________________
ભારતવર્ષ ]
સમયાવળી
૨૯૭
૨૩૪ . ૨૩૭ -
૨૯૦
પં. ચાણકયનું ભરણ (૧૮) : અસંધિમિત્રાની દાસીને-રાણીને, પટરાણું બનાવાઈ (ર૭૩). સિલેનમાં બાધવૃક્ષને નાશ (ર૭૩ !. સમ્રાટ પ્રિયદર્શનિને રાજ્યાભિષેક ૯૩, ૨૯૪, (૩૯૯) તેનું રાજ્ય ૨૯૦ થી ૨૩૭ = ૫૩ વર્ષ ઉપર) [૨૮૯ઃ ૧૩૭,) ૨૭૯, (૩૦૫)] અશોકના રાજ્યનો અંત (૨૭૩) તેનું વાનપ્રસ્થાશ્રમ ૨૪૯, ૨૫૯, (૨૮૯થી ૨૭૦ = ૧૯ વર્ષ સુધી) કુમાર દશરથને મગધમાં રાજ્યાભિષેક (૨૯૦ થી ૨૫૦ = ૪૦ વર્ષ (૪૦૩). " પ્રિયદર્શિને એક વર્ષમાં તાબાના દેશમાં મજબૂતી કરી વાળી ૩૦૫.
૨૮૯ - ૨૩૮ ૨૮૮ થી ૨૯૯ ૨૬૫) ૨૬૨ ૨૮૭ ૨૪૦
થી આ બાવીસ વર્ષના ગાળામાં પ્રિયદશિને સિકકા પડાવ્યા છે. ૯૩ : ૭૭.
૨૮૫
ર૪ર
પશ્ચિમહિંદના મુલકો રાજ્યાભિષેક બાદના અઢી વરસમાં પ્રિયદર્શિને સર કરી લીધા. ૩૫, ૩૧૭ઃ ઝરૂખામાં બેઠા બેઠા વરઘોડે નિહાળ્યોઃ મૂર્છાગત થયો, ગુરૂમહાજને વાંદ્યા અને પિતાના પૂર્વ ભવની પિછાન થઇ, ૩૨૬, ૩૨૫ (૩૨૬) દિગ્વિજ્ય કરવા નીકળ્યો (૩૨૭) ૩૩૮ ઉપાસક થવાની વૃત્તિ જાગી ૩૨૭ તુરૂમય ટેક્ષ્મી, બંજે ફીડેલફસ ઈજીપ્તને રાજા (૨૮૫ થી ૨૪૭ = ૩ર વર્ષ) (૨૯૫) પ્રિયદર્શનની અવંતિના પશ્ચિમની દિગ્વિજય યાત્રા અઢી વર્ષે પૂરી થઇ ૩૧૦ : પશ્ચિમન વિજય કરી પાછો આવ્યો ૩૨૮: ખરો ઉપાસક અને શ્રાવક બન્યા ૩૨૮: પ્રિયદર્શિન દક્ષિણહિંદનો વિજય કરવા નીકળ્યો ૩૧૦, ૩૨૯. છઠ્ઠા અધપતિ સ્કંધસ્તંભનું મરણ અને સાતમાનું ગાદીએ બેસવું ૩૧૨, ૨૨૯ પ્રિયદર્શિન પાછો અવંતિ આવી ગયે ૩૨૯ [ ૨૮૨ ૩૧૧ (૨૫.)], બીજીવાર ગુરૂને વાંદીને શ્રાવક વત્તો લીધાં (૨૮૦ઃ ૯૩) આર્ય સુહસ્તિજી (૩૪૯) પ્રિયર્શન રાજે કહેવાતે પંજાબને બળ ૩૧૨. સાતમા અંધ્રપતિએ પાછા ઉપાડે લીધે હોવાથી ત્યાં જઈ પ્રિયદર્શિને કલિંગ દેશ જીતી લીધોઃ આઠેક માસનો સમય થયો (૧૧૧) ૩૧૨, ૩ર૮ઃ પાછા અવંતિમાં આવી માતાને નમન કરવા ગયા. માતાએ ઉલંભો દીધો અને પોતે પાકે શ્રાવક બન્યો : તે પછી તુરતજ આર્ય મહાગિરિજીનું વર્ગ ગમન થયું. ૩૨૯, (૩૪૬ ) [ (૨૮૦ (૩૪૯)], સિરિયાનો રાજા એંટિકસ પહેલો (૨૮૦ થી ૨૬૨ = ૧૮ વર્ષ) (૨૯૫): પ્રિયદર્શિને સાર્વજનિક દાનશાળા, ભોજનશાળાઓ બંધાવી (૨૮૦ થી ૨૭૬= ૪ વર્ષમાં મોટા જથ્થામાં) (૩૪૮) તે પહેલાં છૂટક છૂટક તો બંધાવી હતી. જૈનમંદિર બંધાવવાં શરૂ કર્યા.
૨૮૧
૨૪૬
૩૮૦
૨૪૭