________________
નર્કાલય
૧૯
કે, ત્યાં રાજા અશોકે એક ચાંડાળને ગોઠવ્યા હતા અને તેને એવી આજ્ઞા કરમાવી હતી કે તે રસ્તે થને જે કાઇ નીકળે, તેને વિના યુક્રમે અને વિના તપાસે એકદમ મારી નાંખવા. મારી નાંખવામાં શિરચ્છેદ કરાતા હતા કે તેને ઉંકળતા તેલના કડામાં હડસેલી દેવામાં આવતા હતા તે બરાબર જણાવાયુ નથી, પણ પાછી રીતિ અમલમાં હશે એમ સંભવિત ગૃાય છે.
એકદા એમ બન્યું હતુ` કે કાઇ બૌદ્ધ ભિક્ષુકને ઉપરના હુકમ પ્રમાણે મારી નાંખવાના પ્રસંગ ઉભા થયા હતા કહેવાય છે કે, રાજાને તેનાં મનુવ્યદ્રષાના આવાં ક્રૂર પગલાંમાંથી નિવૃત્ત કરવાને તેના ધર્મના અગ્રગણ્ય ધર્માત્માએ આવા તાગડા ગાવ્યા હતા--અને જેવે તે ભિક્ષુકને ઉકળતા તેલના તાવડામાં ફેંકયા કે તે તેલ તદ્દન ઠરી ગયું' અને તાવડાના મધ્યમાં તે ભિક્ષુક એક દૈવી પુરૂષ
( ૫ ) ( ૧ ) નીચેની ટી. ન. ૨૬ માં મહાવંશના ઉતારાના શબ્દો જુએ ( fourth year of hireign ),
( ૨ ) જૈન ધર્મના મામાં પણ મોકનું નામ નથી; તેનું કારણ વ સમજાય છે કે, રાજ્યાભિષેક થયા પહેલાં ( એટલે કે તેના બાપ સમ્રા બિંદુસારના મચ્છુ બાદ ચાર વર્ષ થયાં તે પહેલા ) જ તેણે ચપટા કર્યા હતા ( અત્યાર સુધી કયા ધર્મ પાળતા હશે તે માટે નીચેની પેટી ટી. ૫ તથા ટીકા નં. ૮૬ જી )
( ૩ ) ( Asoka, Mysore revisl 21 Eli vol I P. 29) & sq. ); પ્રથમ તે જૈનધમાં હતા ( video-- Jainism on the Early faith a hou by 1. Tnn) તેમજ અકબરના પ્રધાન અમુલની આઇને અકબરી ઉપરથી સાબિત Asoka introduced Jainism into Kashamir, which is confirmed by Rajatarangini or Brahamanical history of Kashamir, recording that Asoka brought in the Jail in hu : નઝમ ખાન ! અલી ફેઇશ એક્ અશોક, કર્તા એડવર્ડ થેામસ; આ
[ પ્રથમ
તરીકે શાંત મુધારી ઉભો રહેલ નજરે પડશે. આ ચમત્કાર જો પેલા નિયુક્ત કર્મચારીચાંડાળ આશ્રય પામ્યા અને જે હકીકત બની હતી તેની યથા`પણે જાણ કરવા સમ્રાટ પાસે પોતે ડી ગયા. રાજાને પણ વાત સાંભળીને અચા થયા. અને ત્યાં જાતે જને જોવા ઇચ્છા દર્શાવી, એટલે રાજા અને ચંડાળ બન્ને તે નાંપે આવ્યા. અને જે પ્રમાણે ચાંને નિવેદન કર્યુ હતુ. તેજ પ્રમાણે બધી પરિસ્થિતિ રાખએ નજરા નજર જોઇ. પછી રાજા વિચાર કરતા કરતા મૂગામ ગા ત્યાંથી પાછા કરવા લાગ્યું. એટલે ચાંડાળે રાનને અટકાવ્યા અને બે હાથ જોડી વિનંતી કરી કે, શ્રી હજીર, આપસાહેબ હવે અહીંથી પાછા જઈ શકશો નહીં. ખાપે પશુ આ દાવામાં જ પડીને મરણ શરણ થવું પડશે. કેમકે આપની જ આના છે, જે મનુષ્ય આ રસ્તેથી
નામના ગ્રૂપનો બાપ લઇને, માસુરમાં પ્રગટ થયેલ અશેાક નામના પુસ્તકની, બીજી સુધારેલી આવૃતિનું પુસ્તક પહેલુ' પૃ. ૨૯૦ થી માંડીને જે વન લખાયું છે તેનાં આ પ્રમાણે રાખ્યું છે, “ કાશ્મિરમાં બરાકે નધમ દાખલ કર્યું: આ રીતને રાજતગિનિ નામે જે વૈદિક સ`પ્રદાયને ગ્ર'થ છે. તે ટેકો આપે છે અને તે ગ્રંથમાં લખ્યું' છે કે, અશેકેતે દેશમાં “ જૈન શાસન પ્રવર્તાવ્યું હતુ, ”
',
તરીકે
*
આ લખાણ ઉપર મારા તરફની ટીકા રાજતર ગિષ્ઠિમાં છે. જૈનધમાં અાક કહ્યો છે, અને જેમ ફામસ સાહેબે શા માગે છે હું તુ ઉપરના પ્રેછ વાયના શબ્દો ) તે કાશ્મિરપતિ અશોકને ગાનદ વંશનો કર્યા છે હું તુ ટીપણુમાં, નીચે ન, ૪ નુ’પૈઠા ટીપણું ) જેને આપ્યું ' નવશ બનો પડો. એવું કે ને તેને ધાંગો * ના ઉપનામ સાથે લખાણે કર્યુ હ્રાય ના તે નબીત અથવા મહાપદ્મ ગણાય, પણ માત્ર ‘ મોદક શબ્દ લખ્યા હોય તો પણ કરી નનયમા અથવા મહાન ગણાય, પણ પાછું જ્યારે, તે પ્રાંત પર પાનાના પુત્ર અલીકને સુખ નીમ્યાનું લખેલ છે ત્યારે કદાચ નદવન અથવા ન પડે પણ સવિઘ્ન દેખાય
.