________________
પી
ભારતવર્ષ ]
તથા ચિન્હો રીતે તેને જૈનધર્મમાં, વજ અથવા ઇંદ્ર- છે તેમાંનું આ પણ એક પ્રાતિહાર્યજ છે. ધ્વજ તરીકે ઓળખાવાય છે. વચ્ચે જે વિદ્વાનોએ પણ તેને ધર્મચક્ર કહીને સંબોધયું છે આવી | ઉભી લીટી છે તે ધ્વજદંડ સૂચવે છે અને તેમ જૈનધર્મમાં પણ તેજ નામથી તેને ઓળખાવે બન્ને બાજુએ તીરાં જે પાંખાં બતાવ્યાં છે તે છે. તે એવો હાર્દ સૂચવે છે કે, જેમ એક ચક્રવતિ વજએ છે, જ્યારે ઈદ્રધ્વજમાં જે નીચે બેઠક છે. રાજા, સર્વ સંસારી રાજાઓમાં ઉત્તમોત્તમ પદે તે ધ્વજદંડને સ્થિર રાખવા માટે કેમ જાણે લાકડાંનું બિરાજે છે અને તેની કધિ તથા પરાક્રમ સૂચવતું ચેકડું બનાવ્યું હોય નહીં તેમ ચિતર્યું છે. વર્તમાન ચક્ર, જ્યાં જ્યાં તે જાય ત્યાં ત્યાં તેની આગળ કાળે જૈન લોકોના ધાર્મિક વરઘોડા જે નીકળે છે પ્રતિહારી તરીકે ચાલતું જ જાય છે. તેમ, તેના મુખરિ ભાગે ધર્મધ્વજ રખાય છે. અને તેવા ધર્મપ્રવર્તક અથવા તીર્થપ્રવર્તક-ધર્મચક્રવતિનું ધ્વજદંડને કાષ્ટના હાથી કે અશ્વ ઉપર ગોઠવી, ચક્રવર્તિપણું બતાવતું આ ધર્મચક્ર છે. તે પણ મજુરદ્વારા ચાલણ ગાડીની માફક ખેંચતે જે તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આગળ ચાલે છે. દેખાડવામાં આવે છે કે, આ મૂળ ચિન્હોના સ્મારક તરીકે જળવાઈ રહ્યું છે. વળી તે માટેની સમજુતી (૮) ૭ આ ચિન્હોને વિદ્વાનોએ એમ છે કે જ્યારે તીર્થધર્મ પ્રવર્તકને કેવલ્ય
Moon-ચંદ્ર કહીને ઓળખાવ્યાં છે, જ્યારે જૈનજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે, દેવરચિત જે આઠ
ધર્મવાળાઓ, તેને મોક્ષના સ્થાને (જેને રૂઢ શબ્દમાં પ્રાતિહાર્ય૪૪ ઉત્પન્ન થાય છે તે આઠમાંનું એક
સિધ્ધશિલા કહે છે) સૂચક ગણે છે. જેમ ચંદ્રની પ્રાતિહાર્ય આ ઈદ્રવજ પણ છે. તેમજ જો ઈંદ્ર
જ્યોતિ, શાંતિકારક અને ઉજ્વળ છે તેમ આ ધ્વજને બદલે બોધિવૃક્ષનું ચિન્હ તેને લેખવા
સ્થાન પણ કાયમની શાંતિ આપનાર છે એવી માંગીએ તે, તેને પણ આઠ પ્રાતિહાર્યમાંનું એક
ભાવના સૂચવે છે. લેખવામાં આવે છે,
તે જ્યારે રાક (જે સર્વ સૂચવે છે) આવા ચિન્હ (૭) 9 ચક્ર, ધર્મચક્ર ઉપરના પારિ
યુક્ત હોય ત્યારે તેને સૂર્યચંદ્ર બતાવનારું ગણાય છે ગ્રાકમાં જે આઠ પ્રતિહાર્યની વાત કહી છે અને
અને તેને અર્થ, જ્યાં સુધી સૂર્ય ચંદ્રનું તેજ પ્રકા જેનાં નામ ટીપણુ (૪૪) માં લખી જણાવ્યાં શિત રહે ત્યાં સુધી, એટલે કે સાહિત્યક ભાષામાં જેને
ભાલા તરીકે વર્ણવ્યો છે (જુઓ સિકકા ન. ૪૭ થી ૫૦).
(૪૪) પ્રતિહારી એટલે પાસે ને પાસે સેવકની માફક રહ્યાં કરે છે, ચેકીદાર, અથવા દંડ ઝાલીને આગળ ચાલનાર આવો અર્થ પણ થાય છે.
અને પ્રતિહાર-વિહારી ઉપરથી આ પ્રતિહાર્ચ શબ્દ યોજાયે છે; તેનો અર્થ પણ તેજ સ્વરૂપમાં થાય છે; મતલબ કે, જેમ પ્રતિહારી હમેશાં સાનિધ્યમાં રહે છે તેમ જે વસ્તુઓ દરેક ધર્મપ્રવર્તક-કેવલ્યજ્ઞાન ધારકની સમીપે હાજર રહ્યાંજ કરે તે સર્વ વસ્તુઓને પ્રાતિહાય તરીકે, જન દર્શનમાં વર્ણવ્યાં છે.
આવાં દેવરચિત આઠ પ્રાતિહાર્ય કહ્યાં છે જેનાં નામ આ પ્રમાણે છેઃ-૧અશોકવૃક્ષ, ૨ ફૂલનીવૃષ્ટિ, ૩ દિવ્ય-
ધ્વનિ, ૪ ચામર, ૫ સિંહાસન, ૬ ભામંડળ, ૭ દઉંભી અને ૮ છત્ર.
(૪૫) આ ચક્ર-પ્રતિહારીની જેમ સુચવાતી હાલ જે વસ્તુ આગળ ધરાતી રહી છે તે, રાજદંડ છે અને દરેક રાજકર્તા પિતાની હકૂમતમાં હરવા ફરવા નીકળે છે ત્યારે, તેને પોતાની આગળ ચાલતો રાખે છે. આ
આવું ચક્ર તક્ષશિલા દેશનું ચિન્હ હેઈને તે દેશને તેજ નામથી ઓળખાવે છે. વળી તક્ષશિલા નગરી પોતે એક તીર્થસ્થાન હોવાથી તેને પણ ધર્મચક્ર તીર્થ અથવા ચક્રતીર્થના નામથી સંબોધાય છે (જુઓ ભાગ ૪ થે). | પ્રવૃત્તચક્ર- કોને કહેવાય તે માટે પુ. ૧લું પૃ. ૧૭૦, તથા હાથીફાના શિલાલેખની સમજૂતિ ત્રીજા