________________ પં. ચાણક્યજીને [ પંચમ જાય છે કે, મૂળ નગર તે વિદિશાજ હતું, પણ હતા,૧૨ તેની સાબિતી આપનારા, ખુદ તેમનાજ તેની પૂર્વ દિશાના અમુક ભાગનેજ સંચીપુરી૧૪ રચેલા અર્થશાસ્ત્રમાંથી શબ્દો મળી આવે છે૧૨૦ નામ આપવામાં આવ્યું હતું. તેમ જૈન ધર્મનાં પુસ્તકમાં અનેક ઠેકાણે આમ અનેક ઐતિહાસિક પ્રમાણેથી સિદ્ધ ઉલ્લેખ કરાયેલા નજરે પડે છે. જયારે બીજી થઈ જાય છે કે રાજા બાજુ તે પિતે વૈદિક ધર્મવાળા હો એમ સાબિત પં. ચાણક્યછ ચંદ્રગુપ્ત ચુસ્ત રીતે જન કરતું એક પણ નિવેદન કે લખાણ કોઈ પણ ને ધર્મ શું ધર્મ પાળનાર હતો. હવે પુસ્તકમાંથી મળતું નથી. ઉલટું ઇતિહાસ ઉપરથી હોઈ શકે ? વિચારે કે જેને શિષ્ય તે એમ સમજાય છે કે, વૈદિક મત તે ઠેઠ ઈ. સ. એટલે ચંદ્રગુપ્ત, જૈન હોય પૂ.ની બીજી સદીની શરૂઆતમાં, જયારથી શુંગવંશી તેને ગુરૂ એટલે ચાણક્ય–અરે ગુરૂ નહીં બલ્ક , પુષ્પમિત્રનું રાજ્ય શરૂ થયું અને તેમના ધર્મગુર તેનું સર્વસ્વજ, કેમકે નાનપણથી માંડીને ઠેઠ તથા રાજય પુરોહિત પ્રખ્યાત પતંજલી મહાશયને તેના રાજ્યના અંત સુધી, જીદગીનાં નાનાં મોટાં ઉદ્દભવ થયો. ત્યાં સુધી તે વૈદિક મત નષ્ટપ્રાય દરેક કાર્યમાં તેનું નાક ઝાલીને દરવનાર તથા થઈ ગયો હતો. તેમજ અશ્વમેધ યજ્ઞ પણ તેમના સાથ આપનાર તેમજ જેની સલાહ વિના રાજા સમયથીજ પુનરૂત્થાન પામે છે. તે પૂર્વે તે પિતે એક ચાવાળું પાણી પણ ન પીએ કે એક કયાંય થતો સાંભળવામાં પણ આવતે નહતો. કાળીઓ અન્ન પણ ન ખાય તેવો પુરૂષ, તેમ કોઈ રાજા તે ધર્મને અનુયાયી થયે હેય શું બીજા કોઈ ધર્મને અનુરાગી હોઈ શકે એમ પણ ઇતિહાસ સાક્ષી પૂરતું નથી. એટલે કે ખરે ! ચાણકયજી પિતે જૈન ધર્મજ પાળતા પં. ચાણક્ય વૈદિક મતાનુયાયી હતી તે બાબતને (124) જે કે જન શાસ્ત્રોમાં તે આ નગરીવાળા ભાગને, પાવાપૂરી તરીકે ઓળખાવી છે પણ તે સ્થાને શ્રી મહાવીર જેવા જૈન વિભૂતિના પ્રાણ હર્યા માટે તેને પાવાનારી કહી દીધી છે. ( જુઓ ક. સૂ. સુ. ટીકા પૂ. 101 ) પણ ખરી રીતે તે તે વિદિશા નગરીની પૂર્વ દિશામાં આવેલું એક ૫રંજ છે. અને તેથી કવિ સમય સુંદર બનાવેલી ગાથા પ્રમાણે પૂર્વ વિદ્યા પાવાપૂરી શ્રધ્ધે મારે તે કડી સાચી છે ( સરખા ઉપરમાં ટી. 111 ) પાવાપૂરીને બદલે પર્વતપૂરી શબ્દ હશે કે? કેમકે આ સ્થાનની ચારે બાજુ પર્વતમાળાજ આવી રહી છે. અને તેથી લખનાર, પર્વતપરી લખી હોય પણ નકલ કરનાર, “પર્વત” શબ્દને બદલે “પાવા” વાંચી પાવાપૂરી લખી દીધું હોય. (125 ) જુઓ ઉપર પૃ. 181 થી આગળ ની હકીકત. ( 126 ) મહાનંદ રાજાના દરબારમાં પણ તેમનું જીવન, મહામાત્ય શકટાળ ને અનુરૂપ હતું. કઈ દિવસ તે ઐમાંથી કોઈને વિખવાદ થયે હેય એમ ઇતિહાસના પાને નોંધાયું નથી. વળી જુઓ ઉપર પૃ. 63 ની ટીકા. આ હકીકત પણ સાબિતી આપે છે કે, શકટાળ અને ચાણક્યછ બંને એકજ ધર્માનુયાયી હોવા જોઈએ. ( 127 ) જુઓ ઉપરમાં ટી. નં. 2 તથા 3. તથા નાગરી પ્રચારિણી સભાની પત્રિકા પુ. 10. ભા. 4. પૂ. 612 ની ટીકા નં. 26:- પરિશિષ્ટ પર્વ મેં આચાર્ય હેમચંદ્રને લિખા હૈ—“ બ્રાહ્મણ ચાણક્ય પરમ જૈન શ્રાવકથા ઔર વહ ચંદ્રગુપ્ત કે ભી જૈન ધમી બનાના ચાહતા થા”-( આ પછી કેટલીક હકીકત લખી, લેખક મુનિ શ્રી કલ્યાણ વિજ્ય છેવટે જણાવે છે કે ) ઇસસે જ્ઞાત હતા હૈ કિ, ચાણક્ય કી પ્રેરણા ઔર જૈન સાધુઓ કે ઉપદેશસે ચંદ્રગુપ્ત અખિર મેં જૈન હો ગયા થા! અહીં આપણે ચંદ્રગુપ્તને લગતી હકીકત છોડીદેવાની છે. જે જોવાનું છે તે માત્ર ચાણકય સંબંધીજ: કે તે કય ધર્મ પાળતો હતો. તથા જુઓ, ધી જેનીઝમ ઐન અલી લાઈફ ઓફ અશોક. માં પૃ. 23 ઉપનું. મિ. થેમ્સનું લખાણ.