________________
પરિચ્છેદ ]
શહેનશાહત આ વખતે હૈયાતીમાં જ નહેાતી એમ કહીએ તે ચાલે. આટલા વેર આવ્યા પછી તેને સામના કરનારા પાંચ રાજ્યોના ભેગ થયા. ( ૧ ) પ્રથમ સીરીખાનારાજા (૨) ( ) પછી તેની ઉત્તરે એશીઆ માઇનોર વાળા ભાગના રાન ( ૩ ) ગ્રીસ દેશના અધિપત્નિા અને ( ૪ ) બીજી બાજુ સિરિયાની
ગ્વિજય યાત્રા
ખીજસિંચન કરેલ હોજ, કારણ કે તેની પછી લગભગ ટક સેકા બાદ તે પ્રદેશ ઉપર અડાડ નામે કાર્ડચાવાડના મહુવાના તે સમયે મધુમાવતીનગરી કહેવાતી) શ્રાવકે કેટલાય વર્ષોં સુધી ત્યાં શાસન અધિકાર ચલાવ્યા હતા. આ જાવડશાહે મ. સ. ૪૭૦ = ઈ. સ. પૂ. ૫૭ માં, જૈનાચાર્ય અને યુગપ્રધાન એવા વજ્રસૂરિના નેતૃત્વ નીચે કી રાત્રુંજય નામે જેનતીના ઉદ્દાર કરાબ્દી હતા: એટલે કે જાવડશાહના સમય પહેલાં તેમજ પછી પણ આ મુલકમાં જૈનધર્મનાં બીજ પાયાં હતાં, [ વળી આ વાતને ય મળે તેવી એક હકીકત એમ બહાર આવી છે કે ( પુસ્તકનું નામ ડામ યાદ આવતુ નથી તેમ કતરા કરી લીધે નથી પણ પક્ષુ કરી જ. શ છે. સા. ના ક્રાઇ અંક છે.) કાઇ સુરાપીય મુસાફર એક દિવસ ધારી છૂપીથી મુસ્લીમભાઇઓના તે સ્થાનમાં પેસી ગયા હતા; કે જ્યાં તે કહેવાતા કાળા પત્થરને રાખવામાં આવ્યા છે (આ સ્થળ જેને મુસ્લીમમાઇએ પાનાના ધર્મનાં પવિત્ર સ્પર્ધામાંનુ એક ગણે છે પછી તે મક્કા, મદીના, કરબલા કે આસપાસના ગમે તે શહેરના ભાગ ાય છે તે કાર્યો પત્થર જોતાંજ તેની ખાત્રી થઇ કે તે, વિના ઘડતરનેા પત્થર નથી પણ જૈનધમની મૂર્તિ છે (દિ વપર મુસ્લીમ આક્રમણકારી ચડી આવ્યા હતા તેમાંના એમ અનેક લૂંટના પદાર્થો સ્વદેશ ભેગા કર્યાં હતા તેમ આ મૂતિ પણ તેમાંની એક ઢાવી એ. હિંદમાં તા અનેક હિંદુ અને જૈન તીર્થોને તાડી ફાડી મસ્જીદ બધાન્યાનાં અથવા તા મસ્જીદના કોઇ ભાગમાં ચણી લીધાનાં દૃષ્ટાંતે મૌજીદ હેજ ). આ વાત તે ખરીજ હોય તા એમ સાબિત થાય છે કે અરબસ્તાન દેશમાં પણ જૈનધમ સારી રીતે ફેલાયેા હતેાજ. ]
નું માથું એમ પણ અનુમાન છે કે, મુરલીમ ભાગે રાતાના ધાર્મિક ચિક તરીકે કે “ માંદ.
૩૦૭
દક્ષિણ-પશ્ચિમે, સુવેઝની સચૈાગી ભૂમિવાળા પ્રદેશના રાજા અને ( ૫ ) તે પ્રદેશ એળ ́ગી તેની સાથે જોડાયલા,મિસર દેશના અધિપતિઃ આ પ્રમાણે પાંચ રાજા હતા. તેાિંથી ત્રણ]તા મહારાજા સુપ્રતિનું સાર્વભૌમત્વ સ્વીકારી લીધું હશે એમ જાય છે. અને બાકીના બે જે રહ્યા તે યવન૯૨ રાજાઓની સાથે મહારાજા પ્રિયદર્શિન
..
તારા ચિહ્ન ગ્રહણ કર્યુ છે. તેમાં ચંદ્રને જે આઠ ત્રાસા શખ્યા છે તે, મૂળે જૈનધમનું સિદ્ધ સ્થાન * જે શ્રા પ્રમાણે શીતરાય છે, તેનુજ અનુક્ર્મણ છે. ( તુ કુપરમાં સિક્કાનું વર્ણન પૂ. ૬૨-૧૩ ) વળી ચણવંશી ક્ષત્રા જે ઉજ્જૈનની ગા રૂપર આવી ગયા છે તેમણે ચાંદ અને તારા ( પાશ્ચાત્ય વિદ્વાનોએ આ નિશાનીને સૂથ, tur nul errown) તરીકે ઓળખાવે છે. જુઓ તેમના સિક્કા ચિત્રા ) છૂટા રાખ્યા છે. આ ઉપરથી એમ પણ અનુમાન દેરી શકાય છે કે, રણ વશી શા તેમજ મુસ્લીમ ભાઇ, મૂળે તેા જૈનધર્મોનુયાયીજ હતા. કાળે કરીને પાછળથી બધા ફેરફાર થતા આવા છે. (વળી આગળ ઉપર ટી નં. ૯૮ તથા ૯૯ જીએ) * ઇરાનની સ્વતંત્રતા તેા ઇ. સ. પૂ. ૩૨૮ માં જ્યારે તેને ગ્રીક શહેનશાહ અત્રેકઝાંડરે જીતી લીધે ત્યારથી માંડીને, સમ્રાટ પ્રિયદર્શિનના મરણ બાદ મૌય - વાની સત્તા નબળી પડી ત્યાં સુધી, એટલે ઇ. સ. પૂ. ૨૨૫ સુધી નાશ પામેલીજ પડી હતી; આ ગાળામાં ઈરાની શહેનશાહનું કાઇ નામજ તેમની વંશાવળીમાં દેખાતુ નથી. વળી નીચેની ટીકા ન ક એ.
( ૯૧ ) હાલ એકાદ સદીથી જ સુવેઝની સામુદ્રધુની છે પણ તે પડેલાં તો તે યાગીમિ જ હતી, ( ૯૨ ) યાન અને યવન શબ્દના તફાવત માટે ઉપરની ી, ન, ૮૮. મૂળે ના આચાનીઅન ( Ionian—મીસ દેશનું પુરાણું નામ છે ) ટાપુના રહીરા તે જ થવન ( આનીઅનનું અપભ્રંશ ) એમ કહેવાના બાવાળ હતા. એટલે કે ગ્રીક પ્રન ને જ માત્ર ચવન કહીને સમેધાય. પણ પછી તે શબ્દ તેના પાડાથી રાજ્યાને-જેવાં કે મિસર, સિરિયા, ખાબિલાન ત્ય દિન લાગુ પાડો. અને ક્રમેક્રમે જ્યારે આ પ્રશ્નના એક ભાગ છે. બેકટ્રીઓમાં વસ્યા હતા તેને ખૂ
પણ