________________
પરિચ્છેદ ]. રાજ્ય વિસ્તાર
૨૨૫ શહેનશાહ ( સિકંદરશાહ) તરીકે ઓળખવામાં તેમ પણ ધીમે ધીમે ગ્રીસથી માંડીને ઠેઠ ભારત આવ્યો છે તેના કાન ચમકયાઃ આ અલેકઝાંડરને સુધીના સર્વ પ્રદેશ ઉપર વિજય મેળવી પિતાને કાને, ભારતીય સંપત્તિના અતિ રસપૂર્ણ અને મહાન સમ્રાટ તરીકેની ગણના કરાવવા જે અભિલાઅદ્દભૂત વર્ણને કેટલાય સમય પૂર્વે પહોંચ્યા વાઓ ઉપજી હતી તે તેણે એક પછી એક હતા, એટલે તેની ઇચ્છા પણ એક વખત તે દેશ મુલકે જીતી લઈ પૂરી કરી હતી. અને મહાનજરે જોવાની થઈ ગઈ જ હતી. તેમાં વળી રાજા બિંદુસારના મરણ સમયે (ઈ.સ. પૂ. ૩૩૦) પિતે મહત્ત્વાકાંક્ષી રાજ્યકર્તા હોવાથી તથા ઉછ- તે ઇરાનના મધ્યભાગ સુધીના પ્રદેશ ઉપર વિજયળતી જુવાનીમાં હોવાથી, તેને અત્યારે ફાવતું વંતા રાજ્યકર્તા તરીકે પંકાવા લાગ્યો હતો.૭૮ મળી આવ્યું. આ સાહસ ઉપાડવાને વિશેષ આટલી જીતથી ઉત્તેજીત થઇ, તેણે પિતાને ઉત્સાહ અને શુરાતન તે તેને એ હકીકતથી પ્રવાસ પૂર્વ તરફ લંબાભેજ રાખે, અને ઇ. મળ્યું હતું કે, તેને પિતાને મુલક જે ગ્રીસ (તે સ. પૂ. ૩૨૭ માં ( મ. સં. ૧૯૯-૨૦૦ ) ઠેઠ સમયે તેને મેસીડનીઆ તરીકે ઓળખવામાં સિંધુ નદીના પશ્ચિમ તટ સુધી આવી પહોંચ્યા આવતા હતા. ) ત્યાંથી ભારત સુધી પહોંચતા, હતા. [ આ પછી ગ્રીક સત્તા કે જેમને હિંદિઓ વચ્ચે જે જે મુલાકે આવતા હતા ત્યાંના બધા યવન લેકેના નામથી ઓળખતા હતા તેમનું પ્રદેશ ઉપર, કાં તો નબળી રાજસત્તાજ રાજ્ય- જોર હિંદમાં કેવી રીતે જાણ્યું તથા તેને અંત ગાદી ઉપર હતી તેથી અથવા તે રાજ્યમાં કેમ આવ્યો તે વિશે આપણે હવે પછીના જુદાજ અંધાધૂની જ મુખ્યપણે વર્તાતી હતી તેથી, ગમે પરિચ્છેદે ચર્ચીશું.]
( ૮ ) ઈરાની શહેનશાહોમાંના એકેઇમીનીડાઈ વંશની સમાપ્તિ ઈ. સ. પૂ. ૩૩૧ માં અરબેલાના યુહથી આવી છે. એટલે સમજાય છે કે, તે સાલમાં અલેકઝાંડર તે દેશ જીતી લીધો હતો જોઇએ.
પાછો આસેસીડાઇવંશ શહેનશાહત પદે ઈ. સ.
પૂ. ૨૫૦ માં આવ્યું છે. એટલે ઉપરના ૩૩૧ અને આ - ૨૫૦ વચ્ચેના ૮૧ વર્ષના ગાળામાં, શેડો વખત
અલેકઝાંડરના સરદારના હાથમાં ( ઈ. સ. પૂ. ૨૮૩ સુધી આશરે ) ઇરાન દેશ રહ્યો હતો અને પછી ઈ. સ. પૂ. ૨૫૦ કે ૨૭૭ સુધી સંપ્રતિ ઉફે પ્રિયદર્શિનની હકુમતમાં રહ્યો હતો.