________________
નીચેનાં નામે જણાઇ આવે છે. (૧) કુમાર કુણાલઃ તેના જન્મ, વિદિશાનગરીની શ્રેષ્ઠિ પુત્રી– અશોકની પ્રથમની પટરાણી-પેટે ઇ. સ. પૂ. ૩૩૬ માં૬૪ થયા હતાઃ આમે તે સ્વરૂપવાન હતેાજ, તેમાં વળી તેની આંખા કાંઇક ભુરાશ પડતી હાવાથી, તેની ખૂબસૂરતીમાં અતિવૃદ્ધિ થતી દેખાતી હતી; જેને લીધે તેની અપરમાતા, પટરાણી તિષ્યરક્ષિતાની કુડી નજર તેના ઉપર થઇ હતી. અને તે ખટપટને લીધે મહારાજા અશોકે, પોતાના નાના સહાદર ભાઇ તિષ્ય સાથે તેને ઉજૈનીના સૂક્ષ્મા નીમી, પાટિલપુત્રમાંથી પટરાણીની આંખ પાસેથી વેગળા કર્યાં હતા, છતાં રાણી પેાતાની ખુન્નસ ભૂલી ગઇ નહેાતી. તેણીએ છેવટે કાવતરૂ રચી, મહારાજા અશોકની મહાર છાપવાળા ખરીતાની રૂએ, તે કુણાલની આંખા ( કે જે
રાણી પદ્માવતી (બેસનગરના શ્રેષ્ઠિની પુત્રી)
કુણાલ, યશા; નામ (નામ નથી) ત્રીજો ભાઇ
શરણ્ય
'પ્રતિ હક્ પ્રિયદશિન: ૪માંશા: ઇંદ્રપાલિત
1
શાલિશક: ખ ધ્રુપાલિત કદાચ બીજું નામ તિસ્સા પણહાય.
અશાકવન
મસ્કીને ખડક લેખ છે ત્યાં મરાયા હતા
ઋષભસેન કાલીક સુભાગસેન 1
ામાદર
( ૧ ) આગળ ચતુર્થ પરિચ્છેદે જાઓ.
તીવ
અરોક
રાણી તિષ્યરક્ષિતા મરણ ઇ. સ. પૂ. ૩૧૯
[ પ્રથમ
વસ્તુ તેના ઉપરના તેણીના માહનુ” કારણુરૂપ હતી ) ફોડાવી નંખાવી ત્યારેજ જપ વાળીને એડી હતી. ( ઇ. સ. પૂ. ૩૨૩ ) આ અધકુમાર કૃષ્ણાલ, તે સમ્રાટ પ્રિયદર્શિન કે જે સમ્રાટ અશોક પછી મગધની ગાદીએ આવ્યા છે તેના પિતા થાય ( તે વિષે આપણે આગળ કહીશું ). (૨) કુમાર મહેંદ્ર અને (૩) કુંવરી સંમિત્રા:૧૫ આ અને ભાઇબહેન, રાણી તિષ્યરક્ષિતાનાં ક્રૂર હતાં. તેમના જન્મ અનુક્રમે ઇ. સ. પૂ. ૩૩૨ અને ઇ. સ. પૂ. ૩૩૦ હતાઃ બન્નેની ઉમર વચ્ચે એ વર્ષીનુ જ અંતર હતું: તેમના જન્મ વિદિશામાંજ થયા હતા અને અશોક ગાદીપતિ થયા ત્યારે, તેમની માતા સાથે પાટલિપુત્ર આવ્યાં હતાં (કદાચ બનવાજોગ છે કે, કુંવરી સંમિત્રાને જન્મ, પાટલિપુત્રમાં આવ્યા બાદ પણ તુરતમાં થયે
=
મહેદ્રકુમાર
જન્મ ઇ. સ. પૂ. ૩૩૨ મરણ
૨૫૪ ૭૮ ૧૫.
19
રાણી અસધ્ધિમિત્રા સેલ્યુકસ નિર્કટારની પુત્રી, લગ્ન ઇ. સ. ૫. ૩૦૪; મરણ ઇ. સ. પૃ. ૩૦૧.
આ બંને ભાઇ બહેને દીક્ષા લીધી હતી. ઇ.
ચારૂમતી (દેવપાળને પરણી હતી)
કેરલપુત્ર
સમિત્રા
જન્મ ઇ. સ. પૂ. ૩૩૦ મરણ
૨૫૩ ૭૭ વર્ષ.
,, =
બૌદ્ધ ધર્મની
સ. પૂ. ૩૧૪
1 સત્યપુત્ર
1
રાણી અધિમિત્રાની દાસી લગ્ન ઇ,
૪ ૫. ૨૮.
તિબેટના સખા કુમાર કુસ્થન.