________________
૩૫૪ પ્રિયદર્શિનની
[ ચતુર્થ પ્રાંતની સમજૂતિ. સુબાનું નામ કે એાળખ પ્રાંતિક પાટનગર. (૧) અવંતિહાલને માળવા અને ઘણું કરીને સમ્રાટના પશ્ચિમ અવંતિનું ઉજે
મેવાડ તથા સેંટ્રલ ઇન્ડીઆ એજે- પિતાના જ અધિકારમાં છતાં યિની અને પૂર્વ અવંતિનું સીને થેડેક ભાગ (સિંધિયા, એમ માની શકાય કે, પોતાના વિદિશા નગર. હોલ્કર, ભેપાળ વિગેરે સર્વે રિયા- કેાઈ કુમારને નીમ્યો હતો સતને સમાવેશ આમાં થાય છે.) જોઈએ અને કદાચ તે યુવરાજ
પણ હેય (જુઓ ટી. ૧૨.) (૨) આનર્ત, શ્વત્ર અને સૈરાષ્ટ પિતાના લઘુ બંધુ–સદર ઘણું કરીને અસ્થિકગ્રામ
( હાલને ઉત્તર ગુજરાત અને શાલિશુક (જેને પાછળથી જેનું નામ છે. સ. ની સાકાઠિયાવાડ)કદાચ કચ્છ પણ હેય. મગધ પ્રાંતમાં ફેર હત) તમી સદીમાં વર્ધમાનપુરી
પડયું હતું કે જેને હાલ
વઢવાણ શહેર કહેવાય છે. (૩) મરદેશ-હાલને રાજપુતાના નામ જણાયું નથી.૧૦ (આને ઘણું કરીને ભાષા વૈરાટને
આ પ્રદેશ; કદાચ કચ્છદેશ જે ભોજકાઝને પ્રાંત પણ કદાચ જ્યાંથી શિલાલેખ મળી ઉપરના (નં. ૨) માં ન સમાતો ગણવાયો હોય તો) ૧ આવ્યું છે તે આ પ્રદેશમાં હેય તે આ (નં. ૩) માં ખરજ.
કદાચ રાજનગરીનું નામ ત્રંબાવટી કે હર્ષપુર પણ
હાય. (૪) સિંધસૌવીર (હાલનેસિંધ, જેસલ યુવરાજ વૃષસેન (રૂષભસેન) બરાબર તે કહી શકાય તેમ મીરનું રણ તથા તેને કાંઈક પૂર્વ
નથીઃ ૫ણ સિંધની રાજભાગ તેમજ કચ્છના રણને ઉતર
ધાની વીતભયપદણને નાશ ભાગ) તેમજ બલુચિસ્તાન તથા
થયા પછી, કદાચ લારપંજાબને દક્ષિણ વિભાગ કે જેમાં
ખાના જીલ્લામાં કે તેની આભાવલપુર સ્ટેઇટ વાળો ભાગ
સપાસ (જ્યાં હાલનું મેહન જાડેરોનું સ્થળ છે ત્યાં પણ હોય) સંભવે છે.
અને વિરુદ્ધમાં જનારી અનેક દલીલો અને દાંત પણ રજી કરી શકાય તેમ છે. છતાં કઈ નીતિ વધારે લાભપ્રદ નીવડી ચૂકી છે, કે નીવડી શકે છે, તે વાંચક વગે પિતે વિચારી લેવું રહે છે. અહીં તે પ્રસંગે ઉપસ્થિત થયા એટલે તેને નિર્દેશ કરી તે ઉપર ધ્યાન ખેંચ્યું છે.
(૯) જ.બી. એ. પી. સે. ૧૯૨૮. સપ્ટે. ૫. ૧૬ઃ એ બુષિપ્રકાશ પૂ. ૭૬ તથા પૃ. ૮ અને આગળ. જયસ્વાલજી શાલિશકને ભાગવત પુરાણની લખેલ એક પ્રતમાં સુયયાને પુત્ર કહાનું જણાવે છે પણ સુયશા તે અશોકના પુત્ર કહનું બીજું નામ છે એટલે પ્રતિને
ના ભાઈ શાલિશક થય ગણાશે. જુઓ ૫, ૨૬૨ ટી. ૬૩ નું વંશવૃક્ષ.
(૧૦) જ્યાં જ્યાં “નામ જણાયું નથી ” એમ લખ્યું છે ત્યાં ત્યાં બનવા સંભવ છે કે રાજકુટુંબીનજીકને કુમાર-નહીં નીમા હોય; પણ આયનમાર નીમવામાં આવ્યો હશે.
(૧૧) જુએ. નીચે ટી. ૨૪,.
(૧૨) સંભવિત છે કે, જન્મથી ષસેન પોતે યુવરાજ નહીં હોય, પણ તેને ભેટે ભાઇ કદરતી રીતે કે કઇક ઠેકાણે લડાઇમાં અથવા બળ સમાવવા