SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ]. અશક ભિન્ન ભિન્ન છે. માં જણાવ્યા પ્રમાણે પેલી ઉકિત જ આપણી ગણીને હિસાબ માંડીએ. ખડક લેખમાં જણાવાયું મદદે આવી શકે છે-“A'body of history છે કે, તેણે નવમે વર્ષે કલિંગદેશ છો છે. must be supported upon a skele- એટલે ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ton of chronology and without ૩૩૭માં થયો તે બાદ, તેના રાજ્યના ૨૪ વર્ષ+ chronology history is impossible" ૨૮ વર્ષ બિંદુસારના+અને ૯ વર્ષ પ્રિયદર્શિનના અને જરૂર કહી શકીએ છીએ, કે આ પદ્ધતિ- રાજ્યાભિષેક બાદના કુલ ૬૧ વર્ષ થયાં એટલે એજ અમારી મુશ્કેલીને ઉકેલ આણું આપ્યો હતો. તેને સમય ૩૩૭-૬૧ ઈ. સ. પૂ. ૨૭૬માં થયો () પ્રથમ આપણે તેમની જ પદ્ધતિપૂર્વક, નોંધાય. હવે અશોક અને પ્રિયદર્શિન એકજ સેકેટસ એટલે ચંદ્રગુપ્ત માનીને હિસાબ કરી હોવાનું ગણે છે એટલે, તેણે સેલ્યુકસ સાથે ૨૬ બતાવીએ. મા વર્ષે ઇ. સ. પૂ. ૩૦૪માં તહ કરી હતી. (i) અલેકઝાંડર ધી ગ્રેઈટ ઈ. સ. પૂ. અને આ કલિંગની છત તે નવમે વર્ષ છે, ૩૨૭માં હિંદ ઉપર ચડી આવ્યો, ત્યારે ચંદ્રગુપ્તને એટલે કલિંગની છત પહેલી હતી અને તે બાદ મગધપતિ બન્યાને આસરે દશેક વર્ષ થયાં હતાં ૧૭ વર્ષે (૨૬-૯-૧૭ વર્ષ) સેલ્યુકસની સાથે તે હિસાબે તેનું ગાદીએ આવવું ઇ. સ. પૂ. તહ થઈ હતી એમ અર્થ થયો. એટલે ઈ. સ. ૩૩૭માં ગયું છે. હવે ચંદ્રગુપ્તનું રાજ્ય ૨૪ પૂ. ૩૦૪ ની તહના હિસાબે, આ કાલિંગની વર્ષ+તે બાદ બિંદુસારનું ૨૮ વર્ષન્ત બાદ છત ઈ. સ. પૂ. ૩૦૪+૧૭=ઈ. સ. પૂ. ૩૨૧માં અશક ગાદીએ આવ્યો. તેણે પોતાના રાજ્ય ૨૬ આવશે. એક વખતે ઉપરમાં ટાંકેલા તેમના જ માં વર્ષે સેલ્યુકસ નિકેટર સાથે સલાહ કરી હિસાબના આધારે આ જીતને સમય ઇ. સ. પૂ. (કેમકે અશોકને અને પ્રિયદર્શિનને એકજ હૈયાનું ૨૭૬ કહે અને બીજી વખતે પાછો તેને ઇ. સ. તેઓ ગણે છે એટલે તેમાંથી પ્રથમ અશકના પૂ. ૩૨૧ કહે. તે શું અસંગત નથી લાગતું ? જીવન વૃત્તાંતને બનાવ ગણીશું ) તે અંતરના આ પ્રમાણે આપણે અશક અને પ્રિયદર્શિન ૨૬ વર્ષ એમ કુલ મળી ૭૮ વર્ષ થયાં. એટલે એક જ ગણીને, તે બનેના જીવન વૃત્તાંતના કે ૩૩૭–૭૮=ઈ. સ. પૂ. ૨૫૯માં અશકને બનાવની સાલ સાથે. ઇતર ઇતિહાસમાં પ્રસિદ્ધ સેલ્યુકસ સાથે તહ થયે. એક બાજુ તને થયેલ એક જ બનાવને સરખાવી જોયે. તે સમય આ પ્રમાણે છે. સ. પૂ. ૨૫૯ ગણો ભિન્નતા નજરે તરી આવતી દેખાઈ. એટલે અને બીજી વખતે તેજ બનવાનો સમય ઇ. સ. કહેવું પડશે કે અશોક અને પ્રિયદર્શિન બને પૂ. ૩૦૪ને કહેવો ( જુઓ ઉપરમાં પૃ. ૧૫૫ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ જ છે, દલીલ. ૩ ) તેને કાંઈ અર્થ ખરો? (અ) આ પરિણામ સેકેટસ એટલે ( ii ) હવે આ હકીકતને અશોક વર્ધનને ચંદ્રગુપ્ત જે તેમણે ઠરાવ્યા છે, તે હિસાબે કરી સ્થાને પ્રિયદર્શિનના જીવન વૃત્તાંતને બનાવ જોવાથી આવ્યું છે. હવે આપણે જે ઠરાવ્યું છે ધરાયું છે, પણ આ વિજાતીય હોવાનું મુખ્ય કારણું તે તે અધિકારી ૫૯લવ જાતિને હેવાનું પતે જણાવ્યું છે; અને આ પતલવાઝને ઇરાનના પહ-વાઝ જાણી વિજાતીય કરાવી દીધું છે. બાકી ખરી રીતે તે ૫ત્વ વાઝતે લિચ્છવી ક્ષત્રિય જ છે ( જુઓ પૃ. ૧૯૦: પૃ. ૧૦૪ ટી. ૧૦૧ અને પૂ. ૩૨ ટી. ૧૩૪ ( ૧૨૬ ) સરખા પૃ. ૨૩૩ ઉપરની હકીકત.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy