________________
પરિચ્છેદ ]
રાજ્યવ્યવસ્થા
૩૫૫
(૫) ગાંધાર-બેજઃ પંજાબને લગ- નામ જણાયું નથી પણ તક્ષીલા નગરી સંભવિત છે
ભગ આખો ભાગ, વાયવ્ય હદવાળા પિતાને ભાઇ હતા એમ અથવા પ્રાચીન તક્ષીલાને પ્રતિ અને અફગાનિસ્તાન. જણાય છે.
નાશ થઈને, તેનાથી થોડે છે. પશ્ચિમે નવી તક્ષીલા
વસી હતી તે હેય. (૬) કમિર-હાલન આખે કાશ્મિર જાલૌક-( મહારાજા પ્રિય- શ્રીનગર વસાવ્યું હતું અને
દેશ, તથા હિંદુકુશ પર્વતવાને દર્શિનને જ પુત્ર થાય) ત્યાંજ રાજગાદી કરી હતી. મુલક તેમજ બેકટ્રિઆ પ્રાંત પણ ખરે જ તને તે વખતે ન
પ્રદેશ કહેવાતું હતું. ) (૭) (૮) અને (૮)ઈરાન, અરબસ્તાન તે તે સમયના જે રાજકર્તા- ખાસ નામ મળી આવતા
અને એશિઆઈ તકના અમુક ઓ હતા તેમને જ કાયમ નથી. ભાગ- આ ત્રણ વિભાગને તે સમયે રાખી, પિતાના તાબાના-ખંશું નામ અપાયું હશે તે જણાતું ડીઆ તરીકે ચાલુ રાખ્યા નથી.
હતા. (૧૦) ખેતાન અને તિબેટ હાલમાં કુમાર કુસ્થનઃ (ખરૂં નામણું નામ જણાયું નથી.
પણું એજ નામે તે પ્રદેશ એળ- હશે તે જણાયું નથી)
ખાય છે. (૧૧) નેપાળ૫ ભૂતાન તથા મહારાજા પ્રિયદર્શિનના જમા- લલિલપટ્ટણ૧૭ વસાવી ત્યાં
નેપાળના હાલને મૂલક: હિમા- છે અને કુંવરી ચારૂમતીને રાજધાની કરી : પિતાના લયની ખીણને સમાવેશ પણ પતિ-રાજા દેવપાળ ૧ નામે-તે નગરને દેવપદણ આમાં થાય છે.
પણ કહેવાતું હતું.
જતાં મરણ પામવાથી તે યુવરાજ પદે આવ્યા લાગે છે. (Mઓ ઉપરમાં અવંતિના સૂબાનાં નામમાં તથા પૃ. ૨૯૮ ટી. ન. ૪૯) કેટલાકોએ આનું નામ Sobhasanus લખ્યું છે. (મૌ. સા. ઇ. પૃ. ૬૫૪) તારાનાથકે અનુસાર વૃષસેન ગાંધારકા રાજ થા (કે. આ. કે. પૃ. ૫૧૨ ) સંભવતઃ યહ વૃષસેન ગાંધાર વા કુમાર વાસુબેદાર થાઃ તિબેટકા બૌદ્ધ સાહિત્યમેં સંપ્રતિકા ઉત્તરાધિકારી વૃષસેનો હિ લિખા હે
(૧૩) તે પ્રદેશમાં ફેટી ઉઠેલ બળવામાં આ કુમારનું ખૂન, કે પછી ત્યાં બળ બેસારવા માટેની માટેની લડાઇમાં મરણ થયું હોય એમ દેખાય છે અને તે બાદ નં. ૪ અને ૫ ને પ્રાંતે એકત્ર કરી નંખાયા હોય,
(૧૪) હિં. ૭. છો. (ગુ. વ. સ. ) પૃ. ૧૧૭:અશોકના (પ્રિયદર્શિન લેખ ) સમયમાં કાશ્મિરની
ખીણને મૌર્ય સામ્રાજ્યમાં સમાવેશ થતું હતું.
(૧૫) હિં. ઉ. છ (ગુ. વ. સ ) પૃ. ૧૦૯ “પાટણ શહેર આગળ અશોક તથા તેની પુત્રીનાં કહેવાતાં બાંધકામની અને શિલાલેખની હૈયાતીથીસિદ્ધ થાય છે કે તેના સામ્રાજ્ય અંગ પ્રદેશ તે હતો. અને તેને રાજવહીવટ સીધે મૌર્ય રાજધાનીથી જ કરવામાં આવતું હશે.”
(૧૬) હિં. ઉ. છો. ( ગુ. વ. સે.) પૃ. ૧૧૦ “સાતમા સઈકાના પ્રારંભમાં ત્યાનું રાજ કરતું રાજકુલ લિચ્છવી કુટુંબ હતું પણ વૈશાલિના લિચ્છવીઓ જોડે ને તેને સબંધ કયા પ્રકારનો હતા, તે નકકી કરી શકાય તેમ નથી. (લેખક મહાશયને આપણે લખેલ હકીકતની ખબર ન હોય તે બરાબર છે) હવે વાચકને ખાત્રી થશે.
(૧૭) ઉપરની ટીકા ૧૬ જુએ