________________
[ પ્રાચીન ભારતવર્ષ
સમયાવળી. સમજૂતિ:
(૧) દરેક બનાવનું વર્ણન કયા પાને છે તે બતાવવા તેને એક સાથે આપ્યો છે.
(૨) જ્યાં એક બનાવની બે સંલ માલૂમ પડી છે, ત્યાં જે વિશેષ માનનીય લાગી તે અહીં જણાવી છે. અને શંકાશીલ લાગી તેને કૌંસમાં મૂકી છે. કૌંસમાં બે જાતના અક્ષરો છે. બ્લેકમાં છે તે સમયસૂચક છે અને સાદા છે તે પુસુચક છે.
(૩) જેની સાલ માત્ર અંદાજ ગણી કાઢીને ગોઠવી છે તે માટે (2) આવી નિશાની મુકી છે.
(૪) કૌસમાં જે આંક હેય તે તે ટીકાનું પૂછ સમજવું, અને કૌસ વિના હોય તે મૂળ વાંચનનું પૂર્ણ સમજવું. ઈ. સ. પૂ. મ. સં. પૂ. બનેલ બનાવ તથા તેનું સ્થાન, ક૨૦૧
કલિયુગ સંવતની આદી (૩૮૯). ૩૧૭૬
લૌકિક સંવતની આદી (૩૮૯) (લૌકિક સંવત = યુધિષ્ઠિર સંવત). ૧૦-૧૧ સદી; પાંચ છ સદી; કૃતિકારને સમય પ.
હિંસક કાર્યોને સમય પ. ચોથી સદી પાર્શ્વ જન્મ ૪. ૮૪૭
ત્રીજી સદી પાર્શ્વ દીક્ષા ૪. ત્રીજી સદી પાશ્વ નિવણ ૪.
બીજી સદી સિંહલદ્વીપમાં રાને અંજનના સંવતની આદિ ૮. ૬૦૦
ગૌતમબુદ્ધનો જન્મ ૯. ૫૯૮
મહાવીર જન્મ ૯, ૫૬૮
મહાવીર દીક્ષા ૯ (૫૬૯: ૧૮૬).
બુદ્ધદેવે દીક્ષા લીધી ૯, ૧૦, ૫૭૧ થી ૪૪ થી ૩ ઈ પ૬૪ ૩૭ બુદ્ધદેવે પર્યટન કર્યા કર્યું ૧૦. ૫૬૪ ૩૭ બુદ્ધદેવે મગધપતિ બિંબિસારને બૌદ્ધધર્મી બનાવ્યો ૧૧. ૫૬૪ (બાદ) ૩૭(બાદ) બુદ્ધદેવે પિતાનાં સંસારી માતાને બૌદ્ધધમમાં જોડ્યાં ૯, ૧૧. ૫૫૬ ૩૦ મહાવીરને કૈવલજ્ઞાનની પ્રાપ્તિ, ૯, ૧૯, ૯પ. ૫૪૪-ક ૧૬ બુનિવણ-જ્ઞાનપ્રાપ્તિ, ૯, ૧૦, ૧૪૭, ( ૧૪ ), ૧૪૭, ૨૫૭, (૫૪૧
૧૫, ૧૯), પર૮ (મે) ૨ રાજા અજાતશત્રુને રાજ્યાભિષેક ૯. પર૭ (નવેબર) • મહાવીર નિર્વાણ ૮, ૯), ૯, ૧૪૩ (પર૬, ૮). પર૩ મ. સ. અવસપિણિના પાંચમા આરાનો પ્રારંભ, ૧૮.
૫૭૧