________________
ટુબિક પરીવાર
પરિચ્છેઃ ]
ઉભા છે, ત્યાં યાત્રાએ૧૦ પ્રથમ ગયા હતા ત્યારે જીતી લીધા હતા અને તેના સૂબાપનેે જામાતુ દેવપાળને મૂકતા આવ્યા હતા. તેમ બીજી વખત જ્યારે પોતાના શાસનકાળના વીસમા વર્ષે તે બાજી આંટા માર્યા હતા તે સમયે તે પોતાની કુંવરી ચારૂમતીને પણ પાતાની સાથે લઇ ગયા હતા ૧ અને તેણીને તેણીના પતિ પાસે મૂકી પાતે ભારત વર્ષમાં એકાકીજ પાછા ફર્યાં હતા. આ રાજા દેવપાળે ત્યાંની રાજધાની લલિતપટ્ટણ વસાવ્યું અને કુંવરી ચારૂમતી ( હવે આપણે તેણીને રાજા દેવપાળની રાણી ચારૂમતી તરીકે ઓળખીશું ) બહુ મિષ્ટ સ્વભાવની હૈાવાથી, તેણીએ પાતાના ધર્મના કેટલાયે વિહાર તથા
સ્થળે પાતે ચાત્રાએ ગયા છે, તે હકીકત પુરવાર કરે છે કે નિચ્છિવ અને રૂમીન્ડીઆઇ તે બૌદ્ધનાં તીથ સ્થાન નથી પણ જૈન ધર્મનાં તીર્થો છે. ( જીઓ પ્રિયદર્શિનનું ચરિત્ર તથા ઉપર પૃ. ૩૭ થી ૪૫ સુધી ત્રણેક ડઝન લીલા આપી છે તેનું વિવેચન ).
( ૬! ) ભારતીય પ્રાચીન રાજવંશ ભાગ. ૨ પૃ. ૧૩૨. (આ હકીકતને કલ્પીત માને છે, પણ આધાર ઢાંકયા નથી; એમ દેખાય છે કે, તેના લેખક મહાશયને
આ હકીકત કયાંય અશાક ચરિત્રમાં જણાઇ નથી તેથી કીત માની લીધી હરો. પણ જ્યાં આ હકીકત સ`પ્રતિને લગતી હેય ત્યાં તે, અશેાચરિત્રમાં કે કાઇ બીન મોહ થમાં હોય જ શી રીતે ? ( જીએ પૃ. ૨૮૬ ની ટી. ન. ૧૩૦ )
( ૧૨ ) જો કે તેના ગયા પહેલાં પણ ત્યાં જૈન ધમ તા હતાજ; કારણ કે, કૌશલપતિ પ્રસેનજીતના સમયે કે તે બાદ પણ તેના પુત્રે તે પ્રાંત જીતી લીધા હતા,
( ૬૭ ) સવિત છે કે, રાજા દેવપાળના મરણ બાદ વિધવા થવાથી તેણીએ દીક્ષા લીધી હરો. સધવા પણામાં દીક્ષા લીધી નહી હાય.
( ૧૪ ) ભા, પ્રા. રા. બા. ૨ પૃ. ૧૦૧:-વપાટે નેપાલની રાજધાની યિતપટ્ટણ વસાવ્યું હતું. ( બલ્કે સ'પ્રતિએ વસાવ્યું હતું એમ કહેલું વધારે બધ બેસતુ' ગણાય ). હાલની રાજધાની જે ખમડું છે તે લલિતપુરના ખ'ડિયર પાસે વસ્યુ છે,
૩૦૧
ધ્રુવસ્થાના અધાવ્યાં હતાં.૬૨ અને અંતે પોતે દીક્ષા પણ લઇ લીધી હતી. રાજા દેવપાળ પછી તેના ઉત્તરાધિકારીઓએ અને વ શજોએ રાજા દેવપાળના નામ ઉપરથી “ પાળવ’શી ” રાજાએ તરીકે ઓળખાવવાનું ચાલુ રાખ્યું હતું. વળી નેપાળને ૪ આ પાલવંશ બહુજ લાંખા વખત ચાલુ રહ્યો છે તથા ઘણીજ જાહેાજ વાલી ભાગવી પ્રજાના લાભ પોષક નીવડયા છે. તે આપણે નેપાળના ઇતિહાસ ઉપરથી જોઇ શકીએ છીએ. પણ તેનું વિવેચન અત્ર નિરૂપયાગી તેમજ અસ્યાને ગણાય એટલે જે ખીના આ રાજા દેવપાળ અને રાણી ચામતીના ધર્મ વિશે જણાવવા જરૂર છે તેજ માત્ર લખીને વિરમીશું”.
( આ દેવપટ્ટણ તે દેવપાલે વસાવ્યું તેથી, બાકી તેનું બીજું નામ લલિત પદ્મણ છે ) ( જી અ. હિં. ઇં. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૬૨ ).
સ્મિ. અશાક પૃ. ૭૭:-નેપાળની રાજધાની તરીકે ખટમઙ્ગની અગ્નિખૂણે બે માઇલ દૂર લક્ષિતપદ્મણના અશોકે પાયા નાંખ્યા હતા.
Asoka ( Rulers of India Series ) P. 77:-Lalitapatana 2 miles S. E. of Khatmandu was laid out by king Asoka, as the capital of Nepal
સ્મિ. અશાક પૃ. ૭૮ઃ–નેપાળ દેશના પટનમાં અશાકની સાથે તેની પુત્રી ચારૂમતી હતી. જે ચામતી દેવપાળ નામના એક ક્ષત્રિયની પત્નિ હતી. આ મને પતિ-પત્નિએ નેપાલમાંના પશુપતિના મદિર પાસે વસવાટ કર્યા હતા અને ત્યાં આગળજ દેવપટ્ટણ નામે શહેર વસાવ્યું અને તેને આબાદ કર્યું" હતું. ( વળી જુ અ. હિ. ઇ. સ્મિથ. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૬૨ ).
Ibid P. 78:-Asoka was accompanied in his pilgrimage ( in Nepal ) by his daughter Charumati the wife of a kshatriya named Devapala: both the husband and the wife settled in Nepal near the holy shrine of Pashupati where they founded and peopled Deva-patan.