SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કુદરતની સારા સારા તથા સુમાન્ય થઇ શાથી તેઓ વાગાર હતાજ. મજબૂત કરવામાં તેમને કાષ્ઠ બીજો પ્રતિપક્ષી પક્ષુ નહોતા, તેમજ તેમણે જૈનધમ માંથી પ્રેરણાલ મેળવેલ હાઇને તેના પડે તેવા એટલે, તેવા દૂરના અનાય દેશામાં ખાય સંસ્કૃતિના ધર્મ ફેલાવવાને ઉલટી તેમને વધારે તે વધારે સફળતા પ્રાપ્ત થતી ગઇ. જેથી જે એસાર આટ-તેમને હિંદુમાં સહન કરવી પડી હતી તેના કરતાં અનેક ગણા અધિક જુવાળ હિંદના બહારના પૂર્વ દેશમાં તેમણે મેળવી લીધે. અને એમ થઇ પડયું કે, તે ધમની જન્મભૂમિ હિંદ હાવા છતાં, ત્યાં તે કેવળ અવશેષ રૂપેજ રહ્યા. પણ ઉલટું તેનુ બચપણ કહેા કે જીવાની જે કહેા તે બધું પૂર્વ એશીઆમાંજ હેાય તેમ કાયમનુ થઇ રહ્યું, અને તે અદ્યાપિ પર્યંત નભી રહેલું આપણે નીહાળીએ છીએ. આ પ્રમાણે તે સમયના ત્રણ ધ'માંના એકની કેટલીક શેાધ માગતી ઐતિહાસિક ભાજી રજી કરી ગયા, હવે તેમાંના ખીન્ન જૈન ધર્મ વિશે કાંઇક લખીશુ અને છેવટે ત્રીજા ધર્મ વિષે-વૈદિક મત વિષે લખીશું. જૈન ધર્મના છેલ્લા એટલે ચેાવીસમા તીર્થંકર જૈન ધર્માં વિશે મહાવીરના જન્મ વિદેહ દેશની રાજધાની વૈશાલી ( વિશાળા ) નગરીના ત્રણ પરા માંના ક્ષત્રિયકુ’ડગ્રામ નામના એક (૮૮) સમ્રાટ પ્રિયદર્શિનનુ વૃત્તાંત સરખાવે. વધારે સંભવતા સિંહલદ્વીપમાંથી દરિયા રસ્ત થઇને એક સમુહ. જાવા સુમાત્રા તરફ ઉતર્યો હશે અને બીજો સમુહ હિંદીચીનમાં ઉતરીને બ્રહ્મદેશ તથા ચીન તરફ લંબાયા હશે; અને આ બીજા ટાળાએ પેાતાના કે દ્રસ્થાન તરીકે આ સવ પ્રદેશના મધ્યસ્થાન એવા ટબેટને પસંદ કરી લીધેા હશે. (૮૯) કીર્તિ પ્રથમ જૈન સાધુ હતા એટલે જૈન સિદ્ધાંતાથી તેમજ તેના ઉગ્ર રહસ્યથી ઘણે અંશે જાણીતા થઇ ગયા હતાજ. સરખાવા પૃ. ૧૪ અને ટી નં. ૭૫ ની હકીકત, [ પ્રાચીન ભાગમાં ૧ થયા હતા. તેમણે પાતે ૩૦ વર્ષની ઉમરે દીક્ષા લઇ, આર વર્ષે ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરી હતી અને જ્યારે તેમને કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઇ૯૨ ત્યારે ગૌતમ ગાત્રના ત્રણ ભાષા-વત્તુભૂતિ બ્રાહ્મણતી પૃથ્વી નામે સ્રના પેટે જન્મેલ—પંદ્રભૂતિષ્ઠ વાયુભૂતિ અને અગ્નિભૂતિ તથા તેમના જેવાજ પ્રખર જ્ઞાનધારી ખીજા આ મહાપ ંડિત, મળી કુલ અગીઆર વૈદિક્ર બ્રાહ્મણા પોતાના ૪૪૦૦ શિષ્યા સાથે પશુયજ્ઞ આદરી બેઠા હતા, તેમને પ્રતિખાધી તેમના મનમાં વેદપ્રણીત ધર્મની જે જે શકાઓ પેસી ગઇ હતી . ( આ સર્વે અગિયારાને જુદી જુદી શકાએ હતી પણ, પોતે અજ્ઞાન ગણાઇ જવાની બીકથી પોતાની શંકાનુ નીવારણ કરવા માટે પ્રકટપણે કોઇ એક બીજાને પોતપાતાની અંદર પ્રકાશ કરી શકતા નહાતા ) તે સર્વેનુ, વણુ પૂછયે પોતાના જ્ઞાનથી તેમની શંકા જણી લઇને સતાષકારક સમાધાન કરી, પોતાના મુખ્ય શિષ્યા તરીકે તેમને જૈન ધર્મની દીક્ષા આપી હતી. આ અગિરિ પુરુષો મહાવિદ્યાન હતા. વળી વેદ ધના ઉંડા અભ્યાસી હતા, એટલે તેમણે તુલનાત્મક દૃષ્ટિએ, જૈન ધર્મમાં આવ્યા બાદ અભ્યાસ કરી; જૈન ધમ'ના પ્રચારને અતી વેગ આપ્યા હતા, તે જુદા જુદા દેશોમાં પોતે વિહાર કરી તેમજ (૯૦) સરખાવા પ્રિયદર્શિ`ન વૃત્તાંતે વર્ણવેલુ' જેન ધર્મ નું સ્યાદ્વાદપણું અને તેની સાથે વિશ્વ ધર્મના સ''ધ કેમ હાઇ શકે તેનું વર્ણન. (૯૧) આ માટે જુએ જૈ. ધ, પ્રકારા ૧૯૮૫ ના ફાગણ એક પૃ. ૨૬૧ થી ૨૮૮ તથા આ પુસ્તક પૃ,૧૨ અને ૧૩ ઉપરના કાઠા. (૯૨) જૈન મતના એક સિદ્ધાંત છે. કે, કૈવલ્યજ્ઞાન થાય ત્યાં સુધી સઁપદેશ આપી ન શકે તે માટે તુરું। ઉપરમાં પૃ. ૧૭ તથા ટીકા. નં. ૭૧, ૬ ૦ (૩) આથી કરીને સૌથી મેાટા ગૌતમ દ્રભૂતિએ જ્યારે જૈન દીક્ષા લીધી ત્યારે તેમને ગૌતમના સાધારણ નામયીજ ઓળખવા માંડયા છે: ઈતિહાસકારીને આ નામ બહુજ જાણીતુ' છે; અને તેને લીધેજ પ્રાચીન શોધકો આ ગૌતમને અને બૌદ્ધધર્મના આદિપ્રચારક ગૌતમ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy