________________
૪૦૪
પ્રિયદર્શિન સાથે
[ પંચમ
ધમશકે તપશ્ચર્યા કરી ભૂતેશ ( દેવતા )ને પ્રમાણે રાજા જાલકનું જીવન વૃત્તાંત ઘડી કાઢીએ. રીઝવીને તે ઑનું નિકંદન કાઢવા માટે વર- જાલક કામિરને બહુ પ્રતાપી રાજા થયો હતે. દાનમાં પુત્ર મેળવ્યો હતો. આ પુત્રનું નામ તેનું રાજ્ય કાન્યકુજ અને મથુરા સુધી લંબાયું જાલૌક હતું. ( ૮ ) આ સમય સુધી મુખ્ય હતું. તેણે ૨૬ વર્ષ ઉપર રાજ્ય કર્યું છે. તેના રાજ્યાધિકારીની સંખ્યા સાતની હતી, તેને બદલે પ્રદેશ ઉપર તેની સત્તા જામી તે પહેલાં પ્લેચ્છનું હવે અઢારની કરવામાં આવી હતી અને યુધિ- | રાજ્ય પ્રવર્તતું. હતું તે સર્વને હરાવીને તેણે તે ઠિરના સમય જેવી જ બધી (સી) વ્યવસ્થા મુલક જીતી લીધું હતું. તેની રાજગાદીનું શહેર આદરી દીધી હતી.
જે શ્રીનગર, તે તેના પિતાશ્રી ધમાકે વસાવ્યું આ સર્વે અવતરણમાં એમ હકીકત હતું. તે નગરીમાં ૯૬ લાખ ઘર હતાં. તેમાં બન્યાનું નીકળે છે કે ધર્માશક નામે કાશ્મિરપતિ મહા સમૃદ્ધિશાળી નગરજને રહેતા હતા. આ હતું, તેને જાલૌક નામે પુત્ર થયું હતું. તેણે તે જાલોકને જન્મ, મહારાજા ધર્મશાકને ત્યાં પ્રાંતમાંથી પ્લેને હાંકી કાઢીને ઠેઠ કન્યાકુજ અનેક ધર્માનુષ્ઠાને અને તપશ્ચર્યાના પ્રતાપે થયે સુધીના પ્રદેશ ઉપર રાજ્ય કર્યું હતું. આ હતે. આ જાલૌક પછી કાશિમરપતિ દામોદર ધમાકે, કામિરની રાજધાની શ્રીનગર વસાવ્યું બીજે થયો હતો. અને તે બાદ (તત્કાળ થયા હતું. તે ધર્માશિકના પુત્ર જાલૌકપ૦ પછી દામોદર કે કેટલાક કાળે તે જણાવ્યું નથી) ૧૨ હરક, બીજે નામે કાશ્મિરપતિ થયો હતો. તે બાદ જુસ્ક અને કનિષ્ક એમ અનુક્રમે ત્રણ તુક ઓલાત્રણ રાજા થયા. તે દરેકે પોતપોતાનાં નામ ઉપરથી દના રાજાનું રાજ્ય કાશિમર ઉપર થયું હતું. એકેક શહેર વસાવ્યું. જે ત્રણે અત્યારે મોજુદ છે. ઉપર પ્રમાણે રાજા જાલકને ઇતિહાસ આ પ્રમાણે આ આઠે ઉતારાનો સાર છે. હવે સંક્ષેપમાં છે. પણ તેમાં કેટલીક હકીકતને અન્ય આપણે તપાસીએ કે, તે સર્વેમાંથી સત્ય હકીક્ત સ્થળેથી કે મળતો નથી. એટલે કાં તરંગિણિરૂપે નિષ્કર્ષ શે નીકળે છે.
મરની હકીકત અન્યથા માનવી પડશે અથવા તે પૃ. ૩૮૦ થી ૩૯૩ સુધીમાં બતાવી આપ્યું અન્ય સ્થળ વિવર્ણિત હકીકત અન્યથા લેખવી છે કે, જેને રાજતરંગિણિકારે ધર્માશોક કહયો છે, પડશે. જેમકે (1) જાલૌકને પ્રિયદર્શિનને એટલે તેવા અશોક નામધારી રાજાએ હિંદી ઇતિહાસમાં ધર્માશોકને પુત્ર માન્ય છે અને તેનું રાજ્ય ૨૬ જે બે ત્રણ થઈ ગયા છે તેમાંની કેઈ સાથે તેને વર્ષથી વધારે ચાલ્યું ગણે છે. અને તેનું રાજ્ય સંબંધ નથી. તે ધર્મશોક તે બીજે કે નહીં કાન્યકુજ સુધી ફેલાયું હતું-હવે આપણે જોઈ પણ મહારાજા પ્રિયદર્શન પતેજ છે. હવે તે ગયા છીએ કે પ્રિયદર્શિનનું મરણ ઇ. સ. પુ. મૂળ પાયે ગ્રહણ કરીને તરંગિણિકારના કથન ૨૩૭ માં થયું છે. તે પછી જાલૌક સ્વતંત્રપણે
(1) J. 0. B. R. S. xx No 3 & 4 P. 284: --Jaloka-is a nickname (looch). જ. ઓ. બી. પી. સે. પુ. ૨૦ નં. ૩ નં. ૪ પૃ. ૨૮૪: જાક (જો) એ મશ્કરીનું નામ છે.
(1 ) તુરત કે થોડા વખત બાદ એમ અત્રે કાંઈ જણાવ્યું નથી. પણ ઇતિહાસના અભ્યાસથી નણી
શકાય છે કે, વચ્ચે બેસદી (જુઓ આગળ ઉ૫૨) જેટલો સમય પસાર થયું છે. પણ તે સમયમાં અન્ય ઓલાદની સત્તા ત્યાં સ્થાપાઈ ગઈ હતી. તેથી તેનું નામ રાજતરંગિણિકારે લીધું નથી. કેમકે રાજતરંગિણિકારે તે કાશ્મિરનેજ ઇતિહાસ લખવાનો હતો અને તેમાં કે ગોવંશ-એટલે હિંદુત્વ ધરાવતા રાજનેજ ઇતિહાસ. ( જુઓ નીચેની ટી. ૯ )