, તેમ કાંઈક પ્રગતિકારક અવસ્થા પણ બતાવવાને | હેતુ હોય. એટલે કે, ગર્દભ તે ગભીલ વંશ અને શૂરવીરતા તથા પ્રગતિ બતાવતે
(૮૨) જુઓ ઉપરમાં પૃ. ૫૭ ની હકીકત. (૮૩) જુઓ ઉપર પૂ. ૫૪ ની હકીકત. (૮૪) જુએ ત્રીજા પુસ્તકમાં તેના વૃતાંતે.