________________
૨૪૨
પરદેશીની
when words
..
“ Then when, did it ( aggrandisement) take place did Chandragupta in the of Justin # Prepare to attack Alexander's prefects Fought with them vigorously in front of the army on the back of a wild elephant and put Alexander's prefects to death ? તેમજ મ. સ્મિથનુ ૫૧કથન જે છે કે “But the officer (Eudamos) had no adequate force at his command to enforce his authority, which must have been purely normal " તે કેવુ' સત્ય છે તે પણ સાબિત કરી અપાય છે.પર = “ ત્યારે ( ચંદ્રગુપ્તે પેાતાની ) ઉન્નતિ સાધી ક્યારે ? વળી મિ. જસ્ટીન જે ક્યાં કરે છે કે “ ચંદ્રગુપ્તે અલેકઝાંડરના સરદારા સામે માથું ઉચકયુ હતુ, તથા હાથીની પીઠ ઉપર મેસીને સૈન્યની માખરે રહી ખૂબ શૂરવીરતાથી લડયે હતા અને અલેકઝાંડના સરદારાને કાપી નાંખ્યા હતા ” તે બધું અન્ય કયારે ?..... સરદાર યુડેમસ પાસે પોતાની સત્તાના પ્રભાવ પાડવા જેટલુ પૂરતુ લશ્કર જ નહેાતુ: ( સંભવ છે કે ) તે સ્થિતિ માત્ર સામાન્ય જ હાવી જોઇએ.
આ પ્રમાણે હિંદુમાંની યવન સત્તાને અંત ઇ. સ. પૂ. ૩૧૭ ની સાલમાં આવ્યા; એટલે અલેકઝાંડરના જમણા હાથ સમાન લેખાતા સરદાર સેલ્યુકસ નીકટાર, કે જે હવે સિરિયાની ગાદીએ ત્રણેક વરસથી બેઠા હતા અને સ્થિત
slaughter of their Chiefs (Justin XV. 4.)
( ૫૧ ) અ. હિં. ઇં. ત્રીજી આવૃતિ પૃ. ૧૧૫, જ. રા. એ. સેા. ૧૯૩૨ એપ્રીલ પૃ. ૨૮૧.
( પુર ) આ બધી શંકાએ પણ શાથી ઉભી થવા પામે છે કે, સેÒકાટસને ચંદ્રગુપ્ત ધરાય છે તેથી.
[ સપ્તમ
થયા હતા, તેને હિંદ દેશના ભાગ જેટલા અને તેટલા ભાગ-હાઇઆ કરી જવાનું મન થયું. એટલે તેણે હિંંદ ઉપરની ચડાઇ કરવા માંડી. કાઇ કહે છે કે ૪, સ, પૂ. ૩૧:૫૩ અને
ઇ. સ. પૂ. ૩૦૫ વચ્ચેના બાર વર્ષમાં લગભગ ૧૧ થી ૧૮ હુમલા તેણે કર્યો હતા, પણ એકે વખતે તેને વિજયદેવીએ વરમાળા આપી નહાતી. એટલે છેવટે થાકીને, હિંદી સમ્રાટ અશોકની સાથે તેને સલાહ કરવી પડી હતી.૫૪ તેની રૂએ, તેને પેાતાની કુંવરીને અશાક વેરે પશુાવવી પડી, તથા હિંદની સરહદને લગતા જે મોટા ચાર પ્રાંતા પોતાની સત્તામાં હતા તે દુખ દેવા પડયા તેમજ પોતાની પુત્રીને, એકાંત વાસ જેવું અને અલ્લામા જેવું ન લાગે તેથી, મિ, મેગેસ્થેનીઝના વડપણ હેઠળ એક એલચીખાતું, પાટલિપુત્રના દરબારમાં રાખવા ઠરાવવુ પડયુ. જ્યારે, સમ્રાટ અશાકે, પેાતાના સસરાનું હીણું' ન કહેવાય, માટે પાંચસા હાથી ભેટ સેગાદ તરીકે સામા આપ્યા. આ તહનામાંથી હંમેશને માટે યવને અને હિંદી પ્રજા વચ્ચેના ઝધડાના અંત આવી ગયા.
આટલા વિવેચનથી જોયુ હશે કે, સમ્રાટ અશાકે, પોતાના જીવન કાળમાં ચાર બળવા એકલા પજામાંજ જોયા હતા, એ પોતાના પિતા બિંદુસારના સમયે અને એ પોતાના સમયે, પોતાના મોટાભાઇનું–યુવરાજ સુધીમનુ” ખૂન ખીજા બળવામાં થયું હતું; જ્યારે પેાતાના રાજ્ય દરમ્યાન જે એ બળવા થયા હતા. તેમાં પોતાના રાજ્ય કુટુંબનું ક્રાઇ માણુસ ખપી ગયું ન હાતું.૫૫ પશુ રાજા પોરસનું ખૂન ખીજા બળવામાં થયું હતું.
એટલે હવે આપણે આ પચીસ વર્ષોંની
વળી આગળ પણ અનેક વવાઇ છે. જીએ શાકવનના ચરિત્રે.
( ૫૩ ) સરખાવે ઉપર ટી. ન. ૩૨, ( ૫૪ ) આ અશાકવધ ન ચરિત્રે.
( ૧૫ ) હાલના ઇતિહાસકારો જે એમ કહી રહ્યા