SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ અશાકવ ન ૨૬૬ સંતાષ પકડયા હતા. અને સમ્રાટ સ’પ્રતિએ ગાદીપતિ થતાં, પોતાના દાદાએ ભરેલું પગલું, યથાસ્થિત નિભાવ્યે રાખ્યું હતું: એટલું જ નહીં પણ માનવાને કારણ મળે છે કે પેાતાના કાકાના પુત્ર કુમાર દશરથના દેહ વિલય થતાં, મગધના સૂબા તરીકે, પોતાના બીજા નાના ભાઇ શાલિશુને૭૮ નીમી મગધની જૂદીજ શાખા ( મૌર્ય વંશની મુખ્ય શાખા તે સમ્રાટવાળી, એટલી પેાતાની અને બીજી શાખા તે આ મગધના સૂબાની ) ચાલુ રાખી હતી. આ દશરથે પેાતાના વહીવટ દર્મ્યાન, કેટલીક પાવતીય ગુřાઓ. આજીવિક મતના શ્રમણાના વસવાટ માટે દાન કરી હતી. અને જ્યારે તે મરણ પામ્યા ત્યારે સમ્રાટ પ્રિયદર્શિને, પેાતાના ભાઇ શાલિશુક કે જેને પ્રથમ સૌરાષ્ટ્રના સૂક્ષ્મા નીમ્યા હતા તેને મગધના સૂબા પદે નીમ્યા હતા. ( જીએ આગળના પરિચ્છેદે, ) સમ્રાટ અશોકના ભાઇઓની સંખ્યા બાબતમાં બહુ મતભેદ જેવું છે. જે કાઇક ગ્રંથામાં મહારાજા બિંદુસારને સા પુત્રો હાવાનું જણાવ્યુ છે તે કેવુ' હાસ્યાપદ છે, તે આપણે બિંદુસારના જીવન વૃત્તાંત બતાવી ગયા છીએઃ એટલે હાલ તો અંધ પડી પણ કહી શકાય. ( ૭૮ )Ğપરના પૃ. ૨૬૨ નું વશવૃક્ષ જુએ. ( ૭૯ ) જેને નાગાર્જુની ગુફાઓ કહેવાય છે. ( ૮૦ ) જૈન ગ્રંથામાં એક ભાઇનુ નામ માધવસિંહ નીકળે છે કે જેને કુમાર કુણાલના વાલી તરીકે ઉજ્જયિની માકલ્યા હતા : એટલે તે આધારે આ અને પુરૂષા એકજ વ્યકિત હાવાનુ ગણ્યુ' છે ( જીવનના કેટલાક બનાવા ઉપરથી ) જીએ ઉપરની ટી. ન. ૨૮ સરખાવા સિલેાનપતિની વંશાવળી ટી, ન, ૭૧ વાળી. Ind. Ant, 1914 P. 179 ( Maharamsha V. 102 ) It is said Tissa died in Asoka's 26th year. ( It ought to be Priyadarshin ) but in M, vii 82 in his 8th [ પ્રથમ એટલુ જ સ્વીકાય થઇ શકે કે તેને પુત્રોની સારી જેવી સંખ્યા જરૂર હશેજ, તેના મોટા ભાઇ એટલે બિંદુસારના યુવરાજના ફેજ વિશે પણ આગળ લખાઇ ગયુ છે. તેમ બીજા એક ભાઇ વિશે સાહિત્યમાંથી ( મુખ્યતાએ બૌદ્ધ ગ્રંથામાંથી ) જે ઉલ્લેખ મળે છે તેનુ' નામ કુમાર તિસ્સા છ હતું : તેના જન્મ. મ.સ. ૧૭૬ = ઈ. પૂ. ૩૫૧ માં હતા. તેના ઉપર મહારાજા અશોકના બહુજ પ્રેમ હતા; જ્યારે કુમાર કુણાલને, પટરાણી તિષ્યરક્ષિતાની આંખથી દૂર રાખવાની જરૂર્િત ઉભી થઇ હતી, ત્યારે આ રાજ્ય નિષ્ટ અને કુટુંબ ભક્ત બાંધવમાંજ સોંપૂર્ણ વિશ્વાસ રાખીને, તેને કુણાલના વાલી—રક્ષક તરીકે ઉજૈની મેાકલ્યા હતાઃ તે પોતાના પેટના જણ્યા માક કુણાલનું પાલન કરતા હતાઃ પાછળથી જ્યારે પંજાબમાં બળવા જાગ્યા ત્યારે તે સમાવવા સમ્રાટે તેને ત્યાં મેલેલ. જ્યાં તેનુ મરણુ ઇ. સ. પૂ, ૭૧૯ = મ, સ. ૨૦૮ માં થયું હતું. અને વિશેષ અભ્યાસ તથા ચિત્ત્તનથી એમ પણ જણાય છે કે, આ કુમારના પુત્ર દશરથને સમ્રાટ અશ પાછળથી પેાતાના ઉત્તરાધિકારી તરીકે નીમ્યા year (8th year after coronation or say conversion ) ( Note: the first 'Tissa is the king of Ceylon while the other one is king Asoka's brother. The references given here are taken to be wrong as the author has mistaken one Tissa for the other" )=ઇ. એ. ૧૯૧૪, પૃ. ૧૦૯ ( મહાવશ પ ૧૦૨ ) અશાક-રાજ્યેના (પ્રિયદર્શિ†ન લખવુ' જોઇએ) ૨૬મા વર્ષે તિસ્સાનું મરણ થયું કહેવાય છે: પુણ્ મહાવશ ૭, ૩૨ માં જણાવાયું છે કે, તેના રાજ્યના ( રાજ્યાભિષેક અથવા ધમ પિરવતન કહા ) આઠમા વર્ષ થયું છે. ( ટીપ્પણ—પહેલા તિસ્સા તે સિ’હલદ્વીયના રાજા છે. જ્યારે બીજો તિસ્સા તે અશાક રાજાના ભાઇ છે. એટલે અહીં જે ઉલ્લેખ કરાયા છે તે આડે રસ્તે ફેરવનારા સમજવા, કેમકે લેખકે એક તિસ્સાને
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy