________________
२४८
અશેકવર્ધનને
[ પ્રથમ
અશકવર્ધન
અશોકવર્ધનને યુવરાજ તરીકે સ્વીકાર કરતાં અચકે મહારાજા બિંદુસાર ઈ.સ.૫ ૩૩૦ (મ. સં. ખાવો પડે છે જ. એટલે યુવરાજ ન હોવા છતાં
૧૯૬૭) માં મરણ પામતાં. પછી કેવા સંગમાં તેને ગાદી મળવા પામી હતી યુવરાજ હતું કે? તેની ગાદી ઉપર મગધના તેને કાંઈક ચિતાર આપણે પ્રસંગોપાત આપી ગયા
' સમ્રાટ તરીકે, તેને પુત્ર છીએ. વળી વિશેષ આગળ જણાવવામાં આવશે. અશકવર્ધન આવ્યું છે. અવંતિને પ્રદેશ તે સમયે, તેના રાજ્ય અમલન કાળ જુદા જુદા મતે મગધ રાજ્યને મુટ-પ્રદેશ જેવો હેવાથી, કાંઈક
જુદે જુદે નોંધાયો છે. એ શિરસ્તે તે વખતે ચાલતું હતું કે રાજ્ય અમલ જૈન ગ્રંથમાં તેના ૨૪ રાજ્યના યુવરાજને તે પ્રાંતને સૂબે નીમવામાં અને આયુષ્ય વર્ષ ગણ્યા છે. જ્યારે બૌદ્ધ આવતા. આ ઉપરથી કેટલાક વિદ્વાનની એમ
ગ્રંથમાં ૪૧ વર્ષ નોંધાયા માન્યતા છે કે, કુમાર અશકવર્ધન તે, મહારાજા છે, દેખીતી રીતે, જેમ આગળના અનેક કિસ્સામાં બિંદુસારને યુવરાજ હોવા જોઈએ. પણ બિંદુ- બતાવી ગયા છીએ તે પ્રમાણે આમાં પણ જે સારની ઉમરની સાથે, તેમજ તેને અનેક પુત્રો કે મેળ નથી દેખાતે. છતાં જે વસ્તુસ્થિતિને હોવાની હકીક્ત સાથે, આ કુમારની ઉમરને વિચાર કરવામાં આવે તે બન્ને મત સાચાજ છે. જ્યારે સમન્વય કરવામાં આવે છે, ત્યારે એજ અશકવર્ધનની, રાજના સુકાની તરીકેની છેઅંજામ ઉપર ચોકકસ આવવું પડે છે કે તે દગીના ત્રણ વિભાગ પડેલ છે ( ૧ ) રાજ્યાયુવરાજ નહોતે જ આ વાતને વળી એથી કે ભિષેકની ક્રિયા થઈ તે પહેલાના ૪ વર્ષને કાળ મળે છે કે, મહારાજ બિંદુસાર શારીરિક નબળા ઇ. સ. પૂ. ૩૩૦ થી ઇ. સ. પૂ. ૩૨૬ મ. બાંધાને તેમજ માનસિક નબળી સ્થિતિને સં. ૧૯૬ થી ૨૦૦ સુધી ( ૨ ) રાજ્યાભિષેક હોવાથી, રાજકાજમાં મદદ કરવાને તેને એક ખાસ ' થયા બાદ સમ્રાટે તરીકેના ૨૪ વર્ષને કાળ : અંગત માણસની જરૂર રહ્યાં કરતી હતી, તેમ ' ઇ. સ. પૂ. ૩૨૬ થી ૩૦૨ મ. સં. ૨૦૦ થી આ જરૂરીઆત, પં. ચાણકયજીના અવસાન ૨૨૪ સુધી અને ( ૩ ) તેમણે મગધની પછી વિશેષ પ્રગટપણે દેખાવા લાગી હતી; અને ગાદીને ત્યાગ પિતાના પૌત્ર, રાજા પ્રિયદર્શિનની એમ પણ આપણે જોઈ ગયા છીએ કે પંજા-. તરફેણમાં કર્યો અને તે ઉમર લાયક થાય ત્યાં બના બળવા સમયે, તેણે પોતાના યુવરાજ સુષીમને સુધી, તે કુમાર-રાજાના વાલિ તરીકે (Regent) મોકલ્યો હતે આ સર્વે હકીકતને વિચાર કરતાં રાજ્યદ્વારા ચલાવી તે કાળ-૧૩ વર્ષને ઇ. સ.
(૧) જુઓ પૃ. ૧૯૨ નું લખાણ તથા તેને લગતું ટીપણ નં. ૧૧૦
' ( ૨ ) અ. હી. ઈ. ૩ આવૃત્તિ પૃ. ૫૭. પિતા પછી સમ્રાટ તરીકે ગાદીએ બેસવાની તેની શકિત જોઈને તેના પિતાએ, ચાલતા આવતા રિવાજ મુજબ, પિતાના યુવરાજ અથવા ગાદીવારસ તરીકે, ખરેખર તેની પસં. દગી કરી રાખી હતી જ,
E. H. I. 3rd Edi. P. 156:–“He. was no doubt, selected by his father, in accordance with the usual practice as
yuvaraja or crown prince on account of his ability and fitness for the imperial succession. | ( ) જુઓ પૃ. ૨૧૬ ટી. નં. ૫૦ અને ૫ર.
(૪) આ જીંદગીના સમયને નિર્ણય મેં કેમ કર્યો છે. તે આગળ ઉપર “રાજ્ય અમલની સાલને નિર્ણય ” નામને પારિગ્રાફ જુઓ.
(૫) તેના જીવનની આ બધી સાલના પુરાવા માટે આગળ જુઓ “ રાજ્ય અમલની સાલને નિર્ણય ' ન પારિગ્રાફ..