________________
ભારતવર્ષ]
દોરવણું કરી બતાવ્યું હતું. તે ચાર મહાપુરૂષેમાંના કેટલીક સમજુતી આપણે પ્રથમ વિભાગે કરાવી બે સામાજીક ક્ષેત્રી હતા અને બે ધાર્મિક ક્ષેત્રી ગયા છીએ. એટલે તેમના માટે કોઈ વિશેષપણે ન હતા, પણ સને આશય એક જ માર્ગ-લોક- લખતાં અહીં તે માત્ર ઉલ્લેખ કરીને જ અટકીશ. કલ્યાણને-હોવાથી સર્વેના પ્રયાસ તે તરફ જ પણ તેમણે આદરેલ પુરૂષાર્થનાં પરિણામ કેવાં વળેલ હતા. અને દરેકે પોતાપોતાને હિસ્સો તેમાં
આવ્યાં હતાં તેને લગતા કેટલાક અહિંદી વિદ્વાનોનાં સેંધાવ્યો–પૂર્યો છે.
મત * રજુ કરવાની જરૂર દેખાવાથી તેમના અસલ રાજક્ષેત્રમાં ઘૂમી રહેલા બે વ્યક્તિઓને પરિ. શબ્દો જ ઉતારીશું. બાકી વિશેષ કરીને આ પરિચય તથા તેમની ઉત્પત્તિ સાથેની તેમના કાર્યની છેદમાં બે ધાર્મિક મહાપુરૂષોને અંગેની હકીકત જ
મેજને માટે નથી કરતી. પણ સકારણ કરે છે. તે માટે જુઓ ભાગ ૧ લો પૃ. ૬. ટી. નં. ૧૦.
परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे
આ આશય પ્રમાણે ઇ. સ. પૂ. ૮ મી સદીમાં વૈદિક મતના ઋતિકારના અને જૈન મતના ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથના ઉદ્દભવ થયા હતા.
પાછો બીજે જ તેવો સમય ઇ. સ. પૂ. ની છઠ્ઠી સદીના પ્રારંભમાં થયો હતો. અને તે વખતની જ આ વાત આપણે અત્રે કહી રહ્યા છીએ.
(૨) જુએ ઉપરની ટીકા નં. ૧ માં બીજા સમય સંબંધી હકીકતવાળો ભાગ.
(૩) આ ચાર મહાપુરૂષોનાં નામ તથા તે વખતની સ્થિતિ અને તેમના ઉદ્દભવ વિશે જુઓ ભાગ પહેલે, પૃ. ૨૪૯.
(૪) જ રે, સે. બેં ૧૮૯૮ના એન્યુઅલ પ્રોસીડીંગ્સમાંથી પ્રેસીડન્ટ તરીકે મી. હેનલે જે પ્રવચન કર્યું છે તેના અસલ શબ્દો આ પ્રેમાણે છે –
P. 51 Another point clearly brought out by the inscriptions is the position of the lay element in the Jain community I have already remarked that, that element formed an integral part of the Jain organization, and shown the very important bearing of this point on the fortunes of this order- P. 45 With the Buddhists—his position was exactly the reverse. In this matter Buddhism made a fatal mistake,
પૃ. ૫૧ -શિલાલેખ ઉપરથી, જે એક બીજો મુદ્દો સ્પષ્ટ રીતે તરી આવે છે તે, જૈન સંપ્રદાયમાં તેમના શ્રાવકોના મરતબા વિષેનો છે. હું આગળ જણાવી ગયો છું (તે શબ્દો નીચે ઉતાર્યા છે) કે જેનેના બંધારણમાં શ્રાવકને દરજજો એક મહત્વનું અંગ હતું; અને તેમણે સંપ્રદાયના અસ્તિત્વના વિષય પરત્વે અગત્યને ભાગ ભજવ્યો છે--(પૃ. ૪૫)(જ્યારે) બૌદ્ધધર્મમાં (તમને શ્રાવકને) દરજજે તદ્દન ભિન્ન પ્રકારનેજ હતોઆ બાબતમાં બૌદ્ધધમે વિનાશકારક ભૂલ કરી હતી.
કહેવાને તાત્પર્ય એ છે કે જૈનધર્મના બંધારણમાં, શ્રાવક અને શ્રાવિકાનું પણ સન્માન કરીને ચાર પ્રકારના સંધની સ્થાપના કરેલી છે. જ્યારે બૌદ્ધધર્મમ; તેમની અવગણના કરીને કેવળ ભિક્ષુક અને શિક્ષણ (સાધુ-સાધ્વી) એમ દ્વિવિધ સંઘની રચના સ્વીકારાઈ છે. અને આ ખામીને લીધે જ બૌદ્ધધર્મ વિનાશને પો છે. જ્યારે જૈન ધર્મ અદ્યાપિ પર્યત ટકી રહ્યો છે,
આ પ્રમાણે પ્રમુખ ડે, નેલનું મંતવ્ય કર્યું છે,
ટીપણુ-આ મંતવ્ય તદન સાચુજ છે ને ઇતિહાસમાં નોંધાયેલા બનાવોથી પૂરવાર થઈ શકે છે.
અત્રે એક વાતની ચેતવણી આપવાની જરૂર લાગે છેઃ જૈન સંપ્રદાયમાં અત્યારે એક પક્ષ તરફથી શ્રાવક અને શ્રાવિકા વર્ગની ઉપેક્ષા થઈ રહી છે. તે પક્ષ, પ્રમુખ હોનેલ મહાશયના ઉપરના શબ્દથી કાંઈક સાવધ બને અને પિતાને રાહ બદલે બીજું કથનJ. N. I, P. 76:-With all these schisms and divisions in the Jaina church It is remarkable that Jainism is still a living seet, where as the Buddhists have disappeared from India " Its strength