________________
ભારતવષ ]. તથા અન્ય માહિતી
૧૨૭ પહેલી અને બીજી ઉપયોગી બાબત તરીકે, ધાર્મિક વંશના સમ્રાટ પ્રિયદર્શિનનું છે. ચિહ્નોમાં-Moon on the hill અને ઘોડા ઉપર
ચોથો – કે પંડિતજીએ તે “Hollowકલગીને-મૌર્યવંશી ચિહ્નો આપણે બતાવી ચૂકયા
cross ( probably meaning all-India છે, તેમ તેમણે વળી હાથીને પણ મૌર્યવંશના
empire ) the moon-on-the hill and સિક્કાનું ત્રીજું ચિહ્ન લેખવ્યું છે. પણ હાથી જેકે
Swastika” એમ કરીનેજ મજકુર પુસ્તકના મૌર્યવંશી ચિહ્ન છે ખરૂં. છતાં તે આખા વંશનું
પૃ. ૨૮૫ માં જણાવ્યું છે ( જુઓ નિચે સિક્કા નથી જ;તે તે માત્ર સમ્રાટ પ્રિયદર્શિન પૂરતું જ છે તે
નં. ૯૧-૯૨) પણ મારે જણાવવાનું કે, પિલો કે આપણે તેના સિક્કાની સમજૂતિ આપતાં સમજાવી
નક્કર સ્વસ્તિક હોય, કે પછી અડધો (આડી ગયા છીએ. આ સ્થાને તેનો ઉલ્લેખ મારે એક
નાની લીટી ન દેરી હોય તેવો) હોય, કે આ ઉપયોગી બાબત તરીકે જે કરવો પડ્યો છે, તેમાં મુખ્ય મતલબ એ છે કે, વિદ્વાનોએ “ હાથીના
હાય, પણ મૌર્યવંશી સિક્કા ઉપર છે, એટલે તેને
જૈન ધર્મનાં એક ચિહ્ન તરીકે લેખાજ રહે ચિદ” ની માર્મિકતા અત્યાર સુધી પીછાનીજ
છેઃ (અને આપણે ઉપર પૃ. ૫૮ તેજ હકીકત નથી. તેની પ્રથમ જાહેરાત કરનાર તરીકે પંડિતજી
પ્રતિપાદન કરેલી છે.) નું જ નામ ગણવું પડશે. જો કે તે જાહેરાત આજ છ વર્ષથી હું તે કરતો રહું છું. આ ઉપરથી આ પ્રમાણે ચાર નવીન હકીકતો રજુ કરી વાચકને ખાત્રી મળશે કે, હાથીનું ચિહ્ન તે મૌર્ય- છે. હવે તે સિક્કાઓને લગતું વર્ણન આપું છું.
સંપ્રદાયમાં “સિદ્ધ” કહેવાય છે. તેમની માન્યતા પ્રમાણે, ત્યાં એક શિલા હોય છે તેને આશ્રીને આજીવો રહેલા છે; એટલે તે સ્થાનને સિદ્ધશિલાકમેક્ષ કહેવાય છે.
(૧૪) લાહોર મુકામે ઇ. સ. ૧૯૨૯માં ભરાયેલી ઓલ ઇન્ડીયા ઓરીએંટલ કકથ કેન્ફરન્સ વખતે, પદaya Heirlod ay lub=Emperor Asoka dislodged નામને મેં નિબંધ લખેલ છે તે જુઓ: આ સમય પછી થોડાજ વખતે, ગુજરાતમાં નડીયાદ મુકામે “નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ ” મળી હતી, તેમાં પણ
ઉ૫રનો નિબંધ રજુ કર્યો હતો. વળી તે બાદ થોડા સમયે, ભાવનગરથી પ્રગટ થતા “ જેન ” પત્રના રૌમ મહોત્સવ અંકમાં પણ તે લેખ આપ્યા છે. તેમ હાલમાં જ કાશી શહેરથી પ્રગટ થતી “નાગરી પ્રચારિણી સભા ની પત્રિકાના, સં. ૧૯૯૧ના શ્રાવણ માસના અંકમાં પૃ.૧ થી ૬૭ સુધી ઉજૈનના કોઈ પં. સૂર્યનારાયણ વ્યાસે તે આખા લેખને (મારી પરવાનગી વિના કે ઉપકાર દર્શાવ્યા સિવાય) હિંદીમાં અનુવાદ કરી બહાર પાડયો છે.
જ્યારે શબ્દો માલુમ પડયા છે અને તેને ઉકેલ કરાય છે, ત્યારે તેના કર્તા વિશે હવે ઇ. સ. પૂ. ૨૮૯ થી શંકા રહેતી જ નથી. તેમ તે સિક્કા ઉપર સ્વસ્તિક, ચિત્ય અને ચંદ્રના ચિહ્નો છે એટલે ૨૩૬ સુધીના તે આ સિક્કાથી પણ સાબિત થઈ શકે છે, કે તે રાજા સંપ્રાતિના૧૫ જ છે. અને તે જૈન | તેમાં પણ ખાસ ધર્મી હોવાથી તે ચિહ્નો પણ જૈનધર્મનાં જ છે, એમ આસાનીથી કહી શકાશે.૧૭ | કરીને
ઇ. સ. પૂ. ૨૮૨ થી નં. ૬ વાગે સિક્કો જેને અહી આપણે નં. ૯૧ આપે છે, તેમાં એક પિલે | ૨૬૬ સુધીના
(૧૬) તેનો ધર્મ શું હતો તે માટે સમ્રાટ પ્રિયદર્શિનનું વૃત્તાંત જુઓ. (૧૭) આ ચિદો જેન ધર્મનાં છે તે માટે ઉપર પૃ. ૫૫ થી આગળનું વર્ણન જુઓ. તથા સિક્કા નં. ૯૦-૯૧