________________
૭૦
પ્રિયદર્શિનની
સ્તૂપે
આવા તેમની સંખ્યાના
૧૦૦ કે ૧૫૦ થી
સ્થિ
પશુ
એક પછી એકનું વન કરતાં હાવાના નિર્દેશ કર્યો છે. પશુ સરવાળા કરતાં ભાગ્યે જ વધારે થતા હાય. અને તે પણુ જર્જરિત તિમાં; તેમ તેના પુરાગામી મ. યુહાને આ બાબતમાં લગભગ તે જ પ્રકારનું મૌન સેવ્યું છે. મતલખ કે, આ બન્ને બૌદ્ધ ધર્મી ચિનાઇ પ્રવાસીઓએ લખેલ વર્ગુનાના વિચાર કરવા માંડીએ છીએ, ત્યારે સમ્રાટ અશાકની કૃતિ વિશે જે બૌદ્ધ પુસ્ત। તેના સમય પછી રચાયલાં છે તેમાં કાંઇ અતિથ્યાક્તિના વિશેષ પણું રંગ પૂરાયા હાય એમ સહજ ખ્યાલ આવી જાય છે. બાકી એટલુ તા સિદ્ધ થાય છે કે, મહારાજા અશોકે સ્તૂપો । ઉભા કરાવેલ છે જ, પણ તેની સંખ્યા બહુ જૂજ હશે. તથા ઢોખ વિનાના જ હશે તેમ જ તેનું કદ પણ મહારાજા પ્રિયદર્શિનના સ્ત ́ભ કરતાં બહુ જ નાનુ` હરી.
ઉપર પૂ. ૩૬૦ માં જાવ્યું છે કે, મહારાજા પ્રિયદર્શિન, ખડક લેખા - અને સ્તંભલેખા ઉપરાંત બીજી બે જાતની કૃતિઓ આપણા માટે વારસામાં સ્મારક તરીકે મૂકતા ગયા છે; કે જે કૃતિઓ જાણિતી થઇ ગઇ છે, છતાં તેના કર્તા વિશે, અદ્યાપિ પર્યંત ક્રાઇ વિદ્વાનનુ ધ્યાન વટિક પણ તે પ્રતિ ખેંચાયુ નથી. આ કૃતિએ પુછ્યુ
શિલાફલકા મળી આવ્યાં ત્યાં ત્યાં કાતરવી દીધાં, પણ સિંહાકૃતિ ગાઠવી નહીં. તેથીજ બે જાતના સ્તંભ લેખા દેખાતા હશે એમ અનુમાન કરૂ છું.
( ૪૮ ) આ સવ સ્તૂપા તેણે તે ઉભા નથી જ કરાવેલ, કેમકે, તેના સમય પહેલાં જે પુરૂષાનુ સ્વગમન થયું છે તેમના પણ તેમાં છે; પણ મેં અત્રે તેમની કૃતિ તરીકે જે જણાવી છે, તે એટલાજ પૂરતું કે તેણે પેાતાના સમયના પુરૂષાનાં સ્વ સ્થાન તરીકે તેની કૃતિઓ ઉભી કરાવી, તેમજ વિધવિધ પ્રકારના લેખા ઉભા કરાવી ભવિષ્યની પ્રજાને તે સર્વ પ્રસંગાનું સ્મરણ
[ ચતુર્થ
મહારાજા પ્રિયદશિ નનીજ છે. આ હકીકત પ્રતિ ધ્યાન જે ખેંચાયું નથી તે બનવાનું પણ મુખ્ય કારણુ, તા આપણે અનેક વાર જણાવી ગયા છીએ, તેમ સમ્રાટ સ’પ્રતિનું નિરભિમાન પણ જ હતું. જેને અનુસરીને એક કૃતિ ઉપર પોતાનું નામ કે ઓળખ પડે, તેવું કાંધ્ર પણ નિશાન સુદ્ધાં નહીં રાખવાને તેણે પ્રબળપણે કાળજી સેવી છે. પણ તેના હેતુ જ્યાં વિચારાય છે કે, તુરત જ આપણને માલૂમ પડી જાય છે; ક્રે, જેમ તેના ઉદ્દેશ R. E. અને M. B. E, ઉભા કરવામાં તેની પ્રજાને ધમ્મ જાગૃતિમાં જોડવાના હતા, તેમ આ કૃતિની રચનામાં તથા તે ઉભી કરવાનાં સ્થળની પસ’દગી કરવામાં પણ તેજ તુ સમાયલા હતા.
આ એ પ્રકારની કૃતિઓનાં નામ આ રહ્યાં (૧) સ્તૂપા૪૮ અને (૨) પ્રચંડ કદની પાષણ મૂર્તિઓ. હવે તે અને આપણે એક પછી એક તપાસીએ.
( Topes ) જેમ ખડક લેખોનાં સ્થાના સમાધિસ્થાના જ હતાં, તેમ આ સર્વેના ઉદ્દેશ પણ પ્રજામાં ધર્મ જાગૃતિ૪૯
રૂપા
આણવાના જ હતા.
શ્રી મહાવીરની પાર્ટ જે જે પટ્ટધરો જૈન ધના-નેતા તરીકે આવી ગયા છે, તેમનાં સ્વગ
રહે તેનું ભાન કરાવ્યું છે. (નહીંતો ખબરજ ન પડત) માટે તે સર્વેના ચશ તેને મળે, તે હેતુ સાચવવા પૂરતું જ મારૂં લખાણ સમજવું. નીચેના પારિમાફના અંતમાં જણાવેલ ઉદ્દગારા સરખાવે.
( ૪૯ ) જીએ પૃ. ૭૧ તુ' લખાણ જેમાં ડા. બ્યુલરના અસલ શબ્દો ટાંકયા છે તથા તે સાથે ટીકા નં. ૭૩ ની હકીકત સરખાવા.
(૫૦) કેવી રીતે દાઢા અને ભસ્મ સાચવવામાં આવતી તે માટે જુઓ ક. સ્. સુ. ટીકા રૃ. ૧૨૩,
( ૫૧ ) આ સંચય શબ્દના અર્થ કેટલે દરજ્જો