________________
પરિચ્છેઃ ]
દેવાનું કે ખાલસા કરી લેવાનુ ૨૧ અનવા દીધું નથી. હા, નિસ ́તાન ગુજરી જવાથી તે તેના મુલક ખાલસા કરી જ લેવાતા. બાકી પરાજીત રાજાના સીહા વાલીવારસ જ્યાંસુધી હૈયાત હોવાનું માલૂમ પડે ત્યાંસુધી તેમના રાજ્યાધિકાર ખૂખેંચવી લેવામાં આવતા નહીં. પણ તેમના ખડિયા રાજા તરીકેના સ્વીકાર કરાવાતા, આ નિયમમાં મહારાજા પ્રિયદર્શિને ઓર એક સુધારા કર્યો હતા. તે એ કે તેણે કેટલાક પદભ્રષ્ટ રાજાને પોતાના મૂળ સ્થાને પુનર્સ્થાપિત કર્યા હતા.૨૭ તેમજ પોતાના અધિકાર નીચેના રાજાઓને અમુક અમુક કાર્યની નિમ`ત્રણા કરવા માટે અતિમાં ખેલાવતા પણ હતા, આ પ્રકારની નીતિ તેણે એકલાએ જ અંગીકાર કરેલી હાય એમ દેખાય છે.
સારાંશ એ કે, આખી રાજ્યનીતિ તેણે પ્રજાકીય ધારણે જ રચી હતી. અને અધ સમુહતંત્ર−Federal States-કેમ જાણે અસ્તિત્વ ધરાવતાં ન હાય તે નિયમે પ્રાંતિક વહીવટ ચલાવતા હતા. કાઇ રાજા કે પ્રજા ઉપર રાજ્યમદ ૩ શિરોરી ચલાવવામાં આવતી નહીં.
જે કૃતિઓ પ્રજાકલ્યાણુ સૂચક અને યાવચંદ્ર દિવાકરો તેના સભાતેની કૃતિઓ રણાં તરીકે વવી છે તથા તેમાં જે ભાવભર્યુ ચિત્ર તેણે દારી બતાવ્યુ` છે, તે દૃષ્ટિ ધ્યાનમાં લઇએ
રાજ્યવ્યવસ્થા
પ્રચારનેાજ હતુ બતાવવામાં આવ્યા છે)
અથવા ખીજો સાઁભવ એ છે કે, દક્ષિણનાં કેટલાંક રાજ્યા, ચાલા, પાંડયા ઇત્યાદિના અથવા તેમના પેટા વિભાગોના અધિપતિ, પરાપૂર્વથી જૈન ધર્મી હતાજ. પણ જ્યારે દક્ષિણાથમાં આંધ્રવશીના અમલ થયા ત્યારે તેઓએ પેાતા માટે સામ્રાજ્ય સ્થાપવાના લેાલમાં આ ખષાના મુદ્દા તી જીતીને મેળવી લીધા હશે: ( વિલીવચકુર આંધ્રપતિના સમયમાં ) પણ સપ્રતિએ દક્ષિણપતિને છતી લઇ, આ બધા અસલી રાજાઓને પાછા પોતપેાતાના સ્થાને સ્થાપી દીધા હશે.આ સ્થિતિ
૩૫૯
સમ્રાટ પ્રિયદર્શિનની કૃતિઓ
તા તેની નોંધ આપણે પશુ ખરી રીતે તેવા જ પ્રતિધ્વનિ કરતા શબ્દથી આલેખવી જોઈએ; તેમજ ઇતિહાસના બિંદુથી નીરખીએ તે। જે
વધારે સશનીય છે.
આ ઉપરથી માલમ થાશે કે, ચાલા પાંડચા ઇત્યાદિ રાજવ'શ, ઠેઠ પ્રિયદર્શિનના સમય પહેલાંથી ચાલ્યા આવે છે અને આ બધા એક રીતે સ્વત ંત્ર–હતા. પણ મુખ્યતાએ પેાતાના ખડીયા શા હૈાવાને લીધેજ પ્રિયદર્શિન પેાતાના શિલાલેખામાં Bordere ng ends તરીકે લખ્યાછે. તેના અથ, નહીં કે પોતાની રાજ્યની સીમાએ આવેલ દેશે પણ “ અવંતિથી દૂર દૂર આવેલ દેશા ” તેવા ભાષા સમજવાના છે (વળી જી પૃ. ૩૦૭ થી ૩૧૨ સુધીની હકીકત અને તેની ટીકાઓ.)
"