________________
પરિચ્છેદ ] રાજ્યારંભ
૧૪૫ રાજ્યદ્રોહી હોવાનું, રાજા મહાનંદના કાનમાં વિષ સ્વીકાર ન કરતાં, ઉલટું શ્રી ભદ્રબાહુ સ્વામી રેડાયું હતું અને તેના પ્રતિકાર માટે ખુદ અમાત્ય પાસે ૮ જૈન સાધુપણું અંગીકાર કરી લીધું હતું. પિતેજ, પિતાનું મૃત્યુ, પિતાના પુત્ર શ્રીયકના તે સમયે સ્થૂલીભદ્રની ઉમર ત્રીસ વર્ષની હતી. ૯ હાથે વહેરી લીધું હતું. આ બધું વર્ણન ત્યાં
આ ઉપરથી જોઈ શકાશે કે નવમે નંદ આગળ વર્ણવી ગયા છીએ. તેને સમય મ. સં. રાજા, શકકાળમંત્રી, સ્થૂલભદ્રજી અને શ્રી ભદ્રબાહુ ૧૫૦ = ઇ. સ. પૂ. ૩૭૭ ઠરાવાયો છે. મહામંત્રી એમ ચારે વ્યક્તિઓ સમકાલિન પણે હતી. તેમ શકડાળનું મરણ થતાં, તે પદ ઉપર તેના જ્યેષ્ઠ ઉપરની નં. ૬ ની દલીલ જણાવે છે કે, શ્રી પુત્ર સ્થૂલભદ્રની નિમણુંક કરવાનું રાજા મહાનંદે ભદ્રબાહુ તે સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરૂ હતા. તેમજ કહેણ મોકલ્યું હતું. પણ પૂલીભદ્ર તે કહેણને ઇતિહાસ પણ બાંગ પોકારીને જાહેર કરે છે કે,
લિન નથી. પણ તેમની ગણત્રી ચંદ્રગુપ્તને સમય મ. સં. ૨૧૦ લેવાથી થયો છે. જ્યારે સમય તો ૧૫૫ છે. એટલે તેમનું મંતવ્ય ફેરવવું રહે છે.
(૪૮ ) મ. સં. ૧૫૦ = ઈ. સ. પૂ. ૩૭૭ માં આ બધા બનાવ બનવા પામ્યા છે. સ્થૂલીભદ્રની ઉમર તે વખતે ત્રીસ વર્ષની હતી. એટલે તેમને જન્મ મ. સં. ૧૨૦ માં થયો હતો એમ થયું.
એમ પણ સિદ્ધ થયું કે, મ. સં. ૧૫૦ માં નવમાનંદનું રાજ્ય પ્રવર્તતું હતું, તથા શ્રી ભદ્રબાહુ સ્વામીનું શાસન પણ તે સમયે ચાલતું હતું.
આ બધા બનાવને ઇતિહાસને ટેકો પણ મળે છે. એટલે તે સર્વને સત્યઘટના તરીકે જ સ્વીકારવી રહે છે.
( ૪૯) દિગંબર આસ્નાયના પુસ્તકમાં પણ તેજ હકીકત વર્ણવેલી છે.
Studies of Jainism in South India Pt. II P. 3.:-Brahatkatha kosh by Harisena dtd. A. V. 931. says that, Bhadrabahu had the king Chandragupta as his disciple. So also Bhadrabahucharita by Ratnanandi of about 1450 A. V., repoated in Rajavali katha by Devchanda about 1800. ( મ. સ. ૯૩૧ માં હરિસેનના રચેલ બહદકથા કષમાં જણાવ્યું છે કે, ભદ્રબાહુને ચંદ્રગુપ્ત નામને શિષ્ય હતો: તેજ પ્રમાણે મ. સં. ૧૪૫૦ માં રત્નનંદીના રચેલ ભદ્રબાહુ ચરિતમાં હકીકત છે અને પછી તે જ પ્રમાણે ૧૮૦૦ માં થયેલ દેવચંદ્ર રચિત રાજવલી કથામાં હકીકત નીકળે છે.)
ઇ. એ. પુ. ૨૧ પૃ. ૧૫૬-૬૦ માં ડોકટર ફલીટ જે એમ સમર્થન કરી રહ્યા છે કે, ભદ્રબાહુના શિષ્ય
ચંદ્રગુપ્ત થયા છે, તે છેલ્લા શ્રુતકેવળી ભદ્રબાહુ નથી પણ બીજાજ ભદ્રબાહુ છે, અને આ બીજ ભદ્રબાહુનો સમય ઇ. સ. પૂ. ૫૩ થી ૩૧ સુધીનો છે. (પણ આ માન્યતામાં ભૂલ છે. તે કેવી રીતે થવા પામી હશે તે વિશે મારું મંતવ્ય આ પ્રમાણે થાય છે. ).
દિગંબર મત પ્રમાણે તેમના મતના સ્થાપક ગુપ્તિચંદ્ર, ઉર્ફ કુંદકુંદાચાર્ય ગણાય છે. અને તેમને સમય મ. સં. ૬૦૯ = ઈ. સ. ૮૨-૩ને કહ્યો છે. (ગુપ્તિચંદ્ર મુનિને, મુનિ ચંદ્રગુપ્ત પણ કહી શકાયજ) વળી આ કુંદકુંદાચાર્યના દાદાગુરૂ (ગુરૂના ગુરૂ)નું નામ ભદ્રબાહુ હતું, અને કુંદકુંદાચાર્યનો સમય ઇ. સ. ૮૨ છે એટલે તેમના દાદા ગુરૂ ભદ્રબાહુને સમય ઇ. સ. પૂ. ૩૧ ને કહેવામાં બાદ નથી આવત: એટલે ઉપરનાં ગુપ્તિચંદ્ર મુનિ તેજ મૌર્યવંશી મુનિચંદ્ર ગુપ્ત માની લીધા, અને ગુપ્તિચંદ્રના દાદાગુરૂ ભદ્રબાહુને, મૌર્ય ચંદ્રગુપ્તના ગુરૂ ઠરાવી દીધા. ( એક તો ગુરૂને દાદાગુરૂ ઠરાવવા તે પણ ભૂલ અને ગુપ્તિચંદ્રને ચંદ્રગુપ્ત ઠરાવવા તે બીજી ભૂલ ) પણ તેથી એમ ક્યાં સિદ્ધ કરી શકાય છે કે સ્થૂલભદ્રના ગુરૂ ભદ્રબાહુ શ્રુતકેવળી જે હતા તેજ, આ ગુપ્તિચંદ્રના દાદાગુરૂ ભદ્રબાહુ હતા. એવી રીતે બને ભદ્રબાહુ જુદીજ વ્યકિતઓ છે. શ્રુતકેવળી ભદ્રબાહુ(પહેલા) ને સમય મ. સં. ૧૫૦ = ઇ. સ. પુ. ૩૭૭ નો છે. જ્યારે ભદ્રબાહુ બીજા (ગુપ્તિચંદ્રના દાદાગુરૂ)નો સમય મ. સં. ૬૦૦ = ઇ. સ. ૭૩ ની આસપાન છે.
માત્ર નામના મળતાપણાને લીધેજ ડા. ફલીટ જેવા વિદ્વાને સમય ગોઠવવામાં ભૂલ કરી છે, અને તેને લીધે ગુપ્તિચંદ્ર ને મુનિ ચંદ્રગુપ્ત ઠરાવી દીધા છે ( વળી જુઓ આગળ ઉ૫રઃ તેમજ ઉ૫ર નં૪૫ નું ટીપણું )