________________
પરિચ્છેદ ]
had historians, geographers, seientists, merchants, eto-one objeet of Alexander's conquest was to spread Greek civilisation abroad; but we regret to see that he himself and his men were origntalised in Persia No Indian works (Hindu, Buddhist or Jain) -makes the least mention of Alexander. The Indians probably regarded Alexander as a mighty robber and his expedition and conquests as a political hurricane. India was not changed. India was not Hellinised= અલેકઝાંડરના હુમલા વ્યવસ્થિત રીતે ગાઢવી રાખ્યા હતા. તેમાં ઇતિહાસ વેત્તા, ભૂગાળ શાસ્ત્રી, વૈજ્ઞાનિકા તેમજ વ્યાપારીઓ વિગેરે
ની દીશા કઈ ?
( ૮૧ ) તેજ પુસ્કત પૃ. ૫૧૨
( ૮૨ ) સાધારણ રીતે લશ્કરી હુમલા વખતે, આવા પ્રકારના માણસાને સૈન્યમાં જોડવામાં આવતા નથી, એટલેજ કહી શકાય તેમ છે કે, આ હુમલાઓ દેશ જીતવા અર્થે જ યોજાયા નહેાતા. તેમાં અન્ય કારણા હતાં.
( ૮૩ ) અન્ય દેશમાં પેાતાની સસ્કૃતિ દાખલ કરવા જતાં, પેાતાનેજ તે પરદેશીની સંસ્કૃતિને વધાવી લેવી પડી હતી. તા પછી હિંદમાં તે પ્રવેશ્યા ત્યારે તા તેની રીતભાત ઇરાની જેવી થઇ ગઇ કહેવાયને ! અને ઇરાનને તે આર્યાવર્તની સંસ્કૃતિના પ્રદેશ ગણવામાં આવે છે ( જીઓ ટી. ન. ૭૪ ) એટલે હિંદમાં ગ્રીક સુધારાએ પ્રવેશવા પામ્યા હતા એવા કથનને અવકાશજ કયાં રહે છે ?
(૮૪ ) આ સ્થિતિ સૂચવે છે કે, તેના હુમલાઆને હિ'દમાં કોઇપણ ધર્મવાળાએ રાજદ્વારી મહત્ત્વ આપ્યુંજ નથી.
( ૮૫ ) આ બધા શબ્દો જે વપરાયા છે, તેને પૃ. ૨૨૮ માં પટણા કૉલેજના આચાય† મિ, ફ્રિન્ડલના શબ્દોવાળા જે કુશ ઉતાર્યું છે તેમાં સમ્રાટ અશોક
૩૮૧
પણ હતા,૮૨ તે હુમલાની મુખ્ય એક મુરાદ તા પરદેશમાં ગ્રીક રીતભાતના પ્રચાર કરવાની હતી પશુ નોંધતાં દિલગીરી ઉપજે છે કે, તેનુ તેમજ તેનાં માસાનું પરિવર્તન ઇરાનમાં થઇ ગયું હતું – ક્રાઇ હિંદી ગ્રંથામાં ( વૈદિક બૌદ્ધ કે જૈન ધર્મનાં ) અલેકઝાંડરનું નામ સુદ્ધાં પણ લીધું નથી.૮૪ હિં દીઓએ અલેકઝાંડર ને બહુધા એક મોટા ધાડપાડુ અને તેના હુમલાને તથા વિજયને માત્ર રાજદ્વારી તાકાન તરીકે લેખ્યા છે. ૫ હિ...દુસ્તાનના પલટા થયા નથી તેમ તેણે ગ્રીક સ'સ્કૃતિને અપનાવી પણ નથી.૮૬ આ તા એક લેખકના વિચાર આપણે વાંચ્યા હવે બીજાના શબ્દો વાંચીએ. (IT) ઉસ૮૭ સમયકા ભારત સચ્ચે અમે' સંસારકા ગુરૂ થા, હિમાલયકી બીઁલી ચેટિયા, પામીરકી દુ મ ટિયા, ઔર આરખ સાગરકી ભયાનક તરંગે, ઉનÈ માગકા રાક નહીં શકતી થી ! વે અસભ્ય જાતિઓÈાં સભ્યતા શીખા રહે થે, લટકે હુએિ
જેવા હિંદી ભૂપાળ સાથે આલેકઝાંડરે જે વન ચલાવ્યુ છે, તે શબ્દોના પેટાળમાં રહેલા મનાભાવ સાથે સરખાવશે- એટલે ખાત્રી થશે કે આ હીં. હિં. ના લેખક મહાશયના શબ્દ અને ગ્રીક ઇતિહાસ વેત્તાના શબ્દાનુ તારતમ્ય એકજ પ્રકારનુ દેખાય છે,
( ૮૬ ) આવી સ્થિતિમાં તેણે ગ્રીક રીતભાત હિંદમાં દાખલ કરી કહેવાય, કે તેના સૈનિકા તથા માણસાએ હિંદી સંસ્કૃતિ અને કળાને અપનાવી પેાતાના દેશમાં લઇ ગયા કહેવાય ? વળી તેનાથી માહિત થઇને ગ્રીક શિલ્પકાશ હિંદમાં આવવા લલચાયા અને પરિણામે ચાસેક વર્ષે તેઆ હિં'દમાં સમ્રાટ પ્રિયદર્શિને ભા કરવા માંડેલા સ્તંભ લેખા તથા શિલ્પ કામમાં પેાતાના નિર્જીવ હિસ્સા આપવા સમથ થયા! એટલે અલેકઝાંડરના હુમલાને ખરી રીતે તા હિંદમાં ગ્રીક સતિ દાખલ કરવાના સાધનને, બધે હિંદી સંસ્કૃતિ ગ્રીસમાં દાખલ કરવાના સાધન રૂપ થઇ પડયાનું ગણવું રહે છે.
( ૮૭ ) જીએ મૌ, સા, ઇ. પૃ. ૪૮૫: તથા ઉપરની ટીકા નં. ૭૯ નું લખાણ અને હકીકત, આ કથન સાથે જોડીને વાંચા