________________
૨૦૮
રાજનીતિશાસ્ત્રના
[ ષષ્ટમ
'
વા
વિભાગ૧૧ થા જીસમેં અનેક પ્રકાર કે સિકકે બનતે છેઃ અસલી ઔર બેટે સિકકાંકી પરીક્ષાકે લીએ ભી પ્રબંધ થા, જે કોઈ ચાહતા થા, હિ સિકકે હલવા શકતા થા. (પૃ. ૨૬ક.) કિસી તરહકે નિર્ધનગ્રહ (Poor Houses) મૌર્ય ચંદ્રગુપ્તકા કાળમેં ભી વિદ્યમાન થે:૧૨ (પૃ. ૨૬૭) નાના પ્રકાકા દાન દેનેવાલે કે, નાના પ્રકાર કે પદ (હાદે) દિયે જાતે થે, ઉનકા માન બઢાયા જાતા થા.૧૯ (પૃ. ૨૭૧ ) કેાઈ રાજ્યસેવક કી મૃત્યુ સેવા કરતે હુએ હે જાતી થી, તે ઉસકે પુત્ર ઔર સ્ત્રીકાં કુછ વેતન મિલતા રહા થા. સાથહી ઉસકે બાળક, વૃદ્ધ તથા વ્યાધિ પિડિત સંબંધિએકે સાથે અનેક પ્રકાકે, અનુગ્રહ પ્રદર્શિત કિયે જાતે થે. (પૃ. ૨૭,) રાજકર્મચારિકે વેતનકે સિવાય ભત્તા ભી મિલતા થા. (પૃ. ૨૭૫) શિક્ષણાલય વિદ્યમાન થે, ઔર ઇન શિક્ષકે કે રાજ્ય વેતન દેતા થાઃ સંભવતઃ કુલ રાષ્ટ્રિયવ્યયકા યહ શિક્ષાવ્યય કાફી મહત્ત્વ-પૂર્ણ ભાગ થાઃ ઇસ લીયે કૌટિલ્યને
દેવપૂજા ૧૪ કે નામસે ઇસકા સબસે પહેલે ઉલ્લેખ કિયા હૈ. (પૃ. ૨૭૫ ) સરકારકી તરફન્સે અનેક કાર્યોમેં અનેકવિધ લોગાંકી સહાયતા દી જાતી થી (Bounties) (પૃ. ૨૭૮) ભૂમિકે “દેવમાતૃકા” (દેવથીજ એટલે દૈવકૃપાથીમાત્ર વર્ષોથીજ પોષાય તેમ નહીં)૧૫ ન રખ કર
અદેવમાતૃકા ” ( અદેવ = દેવ નહીં, પણ મનુષ્યઃ તેમના યત્નથી પિષણ કરી શકાય તે, એટલે કે નહેર, કુવા આદિના જળથી પોષાય તે ) બનાનેકા પ્રયત્ન કિયા જાતા થા. કૃષિ કેવળ
વર્ષો પર હી આશ્રિત ન થી, પરંતુ સિંચાઈક. સમુચિત પ્રબંધ હોને કે કારણ કૃષકે વર્ષાકી વિશેષ અપેક્ષા ન થી. ( પૃ. ૨૮૧ ) વાયુદ્વારા પાની ખેંચનેક યંત્ર ભી (wind-mills ) ચંદ્રગુપ્ત કે સમયમેં વિદ્યમાન છે. (પૃ. ૨૮ક. ) જાંગલિક દેશમે ૧૬ દેણ, દલદલ વાળે દેશમે ૨૪ કોણ, અસ્મક દેશમે ૧૩ દ્રોણ, અવંતિ દેશમેં ૨૩ દ્રોણ, અપરાંત મેં અપરિમિત, ઉત્તર હિમાલયની તરાઇ તથા ઉન ઉન દેશે મેં જહાં છોટી છોટી કુલ્યાઓ (નાના ઝરણું ) દ્વારા ભૂમિ સિંચી જાતી હૈ સમય સમય પર વર્ષ હતી રહતી હૈ. (પૃ. ૨૮૪.) અષાઢ ઔર આશ્વિન મેં મિલકર ૩ વષ, શ્રાવણ ભાદ્રપદ મેં મીલકર ૩ વર્ષ, હેની સુખઔર આદર્શ હૈ. (પૃ. ૨૮૯) રેગીએકી સેવા-સુશ્રુષા કે લીએ સ્ત્રીમાં (Nurses) ભી હતીથી, જબ સેના યુદ્ધ કે લીએ, ચલતીથી, તે સાથમેં ચિકિત્સાકા સબ સમાન્ય ( First-aids ambulances ) આદિ સાથે રહેતા થા ( પૃ. ૨૯૨ ) સ્વાધ્ય કે નિયમ પર પૂરા 2014 se mai 11 (Sanitary principles) (પૃ. ૨૯૩ ) આશુમૃતક પરીક્ષા ( Postmortem examination ) કા પ્રયોગ કિયા જાતા થાઃ (પૃ. ૨૯૪ )દુર્લિક્ષ નિવારણું ઉપાય ભી કિયા જાતા : કોષ્ટાગાર સે અનાજ દુભિક્ષ પિડિતે કે સહાયતા, ભોજન કે અનુગ્રહ, યા બીલકુલ ફકટ, ઔર રાષ્ટ્રીય રૂણ ભી લીયે જાતે થે. (પૃ. ૨૯૫ ) બહુત સે નગર લકડી કે
ગુપ્તના શાસનકાળે સમજીને તેનું અવતરણ કરેલ છે. ( આ ચંદ્રગુપ્તનો સમય નથી તે માટે ઉપર પૃ. જુઓ ૧૫૪ થી ૧૬૨ ) ખરી રીતે અહીં તેને મત ટાંકી શકીએ નહીં, પણ જે ચદ્રગુપ્તના અને અશોકના સમયે કેટલીક સામાન્ય હકીકત હતી તે તો ટાંકવી જ રહે છે.
( ૧૧ ) ત્યારે ચંદ્રગુપ્તના પણ સિકકા હે શકે તે સાબિત થયું. મારું પણ માનવું તેમજ થયું
હતું ( જુએ સિક્કા પ્રકરણે આંક નં. ૬૮, ૭૧.). , ( ૧૨ ) સૂત્રાધ્યક્ષના અધિકારમાં આ કામ હતું.
( ૧૩ ) એ ટલે કે, ચાંદ, માનપાન પણ હતાંજ,
( ૧૪ ) કેટલાકોએ મૂર્તિપૂજ-Idol worship ના અર્થમાં જે લીધું છે તેમ આનો અર્થ નથી થતો.
( ૧૫ ) Not watered only by rains but also by canals irrigation etc.