________________
૩૭૪
(૩) ત્રિપુર-વેનુર
(૪) સાતપુડા પર્યંત ના શિખર ઉપરઃ
જ્યાં નમ દા નદી
જબલપુર પાસેથી
વહે છે ત્યાં. (૫) મહુ શહેર (૬) ભંગઢ (અલવર રાજ્યે). (૭) ગ્વાલીયર૧૨
પ્રિયદર્શિનની
[ ચતુર્થાં
૩૫ શ્રી, ઊંચી; મદ્રાસ ઇલાકાના દક્ષિણુ કનારા જીલ્લામાંઃ પ્રતિષ્ઠા ઇ. સ. ૧૬૦૪ માં:લેખની નકલ મિ, જેમ્સે ઉપરના ન’. ૧ની સાથે લીધી હતી, લેખના અક્ષરે કાનડી અને ભાષા સંસ્કૃત છે,
આ મૂર્તિના સબંધમાં ઉપર પૃ. ૨૨૦ થી ૨૨૨'નું વર્ષોંન વાંચેા.
ઈદાર રાજ્યે આ શહેર પાસેના ડુ'ગરવાળા પ્રદેશમાં આવેલ છે. ૨૦ શીટ ઊઁચી છે.
૫૭ શ્રી ખેંચી છે, (૧૧)ગ્વાલીયર રાજ્યે ક્રુ દક્ષિણ હિન્દમાં જે પ્રચંડ કાય મૂર્તિઓ છે. તે સર્વેમાં પ્રાચીન તમ છે.
જેમ મહારાજા પ્રિયદર્શિનના ઉભા કરાવેલા સ્તા, અત્યારે બાવીસસેા વરસ થઇ ગયાં છતાં, કાળની અનેકવિધ અસરના ઝપાટા સામે ટકકર ઝીલતા, જેવા ને તેવા એપ તથા ચળકાટ સહિત તેમજ એકપણું કાંકરા તેમાંથી છુટા ન પડે તેવા મિશ્રણથી બનાવેલ ચુના અને પત્થર કામની બેનમુન કૃતિ તરીકે, મગરૂરી કરતા ઉભા રહયા છે, તેમ આ પ્રચંડમૂર્તિઓ પણ તેવી જ રીતે તે સમયની કળાની ખીલવટ તથા ઇજનેરી ચાતુર્યની પ્રશસ્તિ ગાતી, જગત સમક્ષ ખડી રહી છે. બેશક આના ધડનારાઓ હિંદી કારીગરાજ પ્રતિષ્ઠા કરવામાં આવી તેનાજ સમય ઇ. સ. ૧૪૩૨ સમજવેા: આ સાથે નીચેનું ટી. ૬૧ વાંચા, એટલે સ્પષ્ટ થશે કે આ મૂર્તિ અસલના વારાની છે. પણ કાળાંતરે ગમે તે કારણથી પડી ગઇ હશે ( ઉત્તર હિંદના અલ્હાબાદ–કૌશાંબી સ્તલ વિગેરેની બાબતમાં પણ આવાજ ભેદ સમાયલા છે ) અને પાછળથી ઉભી કરી, લેખા કાતરાવીને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ( તે ઉપર લેખ નહોતા તેનું કારણ પણ પ્રિયદર્શનનુ નિરભિમાનપ`જ હતું. )
( ૬૧ ) હીસ્ટરી ઓફ ઇન્ડીઅન એન્ડ ઇસ્ટરન આરકીટેકચર ( જેમ્સ ફર્ગ્યુસન, લંડન, ૧૯૧૦ પુ. ૨ પૂ. ૫૫) Anterior to any of the collossi at
હાઇ શકે; અને તેમાં પણ મહારાજા પ્રિયદર્શિન જેવા ચતુર રાજકર્તા કે જેની નસેનસમાં ૩ રાજત્વ, ધર્માંત, તેમજ સ્વમાન ભરેલુ` હાય તે આવાં કામ કરવામાં કાંò ઉણપ આવવા ન જ દે, એટલે તેણે જે દૂર દૂરના દેશા જીતી લીધા હતા ત્યાંથી પણ તે કળાના કળાધરાને ખેલાવી પેાતાના હિંદિ કારીગરા સાથે મદમાં મૂકી દીધા હાય અને સર્વાંના એકત્ર પ્રયાસથી આસ્ત ભેા અને મૂર્તિ બનાવરાવી હાય, તે કાંઇ વિસ્મય પામવા જેવુ નથી. એટલે પાશ્ચાત્ય વિદ્યાના પ્રશ'સા, આ સર્વ કૃતિઓને, ભલે હિંદુ કારીGwalior or in the south of India ( તેના ઉપર લેખા છે તે દૃષ્ટિએ પ્રાચીનતમ કહી છે. બાકી તે સવ"ની અસલ ઉત્પત્તિની દૃષ્ટિએ આ કથન સમજવાનુ નથી. એટલે અનુમાન કરવુ રહે છે, કે મૂતિ કાતરાઇ છે તેા ધણાજ પ્રાચીન સમયે ). વળી ઉપરની ટીકા નં. ૬૦ ની હકીકત વાંચા,
( ૧૨ ) આ બન્નેનાં (નં. ૬ અને ન, ૭ ન) વણુંન માટે, હિસ્ટરી ઓફ ઇન્ડીઅન એન્ડ ઈસ્ટન આર્કીટેકચર; કર્યાં જેમ્સ ફર્ગ્યુસન, ૧૯૧૦, લંડન: એ ભાગમાં. ભાગ બીજો પૃ. ૪૮ થી ૫૫ જી.
( ૬૩ ) આ વણૅન સાથે આ. ન. ૨૯ માં તેમના ચહેરા સરખાવે એટલે આ કથનના સત્યા