________________
૩૯૧
તેને ધર્માંશાક કહેવામાં આવતા હતા=Pious
Asoka after his conversion to Buddhism, તે હકીકતના પાયેાજ મૂળમાં તે ભ્રમણારૂપે છે. સમ્રાટ અશાકે બુધ ના અંગીકાર કર્યાં બાદજ તેના રાજ્યાભિષેક થયા છે,૧૧ અને તે બાદ ૧૭-૧૮ વષઁ સુધી નકાલય ચલાવ્યું છે, એટલે તેણે બૌદ્ધધર્મ ગ્રહણ કર્યોની સાથે તે હકીકતનેા સબધજ ખાતા નથી. ( ૪ ) “ધર્માંશાક શબ્દ તે। તીબેટન પુસ્તકોમાંજ વપરાયા છે, અને આ ધર્માંશાકના રાજ્યકાળ ૫૪ વર્ષ લખ્યા છે. આપણે જોઇ ગયા છીએ કે તીબેટ જીતવાના પ્રસ ંગ અને તે ઉપર પેાતાનું સ્વામિત્વ સ્થાપવાનું કાર્ય તા મહારાજા પ્રિયદર્શિનના સમયમાં જ થયેલ છે. તેમ તેમનું રાજ્ય પણ ૫૪ વર્ષ ચાલ્યું હોવાનું જણાવેલું છે, જ્યારે સમ્રાટ અશોકે દૂર પડેલા તીમેટ તા રહ્યો, પણ નજીકના કાશ્મીરદેશ ઉપર પણ આધિપત્ય મેળવ્યું નથી. તેમ અશોકના રાજ્યકાળ પણ સમગ્ર રીતે ગણેા તે માત્ર ૪૧ વજ ચાલ્યા છે.
ધર્માશાક
( ૫ ) જ્યારે સમ્રાટ અશોકે પેાતાના અતિ ક્રૂર અને પૈશાચિક—અમાનુષિક–ધાર કલ રૂપી વનથી, જે ચડાશાક”નું બિરૂદ મેળવ્યુ હતુ', ત્યારે તેનાજ ગાદીવારસ મહારાજા પ્રિયદર્શિનનું જીવન તદ્દન ઉલટીજ કક્ષાનું હાઇ ભાવિ પ્રજા તેનાજ પુરાગામી ચ'ડાશેાકની સરખામણી બરાબર કરી શકે, તે માટે સમ્રાટ પ્રિયદર્શિનને
( ૧૧ ) નુઆ ઉપર પૃ. ૨૬૯, નું લખાણ તથા રૃ. ૨૭૪ ની ટી. નં. ૯૫.
( ૧૨ ) પ્રથમ તંરગ શ્લાક ૧૩૩ જુએ, જો કે આમાં રાજા જાલૌકને આ હકીકત લાગુ પાડી છે: પણ ખરી રીતે તે રાજા સંપ્રતિને લગતી છે ( જેમ રાણી ઇશ્વરાદેવીને જાલૌકની સ્ત્રી કહી છે પણ વાસ્તવિક રીતે તે સ’પ્રતિની રાણી એકલે જાલૌકની માતા હૈાવા સંભવ છે ) આમ ઉલટા સુલટી હકીકત કેટલીએ શ» તરંગિણમાં
[ પંચમ
""
ધર્માંશાક ” નું બિરૂદ ગ્રંથકારોએ અપણુ કર્યું" હાય તા તે વાસ્તવિક પણ સમજાય છે. (૫) “ He, who had renounced the killing of living beings" આમ તરગિણિકારે જે લખ્યું છે ર તે પણુ મહારાજા પ્રિયદર્શિનનેજ આબાદ રીતે લાગુ પડે છે (જીએ તેને R. E. I. તથા કલિંગની છત મેળવ્યા પછી તેણે નૃતા ગ્રહણ કર્યાં હતાં તે પ્રસંગ).
( ૬ ) ધર્માંશાકપુત્ર જાલૌક પણ મહાપરાક્રમી હા, તેણે કાશ્મીરથી પૂર્વના કેટલાય મુલક જીતી લઇ, ઠેઠ કાન્યકુબ્જ ( હાલનું કનાજ શહેર ) સુધી પોતાનું રાજ્ય વધાયુ હતુ, આ હકીકત એમ સિદ્ધ કરે છે કે, સમ્રાટ સંપ્રતિના મરણુ પછી, મૌર્ય સામ્રાજ્યની પડતી થવા લાગી હતી, અને મૌય સમ્રાટ ( યુવરાજ વૃષસેન–સ*પ્રતિ પછી ગાદીએ આવનાર ) પોતે એક યા ખીજા કાણુને લીધે વસ્તુ. સ્થિતિ ખરાબર જાળવી નહી શકયા હાય, એટલે સપ્રતિએ નીમેલા સૂબાએ-દેવકુમારેશ તેમજ આ પુત્રાએ પોતપાતાની હકુમતના પ્રાંતે ઉપર પેાતાની આણ ફેરવી સ્વતંત્ર થવા માંડયુ' હશે. તેવા દેવકુમારામાંના એક આ જાલૌક પણ ગણાયજ, એટલે તેણે કાશ્મીરપતિ તરીકે ઉદ્દ્વેષણા કરી, ભારતના પૂર્વ પ્રદેશ ઉપર વિજય મેળવવા શરૂ કરેલ; અને પેાતાના રાજ્ય અમલના ૨૬ વર્ષ સુધીમાં૧૪ કાન્યકુબ્જ સુધીના પ્રદેશ જીતી લીધા હતા. (મારૂં અનુમાન જાલૌકના રાજ્યકાળ ૧૫
kr
લખાઇ ગઇ છે; છતાં એક વખત ક્લીલની ખાતર માના કે, અહિંસાનું તૃત રાજા જાલૌકે લીધુ હતુ, તો તે પણ અયાશ્યતા નથીજ; કેમ જે, જૈન ધમી સપ્રતિના પુત્રમાં પણ તેજ લક્ષણ ધટી શકે તેમ છે,
( ૧૩ ) રાજતંગીણિ, પ્રથમ તરૉંગ શ્લાક ૧૨૭: મૌય સા. ઇતિ. ૬૪૩ અને ૬૫૪
( ૧૪ ) મૌ. સા. ઇ. પૃ. ૬૫૫ ( ૧૫ )
એ આગળ પરિશિષ્ટ ઢ