________________
૩૭૬ પ્રિયદર્શિનની
[ચતુર્થ તેની કાંઈ તુલના કેમ નથી કરતા? તેમ અમે એમ રહેલી છે. વળી નૈસર્ગિક નિયમ તે એમ જ હોઈ પણ નથી કહેવા માંગતા કે ત્યાં નહેતું જ; શકે છે, કે જે જૂનું હોય તેને અસલ કહેવાય, પણ ત્યાં હોય માટે, ઇતર પ્રદેશમાં ન જ હોય અને નવું હોય તેને નકલ કહેવાય. પછી નકલને એવું માની લેવાની મને વૃત્તિ શા માટે ધારણ ગમે તેવો સુવાંગ પહેરાવવામાં આવે, તે પણ કરવી પડે છે ? બકે આ તે સર્વ સિદ્ધ બીના તે અસલની જગ્યા તે કદાપી પણ લઈ છે, કે આર્યાવર્ત દેશ જ્યારે સંપૂર્ણ જાહ- શકતું જ નથી. મતલબ કે, અસલ તે હમેશાં જલાલી ભોગવતા હતા અને તેની પ્રજા સંસ્કૃત પ્રથમ બન્યાનું જ અને ન તે પાછળથી હતી, ત્યારે જૂની દુનિયાના પશ્ચિમના પ્રદેશ તે બન્યાનું જ ગણાવું જોઈએ. અર્ધ જંગલી કે તદન જંગલી કે ઓછી
મૂતિઓ ઉપર કઈ પ્રકારનું અક્ષર લેખન સંસ્કારિત પ્રજાથી વસાપલી હતી. જો તેમ ન હોવાથી તેના કર્તા વિષે શંકા રહે ખરી, ૧૯ હોય તે, સંસ્કૃતિનું વિસ્તરણ પૂર્વથી પશ્ચિમ પણ સ્તંભલેખેના કર્તા વિષે તે શંકા જેવું તરફ જવું ઘટાવી શકાય કે પશ્ચિમનું પૂર્વ કાંઈ છે જ નહીં. હવે વિચારો કે જે યુગના તરફ આવતું કહી શકાય ? ભિન્ન ભિન્ન કારીગરે, જ્યારે અર્વાચીન ઇજનેરી કળાને મન સંપ્રદાયના હિંદીગ્રંથોમાં આટલું તો અચુક પણ આવા અનુપમ અને અજોડ ગણાય તેવા પણે લખાયેલું જ છે કે, આ દુનિયા અનાદિ સ્તંભે રચી શકે, તથા અત્યારના હિસાબે ગમે તેટલા છે.૧૭ અને તેમાં પણ સર્વ પ્રદેશમાં માત્ર ભારે વજનદાર ગણાતા હોવા છતાં તેવા સ્તંભે આર્યાવર્ત જ એક એવો દેશ છે, કે જ્યાં ઉભા કરી શકે, ત્યારે તે દેશમાં તેમના જેવી જહંમેશાં મનુષ્યો સંસ્કારિત છે;૮ સર્વે ઋતુઓ સજાતિય વિદ્યાના ઘડતર કળાના તે સમયના નિયમસર છે. અને કુદરતની અગણિત સગાતો કારીગરે શું તે સમયે વિદ્યમાન ન હોઈ શકે ? અને ભેટની આકર-ખાણોને ખાણ-આવી બલકે પરસ્પરના જ્ઞાનના સહચાર્યથી, એક બીજાની
(૬૬) જ, જે. એ. સ. ના ૧૯૩૨ના અંકમાં ૫. ઉપર જે અવલોકન મિ. પી. આર. સી. નામના મહાશયે કર્યું છે તેમાં પણ આવા જ પ્રકારને અભિપ્રાય તેમણે દર્શાવ્યું છે. . (૬૭) પાશ્ચાત્ય તો દુનિયાનું અસ્તિત્વ જ માત્ર વાડા વર્ષનું માનતા હતા છતાં ખૂબી તો એ છે કે તેમને સર્વોપરિ ધાર્મિક ગ્રંથ જે બાઇબલ કહેવાય છે, તેની બની અને નવી આવૃતિમાં, અમુક હકીક્ત લાખ કે કરોડો વર્ષ ઉપરની હોવાનું જણાવવા છતાં તેઓ હાલના વિજ્ઞાનશાસ્ત્રીની દ્રષ્ટિને કે પ્રત્યક્ષ પ્રમાણને વિશેષ માનતા હેવાથી, તેવી જૂની પુરાણી વાતને માત્ર ગપાટા પેજ હોવાનું જ્યારે જણાવતા આવ્યા છે, ત્યાર બીજી બાજુ, મિસર દેશમાં પુરાણી વસ્તુઓ શોધ બળ આધાર મળી આવે છે તેની ઉમર તેઓ પિતે પાછા લાખ વરસની આંકવા મંડી પડયા છે,
આમ હવઢા સુલટી વાત કર્યા કરવી તે કેવો
પ્રકારની બુદ્ધિમતા ગણવી જોઈએ!
( ૬૮ ) આ વિશેની કેટલીક હકીકત પુ. ના પહેલા બે પરિચ્છેદમાં સમજાવી છે તથા તેના ત્રીજા પરિચ્છેદમાં પણ ભૌગલિક દર્શન કરાવતાં પ્રસંગોપાત્ર વિગત જણાવવામાં આવી છે. તે સાવ નજર તળે કાઢી જવા વિનંતી છે.
( ૬૯ ) શ્રવણ બેલગેલની મૂર્તિને રચિત સમય ઇ. સ ને નવમે દશમે સકે કેટલાક ગણે છે. પણ તે વાસ્તવિક નથી. કારણ કે તેની પ્રતિષ્ઠા કરનાર ચામુંડરાયને સમય ભલે દસમી સદીને છે, પણ તે મતિ તે ઠેકાણે પહેલાની પડેલી મળી આવ્યાનું જ થયું છે. વળી તે સમયે અથવા તે પૂર્વે, તે પ્રદેશમાં કઈ તેવા કુશળ કારિગરેએ કે અન્ય ક્ષતિઓ ઉપજાવી કાઢી હોય તેવું પ્રમાણ પણ મળતું નથી. એટલે નવમા સૈકા પહેલાની હોય એમ તે તે કથન ઉપરથી પણ સ્પષ્ટ સમજાય છે,