Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 454
________________ પરિચ્છેદ ]. કેને કહેવાય લ કે પોતે પ્રથમ જન નહીં હોય પણ પછીથી તે ધમ પ્રત્યે રુચિ જાગ્રત થઇ હશે અને જૈન ધમી બન્યો હશે એમ ફલિતાર્થ થયો અને આ ઘટના મહારાજ પ્રિયદર્શિનના જીવન સંબંધમાં બનવા ૫ણું પામી છે. એટલે પછી રાજતરગિણિકારના ધમશોકને લગતા સર્વ પુરાવા એકત્રિત કરી તે મહારાજા પ્રિયદર્શિનના જીવન વૃત્તાંતને તરૂપ બની શકે છે કે કેમ તેની તપાસ તરફ જ લક્ષ કેન્દ્રિત થતું ગયું. અને જેમ જેમ પ્રમાણેની તપાસમાં ઊંડો ઉતરતો ગયો તેમ તેમ સર્વે ગૂંચને આપો આપ નીકાલ થઈ ગયો. જે નીચેની હકીકતથી વાચક પણ ખાત્રી પૂર્વક નિહાળી શકશે. (૧) મિ. થોમસે જે કર્યું છે કે, ભૂપતિ અશોક-કામિરપતિ જૈન ધમી હતા; તે કથન મૌર્ય સમ્રાટ અશોકને બદલે તેની પાછળ ગાદીએ આવનાર સમ્રાટ પ્રિયદર્શિનને માનવાથી સાચું ઠરે છે. (૨) સંપ્રતિએ, રાજ્યાભિષેક થયા બાદ લગભગ ત્રીજે વરસે જૈનધર્મની મહત્તા પિછાણી હતી; પછી એક વરસ સુધી શ્રાવક પણે રહી સંધ સાથે યાત્રા કરવા લાગ્યો હતો અને કલિંદેશને આઠમા વર્ષ બાદ જીતી લઈ, શ્રાવકના વૃત્ત તેણે લીધાં હતાં : આ બધી તપસીલ ધર્મના છે તે વાત સાચી કરતી નથી.) ( ૭ ) રાજતંરગિણિ, પ્રથમ તંરગ પૃ. ૨૦ શ્લોક ૧૦૭. ( ૮ ) હાલના ગ્રંથકારે પોતે શિલાલેખને આધારે મત બાંધી આ બાબતને બેટી ઠરાવે છે, પણ જ્યાં શિલાલેખ અશોકનાજ નથી ત્યાં પછી તેનો આધાર લે જ નકામો છે.( જીઓ ઉપરમાં પૂ. ૨૫૦ ની ટી. ન. ૧૨, ૧૩). ( ૯ ) જુઓ ઉપર પૃ. ૨૬૭ થી ૭૨ નું લખાણ તથા તેને લગતી ટીકાઓની હકીકત. (10) Many Buddhist works represent him Kalasoka ( Black Asoka) = ઘણા બૌદ્ધ માં તેને કાળાશક તરીકે વર્ણવે છે had embraced the doctrine of Jina ના લખાણને બંધબેસતી આવે છે. (૩) વળી અશોકને ધમશાક (Pius King) લખેલ છે. મૌર્ય અશોકે તે પિતાના ભાઈઓની કત્વ પણ ચલાવી હતીએટલું જ નહીં, પણ પિતાના રાજ્યના ૧૮ મા વર્ષે બૌદ્ધ સભા બેલાવી, ત્યાં સુધી પોતે નરકાલય નામની મનુષ્યધાતક સંસ્થા ચલાવ્યે જતા હતા; અને તેના કાર્ય પરત્વે એજ માણતા હતા. એટલે aap TT " Asoka the Fierce Asoka the ore ” નામ આપ્યું છે તે વ્યાજબી ઠરે છે. તેવા પુરૂષને પછી ધર્મશોકAsoka, the Pious $4 to 2314 મિ. ડી. આર. ભાંડારકર જેવા વિદ્વાનોએ જે એમ અનુમાન દોર્યું છે, કે બૌદ્ધધમી થયા બાદ તેના વતનમાં પલટો થઈ ગયે હતો. તેથી તે ધમશોક= Pious) કહી શકાય. આ માત્ર તેઓ સાહેબનું અનુમાનજ છે. કોઈ આધાર ટાંકયો નથી. બકે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી કોઇ બૌદ્ધગ્રંથમાં અશોકને ધમશક° બિરૂદ લગાડયું જ નથી ( નીચેની દલીલ નં. ૪ જુઓ ). વળી તેમનું આ મંતવ્ય કાલ્પનિક છે. કેમકે તેઓ સાહેબે જે એમ લખ્યું છે કે બૌદ્ધધમમાં જોડાયા પછી ( આટલી વાત સાચી અને તેમના કહેવા પ્રમાણે તેને બૌદ્ધ ગથિનાં કથનથી કે ૫ણ મળે છે, પણ હવે બીજો ભાગ જે તેમણે આ વાકયની પાછળ જોડયા છે તે કઈ બૌદ્ધ ગ્રંથને નથી, પણ પિતાની મતિ અનુસાર ઉપજાવી કાઢયો છે. તે કલ્પના આ રહી) and Dharmasoka or Pious A soka after his conversion to Buddhism = અને બૌદ્ધ ધર્મ પાળતો થયા બાદ ધમશાક કહેવાય છે. ( ઉપજાવી કાઢેલી હકીકત તે ઉપરથી કહી શકાય તેમ છે કે, તેણે બૌદ્ધધર્મ અંગીકાર તે પોતાના રાજ્યના ચોથા વર્ષમાં જ કર્યું છે જ્યારે તેને ચંડાશક તરીકે ઠેઠ પંદર વર્ષ સુધી બી ગ્રથિએ વર્ણવ્યા કર્યું છે.)

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532