SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તકમાંની અને અહીં આપેલી સાલામાં જ્યાં ફેર પડે ત્યાં સ’શાધન માગે છે એમ સમજી લેવુ માય વશ—મગધપતિ કેટલાં વ ઇ. સ. પૂ. રાજા ૩૮૧ સમ્રાટ ૩૭૩ ચંદ્રગુપ્ત બિંદુસાર ૩૫૮ અશાકવધ ન ૩૩૦ પ્રિયદર્શિનઃ સ’પ્રતિ ૨૮૯ ૨૩૫ ૨૨૬ ૨૧૯ ૨૧૩ ૨૦૬ વૃષભસેન દેવવન પુષ્યધર્માં શતધન્વા બૃહૃદ્ય વ શા વ ની -- ૩૭૩ ૩૧૮ ૩૩૦ ૨૮૯ ૨૩૫ ૨૨૬ ૨૧૯ ૨૧૩ ૨૦૬ ૨૦૪ ઇ. સ. પૂ. ८ ૧ ૨૮ ૪૧ ૫૪ ૯ ૭ U ७ મ.સ. ૧૪ ૧૫૪ ૧૬૯ ૧૨૯૦ ૨૩૦ ૨૯૧ ૩૦. ૩૦૭ ૩૧૪ ૩૨૧ ૧૭૮ મ. સ. ૧૫૪ ૧૬૯ ૧૯૭ ૨૩૭ ૨૯૧ ૩૦૦ HT ૩૧૪ ૩૨૧ ૩૨૩ એકંદર વર્ષ આખા મા વંશ ૧૭૭ વર્ષ ચાલ્યા છે. અને મગધપતિ તરીકે તેમનેા સત્તાકાળ પ્રથના આઠે વર્ષાં ચંદ્રગુપ્તના અજ્ઞાત પ્રદેશના રાજવી તરીકેના બાદ કરી બાકીના ૧૭૦ વર્ષના ગણવા રહે છે. ઈ. સ. પૂ. વચ્ચેના અને મ. સ. ની વચ્ચેના ગણત્રીના આંકને મેળ ખરાબર બેસતા દેખાશે નહી તેનાં એ કારણુ (૧ ) ઇ. સ. પૃ. ની ગણત્રીમાં જ્યારે છેલ્લા ત્રણ માસ હોય છે અને મ. સ. ની પ્રથમના ત્રણ માસ હોય છે ત્યારે એક આંકના ફેર પડી જાય છે. ખ઼ુએ પૃ. ૧૩૭ ટી. ન ૧૫ (૨) એક રાજાએ ૨૭ વર્ષ ઉપર એ ત્રણ માસ રાજ્ય કર્યું" હાય તાપણ તેને માટે ૨૪ વર્ષી લખવું રહે, અને બીજાએ પંદર વર્ષ ઉપર ચાર માસ રાજ્ય કર્યું હોય તે પણ તેને માટે ૨૪ વર્ષ લખવું રહે, અને ખીજાએ પંદર વર્ષ ઉપર ચાર માસ રાજ્ય કર્યું હોય તે તેને માટે ૧૬ વર્ષી લખાય, જ્યારે બન્નેને એકત્રિત સમયતા ૩૮ વતે છ માસ થાય છતાં આંકડામાં તા ૨૪ અને ૧૬ = ૪૦ વર્ષ લખવા પડે, તલબ કે લખવાની પતિના દોષ છે. જુએ પૃ. ૧૪૭ ટી. ન. ૫૫.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy