________________
દિગ્વિજય યાત્રા
પરિચ્છેદ ]
આ
આ પછીના ત્રણ સાડાત્રણ વર્ષ તેણે ધર્મના કાર્ય કરવામાં ગાળ્યા હતા, જેમાં તે એટલા બધા આસકત થઇ ગયા હતા તથા પેાતાના ધને માટે એટલું બધું કર્યુ હતુ કે સમસ્ત જૈન સપ્રદાયમાં તથા વિશ્વભરમાં તેનુ નામ ઉજવળ અક્ષરે અદ્યાપિ પણ જળવાઇ રહ્યું છે. અધિકાર આપણે આગળ વર્ણવીશું. પણ અત્યારે એમ કહેવાની જરૂરત ઉભી થઇ છે કે, સારી પૃથ્વી ઉપર જેટલા બને તેટલા પેાતાના ધર્માં ફેલાવવામાં, તે તે પ્રદેશ ઉપર પે!તાને પ્રથમ તા સ્વામિત્વ મેળવવું જોઇએ એમ આવશ્યક લાગ્યું' હતું. આ બાજી વિચાર કરતાં તેણે જમ્મુદીપના મારા ભાગ અને શાક પના કેટલાય ભાગ બજે કરી લીધા હતા. હવે તેની નજર, જ ખુદ્દીપના ઉત્તર ભાગ કબજે કરી, ઠેઠ મેરૂ પર્વત જયાં અતિ ધરાવતા ધારવામાં આવતા હતા
કે તેના શેષ જીવનમાં આવી જબરી લડાઇ તેને લડવી જ પડી નથી. છતાં તે બાદ મુલક તા બહુ જીતવા પડયા છે જ. પણ તે શક્તિવાળા રાજ્યા નહીં હોય, એટલે તુરત તામે થઇ જતા હશે. ) તે માટે જુએ સુદર્શન તળાવની પ્રશસ્તિ. (તેણે જે વ્રત લીધાં છે તેના ઉલ્લેખ કરેલ છે. ( ૧૫ ) સ્મિ, અરાક પૂ. :-તે સમયે નેપાળના પ્રદેશ ઉપર કરાટ લેાકેાની બહુ સત્તા હતી અને Sthanko was the Tea| ruju=સ્યુન્હા નામના સ્થાનિક રાન હતા.
રામાવતાર શર્માકૃત અશાકના લેખા. પ્રસ્તાવના ૪. :-tlho apire of An extended to Nepal with its cities Mujapattan, Latitapatan to, to, રોક ( પ્રતિ મણે મુ રાજ્યનેપાળ સુધી પઢાંક્યું હતુ. તેમાં મુજપણ લલિત પટ્ટણ ઇત્યાદિ. ઇ. શહેરા હતાં.
( ૧૧૬ ) જીએ નીચેનું ટી. ન. ૧૧૮
( ૧૧૭ ) જીએ તે સ્થળેાના સ્વ ભલેખા તથા નીચેનુ ટી. ૧૨૮
( ૧૧૮ ) લિસા ટોપ્સ પૃ. ૭ નું ટીપણુNepal was probably included in the conquests of Asoka, for the kings of Tibet
૪૦
૩૧૩
તે પ્રદેશ સુધી પોતાની જીત મેળવવાનું મન થયું. એટલે પોતે મગધમાં થઇ, વિપ્રાંતના રસ્તે નેપાળ તરફ ચઢાઇ લઇ ગયા. ત્યાંના રાજા સ્ફુઢ્ઢાને Sthanko-હરાવી૧૧૫ (ચૌદમા વર્ષે ઈ. સ. પુ. ૨૭૭=મ, સં ૨૫૦ )૧૧૬ તે દેશ છતી ત્યાં સૂબા તરીકે ( કારણ કે હવે તે પોતે સૂક્ષ્મા નમી રાજ્ય ચલાવવાની તરફેષ્ણુમાં થઇ ગયા હતા ) પોતાના જમાઇ દેવપાળને નીમી દીધા; અને જે જે સુધારા વધારા કરવાની જરૂર હતી તે ત્યાં કરી દીધા. વળી રાજધાની નવી વસાવી, તેની અંદર માઁદિશ ઉપાશ્રયે ત્યાદિ પણુ બનાવી દીધા, અને નિગ્લિન તથા ફીન્ડીઆઇના સ્થળાની પણ મુલાકાત લીધી,૧૧૭ કારણ કે આ બે સ્થળા તેના ધર્મનાં પ્રભાવક સ્થાન તરીકે ખ્યાતિ રૂપ હતાં. નેપાળમાં બધુ ઠીક ઠીક કરી, તિબેટ ૧૯ અને ખાટાન૧૨૦ તરફ આગળ વધ્યેા, પ્રથમ તિબેટ
trace their origin to the Lichchhavis of Vaishali, and king Khari-laapo, the first king is said to have taken refuge in Tibet about B, C, 0, ( 5 Printry's useful Tables P. 131; list of Tibetan kings )=સ'વિત છે કે, રોકના છવાયલા પ્રદેશમાં નેપાળ પણ અંતત થયું હતુ કે, તિબેઋપત્તિ પાતાનુ મૂળ વૈશાલીની વિની અતિમાંથી પદ્મસુ હાય એમ માને છે. તેમના પહેલા રાજા પ્રિત્સાન્પા તે નારી છૂટીને તિબેટમાં આશરે ઇ. સ. ૧. ૨૫૦ માં આન્યા હતા. ( મિ, પ્રીન્સેપ્સે રચેલયુસફુલ ટેબલ્સ-પુસ્તકનું યુ. ૧૬૧ : ત્યાં તિબેષ્ઠ પતિઓનુ લિસ્ટ આપ્યુ છે),
સાર નેપાળ અને વિશ્વના રા આ માને લિકિવી ક્ષતિના કુળના ક્ષત્રિયા હતા એમ આ ઉપરથી ઠરે છે ( વળી નીચેનુ ટી. ૧૨૦ ) તેમજ ઉપરમાં પૃ. ૧૩૯ થી ૧૪૧ નું લખાણ.
( ૧૧ ) alઢ દેશ છન્યા હતા અને આ કારણથી જ તે સારા કલાકારોને સારનાથ અને ભારતૃત રૂપની કાતરણીકામ માટે બોલાવી શકો હતા (આ મારૂં' ધારવું છે).
( ૧૨૦ ) મિ, અોફ પૂ. ૧-It is al